________________
(૧૬) અને દ્રવ્યથી નિદ્રામાં સુતેલે દુખ પામે છે (જેમકે, Gણસી માણસ ઘરમાં આગ લાગતાં મળી જાય છે, ઘરમાંથી ધન ચોરાઈ જાય છે. તે જ પ્રમાણે ભાવથી સુતેલા પણ દુખ પામે છે તે બતાવે છે. આ जह सुत्तमत्त मुछिन्य असहीणो पावए बहुं दुक्खं । तिब्वं अपडियारपि वटमाणों तहा लोगो नि.गा.२१३
નિદ્રાથી સુતેલ તથા દારૂ વિગેરેના નિશાથી ગાંડ એલે તથા ઘણે માર મર્મસ્થનમાં પડવાથી બેશુદ્ધ ને તથા વાયુ વિગેરે દોષથી ચકી આવતાં પરવશ થયેલ છવ બહુ દુ:ખ પામે છે છતાં પતે તે વખતે બદલે કે ઉપાય લઈ શક નથી તેજ પ્રમાણે ભાવ નિદ્રા એટલે મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ કષાય વિગેરેમાં સુતેલે જીવ સમૂહ નરક વિગેરેના ભવનાં દુખે ભગવે છે, હવે બીજી રીતે ઉલટા દ્રષ્ટાંતથી ઉપદેશ દેવા કહે છે - एसेव य उवएसो पदित्त पयलाय पंथमाईसुं। अणुहवइ जह सचेओ सुहाइं समणोऽवि तहचेव ॥
લિ ના ૨૪ * ઉપર કહેલે ઉપદેશ જે વિવેક અને અવિવેક સંબંધી થાય છે. તે બતાવે છે જેમકે સચેતન (બુદ્ધિમાન ) વિવેક આગ લાગતાં તેમાંથી નીકળીને સુખી થાય છે અને વિવાળા અને વિરહિત એવા માર્ગનું જ્ઞાન જેને છે તે