________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
----
-
,
, ,
,
, ,
,
,
,
,
,
,
,
,
,
,
-
- -
-
શ્રી આયુર્વેદ નિબંધમાં થતી અસરોની અને પિતાના આહારવિહારથી ઉત્પન્ન થતી અસરથી શરીર ઉપર થતા નાનાવિધ પ્રકારના ફેરફારોની વિદ્યાને ઉલ્લેખ કરવામાં આવ્યું હોય, તેને આયુર્વેદ નામ આપી શકાય છે.
જે શાસ્ત્રમાં સ્વાભાવિક એટલે મનુષ્યના આહારવિહારથી થયેલા, આગંતુક એટલે મનુષ્યની ઉપાધિથી થયેલા કાયિક એટલે માબાપથી વારસામાં આવેલા અને કમંજ એટલે આત્માએ કરેલાં પૂર્વજન્મનાં કૃતકર્મથી ઉત્પન્ન થયેલા રોગોનું વર્ણન કરવામાં આવ્યું હોય, તે શાસ્ત્ર આયુર્વેદ કહેવાય છે.
જે શાસ્ત્રમાં મનુષ્યની પ્રકૃતિ પ્રમાણે વિચાર ચલાવી, ત્રિદેશ સિદ્ધાંતનું પ્રતિપાદન કરી, પાંચ પ્રકારના વાયુ, પાંચ પ્રકારના પિત્ત, પાંચ પ્રકારના કફ, તેને રહેવાનાં સ્થાને, તેને કરવાનાં કર્મો અને તેના અતિગ, હીગ અને મિથ્યાગથી થતા ગુણદોષનું વર્ણન કરવામાં આવ્યું હોય, તેને આયુર્વેદ કહે છે.
જે શાસ્ત્રમાં મનુષ્યના ત્રણ દે, પાંચ તત્ત, પાંચ તન્માત્રા
અને ચાર અંતઃકરણની વ્યવસ્થાથી મનુષ્ય શરીરને તેસઠ પ્રકૃતિનું વર્ણન કરી, તેમાં થયેલી અવ્યવસ્થાને પાંચ તત્ત્વ અને છ ઋતુઓના વેગથી તથા સૂર્ય અને ચંદ્રના બળની અસરથી ઉત્પન્ન થયેલા છ રસો અને તે છ રસેના ન્યૂનાધિક સંમેલનથી ઉત્પન્ન થતા તેસઠ રસ (સ્વાદે)નું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું હોય, તેને આયુર્વેદ કહે છે.
જે શાસ્ત્રમાં પ્રકૃતિને સમજી, દેષને સમજી, આહારવિહારના નિયમને સમજી, તુમાન પ્રમાણે હવામાં થતા ફેરફારને સમજી, શરીરનું આરોગ્ય રાખી પ્રાણને આત્મા સાથે અને આત્માને પરમેશ્વર સાથે જોડવાને અંતઃકરણની જે ઘટને રચાયેલી છે, તેને
તિનું વર્ણન
તથા સૂર્ય અને
ચનાધિક *
For Private and Personal Use Only