Book Title: Ashok Charit
Author(s): R R Devdutta
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/034753/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, હezheAe-2eo : ID કે 52240 08 ગુજરાત વર્નાકયુલર સોસાઇટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ 1. સ્વગ સ્થ લભાઈ દલપતરામ કવેશ્વર સ્મારક ગ્રંથમાળા નં. ૧. શ્રી અશોક ચરત. રા. રા. દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકર, કૃત અંગ્રેજી ગ્રંથના આધારે અનુવાદક, ભરતરામ ભાનુસુખરામ મહેતા. વિદ્યાધિકારીના ભાષાંતર મદદનીશ, વાદરા. છપાવી પ્રસિદ્ધ કરનાર, ગુજરાત વર્નાકયુલર સેાસાઈટી તરફથી હીરાલાલ ત્રીભાવનદાસ પારેખ, બી. એ. આવૃત્તિ પહેલી સંવત ૧૯૮૩ આસિ. સેક્રેટરી, અમઢાવાદ. પ્રત ૧૫૦૦ સને ૧૯૨૭ મૂલ્યે બાર આના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ મુદ્રા ચિમનલાલ ઈશ્વરલાલ મહેતા. મુણિસ્થાન ના જુકણાલય” ઘીકાંટારડ, સિવિલ હોસ્પિલ સામે, - અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ - સ્વર્ગસ્થ લલુભાઈ દલપતરામ કેવેધર. Page #5 -------------------------------------------------------------------------- ________________ લલ્લુભાઇ દલપતરામ કવેશ્વર ફંડના ઉપાઘાત. સ્વર્ગસ્થ લલ્લુભાઈ દલપતરામ કવેશ્વરના પુત્રવધુ નિર્મળા દત્તુભાઈ કવેશ્વર તરફથી રૂ. ૧૦૦૦૦) ની રકમ નીચેની સરતે આવી છેઃ— (અ) અમદાવાદની સરકારી મિડલ સ્કુલમાં ભણુતા વિસનગરા નાગર જ્ઞાતિના વિધાથી આ પૈકી પ્રથમ આવનાર પહેલા, ખીન્ન અને ત્રીજા ધેારણમાં ભણતા એક એક વિદ્યાથીને દર રૂપિયા ત્રણની માસિક સ્કાલરશીપ આપવી. તે છેલ્લી આપેલી ગુજરાતી અને (ઇંગ્રેજી) પરીક્ષા ઉપરથી નક્કી કરવી. ગામાં રૂ. ૧૦૮) ખર્ચાય. (૫) બાકીના રૂપિયામાંથી અમદાવાદની સરકારી આર. સી. ડાઈસ્કુલમાં ભણતા ઉપરાંત નાતિના વિદ્યાથી ઓ પૈકી દરેક ધારણમાં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ આવનારને ધેારણ ચેાથા અને પાંચમામાં દર માસે રૂપિયા પાંચની અને ધેારણુ છઠ્ઠી ને સાતમામાં દર માસે રૂપિયા છ ની માસિક સ્કોલરશીપ આપવી. આમાં રૂપિયા ૨૬૪) સૌ ચાસઠ ખર્ચાય. (G) બાકીના રૂપિયામાંથી મહાલક્ષ્મી ટ્રેનિંગ કેંાલેજ, રણછેડભાઇ કન્યાશાળા ને વનિતા વિશ્રામ-ખાડીયામાં ભણતી ઉપરાક્ત જ્ઞાતિની સ્ત્રીઓ અને બાળાઓને સંસ્થા દીઠ રૂપિયા ૧૧) પ્રમાણે રાડા ઇનામ દાખલ આપવા. તે રકમ સંસ્થામાં ભણી પાસ થતી દરેક વિદ્યાથીને વહેંચાય (વિસનગરા જ્ઞાતિની). આમાં કુલ રૂપિયા ૪૫) પીસતાલીસ ખર્ચાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ * (૩) વ્યાજમાંથી વધેલા બાકીના રૂપિયામાંથી એક સ્વસ્થ લલ્લુભાઇ દલપતરામ કવેશ્વર સ્મારક ગ્રંથમાળા” કાઢવી. તે ગ્રંથ લોકાપયેગી વિષયા ઉપર ઇનામ આપી લખાવી છપાવવા તે આ ચેાજનાની સખાવત બાબત તેમાં ચગ્ય લખાણ કરવું. તેમજ સ્વર્ગસ્થની છબી પણ મૂકવી. તેના બ્લેકનું ખર્ચ ફંડના વ્યાજમાંથી કરવું, પુસ્તકા સ્વત’ત્ર રીલે કે અનુવાદરૂપે પણ કરાવવાં. તદનુસાર સદરહુ કુંડમાંથી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અશેાકચરિત રા. ભરતરામ ભાનુસુખરામ મહેતા ૦-૧૨-૦ ગુ. વ. સેસાઈટી, અમદાવાદ. તા. ૨૬-૯-૧૯૨૭ } આસિવ સેક્રેટરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ಕ શ્રી . આમુખ. આ ગુજરાતી ગ્રંથમાંના તમામ વિચારા મારા પેાતાના નથી પરંતુ શ્રીયુત દેવદત્ત રામકૃષ્ણે ભાંડારકરના છે. અનેક બાબતમાં તેમની સાથે હું સંમત થાઉં છું તેમ થેાડીક બાબતેામાં તેમની સાથે હું મતભેદ પશુ ધરાવું છું. “ અશાકના શિલાલેખા' નામક મારા ગ્રંથ પ્રસિદ્ધ થઇ ગએલે છે તેમાં મે અરોાકની તમામ ધ`લિપિ એનાં ભાષાંતર તદ્દન સ્વતંત્ર રીતે આપેલાં છે. આ ગ્રંથમાં એ જ ધ લિપિઓનાં જે ભાષાંતરો આપવામાં આવેલાં છે તેમની સાથે મારાં ઉક્ત ભાષાંતરો સરખાવી જોનારને મારા દૃષ્ટિબિંદુના ખ્યાલ આવી શકશે. આ સ્થળે એવી દરેક બાબતતી ચર્ચોમાં ઊતરવા જતાં ઘણું લખાણ ચઈ જાય તેમ છે; અને તેમ કરવાની મારી ઇચ્છા નથી તેમ સાધારણુ વાચકને એવી શુષ્ક ચર્ચામાં રસ પશુ પડે તેમ નથી. જિજ્ઞાસુ આવી સરખામણી ખુશીથી કરી શકે છે. આ ગ્રંથ વાંચીને વાચકે કેટલાક જૂના વિચારાને જડમૂળથી ઊખેડી નાખવાના છે. સિંહાલી ઇતિહાસસંગ્રહના આધારે અશોકના સબંધમાં અશકય વાત કેટલાંક સ્થળે પ્રસિદ્ધ થાય છે તેનાથી એવા વાચકે બહુ જ ચેતતા રહેવાનું છે. અશાક ખરેખર કેવા હતા, એના ઘણા સુંદર ખ્યાલ આ ગ્રંથથી વાચકને જરૂર આવી શકશે. તેમ થશે તેા આ ગુજરાતી અનુવાદ કર્યાના બદ્લા મને મળી રહેશે. હવે આભારદર્શન કરવાની મારી ફરજ અદા કરવાની રહે છે. મૂળ અંગ્રેજી ગ્રંથના અનુવાદ કરવાની પરવાનગી ફ્લકત્તાની વિદ્યાપીઠે મને આપી છે તેને માટે તેના કાર્ય વાકાને અને આ અનુવાદ કરવાનું કામ મને સેાંપવાની મહેરબાની કરનાર ગુજરાત 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ વર્નાક્યુલર સોસાયટી ના કાર્યવાહોનો આભાર અહીં હું અંતઃકરણ પૂર્વક માનું છું. છેવટે આ ગ્રંથમાં જે સામાન્ય છાપની ભૂલ હોય તે સુધારીને વાંચવાની વિસ્તૃપ્તિ વાચકને હું કહું છું. મહત્વની ભૂલોનું નાનક શુદ્ધિપત્ર તો મેં મુક્યું છે એટલે તેના પ્રમાણે સુધારા કરી લેવાની મારી વિજ્ઞપ્તિ વાચકને છે. વડોદરા, તા. ૭-૧૦-૧૯ર૭ | ભાતરમ ભાનુપમ મહેતા. * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ મૂળ લેખની પ્રસ્તાવના, અશોના સંબંધમાં એટલું બધું કહેવાઈ અને લખાઈ ગયું છે કે આ પુસ્તક જેમના જોવામાં આવે તેમનામાંના કેટલાકને કદાચ નવાઈ પણ લાગે કે, “એ હિંદી સમ્રાહ્ના સંબંધમાં હજી શું નવું કહેવાનું બાકી રહ્યું હશે ? ” પરંતુ એટલું ભૂલવું ન જોઈએ કે, અશોક પિતાની પાછળ જે શાસન મુક્તિ મળે છે તે સ્વતંત્ર સાહિત્યરૂપ છે અને અશોકે જે કાંઇ કહ્યું છે તે બધું સ્પષ્ટ રીતે સમજતાં વિદ્વાનોને હજી ઘણાં વર્ષો લાગે તેમ છે. અશોકના શાસનેમાના અનેક ફકરા હજી જોઈએ તેટલા સ્પષ્ટ થયા નથી, અને વખતોવખત નવાનવા અને વધારે સારા અર્થ વિદ્વાનોની તરફથી સુચવાતા જાય છે, એ વાત હિંદુસ્તાનના શિલાલેખ વગેરેના અભ્યાસીને કહેવાની જરૂર ભાગ્યે જ હાય. વળી એ ધર્મોપદેશક રાજાનું આબેહૂબ ચિત્ર ખડું થાય તેવી રીતે એનાં શાસનમાંની હકીક્તના વિવિધ ભાગોને એકત્ર કરવાનું પણ એક પ્રકારનું વિશિષ્ટ કાર્ય છે. આવી રીતે છૂટાછૂટા ભાગને એકત્ર કરવાનું કામ હજી પૂરું થયું નથી અને થોડાં વર્ષ સુધી ચાલુ રહેશે જ, એવો ભય મને રહે છે. અશોકનાં શાસને જેટલાં રસિક તેમ જ બેધક છે તેટલા રસિક કે બેધક બીજે કઈ પણ શિલાલેખ વગેરે હિંદુસ્તાનમાં જોવામાં આવતા નથી. અશોકનાં શાસનોના અર્થ ઘટાવવાના કામમાં જ નહિ પણ તેમની રજુઆત કરવાના તેમ જ તેમને એકત્ર ગોઠવવાના કામમાં મેં ભાગ લીધેલ છે તેથી એ બૌદ્ધ સમ્રાટ વિષેના મારા અભિપ્રાય દર્શાવતા આ ગ્રંથની પ્રસિદ્ધિની બાબતમાં ખુલાસે આપવાની જરૂર રહેતી નથી, એવી આશા મને છે. અશોકના શિલાલેખને મારો અભ્યાસ છેક ૧૮૯૮ માં શરૂ થયું હતું. પ્રિન્સેપ, વિલ્સન અને બુનૌફ તેમ જ છે. કર્ન, મેં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ સેનાતું અને પ્રે. મ્યુલર સાહેબે અશોકનાં શાસનતાં ભાષાંતર કરેલી તેમ જ તેમના સંબંધમાં ટીકાઓ લખેલી તે મારી સમક્ષ મોજુદ હતાં. મે આ તમામ ગ્રંથોમાંનાં લખાણેને બારીક અભ્યાસ કર્યો. પરંતુ મેં. સેનાતકૃત “પિયસિના શિલાલેખે” નું અંગ્રેજી ભાષાંતર “ઈડિયન ઍટિકવેરી” માં પ્રસિદ્ધ થયું હતું તેમાં મને જેવો રસ પડયો હતો તથા તેનાથી મને જેટલો લાભ થયો હતે તેવો રસ બીજા કશા લખાણમાં મને પડયો નહિ અને તેટલે લાભ બીજા કશા લખાણથી મને થયો નહિ. ક્રાંસના એ વિદ્વાન સાહેબ શિલાલેખ વગેરેના સાચા અભ્યાસી છે તેમ જ સંસ્કૃત તથા પાલિ અને પ્રાકૃત ભાષાના ખરા અભ્યાસી છે એટલું જ નહિ, પણ અશોકના વિવિધ શિલાલેખોમાં છૂટીછવાયી જે હકીકત આપવામાં આવેલી છે તેને પરસ્પર સંબંધ સાચવતા સુસંબદ્ધ સાહિત્યરૂપે ગઠવવાનો આશય ધરાવતા સાચ | ઇતિહાસકાર છે, એમ તુર્ત મને જણાઈ આવ્યું. આમ આ ગ્રંથના ચોથા પ્રકરણમાં અપની અથવા તેના શિલાલેખેની સ્થિતિ સાલવારીના અનુક્રમે દર્શાવવામાં આવી છે એટલું જ નહિ, પણ તેના સામ્રાજ્યને વિસ્તાર, તેની રાજ્યપદ્ધતિ, તેના સ્વતંત્ર પાડોસીઓ, ગ્રીસની દુનિયાની સાથે તેને સંબંધ, તેણે કરેલે બૌદ્ધપંથનો સ્વીકાર, તેના ધર્મનું સ્વરૂપ, વગેરે વગેરે બાબતે પણ તેમાં દર્શાવવામાં આવેલી છે. અશોકનાં લખાણોનો રીતસર અભ્યાસ કરીને તેને ઇતિહાસ કેવી રીતે ઊપજાવી કાઢવો, એને રસ્તે સૈાથી પહેલાં બતાવનાર તે મેં. સેના જ હતા. આમ વાચકને સમજાઈ આવશે કે, હિંદુસ્તાનના ઇતિહાસના ઉપર અશોકના શિલાલેખોથી કેવી જાતને પ્રકાશ પડે છે, એ શોધી કાઢવાના હેતુથી લગભગ પચીસ વર્ષથી મારે એ શિલાલેખેને અભ્યાસ ચાલૂ છે. મેં કાંઈ પણ ખરેખરી પ્રગતિ કરી છે કે કેમ, એ તે વિદ્વાને અને ઇતિહાસકારે જ કહી શકે. તેમ છતાં પણ, મારો પ્રયાસ કેટલા અંશે સફળ થયા છે, એ જાણવાની ઇતેજરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ મને થઈ તેથી કરીને આ ગ્રંથના કાચા છાપકામનાં પાનાં મને મળ્યાં તેની સાથે જ મેં કાંસના વિદ્યાન(મે. સેના સાહેબ)ને મોકલી આપ્યાં અને તેમને એવી વિજ્ઞપ્તિ કરી કે, આ ગ્રંથના સંબંધમાં તેઓ પોતે જે મત બાંધે તે કોઈ પણ રીતે ખેંચાયા વગર મને લખી જણાવે. પરંતુ લાંબા વખત સુધી તેમના તરફથી કાંઈ જવાબ આવ્યો નહિ. આખરે આ પ્રસ્તાવના બીબાંરૂપે ગોઠવાતી હતી તે અરસામાં જે જવાબની આશા લાંબા વખતથી રખાતી હતી તે જવાબ આવી પહોંચ્યા. એ પત્રની શરૂઆતમાં આમ કહ્યું છે –“જૂના સેબતીની કાંઈક લથડી ગએલી તબિયતને લીધે વાર લાગી છે તેને માટે તમે માફી આપશે. તમારા “અશકનાં સુંદર પૃષ્ઠો મને તમે મોકલ્યાં તે ખાતે તમારે આભાર વધારે વહેલ માનવાનું મેં ઇચ્છયું હતું. વર્ષોના પહેલાં એ ધાર્મિક રાજાના અને તેના કિંમતી શિલાલેખોના અભ્યાસ પાછળ મેં વખત ગાળેલે તેને મહેરબાનીના રાહે તમે યાદ કર્યો છે. તમારા જેવા સુશિક્ષિત ન્યાયાધીશના પ્રમાણપત્રથી મારા મનના ઉપર કેમ અસર ન થાય ? મારા યૌવનકાળની આ શોધખોળે મને સદા પ્રિય . અને હાજરાહજૂર છે, એ તમે કપી શક્શો. તમારા પુસ્તકથી હું એ બાજુએ ફરીથી એક વાર દેરાઉં છું. હું એ પુસ્તકનો ઘણો આભારી છું હું આભારી છું તેનું કારણ એ કે, જે યાજક અને ઉત્સાહપૂર્વક બુદ્ધિથી હિંદુસ્તાનના આધુનિક અભ્યાસીઓ પિતાના દેશના ભૂતકાળની પુનઘટના કરવાને પ્રયત્ન કરે છે તેને અતિસુંદર નમૂનો તેનાથી મને પૂરો પડે છે.” મેં. સેના મારાથી કયી યી બાબતમાં જુદા પડે છે તે પિતાના આ પત્રમાં તેમણે ખુલ્લા દિલથી મને જણાવી દીધું છે. માત્ર એક અપવાદ બાદ કરતાં બાકીની બધી બાબતો નજીવા મતભેદ રૂપ છે. અશોકની પછી હિંદુસ્તાનના ઉપર ગ્રીસના અને કુરાની પરદેશી લેકના હુમલા થયા તેને ફતેહ મળવા માટે માર્ગને સરળ કરી આપનાર તેની પરદેશ ખાતાની નીતિમાં તેણે કરેલા ફેરફારની, “તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દયામય વિચારાની નમ્રતાને માટેની જવાબદારી મે' અશોકના ઉપર નાખી છે ( અને એમના મતે એ સમ્રાટ્ તેને લાયક નથી ), એ ઉક્ત અપવાદ છે. તેઓ કહે છે કે, “ઔદ્ઘપંચના શાંતિવાદે લાંબા કાળે અમુક લેાકાને નબળા બનાવી દીધા હાય ઍ બનવાજોગ છે; ફક્ત તેમને કાય કરવા માટે ઓછા લાયક બનાવી દેવા કરતાં વધારે નમ્ર તેણે કરી મુકયા નથી.......આપણે જે આદર્શીવાદથી તથા ઊંડી ધાર્મિકતાયો જાણીતા છીએ તેને જીસ્સા તેનામાં હતેા તેને જ સ્વીકાર કરવાનું હું વધારે પસંદ કરૂં છું; કારણ કે, એથી હિંદુસ્તાનના પ્રાચીન સમગ્ર ભૂતકાળ સચેતન થાય છે, અને બાહ્ય વિજયાની સિદ્ધિથી તેણે હિંદુસ્તાનને વિમુખ રાખ્યા છે તેના કરતાં કદાચ વધારે મેટી આધ્યાત્મિક પ્રતિષ્ઠાની હિમાયત તેણે કરી છે. એ સિદ્ધિને માટે હિંદુસ્તાનને તેણે કદી પણ ચાગ્ય કર્યું હતું કે કેમ એ શાંકાસ્પદ છે. ” આથી કરીને એ વિદ્વાને મહેરબાની કરીને ખુલા ૧. મને પેાતાને ન્યાય આપવાને માટે મારે કહેવું જોઇએ કે, આ વિચાર પણ મને સૂઝયા હતા; પરંતુ તેને છેડી દેવાની ફરજ મને પડી હતી; કારણ કે, અશેકની અને તેની પછી થએલા ગ્રીસવાસીઓના હુમલાની વચ્ચેના સમય અતિશય ટૂંકા હતા. અશોક આશરે ઈ. સ. પૂ. ૨૩૬ માં મરી ગયા હતા, એમ મનાય છે; અને સૌથી પહેલા હુમલા કરનાર બેક્ટ્રિયાના ગ્રીસવાસી યુથીડેમસનું મૃત્યુ આશરે ઇ. સ. પૂ.૧૯૦ માં થયું હતું, એમ ધારવામાં આવે છે. આમ ભાગ્યે જ પચાસ વર્ષના અંતર રહે છે; અને વળી તેટલી મુદ્દતમાં પણ મહાન અઢિયાકસે મૌર્ય સામ્રાજ્યની વાયવ્યખૂણાની સરહદના ઉપર ફતેહમીથી હુમલા કરેલા, એમ જણાવાય છે ( “ કૅમ્બ્રિજ હિસ્ટરી આફ ઇંડિયા, પૃ. ૪૪૨ અને ૪૪૪ ). આમ અશાકના મૃત્યુની પછી લગભગ તુ જ ગ્રીસવાસીઓને હુમલા થવા પામ્યા હતા. ૌપથ પેાતે ફેલાઈને લેાકાને તેમ જ ખાસકરીને મગધના લશ્કરને —જે લશ્કરની સામે થતાં સિક ંદરનાં માણસે બીતાં હતાં અને તેની પછીના સમયમાં સેલ્યુકસનાં લશ્કરને જેણે પાછાં હઠાવ્યાં હતાં તે લશ્કરને– લશ્કરી ધંધાને માટે નાલાયક બનાવી મુકવા જેટલા નમ્ર અને શાંત કરી દે તેને માટે પૂરતા વખત એથી તેને મળે છે? r .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ૩૧ '' દિલથી આવી ટીકા કરીને મને આભારી કયા છે ત્યારે મારા ગ્રંચના સંબંધમાં એક દરે તેઓ શું ધારે છે તે દર્શાવતા નીચેના ક્રૂકરો તેમના ખરા અંતઃકરણના ઉદ્ગાર દર્શાવે છે, એમ માનવાને કારણ મળે છેઃ— શિલાલેખામાંની માહિતીની સાથે એવધુ પ્રમાણમાં અધબેસતી પરંપરાગત હકીકતની સામાન્ય તપાસ કરીને અશોકના વિવેચનાત્મક ઇતિહાસ બડવાનો તમારો પ્રયત્ન ખાસ ન હતા; તમારા ઉદ્દેશ્ન તા, અત્યાર સુધી અણુધારી હાય એવી શી માહિતી કુશાગ્રબુદ્ધિવાળા અને મવેદી સંશોધકને મળે છે, એ ઉક્ત શિલાલેખાનુ પૃથક્કરણ કરીને બતાવવાના હતા. સાહિત્ય સાથેના લાંબા વખતના તમારા પરિચયથી આ કામને માટે ખીજના કરતાં તમે વધારે તૈયાર થએલા છે. પુસ્તાની મદદથી શિલાલેખાના ઉપર પ્રકાશ પાડીને તમે તમારા ચિત્રને સચેતન કર્યું છે, એ અનુપમ શક્તિની અજાયબી છે. ” અશાકની સાથે સંબંધ ધરાવતા અનેક પ્રશ્નના હછ ગૂંચવાડાભરેલા પ્રકારના છે. પરદેશખાતાની તેની નીતિથી હિંદુસ્તાનના ઉપર શી અસર ચએલી ? એ આવા પ્રશ્નો પૈકીના એક પ્રશ્ન છે. ધર્માંપદેશક તરીકેની તેની પ્રવૃત્તિયો બૌદ્ધપથ પશ્ચિમ-એશિયામાં પ્રસર્યાં હતા કે ક્રમ અને તે પ્રસર્યાં હતા તેા કેટલા અંશે ? એ આવા ખીજો પ્રશ્ન છે. આવા પ્રશ્નોના સબંધમાં છૂટથી અને મેધડક ચર્ચા થાય નહિ ત્યાં સુધી ક્રાઇ પણ છેવટના નિર્ણય લાવવાનુ બની શકે તેમ નથી. મારા અભિપ્રાયા જેવા છે તેવા મે દર્શાવ્યા છે; અને વિદ્વાના તેમ જ ખાસ કરીને ઇતિહાસકારા કયા ભિન્ન અભિપ્રાયા દર્શાવે છે તે જોવાનું હવે રસભર્યું થઇ પડશે. આ અભિપ્રાયા જેમ વધારે વિવિધ હાય તેમ એ પ્રશ્નોના વિચાર કરવા માટેનાં દૃષ્ટિબિંદુએ પણ સંખ્યામાં વધારે હોય અને પરિણામમાં તેમને નિય વહેલા કરવાની શકયતા પણ વધારે હાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથનો મુખ્ય આશય શિલાલેખો વગેરેના શાસ્ત્રનો નથી પણ ઇતિહાસને છે, એ વાત ખરી છે. તેમ છતાં પણ નિદાન પ્રાચીન હિંદુસ્તાનના સંબંધમાં તો શિલાલેખે વગેરેથી અથવા પ્રાચીનવસ્તુશાસ્ત્રથી કે સંસ્કૃત અને સંસ્કૃતિ સંબંધી સાહિત્યથી ઇતિહાસને છેક જ અલગ રાખવાને સમય હજી આવી મળ્યો નથી અને કદાચ કદિ આવશે પણ નહિ. અશેકનાં શાસનમાંના કેટલાક શબ્દોને અને ફકરાઓનો અર્થ ઘટાવવાની અથવા તેમને સમજવાની હજી ઘણી જરૂર રહે છે. અલબત્ત, આ ક્ષેત્રમાં હાલમાં ડૉ. એફ. ડબલ્યુ. થોમસ સાહેબે ઉત્તમ કાર્ય કર્યું છે. આથી કરીને આપણું પ્રાચીન ઈતિહાસના આ સાધનની અવગના મેં કઈ પણ રીતે કરી નથી. ખાસ કરીને આઠમા પ્રકરણમાં અશોકનાં શાસનનાં ભાષાંતર અને તત્સંબંધી ટીકાઓ મેં આપ્યાં છે તેના ઉપરથી, આના ઉપર મેં પૂરતું ધ્યાન આપ્યું છે, એમ જણાઈ આવશે. હું કહી ગયો છું કે, અશોકના શિલાલેખોએ લગભગ પચીસ વર્ષ સુધી મારું ધ્યાન ખેંચેલું છે. પરંતુ સ્નાતકોત્તર (પોસ્ટ-ગ્રેજ્યુ એટ) અભ્યાસના વિકાસની બાબતમાં જેના માર્ગદર્શનથી–અરે, જેની દીર્ઘદૃષ્ટિથી–સદાને માટે આપણે વિમુખ થઈ ગયા છીએ એવા સ્વર્ગસ્થ સર આશુતોષ મુકરજી (સરસ્વતી) ની સ્મરણકારી તીવ્ર બુદ્ધિની અપૂર્વ સૃષ્ટિરૂપ કલકત્તાની વિદ્યાપીઠના “ કાર્માઈકલ પ્રોફેસર ઓફ એસ્પ્રંટ ઇડિયન હિસ્ટરી એડ કલ્ચર” તરીકે કામ કરવા અને એ વિદ્યાપીઠના શુદ્ધ અને બુદ્ધિવિષયક વાતાવરણમાં જીવન જીવવા હું કલકત્તે આવ્યો ત્યારે જ આ દિશામાં હું વધારે પ્રગતિ સાધી શકયો હતો, એમ વધારામાં કહ્યા વગર ચાલે તેમ નથી. આ ગ્રંથની પ્રસિદ્ધિના સંબંધમાં સ્વ. સર આશુતોષ ખાસ રસ લેતા હતા. છાપખાનામાં બે વર્ષ સુધી રહીને હવે પ્રસિદ્ધ થતો આ ગ્રંથ જોવા જેટલું વધારે આયુષ્ય તેમણે ભગવ્યું નહિ, એ અત્યંત શેકકારક બિના મને સદા યે સાલ્યાં કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ x xxx x ક્રાંસના વિદ્વાન (મ. સેનાત) સાહેબે પોતાના પત્રમાં છેવટે જે શબ્દ વાપર્યા છે તે જ શબ્દો વાપરવા કરતાં વધારે સારી રીતે આ પ્રસ્તાવના હું પૂરી કરી શકું નહિઃ“સુંદર પરંપરાને પાત્ર રહેનારા, સંગીન જ્ઞાનને પરિચય ધરાવનારા, એવા તમે આ સુપ્રસિદ્ધ પૂર્વજની પ્રત્યે તમારી શોધખોળે અને તમારી દેશદાઝની ભાવનાઓરૂપી ઋણ અદા કરવાને ઈરાદો ધરાવતા હતા. તેમને પૂરેપૂરો ન્યાય આપવા જતાં પત્રની હદને ઓળંગી જવું પડે એટલી વિગતમાં હું ન ઊતરી શકું તે પણ હું તમને નિદાન અંતઃકરણપૂર્વક મુબારકબાદી આપું છું તે સ્વીકારશે. સહાનુભૂતિ અને કાર્ય, એ બેને આ ફળદ્રુપ સંયોગ આપણ સમાન વીર નરના આશ્રયને આભારી છે, એમ કહેવાનું મને મન થાય છે, અને હિંદુસ્તાનના ધર્મપરાયણ લેકેએ તેમ જ માનપૂર્વક ઈંતેજારી ધરાવતા પશ્ચિમદેશના લેકેએ આ કામમાં જોડાવું જોઈએ. (અંગ્રેજીમાં સહી) દે છે. ભાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. વિષય પ્રકરણ પણ. પહેલું પ્રકરણ અશક અને તેનું પૂર્વજીવન ૧-૨૪ બી , અશોકનું સામ્રાજ્ય અને તેની રાજ્યવ્યવસ્થા ર૪-૬૮ બૌદ્ધપથી અશોક ૬૯-૯૪ અશોકને ધર્મ ૯૪-રર ધર્મોપદેશક અશોક ૧રર-૧૫૩ સામાજિક અને ધાર્મિક જીવન (અશકની ધમલિપિઓના આધારે) ૧૫૩-૧૯૯ પરિશિષ્ટ ૨૦૦-૨8. ઇતિહાસમાં અશોકનું સ્થાન ૨૦૩-૨૭ આખું , અશેકની ધર્મલિપિઓ ૨૨-૦૧૭ વિષયસૂચિ ૧–૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વની સક્ષેપસૂચિ. મ. હિ. છૅ. આ. સઃ ઈં, અ. રી. આ. સ. જે. ઈ. આ. સ. સ. ઈ. ”. . એ. ઈ. એ.કે. એ. ઝી. એ. શ્રી. એ. રી. એ. —— = = અલી હિસ્ટરી આઇડિયા. આર્કિયાલાજિકલ સર્વે આફ ઇંડિયા -અન્યુઅલ રીપોર્ટ. = આયિાěાજિકલ સર્વે આક્ વેસ્ટર્ન ઇંડિયા આચિાલાજિકલ સર્વે આ સધન = ઈંડયા. ઇંડિયન અટકવેરી. એપિગ્રાક્રિયા ઈંડિકા. એપિગ્રાક્રિયા કૉટિકા. = એપિગ્રાફિયા ઝીલનિકા. = એન્સાઇકલાપીડિયા બ્રિટનિકા. – એન્સાઇકલાપીડિયા આ રીલિજિયન અડ એથિકસ. = = ॥ અ. રી. આ. સ. ઈ. સ. = અન્યુઅલ રીપોર્ટ, આકિ યાલાજિલ સર્વે, ઇસ્ટર્ન સર્કલ. = કનિંગહામ્સ ૩. આ. સ. રી. રીપોટ . ૩. કા. ઈં. વૈં. = કનિંગહામ્સ કાસ ઇસ્ક્રિપ્શનમ ઇડિકરમ. ૩. લે. = કાર્મોઇકલ લેકચસ'. ૐ. હિ. ઈ. કા. છૅ. ઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat = = આયિાલાજિકલ સર્વે કૅમ્બ્રિજ ાહસ્ટરી આફ ઇંડિયા. કાસ ઇંસ્ક્રિપ્શનમ ઇંડિકૅમ. www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ = $ = ગુમ ઇસ્ક્રિપ્શન્સ. જ. એ. સે. બેં. = જર્નલ ઓફ ધી એશિયાટિક સોસાયટી આફ બેંગોલ જ. ડી. લે. = જર્નલ ઓફ ધી ડીપાર્ટમેંટ ઓફ લેટર્સ (કલકત્તા યુનિવર્સિટી) જ. પા. ટે. સે. = જર્નલ ઓફ ધી પાલિ ટેકસ્ટ સોસાયટી એ. રી. સે. = જર્નલ ઓફ ધી બિહાર ઓરિસ્સા સંસાયટી. જ. . . . એ. સો. = જર્નલ ઓફ ધી બૅબે ઍચ ઍફ ધી રોયલ એશિયેટિક સોસાયટી, જ. . એ. સે. = જર્નલ ઓફ ધી રોયલ એશિયાટિક સાસાયટી. પા. ટે. સો. = પાલિ ટેકસ્ટ સોસાયટી, છે. ટ્રા. ફ. એ. ઠે. = પ્રોસીડિંગ્સ એંડ ટ્રાન્ટંકશન્સ ઑફ ધી ફસ્ટ ઓરિએંટલ કૅન્ફરન્સ, પુના છે.રી.આ. સ. નો.વે. કં. પ્રો.= પ્રોગ્રેસ રીપોર્ટ ઓફ ધી આર્કિ લૉજિકલ સર્વે ઓફ નોર્થ વેસ્ટર્ન કંટિયર પ્રોવિન્સ. છે. રી. આ. સ. . . = પ્રોગ્રેસ રીપોર્ટ ઑફ ધી આર્કિયો લજિકલ સર્વે એક વેસ્ટર્ન ઇડિયા. મે. આ. સ. ઈ. = મેયર્સ ઓફ ધી આર્કિયોલોજિકલ | સર્વે ઓફ ઇડિયા. એ. એ. સે. બેં. = મેમૌયર્સ ઓફ ધી એશિયાટિક સોસાયટી આ બેંગોલ. વી. એ. જ. = વીએના એરિટલ જર્નલ. સ. આ. મું. સિ. જ્ય. વ = સર આશુતોષ મુકરજી સિલ્વર • જયુબિલી વોલ્યુમ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ સા. ડ. મા. ૩. સે. બ્રુ. ૪. . આ. 241. H. દિ. હૈં. . . દિ. એ. સ લિ. ૧૭ સાઇટિશ ડેર 3ચન માગન ડિશન ગેઝેલશાકટ = સેક્રેડ બ્રુકસ આક્ ધી સ્ટ - હૈદરાબાદ આર્ડિયોલોજસ સર્વે = હિસ્ટરી આફ ઇન્ડિયન આ પુસ્ટન આર્ટિયર. = હિસ્ટરી આક્ એન્સ્પર્ટ સંસ્કૃત લિટરેચર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ લીટી ઇન ૧૬ ૧૮ ૧૯ ૨૮ ૩૧ ૪૦ ૪૭ ૪૭ ४७ ૪૯ ૭૪ ૭૫ ex ૯૯ ૧૧૦ ૧૧૦ # ધ ૧ ૨૯ ૨૩ ૧૫ *****< & ૧ ૧૮ ૨૪ ૧૮ ૨૧ ર ૧૧} ૧ ૧૩૮ ૧૨ ૧૮૦ ૧ ૧૯૬ ૨૭ ૨૦૫ ૨૧૦ ૧૫ મહત્ત્વનું શુદ્ધિપત્રક. અશુદ્ધિ ‘પ્રિય શિન ’ ખીજા પ્રિય શિન ’ देवनां “સારથવ્યાપ્તિના " પૃ. ૧૦૪ < રહી શિલાલેખામાં પ્રમય 'प्रतिस्थान . સનીય જેવા ૧૮ સુબા નીમ્યા તેરમા ઉઠાવી ખીજા પોતાના સારાં ક્યા થએલા વ્યંજન આવેલા . જિ. તેંતાળીસમાં ॥ રાખે તેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શુદ્ધિ • પ્રિયાન્’ ખીજા ‘પ્રિયશિત’ देवानं "" ' सारत्थप्पकासिनी " પૃ. ૧૦૫ રહે શિલાલેખમાં પ્રથમ '' ‘પ્રતિષ્ઠાન ’ સતીય જેવા સુખા નીમ્યા " ૨ તેરમા ઊઠાવી ખીજ પેાતાનાં સારાં ક્યાં થએલાં ધર્મિષ્ઠ તેતાળીસમા એક વ્યંજન આવેલા કૂવા રાખ તે જ www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ભરતરામ ભાનુસુખરામ મહેતાનાં અન્ય પુસ્તકે –૬–૦ પુસ્તકનું નામ કિંમત. ૧. વીર પુરુષે. ૦-૧૨-૦ ૨. માબાપને બે બેલ. ૦–૬–૦ ૩. બાલેઘાનપદ્ધતિનું ગૃહશિક્ષણ. • ૦-૧૪-૦ ૪. તુકારામ. ૧–૦-૦ ૫. વડોદરા રાજ્યની ભૂગોળ (રા. લિ. શ્રી. દવેની સાથે). ૦–૨–૬ ૬. રામને ઈતિહાસ. ૧-૦૦ ૭. રણજીતસિંહ ૦–૬–૦ ૮. શ્રી હર્ષ. . : ૦-૬-૦ ૯. શૂરવીર શિવાજી. ૧૦. પ્રાચીન હિંદમાંની કેળવણું. ૦-૧૩-૦ સમુદ્રગુપ્ત. ૭-૧૩૦ ૧૨. સંસ્કૃતિ અને પ્રગતિ. . ૨૮-૦ ૧૩. અશોકના શિલાલેખો. ભાલણકૃત ધ્રુવાખ્યાન અને નાકરકૃત મોરધ્વ જાખ્યાન (રા. ભા. નિ. મહેતાની સાથે • સંશોધિત). ૧–૦-૦ ૧૫ મેગલકૃત ધ્રુવાખ્યાન અને નાસિકેતાખ્યાન | (સંશોધિત).. ૦-૧૨-૦ 9$. The Modern Gujarati-English • Dictionary. (રા. ભા. નિ. . મહેતા સાથે સહસંપાદક)) 5 ૧ - ૧–– ૧૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી. અશોકચરત. પહેલુ પ્રકરણ અરોક અને તેનુ પૂર્વજીવન અશાકનું નામ જેણે ન સાંભળ્યું હાય અને તેની ધ લિપિઓની વાત જેના જાણવામાં ન હોય, એવી વ્યક્તિ તા આપણા દેશના ભણેલાગણેલા લાકા પૈકી ભાગ્યે જ ક્રાઇ હશે. અશાક મૌ વશના રાજા હતા, એ વાત દરેક જણ જાણે છે. વળી, મહાન સિકંદરના સમકાલીન—અને ગ્રોસના અંતહાસકારોએ જેતે ‘સંÌકાર્ટીસ’ કહ્યો છે તે–ચંદ્રગુપ્તને તે પૌત્ર હતા, એ વાત પણ દરેક જણ જાણે છે. ચક્રવતી રોકની ધર્મલિપિ હિંદુસ્તાનમાંનાં અનેક સ્થળેથી જડી આવેલી છે, એ હકીકત પણ દરેક જણુના જાણવામાં છે. પણ એ ધમ લિપિઓમાં જે લખેલું છે તેની, તેમ જ એ મૌય રાજની બાબતમાં તેઓ જે હકીકત પૂરી પાડે છે તેની માહિતી દરેક જણને કદાચ ન પણ હાય. અલબત્ત, કેટલાક બૌદ્ધ ગ્રંથામાં તેના જીવનની અને જીવનકાની માહિતી આપવામાં આવેલી છે; પણ એ હકીકત વિશ્વાસપાત્ર છે કે કેમ, એ ભાખતમાં અનેક વિદ્વાને શંકા રહે છે. એ ગ્રંથેામાં ઘણી વાતા કહેલી છે. અશોકે બૌદ્વપથ સ્વીકાયે તેના પહેલાં તે ‘કાલાશાક' હતા અને તેના પછી તે ધર્માંશાક' બન્યા હતા, એમ એ પ્રથામાં કહેલું છે. કાલારોકિ બદલાઇને ધર્માક ભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ કેવી રીતે બન્યો, એ બતાવીને બૌદ્ધપંથનાં વખાણ કરવાં, એ જ એ ગ્રંથનો મુખ્ય હેતુ હોવાથી એમાં આપેલી હકીક્તની સત્યતાની બાબતમાં આપણું મનમાં સ્વાભાવિક રીતે શંકા ઉત્પન્ન થાય છે. પરંતુ અશોકની ધર્મલિપિઓની બાબતમાં આવી શંકાને સ્થાન રહેતું નથી. અશોકના પિતાના જ સમયની એ નેંધો હોવાથી, અને તેના હુકમથી જ તે કાતરાએલી હોવાથી, તે બેશક સાચી જ છે : એમ કહેવામાં કાંઈ હરકત નથી. આપણે એ લેખ જેમ જેમ વાંચતા જઈએ છીએ તેમ તેમ, જાણે કે અશોક પોતે જ આપણું સાથે વાતો કરતો હોય અને પોતાના અંતરના ઊંડાણની વાતે આપણને કહી દેતો હોય, એ જ ભાસ આપણને થયાં કરે છે. અહીં અશોકનું જે ચરિત આલેખવામાં આવેલું છે તે માત્ર તેની ધર્મલિપિઓના આધારે જ આલેખવામાં આવેલું છે, અને તેથી આપણું હકીકત દંતકથા નથી, પણ ઈતિહાસ જ છે એમ આપણે ખાત્રીપૂર્વક કહી શકીએ. અશોક પિતાની પાછળ કેવી જાતની ને મુકત ગયો છે? એ નેંધની સંખ્યા પૂરતી છે ? તેમાંની વિગતો મહત્ત્વની છે? આ બધા સવાલના જવાબ આપવાને માટે તેની ધર્મલિપિઓની વિગતમાં ઊતરવું પડે. પણ આમ વરૂઆતમાં જ તેની ધર્મલિપિઓને સંપૂર્ણ અહેવાલ આપણે આપવા બેસીએ તો આપણને કદાચ કંટાળો આવે. આથી કરીને પછીનાં પ્રકરણોમાં તેવો અહેવાલ આપવાનો વિચાર રાખે છે. પણ આ પ્રકરણમાં અને આના પછીનાં પ્રકરણમાં જે કાંઈ કહેવામાં આવે તે બરાબર સમજાય તેટલા માટે એ ધર્મલિપિઓના પ્રકારને કાંઈક ખ્યાલ આપવાની જરૂર રહે છે. આપણે સા જાણીએ છીએ તેમ, એ બધા લેખે પથ્થરોના ઉપર કોતરવામાં આવેલા છે. પર્વતના ઉપર પડેલી શિલાઓના ઉપર કે એકલડકલ થાંભલાઓના ઉપર કે ગુફાઓમાંની શિલાઓના ઉપર એ લેખો કોતરવામાં આવેલા છે. અશોકના શિલાલેખાના બે પ્રકાર છે:-૧) મુખ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખ; અને (૨) ગણ શિલાલેખ. મુખ્ય શિલાલેખ “ચૌદ મુખ્ય શિલાલેખે” તરીકે ઓળખાય છે; કારણ કે, એ લેખ સંગ્રહમાં જૂદા જૂદા ચૌદ લેખે અનુક્રમાનુસાર ગઠવવામાં આવેલા છે. હિંદુસ્તાનની સરહદોની પાસે આવી રહેલાં જુદાં જુદાં સાત સ્થળેથી એ લેખસંગ્રહ મળી આવેલો છે. ઐણ શિલાલેખોમાં બે ભિન્ન શાસનોને સમાવેશ થાય છે. માત્ર મહિલપુર (માઈસર)માંથી મળી આવેલી ત્રણ નકલમાં જ એ બે શાસન એક્સાથે કોતરેલાં જોવામાં આવે છે. બાકીનાં જે ચાર સ્થળેથી એ ગણુ શિલાલેખોની નકલો મળી આવેલી છે તે પૈકીના દરેક સ્થળે માત્ર પહેલું જ શાસન કોતરેલું જોવામાં આવે છે. ૧ અશોકના સ્તંભલેખના પણ બે વર્ગો પડે છે (૧) મુખ્ય સ્તંભલેખે, અને (૨) ગૌણ સ્તંભલેખ. મુખ્ય સ્તંભલેખ “સાત મુખ્ય સ્તંભલેખો' તરીકે ઓળખાય છે; કારણ કે, જૂદા જૂદાં છ સ્થળેથી મળી આવેલા એ લેખસંગ્રહમાં જુદાં જુદાં સાત શાસનોનો સમાવેશ થાય છે. ગૌણ સ્તંભલેખમાં જુદાં જુદાં ચાર શાસને સમાવેશ થાય છે. અશોકના ગુહાલેખો ત્રણ છે. વિહાર પ્રાંતમાંના વવર (બરાબર) પર્વતની ગુફાઓમાં એ લેખે કોતરેલા જોવામાં આવે છે. એ રીતે અશોકનાં એકંદરે નિદાન ૩૩ (તેત્રીસ) શાસન હયાતી ધરાવે છે. આપણે જેમ ૧. મેં “પાંચ ગૌણ શિલાલેખે ગણ્યા છે. તે આમ-(ક) અને (ખ) ધવલીના અને યાવગઢના જાદા જુદા લેખો (જેમને શ્રીયુત દે, રા ભાંડારકરે કલિંગના અલગ લેખે” કહ્યા છે તે (ગ) અને (૫) પરચુરણ. શિલાલેખે; અને (૨) વૈરાટને બીજે (ભાબ્રાનો શિલાલેખ. ૨. મેં “છ ગૌણ સ્તંભલેખો' ગણ્યા છે. તે આમ-(૧) લુબિન; (૨) નિગ્લીવ; (૩) સારનાથ (સાંચી (૫) કૌશાંબી; અને (૬) રાણુશાસન ખરી રીતે ૩૫ (પાંત્રીસ) શાસને થાય. તે આમઃ-૧૪ મુખ્ય શિલાલેખે ૫ ગૌણ શિલાલેખે ૭ મુખ્ય સ્તંભલેખે; ૬ ગૌણુ સ્તંભલેખો અને ૩ ગુહાલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ જેમ અભ્યાસ કરતા જશું તેમ તેમ આપણને જણાતું જશે કે, અશોકની રાજ્યવ્યવસ્થાની તથા તેની ધર્મભાવનાની અને ધર્મપ્રચારક તરીકેની તેની પ્રવૃત્તિઓની તેમ જ એવા અનેક વિષયની બાબતમાં તેનાં શાસન પુષ્કળ માહિતી આપણને પૂરી પાડે છે. અશોકની બાબતમાં વધારેમાં વધારે જ્ઞાન આપી શકે તેમ જ ઐતિહાસિક દષ્ટિએ સ્વીકારી શકાય તેવી માહિતી મેળવવી હોય તે તો એ શાસનની તપાસ સંભાળપૂર્વક કરી હોય તે પણ બસ છે. પિચર' (એટલે કે, શનિ ) તરીકે પોતાની જાતને ઓળખાવનાર રાજાનાં એ શાસને છે, એ વાત એ શાસનનો અભ્યાસી સારી રીતે જાણે છે. આજથી આશરે પણ વર્ષના પહેલાં જેઈમ્સ પ્રિન્સેપ નામક અંગ્રેજ વિદ્વાને એ લેખોને ઉકેલવાને પ્રથમ પ્રયત્ન કર્યો હતા. બ્રાહ્મી લિપિને ભેદ ઉકેલવાનું માન એ અંગ્રેજ વિદ્વાનને જ ઘટે છે. એ લેખોને ઉકેલવા જતાં પ્રિન્સેપ સાહેબને “બિચર્જિન' શબ્દથી ભારે ગૂંચવાડો ઉત્પન્ન થયો. એ “ જિન' કોણ હશે? તે કયા વંશનો હશે? તે ક્યા સૈકામાં થઇ ગયો હશે ? એ બધી બાબતોની માહિતી પ્રિન્સેપ સાહેબને ન હતી. પરંતુ સિંહલદ્વીપ (સીલન)માં સરકારી નોકરી કરતા-અને પાલિ ભાષાના - અચ્છા અભ્યાસી-ટર્નર સાહેબે ત્યારપછી તુરત જ સાબીત કર્યું કે, વિચનિ ' અને “અશોક’ એક જ વ્યક્તિ હોવી જોઈએ. તેમણે એમ બતાવી આપ્યું કે, મૈર્યવંશના સ્થાપક ચંદ્રગુપ્તના પિત્ર અશોકનું જ બીજું નામ “પિચરિત્ર” અથવા “ચિરસન” છે, એમ સિંહલદ્વીપના “દીપવંશ” નામક ઇતિહાસસંગ્રહમાં કહ્યું છે. ટર્નર સાહેબના કથનની બાબતમાં હજુ સુધી તે કોઈએ શંકા ઉઠાવી નથી. વળી હાલના નિઝામ સરકારના શોલાપુર પ્રાંતમાંના “મશ્કિ' ગામમાંથી અશોકના બે ગણુ શિલાલેખો પૈકીના પહેલા શિલાલેખની છઠ્ઠી નકલ છ વર્ષના પહેલાં મળી આવી ત્યારે ટર્નર સાહેબની કથનને પૂરેપૂરી પુષ્ટિ મળી ગઈ; કારણ કે, એ શિલાલેખની પહેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ પ જ લીટીમાં અશેકનું નામ ચાખેંચાખ્ખું આપેલું છે. આથી કરીને પ્રિયાશન' અને ‘અશાક’ એકજ વ્યક્તિ છે, અને ઉક્ત લેખાના લેખક મૌર્ય વંશના સ્થાપક ચદ્રગુપ્તને પાત્ર છે, આ ખબતમાં હવે કાંઇ પણ શંકાને સ્થાન રહી શકે તેમ નવા. · " તેમ જ આમ, આપણા ઉક્ત લેખાને લેખક અશોક નામથી પ્રિયશિન' નામથી એળખાતા હતા, એ આપણે જોઇ ગયા. પ્રાચીન કાળમાં આપણા દેશમાં રાજાનાં અનેક નામ પાડવાના રિવાજ તેા. રાજાનું પોતાનું ખરું નામ પાડવામાં માતું, અને તેના ઉપરાંત તેનાં બીજા નામેા પણ પડાતાં. એ નામેા ‘ખીરુદ' કહેવાતાં. ‘પ્રિય-ચિન ’ અશોકનું ખીરુદ હાવું જોઇએ; કારણ કે, અશોકની માફક તેના દાદા ચંદ્રગુપ્તને પણ સિંહુલદીપના એક ઇતિહાસસ ંગ્રહમાં પિયજ્ઞન' કહ્યો છે. તેના દાદાનું પેાતાનું નામ ચંદ્રગુપ્ત' હતું, એની ના તેા કાઇથી કહી શકાય તેમ નથી. આથી કરીને પ્રિયવાન’ કે ‘પ્રિયશન' તેનું ખીરુદ હાવું જોઇએ. અશાકનુ ખીરુદ ‘પ્રિયશિન' હતું, એમ આપણે જાણીએ છીએ; અને તેથી તેના દાદાનું ખીરુદ પણ પ્રિયાન' નહિ હોય પણ ‘પ્રિયશિન' હશે. પછીના કાળમાં એ ને એ વંશના દાદા અને પાત્ર એ ને એ ખીરુદ રાખતા, એવું આપણા જોવામાં આવે છે. પ્રિયવશિન’ અને ‘પ્રિયાન' : એ બે શબ્દોને દેખીતી રીતે એક જ અના ગણી લઈને સિંહલદ્વીપના ઇતિહાસસંગ્રહો અશાકને પ્રિયશિન' કહે છે તેમ જ પ્રિયર્શન' પણ કહે છે. ખરૂં જોતાં, અશેક પ્રિયવ્શન તરીકે ઓળખાતા ન હતા, પણ પ્રિયશિન' તરીકે ઓળખાતા હતા, એવું તેની પોતાની ધર્મલિપિ જોતાં જણાય છે તેથી સ્વાભાવિક રીતે એવું અનુમાન થઇ શકે છે કે, તેના દાદો પણ પ્રિયલોન' ન હતા, પરંતુ પ્રિયાિન હતા. ધર્મલિપિમાં માત્ર એક જ સ્થળે ‘અરોક' નામ વાપરવામાં આવેલું છે, અને અન્ય સર્વ સ્થળે પ્રિયશ શબ્દ વપરાએલા છેઃ એ બિના કાંઇક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com > Page #28 -------------------------------------------------------------------------- ________________ વિચિત્ર છે. પરંતુ ઘણુંખરૂં પિતાનાં બસોથી જ ઓળખાતા રાજાઓના અનેક દાખલા આપણું જૂના સાહિત્યમાં જોવામાં આવે છે. દાખલા તરીકે, મા ખેટના રાષ્ટ્રકૂટ વંશને ત્રીજે ગેવિંદ અત્યાર સુધીના તેના લેખોના દ્વારે “અમોઘવર્ષ તરીકે જ આપણને જાણીતા છે. જે ધર્મલિપિઓનો વિચાર આપણે કરી રહ્યા છીએ તેમના લેખકની બાબતમાં આપણને વધારે અનુકૂળતા મળે છે; કારણ કે, નિદાન એક સ્થળે તો તેનું પોતાનું નામ “ અશક' આપવામાં આવેલું છે. પિતાનાં ઘણુંખરાં શાસનમાં અશોક પિતાની જાતને સેવાનાંપ્રિય રિયલ ' તરીકે ઓળખાવે છે. એ તેનું પૂરેપૂરું બીરુદ છે. પરંતુ કોઈક પ્રસંગે એ વાકયમાંનાં બે કે ત્રણ પદોને ગલત કરીને એ બીરુદને ટૂંકાવી નાખવામાં આવેલું જણાય છે. દાખલા તરીકે, અશક પિતાની જાતને “રેવાનાં-બિ પ્રિય ' તરીકે અથવા ચિવ જ્ઞા' તરીકે અથવા વિનિ-પ્રિય રા' તરીકે અથવા તે માત્ર હવાનાં-કર' તરીકે પણ ઓળખાવે છે. અશોકના પૂરેપૂરા બીરુદનું બીજું પદ સ્થિત છે, અને તેને વિચાર હમણાં જ આપણે કરી ગયા છીએ. જે સ્નેહભાવથી જુએ છે તે’: એ એનો અર્થ શબ્દશઃ થાય છે; અને જે દેખાવે પ્રિય છે તે: એ તેને અર્થ છૂટથી કરી શકાય છે. કયારે અને શા કારણે તેણે એ બીરૂદ સ્વીકાર્યું હશે, એ આપણે જાણતા નથી; પણ તે પિતાના ખરા નામ તરીકે જ તેનો ઉપયોગ લગભગ હંમેશાં કરતો હતે, એટલું તે ચોક્કસ છે. આથી કરીને, આપણે તેનું ભાષાંતર ન કરીએ, અને તેને એમ ને એમ રહેવા દઈએ, એ વધારે સારું છે. અશોક પોતે ચક્રવર્તી હતી. તેમ છતાં પણ તે પિતાની જાતને માત્ર “રાજા” તરીકે ઓળખાવે છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ææાં કે એકસાથે વપરાતાં ભવ્ય બીકો-મર' અને ૧ જ. ર. એ. એ., ૧૯૦૮, પૃ. ૪૮૨-૮૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ શજ્ઞાપિત્તજ્ઞ’-અશાકના કાળમાં તે વપરાતાં ન હતાં, એમ જણાય છે. અશેક પેાતાને ‘વૈવાનાં-પ્રિય' કહે છે, એ હકીકત તેા વળા વિશેષ ધ્યાનમાં લેવાની છે. વ્યાકરણના હાલના અભ્યાસીઓને આથી કરીને હસવું શાથી આવતું હશે, એ સહજ સમજાય તેમ છે. “ સિદ્ધાંતકામુદી”ના લેખક શ્રીયુત ભટ્ટોજી દીક્ષિત અને “અભિધાનચિતામણો”ના લેખક શ્રીયુત હેમચદ્રાચાય કહે છે તેમ દેવાનાંપ્રિય'ના અય ‘મૂર્ખ' અથવા ‘કમઅક્કલ' થાય છે; અને તેથી કરીને, પેાતાની જાતને લેવાનાં-પ્રિય' તરીકે ઓળખાવવામાં અરોકને શા હેતુ રહેલા હશે, એનેા વિચાર સ્વાભાવિક રીતે એ અભ્યાસીઓને વિસ્મયપૂર્વક આવે જ. પરંતુ એટલું ધ્યાનમાં રાખવાનુ છે કે, હાલમાં એ શબ્દના હીન અથ થાય છે; પણ શરૂઆતમાં-ખાસ કરીને અશાકના સમયમાં તા તેને! તેવા અર્થ થતા ન હતા. પતલિએ તેા ‘મ'ના તથા ‘તોષાયુભૂ’ના અને ‘આયુષ્મત’ના અમાં એ શબ્દના ઉપયાગ કરેલા છે, એમ આપણે જાણીએ છીએ. આથી એમ જણાય છે કે, સન્માનકારક શબ્દોની માફક હૈયાનાં-પ્રિય ' શબ્દ પણ શુભ. સમાધન તરીકે વપરા તે હતા. અરોના ચાદ મુખ્ય શિલાલેખા પૈકીના આક્રમે શિલાલેખ આપણે તપાસશું તે આપણુને જણાશે કે, કેટલીક નકલામાં જ્યાં ‘તૈયાનાં પ્રિય' શબ્દ છે ત્યાં ખીજી નકલામાં રાનાને ’ શબ્દ છે. આને અ` એ થયા કે, રાજાએતે ઉદ્દેશીને શુભ સાધનના અમાં ‘હૈવાનાં-પ્રિય’ શબ્દ વપરાતા હતા. ખરૂં જોતાં, અશોકના સમકાલીન સિંહુલરાજ તિસ્સને ‘સ્થાનાં-પ્રિય’ નામક ખીરુદ લગાડેલું ‘દીપવશ”માં જોવામાં આવે છે. ૧ ઘણુંખરૂં એ જ ખીરુદ એ રાજાને માટે એ ગ્રંથમાં વપરાયેલું છે. શિલાલેખા પણ એ અનુમાનને પુષ્ટિ આપે છે. દાખલા તરીકે, નાગાર્જુનીના પર્વતની ગુફ્રામાંના ગુહાલેખામાંર રોકના પાત્ર તરીકે ઓળખાતા . ૧ ૧૧, ૧૪, ૧૯, ૨૦, ૨૫ વગેરે. ૨ ઇ. એ., ૨૦, ૩૬૪ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ દશરથ રાજાને માટે સેવાનાં-પિ શબ્દ વપરાએલે છે. તે જ પ્રમાણે સિંહલદ્વીપમાંથી મળી આવેલા કેઈ એક શિલાલેખમાં બીજા રાજાઓના ઉપરાંત વંકનાસિક-તિરૂને માટે તેમ જ ગજબાહુક-ગામિનીને માટે અને મહલક નાગને માટે આ બીરદ વપરાએલું છે ૧ આમ, ખ્રિસ્તી શક શરૂ થયો તેના પહેલાં શુભ સંબોધન કે સન્માનદર્શક વચન તરીકે “સેવાનાં-પ્રિય ' શબ્દ માત્ર રાજાઓને ઉદ્દેશીને વપરાતે હતા. રાજાઓને દેવોનું સંરક્ષણ હોય છે, એ માન્યતા દર્શાવવાને ઉક્ત શબ્દઘણું કરીને વપરાતો હતો. આથી કરીને, દેવોને પ્રિય” અથવા “દેવોને લાડકો' એવું એ શબ્દનું ભાષાંતર આપણે કરીએ તે ચાલે. આ રીતે, દેવને લાડકે પ્રિયદર્શી રાજાઃ એ અશોકનું પૂરેપૂરું રાજબીદ થયું. રેવનાં-શિ પિચર નાગા ઘઉં મદ ( દેવને લાકો પ્રિયદર્શી રાજા આમ કહે છે), એ વાક્યથી અશોકની ઘણખરી ધર્મલિપિઓની શરૂઆત થાય છે. ડેરિયસથી માંડીને અટે. ઝર્સીસ એકસ સુધીના એકીમનાડ રાજાઓનાં રાજશાસનની શરૂઆત જે વાક્યથી થતી તે વાક્યની સાથે આ વાક્યની તુલના મેં. સેના સાહેબે કરી છે તે યોગ્ય જ છે. એનો એક દાખલો તો આ રહ્યો –થાતિય દારયેશ યાથિય” ('ડેરિસ રાજા આમ કહે છે ). આ બન્ને પ્રસંગે સંબોધનની શરૂઆતમાં ત્રીજા પુરુષવાળું વાક્ય વપરાએલું છે. વળી, એટલું પણ ધ્યાનમાં લેવા જેવું છે કે, એ વાકયની પછી તુરત જ પહેલા પુરુષવાળું વાક્ય વપરાએલું છે. અશે કે અનુકરણ કરીને ઇરાનની આ રૂઢિને ઉપયોગ કર્યો હતો, એમ તે અલબત્ત કેઈથી કહી શકાય તેમ નથી; કારણ કે, રાજશાસનખાતા– (રોયલ ચેસરી)ની લેખપદ્ધતિ (પ્રોટેક્ટલ)ના અનુસાર આ પણ ૧ એ. ઝી. ૧, ૬૦ ૨ ઈ. સ. ૨૦, ૨૫૫-૨૫૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ એક લેખ હિતે, એવી નેંધ લૈટિટ્યકૃત “અર્થશાસ્ત્રમાં કરેલી છે; અને તેથી, એ રૂઢિ અશોકના પહેલાંના કાળમાં પ્રચલિત હતી, એમ સાબીત થાય છે. તેમ છતાં પણ, ક્રાંસન એ વિદ્વાન માને છે તેમ આપણે પણ એટલું તે જરૂર માની શકીએ કે, હિંદુઓએ મૂળ ઇરાની લેખપદ્ધતિનો સ્વીકાર કર્યો હતો. હિંદુસ્તાનના વાયવ્યકોણના ઉપર એકીમેનિયન લોકોએ ચઢાઈ કરીને પોતાનું રાજતંત્ર સ્થાપ્યું તેને લઈને તેવી રૂટિને સ્વીકાર થયો હતો, એમ પણ આપણે માની શકીએ. અશોક પિતાનાં શાસનમાં જ્યાં જ્યાં સાલ આપે છે ત્યાં ત્યાં પોતાના રાજ્યાભિષેકથી માંડીને વર્ષોની ગણત્રી કરે છે. અશોક પિતે ગાદીએ બેઠો ત્યારપછી ચાર વર્ષે તેને રાજ્યાભિષેક થયો હતો, એવી સિંહલદ્વીપની કથાને વિદ્વાનોએ આના પરિણામમાં ખરી માની લીધી છે. પરંતુ એ દંતકથા તે આપણને એમ પણ કહે છે કે, પિતાને બાપ મરી ગયો ત્યારપછી અશેકે પોતાના નવ્વાણું ભાઇઓની કતલ કરીને ગાદી પચાવી પાડી હતી અને પોતાના સૌથી નાના ભાઈ તિષ્યને જ જીવતો રહેવા દીધો હતો. પણ અશોકની ધર્મલિપિઓ આ દંતકથાને ખોટી પાડે છે; કારણ કે, એ લેખોમાં તે તેના માત્ર એક જ ભાઈને ઉલ્લેખ નથી, પણ અનેક ભાઈઓને ઉલેખ છે, અને એ બધા ભાઈઓ તેના પાટનગર(પાટલિપુત્ર)માં રહેતા હતા એટલું જ નહિ, પણ સામ્રાજ્યમાંનાં બીજા શહેરોમાં પણ રહેતા હતા. આ દંતકથાના આ ભાગને આપણે કબૂલ રાખતા નથી તો પછી, અશોકે ગાદી પચાવી પાડી ત્યારપછી ચાર વર્ષે તેને રાજ્યાભિષેક થયો હતો, એવું એ જ દંતકથાના જે ભાગમાં કહ્યું છે તે ભાગને આપણે શા માટે વળગી રહેવું જોઇએ? ખરું જોતાં તે, અશોક પિતાના રાજકાળના અમુક બનાવે પિતાના રાજ્યાભિષેકની પછી અમુક વર્ષે બનેલા હોવાનું જણાવે ૧ ઈ. એ. ૭, -૧ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૦ C છે તેના ઉપરથી · અશેાક ગાદીએ બેઠા અને તેના રાજ્યાનિષેક થયા, એ બે બનાવની વચ્ચે અમુક વર્ષના ગાળા પડયા હતા' એવું અનુમાન શી રીતે થઈ શકે, એ જ સમજી શકાતું નથી. નાગાઈની ના પર્યંતની ગુઢ્ઢામાં ત્રણ લેખા છે તેમના વિચાર આ દૃષ્ટિએ કરવા જેવા છે. અશાકના પૈત્ર દશરથના રાજ્યાભિષેકની સાથની પછીની જ સાલના એ લેખા છે. એ લેખાની સાલ આપતાં દશરથના રાજ્યાભિષેકના ઉલ્લેખ કરવામાં આવેલા છે તેથી, જે વર્ષે દશરય ગાદીએ બેઠા તે જ વર્ષે તેના રાજ્યાભિષેક થયા ન હો, પણ એ એ બનાવાની વચ્ચે અમુક વર્ષના ગાળા પડયા હતા ' એવું અનુમાન આપણે કરી શકીએ ખરા ? આથી કરીને, અશાક ગાદીએ એઠી ત્યારપછી ચારેક વર્ષો વીત્યાં ત્યારે જ તેને રાજ્યાભિષેક થયે હતા, એવું માની લેવાને કાંઇ ખાસ કારણુ જણાતું નથી. • પેાતાના રાજ્યાભિષેકના વાર્ષિક ઉત્સવ ઊજવવાની વેળાએ કેદીઓને છૂટા કરવાના રિવાજ અશે કે રાખ્યા હતા, એમ જણાય છે. તેના સાત મુખ્ય રત ભલેખા પૈકીના પાંચમા સ્તંભલેખ જોતાં આવું અનુમાન થઇ શકે છે. એ લેખના અંતભાગમાં તેણે કહ્યું છે કે, મારા રાજ્યાભિષેકને વીસ વર્ષોં વીત્યાં તે સમયમાં મેં પચીસ વેળાએ બંધનમાક્ષ કર્યાં છે.” છવીસ વર્ષોંમાં પચીસ વેળાએ કેદીઓને છૂટા કરવામાં આવેલા તેથી એવા નિય કરી શકાય છે ?, એ લેખ લખાયા હતા ત્યારે અશોકના રાજકાળનું છત્રીસમું વર્ષ પૂરૂ થયું ન હતું, પણ ચાલતું હતું. આથી એમ સાખીત થાય છે કે, પેાતાના જીવનના પ્રસ ંગાને લગતાં જે વર્ષે અશા જણાવ્યાં છે તે તેના રાજકાળનાં ચાલુ વર્ષોં છે. કેટલાક વિદ્વાના માને છે. તેમ તે તેના રાજકાળનાં ગત વર્ષોં નથી. 66 ,, કાટિલ્ય પોતાના “ અર્થશાસ્ત્ર ” માં જણાવે છે કે, અમુક દિવસેાએ પ્રાણીના ગંને નારા ન કરવા, અથવા તેા તેને સુન્ની ન કરાવવી, એવી મના રાજાએ કરવી જોઇએ. રાજાના અને દેશના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ વલી પણ બિ લિંગ માં નક્ષત્રના દિવસેને સમાવેશ એ દિવસોમાં ટિલ્ય કર્યો છે. સાત મુખ્ય સ્તંભલેખો પૈકીના પાંચમા સ્તંભલેખમાં અશકે સુન્નીની અને પ્રાણીના શરીરના ઉપર ચિહ પાડવાની બાબતનો ઉલ્લેખ કરેલો છે, અને ક્યા ક્યા દિવસોએ તેમ કરવાનો નિષેધ તેણે કરેલે છે તે પણ તેમાં તેણે જણાવેલું છે. એમાંના ઘણાખરા દિવસે કૅટિલ્ય ગણાવેલા દિવસોને મળતા આવે છે, એ નવાઈભરેલી બિના છે. વળી, ખાસ ધ્યાનમાં રાખવા જેવું તે એ છે કે, તેણે માત્ર બે જ નક્ષત્રદિન-તિષ્ય અને પુનર્વસુ-એમાં ગણાવ્યા છે. તે પૈકીનો એક નક્ષત્રદિન ઘણું કરીને રાજાનો નક્ષત્રદિન હતો, અને બીજે નક્ષત્રદિન ઘણું કરીને દેશને નક્ષત્રદિન હતો. આમ છે તો પછી એ સવાલ ઊભો થાય છે કે, તે પૈકીનું કયું નક્ષત્ર રાજાનું હશે, અને કયું નક્ષત્ર દેશનું હશે ? એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, ધવલીના અને યાવગઢના જૂદા જૂદા લેખોમાં (કલિંગના અલગ શિલાલેખમાં) પણ તિષ્ય નક્ષત્રને ઉલ્લેખ કરવામાં આવેલ છે. તાજેતરમાં જીતી લીધેલા કલિંગ પ્રાંતના અધિકારીઓને ઉદ્દેશીને અને તેમના માર્ગદર્શક તરીકે જ આ લેખો અશકે કાતરાવેલા હતા. તેમના લાભને માટે દર તિષ્યનક્ષત્રદિને એ લેખનું વાચન કરવું, એવો હુકમ તેમાં અશોકે કરેલું છે. આથી એટલું તે સ્પષ્ટ થાય છે કે, તે બે નક્ષત્રો પૈકીના પુનર્વસુ નક્ષત્રના કરતાં તિષ્ય નક્ષત્રને અશોક વધારે મહત્ત્વ આપતા હોવા જોઈએ. સાધારણ રીતે બક્ષની યાદીમાં તિષ્યનક્ષત્રને પુનર્વસુ-નક્ષત્રની પછી ગણાવવામાં આવે છે તો પણ, અશેકના પાંચમા મુખ્ય સ્તંભલેખમાં એક સ્થળે નહિ પણ બે સ્થળે તિષ્ય-નક્ષત્રને પુનર્વસુ-નક્ષત્રના પહેલાં ગણાવવામાં આવેલું છે. આમ તિષ્ય–નક્ષત્રને ઘણું મહત્વ અપાતું હોવાથી, તે રાજાનું નક્ષત્ર હોવું જોઈએ, એવો નિર્ણય કરતાં કાંઈ હરત. આવે તેમ નથી. આ અનુમાન ખરૂં હોય તો દેશનું નક્ષત્ર પુનર્વસુ ઠરે છે. અહીં, “દેશ” એટલે “મગધ દેશ', એમ સમજવાનું છે ? એવું શ્રીયુત દે. રા. ભાંડારકર કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com અશ Page #34 -------------------------------------------------------------------------- ________________ અશકની ધર્મલિપિઓનો સંબંધ ધર્મની સાથે રહેલો છે એટલું જ નહિ, પણ એ ધર્મને પ્રચાર કરવાના હેતુથી તેણે જે ઉપાયે યોજેલા તે ઉપાયોની સાથે પણ રહે છે. આથી કરીને, અશોક બૌદ્ધપંથી બન્યો તેના પછીના તેના જીવનના અને તેની કારકીર્દીિના સંબંધમાં એ ધર્મલિપિઓ ઘણું જાણવા જેવું આપણને જણાવે છે. અશોકના શરૂઆતના ગૃહજીવનના અને જાહેર જીવનના સંબંધમાં એ ધર્મલિપિ જે થોડીક માહિતી આપણને પૂરી પાડે છે તેને વિચાર આપણે અહીં કરશું. અશોકના રાજકાળના તેરમા વર્ષ સુધી તેનાં કેટલાંક ભાઈબહેન જીવતાં હતાં, અને તેઓ પાટલપુત્રમાં તેમ જ સામ્રાજ્યમાંનાં બીજાં શહેરમાં પણ રહેતાં હતાં, એ હકીક્ત આપણે ઉપર વાંચી ગયા. અશોકનો અવરોધન” (ઝનાનો) પણ બેશક હતા જ. તેને કેટલી રાણીઓ હતી, એ આપણે જાણતા નથી. પણ તેને નિદાન બે રાણીઓ તો હતી જ, કારણ કે, પોતાની એક ધર્મલિપિમાં પોતાની બીજી રાણીનો ઉલ્લેખ અશોકે કરેલું છે. એ રાણીને બીજી રાણી” કહેવામાં આવી છે, એ જ એમ બતાવી આપે છે કે, તેના કાળમાં રાણીઓને અનુક્રમ નક્કી થએલે હતો. એ બીજી રાણીનું નામ “ કાવાકી” હતું, અને તે રાણીથી અશોકને થએલા પુત્રનું નામ તીવર’ હતું. એ રાણી ખુશી થઈને જે કાંઈ દાન કરે તેનું પુણ્ય એ રાણીને મળે, એ બાબતની ખાત્રી આપવાના હેતુથી એ શિલાલેખ અશોકે કરાવ્યો હતો. સાતમા મુખ્ય તંભલેખમાં અશકે પિતે કહ્યું છે તેમ, દાન કરવાની બાબતમાં રાજકુટુંબનાં માણસોને સમજાવવાના હેતુથી અને એ દાનની વ્યવસ્થા બરાબર રીતે થાય તેટલા માટે કેટલાક અધિકારીઓને તેણે નીમેલા હતા. અહીં અશકે પિતાના રાજકુટુંબનાં કયાં માણસોને ઉલ્લેખ કરે છે, એ તપાસવું રસભર્યું થઈ પડશે. અલબત્ત, પ્રથમ તે તે પોતાની જાતને અને પોતાની રાણીઓનો ઉલ્લેખ કરે છે, પણ પિતાની રાણીઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લેખ કરીને પછી તરત જ તે પિતાના “સવીરને (ઝનાનાને) ઉલ્લેખ કરે છે. તે પિતે કહે છે તેમ, એ “ ધન'મનાં (ઝનાનામાંનાં) માણસ પાટનગરમાં વસતાં હતાં એટલું જ નહિ, પરંતુ પ્રાંતોમાં પણ વસતાં હતાં. જે કોઇ વાચક એ લેખને કાળજીપૂર્વક વાંચશે તેને એટલું તો તુરત જ જણાઈ આવશે કે, અશોકના “અવરોધનમાં (ઝનાનામાં) માત્ર તેની રાણીઓ જ ન હતી. આમ છે તે પછી સવાલ એ થાય છે , તેમાં બીજી કયી સ્ત્રીઓ હશે, વારૂ ? અશોકનાં સગાંસંબંધીઓની સ્ત્રીઓ તો તેમાં ન જ હોઈ શકે; કારણ કે, તે સ્ત્રીઓને “યવધન” (ઝનનો) શબ્દ લાગૂ પાડી ન શકાય. તે પછી તે અશોકની રખાતો હશે ? આ બાબતમાં કાંઈ ચોક્કસપણે કહી શકાતું નથી. પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે, અશોકના “અવરોઘર” માં (ઝનાનામાં) તેની રાણીઓ હતી એટલું જ નહિ, પણ ઊતરતા દરજજાની પનશીન સ્ત્રીઓ પણ હતી. અશોકના સંબંધમાં સિંહલદ્વીપમાં જે દંતકથા પ્રચલિત છે તે આના સંબંધમાં અહીં યાદ આવી જાય છે. એ દંતકથામાં એમ કહ્યું છે કે, અશોકનો પિતા જીવતો હતો તે વખતે અશોક ઉજજયિનીને મહામાત્ર હતો ત્યારે તેણે “ષ્ટિ”(શેઠ ). ની જ્ઞાતિની કઈ સ્ત્રીની સાથે સંબંધ બાંધ્યો હતો. હાલના જિલ્લાની પાસેના હાલના બેસગર (પ્રાચીન વિદિશાનગર)માં એ સ્ત્રી રહેતી હતી. અશેકે ગાદી પચાવી પાડી અને એ સ્ત્રીથી પોતાને થએલાં કરાંને તે પિતાના પાટનગરમાં પિતાની સાથે તેડતો ગયો ત્યારે પણ એ સ્ત્રી તે વિદિશાનગરમાં જ રહેતી હતી. અશોકની રાણુઓના ઉપરાંત રખાત પણ હતી; અને તેનો બધો જ “ ધ” (ઝનાનો) પાટલિપુત્રમાં ન હતા, પણ તેમાંની કેટલીક સ્ત્રીઓ પ્રાંતમાં પણું રહેતી હતીઃ એવું જે અનુમાન અશોકના ઉપર્યુક્ત સ્તંભલેખની ઉપરથી બાંધી શકાય છે તેને ઉપલી દંતકથાથી પુષ્ટિ મળે છે. એ જ સ્તંભલેખમાં રાજકુટુંબનાં દાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વ્યવસ્થા કરવાના સબંધમાં વધારામાં અશેકે પોતાના પુત્રાને અને બીજા દેવીકુમારાના ઉલ્લેખ કરેલો છે. આમ તેણે દેવીકુમારેાથી રાજકુમારને જૂદા ગણ્યા છે. એ દેવીકુમારા કાણુ હશે ? ધણુ કરીને અશેક પેાતાની દેવી(રાણી)ના પુત્રાની વાત અહીં નથી કરતા. પણ પોતાના પિતાની દેવી(રાણી)ન!–પેાતાની માતાના– પુત્રાના (પેાતાના સાવકા ભાઇએને) ઉલ્લેખ કરે છે. અશાકને કેટલા પુત્રા હતા, એ આપણે જાણતા નથી. પરંતુ, તેને નિદાન ચાર પુત્રા હશે, એવું અનુમાન થઇ શકે છે. પ્રાચીન કાળમાં એવે રિવાજ હતા કે, બનતાં સુધી તે પેાતાના પુત્રને જ રાજા પેાતાના પ્રાંતાના મહામાત્રા તરીકે નીમતા. અશાકની ધર્માં લિપએમાં આવા રાજકુમારોના ઉલ્લેખ થએલા છે. તક્ષશિલા, ઉજિયનો, સુવર્ણગિરિ, અને તેાલિ એ ચાર સ્થળેા પૈકીના દરેક સ્થળે અશોકના એકેક રાજકુમાર મહામાત્ર તરીકે નીમાયા હતા. આ સ્થળેાની ઓળખાણ આવતા પ્રકરણમાં આપણે કરી લેશું. અહીં તે આપણે એટલી નોંધ લેશું કે, અરોકને નિદાન ચાર પુત્રા તેા હતા. ટૂંકામાં કહીએ તેા, અશે!કનું કુટુંબ બહુ મોટું હતું. તેને અનેક ભાઇબહેન હતાં, અને તેઓ પાટલિપુત્રમાં તેમ જ બહારના પ્રાંતામાં રહેતાં હતાં. તે પૈકીના કેટલાક ભાઇએ તા અશોકના સગા ભાઈ જ હતા; પણ ખીજા કેટલાક ભાઇએ તેા વિવિધ માતાએથી અશોકના બાપને થએલા હાઇ અશાકના સાવકા ભાઈ થતા હતા. પાટનગરમાં તેમ જ પ્રાંતામાં અશાકના ‘ અવરોધન ’ ( ઝનાના) હતા. તેમાં તેની રાણીઓ રહેતી એટલું જ નહિ પણ બીજી જે સ્ત્રીઓની સાથે તેને સંબંધ હતા તે સ્ત્રીએ પણ રહેતી. તેને નિદાન એ રાણીઓ હતી. તે પૈકીની એક રાણીનું નામ ‘કાવાકી’ હતું. અશેકને નિદાન ચાર પુત્રા હતા. કારુવાકીના પુત્ર ‘તીવર’ તેના ચાર પુત્રો પૈકીના એક પુત્ર હતા કે કેમ, એ નક્કી કરી શકાય તેમ નથી. અશાકના ગૃહજીવનની ભાખતમાં આપણને કાંઈ જ માહિતી નથી, એમ કહીએ તેા ચાલે. એની ધલિપિ એ બાબતની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ કાંઈ જ માહિતી આપતી નથી. તેમ છતાં પણ તેના ચૌદ મુખ્ય શિલાલેખે પૈકીના છઠ્ઠા શિલાલેખમાંનો થોડેક ભાગ મહત્ત્વનો છે. સર્વત્ર અને સર્વ પ્રસંગે તે લેકેનાં કામ કરતો, એનું વર્ણન એમાં અશોકે કરેલું છે. તેના પહેલાં થઈ ગએલા કોઈ પણ રાજાએ જેવું કામ કર્યું ન હતું તેવું કામ સર્વત્ર અને સર્વ પ્રસંગે કરવાને પ્રબંધ તેણે પોતે કરેલે, એમ એ શિલાલેખમાં અશોકે જણાવ્યું છે. જે સ્થળે અશોક પોતે પ્રથમ પોતાનો વખત નાહક ગાળતો અને પછીથી જે સ્થળે તે પોતે લેકનાં કામ કરતો તે સ્થળોનાં નામ સ્વાભાવિક રીતે તેણે એમાં મણાવ્યાં છે. તે કહે છે કે, “આથી મેં આમ કર્યું છે હું ભજન કરતો હોઉં કે ઝનાનામાં હોઉં, શયનગૃહમાં હોઉં કે દરબારી ડારમાં હોઉં, ઘોડે બેઠે હોઉં કે ઉદ્યાનમાં હોઉં ત્યારે પણ સમાચાર આપનારા લેકાએ કેનાં કામથી મને વાકેફ કરવો.” આથી એમ સ્પષ્ટ થાય છે કે, અશોક કામથી પરવારી રહેતો અને નિદ્રાધીને પણ ન થતો ત્યારે તે પિતાના પાટનગરમાં કાં તો ભેજનગૃહમાં ભોજન ઉડાવતા અથવા તે ઝમાનામાંની સ્ત્રીઓની સાથે મોજ કરતે અથવા તો આરામગૃહમાં ગેષ્ટિવિનોદ કરતે અથવા તો દરબારી ઘોડાઓની સંભાળ લેતે અથવા તો ઘોડે બેસીને સહેલ કરતો અથવા તે બગીચામાં બેસીને મજ માણતો. આ સર્વ બાબતમાં તેનો શોખ કેવા પ્રકારને હતો, એની કશી માહિતી આપણને મળતી નથી. પણ તેને કેવા પ્રકારનું ભજન ભાવતું, એ તો આપણે જાણી શકીએ છીએ. જીવંત પ્રાણુઓને વધ થતો અટકાવવાની બાબતમાં તે પિતે સખ્ત પગલાં ભરી રહ્યો હતા. તેમ છતાં પણ પિતાના દરબારી રસોડાની બાબતમાં તેણે લાક અપવાદ કર્યા હતા. પિતાના ચૌદ મુખ્ય શિલાલેખે પૈકીના પહેલા શિલાલેખમાં તે કહે છે કે, “પરંતુ હવે આ ધર્મલિપિ લખાઈ ત્યારે સૂપાથે માત્ર ત્રણ પ્રાણીઓ હણાતાં હતાં–બે મેર અને એક હરણ; પરંતુ એ હરણ પણ નિયમિત રીતે હણાતું નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ પછીથી આ ત્રણ પ્રાણીઓને પણ હણવામાં આવશે નહિ.” અહીં અશકે એટલું તે કબૂલ કર્યું છે કે, બીજાં બધાં પ્રાણીઓનો વધ તેણે પોતે બંધ કરાવ્યો હતો તે પણ તેના પિતાના ભજનના કામે મેરો અને હરણને વધ કરવાની છૂટ તેણે આપી હતી. આ પ્રાણીઓનું માંસ તેને ભાવતું હશે, એમ આથી સ્પષ્ટ થાય છે. વળી એ બે જાતનાં પ્રાણીઓ પૈકી ઘણુંખરૂં હરણને વધ થવા દેવામાં આવતો ન હસે તેથી એવું પણ અનુમાન થઈ શકે છે કે, તેને મેરની જાતનાં પ્રાણીઓનું માંસ બહુ ભાવતું હોવું જોઈએ. “સંયુત્તનિકાય” ને લગતા પોતાના ભાગ્યમાં બુહષે જે કહ્યું છે તે આના સંબંધમાં અહીં નોંધવા જેવું છે. બુદ્ધોષ કહે છે કે, “સરહદની પાસેના પ્રાતના લોકોને ગંડુપાદ બહુ ભાવે છે; પણ મધ્યદેશના લેકેને એમની સૂગ ચઢે છે.” ૧ આવું હોઈને, મધ્યદેશને રહીશ અશોક મારનું માંસ ખાવાનું લાંબા કાળ સુધી મુકી દઈ ન શકો, એમાં કાંઈ નવાઈ નથી. તેમ છતાં પણ, પિતાના ઉક્ત લેખમાં તેણે વચન આપ્યું છે તેમ, પાછળથી તેટલું માંસ પણ ત્યજી દઈને તે શુદ્ધ શાકાહારી બન્યા હશે જ. એ બાબતમાં શંકા રાખવાની જરૂર રહેતી નથી. પિતાના બીજા એક લેખમાં અશોકે પિતાના ગૃહજીવનની થોડીક ઝાંખી આપણને કરાવી છે. પિતાના ચાર મુખ્ય શિલાલેખો પિકીના આઠમા શિલાલેખમાં તેણે કહ્યું છે કે, ઘણાં વર્ષોથી રાજાઓ વિહારયાત્રાએ નીકળી પડતા, અને ત્યાં શિકાર તથા એવા જ બીજા આનંદેત્સવ થતા પરંતુ પોતાને રાજ્યાભિષેક થયો ત્યારથી માંડીને દસમા વર્ષે તેણે પોતે સંબંધિની (જે સ્થળે બુદ્ધ ભગવાનને જ્ઞાન થયું હતું તે સ્થળની) મુલાકાત લીધી ત્યારથી એ વિહારયાત્રાઓના બદલામાં ધર્મયાત્રાઓની ચાજના કરી હતી. અહીં અશેક આપણને એમ કહેવા માગે છે કે, બીજા બધા રાજાઓની માફક તે પોતે પણ પોતાના રાજ્યાભિષેકથી માંડીને દસમા વર્ષ ૧. ઇ. સ. ૧૮૯૮ માં સિંહલદ્વાપમાં શેર વિમલબુદ્ધિએ પ્રકટ કરેલા બુદ્ધ ઘોષકૃત “રાથસિંઘા” ૫. ૦૪ તથા આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ સુધી તે વિહારયાત્રાએ જાતે, અને ત્યાં અનેક પ્રકારના આનંદોત્સવ તે ઊજવતો; અને તેમાં મુખ્ય ઉત્સવ તો શિકાર હતો. ઉક્ત વિહારયાત્રાની બાબતમાં આપણે કાંઈ પણ ખ્યાલ બાંધી શકતા નથી; કારણ કે, અશોકે પોતે તેની કોઈ વિગતો આપી નથી એટલું જ નહિ, પણ પ્રાચીન સાહિત્યના કોઈ પણ ગ્રંથમાંથી પણ એ બાબતની હકીક્ત આપણને મળી આવતી નથી. તેમ છતાં પણ “મહાભારતના આશ્રમવાસિકપર્વમાં વિહારયાત્રાને ઉલ્લેખ કરેલું જોવામાં આવે છે. પોતાના સે પુત્રોના મરણથી ધૃતરાષ્ટ્રને જે ભારે શોક થયો હતો તેનું વિસ્મરણ કરાવવાના હેતુથી યુધિષ્ઠિરે એવી વિહારયાત્રા નિજી હતી, એમ જણાય છે. એવી વિહારયાત્રામાં શું શું થતું, એની વિગત એ. પર્વમાંના માત્ર એક જ લેકમાં આપેલી છે. એ માં કહ્યું છે કે, “આરલિક ( જાદુગર ?) તથા મુખ્ય રસોઈઆઓ અને રાગ તથા શાડવ ગાનારા ગવૈયાઓ શહેરમાં રાજા પતરાષ્ટ્રની તહેનાતમાં રહેતા તેમ ત્યાં પણ રહેતા.” ૧ એ રીતે ધૃતરાષ્ટ્રની વિહારયાત્રા દરમ્યાન સંગીત થતું, પકવાન્નનાં ભોજન થતાં અને જાદુગરના ખેલે પણ થતા. અહીં શિકારનો ઉલ્લેખ થએલો નથી; કારણ કે, રાષ્ટ્ર આંધળો હતો તેથી શિકારમાં રસ ન લઈ શકે, એ દેખીતું છે. પરંતુ વિહારયાત્રાનો ઉલ્લેખ કરતાં અશોક માત્ર શિકારની જ વાત કરે છે, પણ બીજા વિહારની બાબતમાં કાંઈ કહેતો જ નથી; અને તેથી કરીને એમ જણાય છે કે, તેના કાળમાં વિહારયાત્રાના કાર્યક્રમમાં શિકારને મહત્ત્વનું સ્થાન અપાતું હતું. ખરું જોતાં, રાજાઓ શિકારમાં એટલા બધા રચ્યાપચ્યા રહેતા કે, હિંદુ-રાજનીતિશાસ્ત્રને લગતાં પુસ્તકે લખનારા કેટલાક પ્રાચીન વિદ્વાનોએ શિકારને દુર્ગણ માન્યો છે, અને “શિકાર ન કરવો’ એ ઉપદેશ પણ તેમણે આપેલ છે. દાખલા તરીકે, “પિશન” નામક વિદ્વાન લેખક શિકારને વખોડી કાઢે છે; કારણ કે, તેના પરિણામમાં લૂટારાઓનો અને દુશ્મનોને ૧. ૧, ૧૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ તથા જંગલી પ્રાણીઓને અને દાવાનળને ભય ઊભો થાય છે તેમ જ ઠોકર ખાવાની બીક રહે છે અને ચતુર્દિશાનો ભેદ ધ્યાનમાં રહી શકતો નથી, વગેરે વગેરે. એની વિરુદ્ધ જઈને કૌટિલ્ય તે શિકારની ખાસ ભલામણ કરે છે, કારણ કે, તે કહે છે તેમ, શિકારથી કસરત મળે છે અને ચરબી તથા પિત્ત કમી થાય છે, તથા સ્થાવર અને જંગમ વસ્તુઓની સામે નિશાન તાકવાની કળા આવડે છે તેમ જ પ્રાણીઓના મનનું જ્ઞાન થાય છે અને તેઓ ખીજવાય ત્યારે સદા સર્વદા હરફર કર્યા કરે છે તેનું જ્ઞાન પણ થાય છે. કાલિદાસ કવિએ પિતાના “શાકુંતલ” નાટકના બીજા અંકમાં દુષ્યતના મુખે શિકારની પ્રશંસા કરાવીને ઉપલા ફાયદાઓ ગણાવ્યા છે, એ આપણે જાણીએ છીએ. એ મહાકવિએ પોતાના એ નાટકના પહેલા . બે અંકમાં શિકારનું અણું ચિત્ર આપણી સામે ખડું કરી આપેલું છે. અશોકના લગભગ સમકાલીન મેગાસ્થનીસે પણ દરબારી શિકારનું વર્ણન કરેલું છે. તે કહે છે તેમ, રાજા પોતાના રાજમહેલને છોડીને બહાર નીકળી પડે છે તેમાં તેને મુખ્ય હેતુ તે “શિકારે જવું, એ છે. એ કામે તે દારૂ પીને મસ્ત બનેલા ઇસમના જે બની જાય છે. એની આસપાસ અનેક સ્ત્રીઓ ટોળે વળે છે, અને એમની બહારની બાજુએ ભાલા ધરાવતા પુરુષો ગોઠવાઈ જાય છે. રસ્તાની બન્ને બાજુએ દોરડાં બાંધી લેવામાં આવે છે, અને એ દેરડાની અંદર થઈને ચાલનાર પુરુષ કે સ્ત્રી મરણનું જ શરણ લે છે. સ્વારીની શરૂઆતમાં ઢેલ અને ઘંટ વગાડતા લેકે ચાલે છે. રાજા બંધિયાર જગ્યામાં શિકાર કરે છે. માંચડાની ઉપર ચઢીને તે તીર મારે છે. તેની બાજુમાં બે સ્ત્રીઓ સશસ્ત્ર ઊભી રહી છે. તે ખુલ્લામાં શિકાર કરે છે તે હાથીની પીઠની ઉપર બેસી રહીને તે તીર મારે છે. કેટલીક સ્ત્રીઓ રથમાં બેઠી હોય છે તે કેટલીક ઓ ઘેડે બેઠી હોય છે, અને કેટલીક સ્ત્રીઓ તે હાથીની ઉપર ૧. કૌટિલ્યા “અર્થશાસ્ત્ર", પૃ. ૩૨૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ પણ બેઠેલી હોય છે, અને તેઓ જાણે કોઈ લડાઈ કરવાને તી હોય તેમ બધી જાતનાં હથિયારોથી સજજ થએલી હોય છે.” આ શાકુંતલ” નાટકમાં પણ દુષ્યતના શિકારને કોઈ ચઢાઈ તરીકે જ વર્ણવે છે; અને પોતાના હાથમાં કામઠાં રાખીને સજ્જ થએલી યવન સ્ત્રીઓ રાજાની તહેનાતમાં રહેતી હતી, એમ પણ એ નાટકમાં જણાવેલું છે. પિતાના સમકાલીન કે પુરોગામી રાજાઓની માફક અશોક પણ પિતાના યૌવનકાળમાં આવા વિહારમાં આનંદ માનતે હશે, એમ સારી પેઠે કલ્પી શકાય છે. પરંતુ પ્રાણુના જીવની પવિન્નતાએ પાછળથી એના મનની ઉપર એટલી બધી અસર કરી હતી કે, જેનાથી નિર્દયતા કે જીવની હિંસા થવા પામે એવા કે પણ આન દેત્સવમાં તે ભાગ લેતો નહિ . અશોક પિતે બૌદ્ધપંથને ચુસ્ત ધર્મોપદેશક બન્યો તેના પહેલાં રાજા તરીકે તે કે હવે એ જેવાને પ્રયત્ન હવે આપણે કરશું. રાજા તરીકેના તેના જીવનની કાંઈ જ ખબર આપણને નથી. માત્ર તેના ચૌદ મુખ્ય શિલાલેખ પૈકીના પહેલા શિલાલેખમાં એ બાબતની કાંઈક ઝાંખી આપણને થાય છે. તેના આધારે એમ જણાય છે કે, બીજા બધા રાજાઓની માફક અશોકને પણ પિતાની પ્રજાને જમાડવાની અને આનંદ કરાવવાની ટેવ હતી. પ્રજાને ખુશી અને સંતવી રાખવાના હેતુથી અશોક આમ કરતો હોય, એ બનવાજગ છે. એણે શરૂ કરેલા જાહેર ઉત્સવ પૈકીને એક ઉત્સવ ‘સમાજ' નામથી ઓળખાતો હતો. “ સમાજ ના બે પ્રકાર હતા. એક પ્રકારના સમાજમાં લેકેને પકવાન પીરસવામાં આવતાં હતાં, અને તેમાં માંસને અગ્રસ્થાન મળતું હતું. બીજા પ્રકારના સમાજમાં નાચ થતો અને સંગીત થતું તથા કુસ્તી થતી તેમ જ એવા બીજા ખેલેથી પ્રજાને આનંદ કરાવવામાં આવતું. દેખીતી રીતે પહેલા પ્રકારનો સમાજ પ્રીતિભોજનના જે હતો અથવા તો એક જતન ૧. ઈ. એ. , ૧૩૨. - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ રસગી મેળો હતો. બીજા પ્રકારને સમાજ પ્રજાને આનંદ કરાવવાના હેતુથી ભરવામાં આવતા હતા. આ બીજા પ્રકારના સમાજને “સમાનાર” અથવા “પ્રેક્ષાગાર' કહી શકાય. ભેગા થએલા “લેને મેળે” એવો પણ એને અર્થ કરી શકાય. બ્રાહ્મણસાહિત્યમાં તેમ જ બૌદ્ધ સાહિત્યમાં “સમાજ” ના જે દાખલાઓ વર્ણવેલા છે તે બધા એમ સૂચવે છે કે, લેકેને પકવાન્ન ખવાડવાં તેમ જ સુંદર દશ્ય બતાવવાં અને મેહક સંગીત સંભળાવવું, એ એવા સમાજેનો મુખ્ય હેતુ હતો આપણા દેશના પ્રાચીન કાળના રાજાઓને સમાજે ભરવાની ટેવ હતી, એમાં તો કાંઈ જ શંકા નથી; કારણ કે, એને ઘણું દાખલા મોજુદ છે. કટક ગામમાંથી મળી આવેલા હાથીગુફાના શિલાલેખમાં કહ્યું છે કે, કલિંગના રાજા ખારવેલે ઉત્સવ ઊજવીને અને સમાજે ભરીને પિતાના પાટનગરના લેકને આનંદ કરાવ્યો હતો. દક્ષિણના રાજા ગૌતમીપુત્ર શાતકણુએ પણ લગભગ એવું જ કર્યું હતું, એમ નાશિકને ગુહાલેખ વાંચતાં જણાય છે. કૌટિલ્ય પણ પિતાના અર્થશાસ્ત્ર” માં કહે છે કે, “પોતાના દેશના કે દેવના સમાજની કે ઉત્સવની કે વિહારની પ્રત્યેના (પ્રજાના) શોખનું અનુકરણ રાજાએ કરવું.” ૧ આ બન્ને પ્રકારના સમાજે અશકે ઊજવેલા લાગે છે. પરંતુ તેને પહેલે મુખ્ય શિલાલેખ વાંચીને આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે, તે ધર્મોપદેશ કરવા લાગ્યો ત્યારે ભોજનમાં પીરસાવાને માટે માંસ મેળવવાના હેતુથી જે સમાજમાં પ્રાણીઓને વધ થતો હતો તે સમાજને તેણે નિષિદ્ધ ગણ્યા હતા. બીજા સમાજમાં કાંઈ પણ વધાભરેલું ન હોવાથી તેવા સમાજે .ભરવાની છૂટ તેણે આપી હતી; પણ જાહેર ખેલ કરવાના પ્રકારમાં તેણે ડે ફેરફાર કર્યો હતે ખરે. જે ખેલેથી પ્રજાને આનંદ મળે તેમ જ તેમનામાં ધર્મ જન્મ અને વિકસે તથા પ્રસરે તે ૧. “અર્થશાસ્ત્ર, પૃ. ૪૦૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ખેલે કરાવવાનું તેણે બેશક રાખ્યું હશે. આવાં દૃશ્યોની ઓળખાણ પછીથી કોઈક પ્રકરણમાં આપણે કરી લેશું. . રાજનીતિના વિચારથી એ જ દિશામાં બીજું એક પગલું ભરવાનું અશોકને સૂઝયું હોય, એમ લાગે છે. એ જ શિલાલેખમાં તે કહે છે કે, અગાઉ દરબારી રસોડામાં દરરોજ ઘણાંક–સેંકડો ને હજારે પ્રાણીઓને વધ થતું હતું. મહાભારત” ના વનપર્વમાં વર્ણવેલા આવા પ્રકારના પ્રસંગને આ પ્રસંગ બહુ જ મળતો આવે છે. વનપર્વમાં કહ્યું છે કે, રંતિદેવ રાજાના રસોડામાં દરરોજ બે હજાર હેરેનો અને બે હજાર ગાયને વધ કરવામાં આવતો હતો, અને પ્રજાને મફત માંસ પૂરું પાડીને તેણે અદ્વિતીય ખ્યાતિ મેળવી હતી. આપણા દેશનાં કેટલાંક દેશી રાજ્યોમાં આજે પણ સદાકાત માંડવને રિવાજ છે. રંતિદેવની માફક અશકે પણ કપ્રિય થવાના હેતુથી પિતાની પ્રજાને મફત માસ પૂરું પાડવાની પ્રથા પાડી હશે, એમ લાગે છે. પરંતુ તેને આત્મા જાગૃત થયો અને તેણે ધર્મોપદેશ કરવા માંડયો ત્યારથી તેણે આ ભયંકર જીવહિંસા એકદમ બંધ કરી દીધી હતી. . અશેકે બૌદ્ધપથને સ્વીકાર્યો ત્યાં સુધી સામાન્ય વ્યક્તિ તરીકે તે કેવા પ્રકારને હતા, એ ઉપર આપણે જોઈ ગયા. આ બધી માહિતી સ્પષ્ટ અને સંપૂર્ણ તે નથી જ. તેમ છતાં પણ એ બધી માહિતી માત્ર દંતકથા નથી, પણ વિશ્વાસપાત્ર હકીકત છે. તેનું કુટુંબ કેવા પ્રકારનું હતું ? તેના પિતાને શેખ કેવા પ્રકારને હતો? તેને શું શું ભાવતું અને ગમતું હતું? રાજા તરીકેના કામમાંથી પરવારીને તે કેવા પ્રકારના વિહારને ઉપભોગ કરતે હતો? એ બધું આપણે જાણું શકીએ છીએ. વળી, રાજા તરીકે તેણે ક્યાં બીરુદ રાખ્યાં હતાં ? રાજા તરીકેની પોતાની કારકીર્દિ કેવી રીતે તેણે શરૂ કરી ? લેકેને આનંદ આપીને પોતાના કરી લેવાની બાબતમાં કેવાં પગલાં તેણે ભર્યા ? એ બધું આપણે જાણી શકીએ છીએ. કેદીઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ કેદખાનામાંથી છોડી દઈને તે પિતાના રાજ્યાભિષેકને વાર્ષિક ઉત્સવ નિયમિત રીતે ઊજવતે, એમ આપણે જાણી લીધું છે. તે બૌદ્ધપંથી બન્યો તેના પહેલાંની- એટલે કે, પિતાના રાજકાળના આઠમા વર્ષમાં તેણે કલિંગ દેશને જીતી લીધે ત્યાં સુધીની- રાજા તરીકેની તેની ઓળખાણ આટલી જ આપણને મળી શકે છે. એના રાજકાળના શરૂઆતના સમયમાં કાંઈ બનાવ બનેલા કે નહિ, તેમ જ એવી જ ચઢાઈઓ તેણે કરેલી કે નહિ? એ બાબતની માહિતી આપણને મળી શકતી નથી. તેણે કલિંગ દેશનાં ઉપર વિજય મેળવ્યો, એ જ તેના રાજકાળને સૌથી પહેલે બનાવ તેની ધર્મલિપિઓમાં નેધાએલ છે. વૈતરણ નદીની અને લંગુલિય નદીની વચ્ચે, બંગાળાના ઉપસાગરના કાંઠાની પાસે જે ભૂભાગ હતો તે એ કાળને કલિંગ દેશ હતું, એમ લાગે છે. કલિંગની લડાઈનું અછું વર્ણન પિતાના શિલાલેખમાં અશેકે કરેલું છે. તે કહે છે તેમ, “દેઢ લાખ માણસો પકડાયાં હતાં (અને) એક લાખ માણસો હણાયાં હતાં અને તેનાથી અનેક ગણું માણસો મરી ગયાં હતાં.” આ આંકડાઓ તે માત્ર કલિંગ દેશને લગતા જ છે. અશોકના પિતાના લશ્કરનાં માણસો માર્યા ગયાં હશે, એની ગણત્રી તો આમાં કરેલી નથી. આથી કરીને આપણે એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે, કલિંગના જેવા નાના પ્રદેશમાં જ એક લાખ માણસો સમરાંગણમાં માર્યા ગયાં હતાં, અને તેનાથી અનેક ગણું માણસો ઘવાવાથી કે ભૂખમરાથી મરી ગયાં હતાં, અને દેઢ લાખ માણસો તો કેદી તરીકે પકડાયાં હતાં. કલિંગના જેવા નાનકડા પ્રદેશને વિચાર આપણે કરીએ તો તે આ આંકડાઓ બેશક ચોંકાવનારા ગણી શકાય. હાલના સમયમાં લડાઈમાં વપરાતાં હથિયારે જેવાં રાક્ષસી અને છવલોણું હોય છે તેવાં તે જમાનામાં ન હતાં. તેમ છતાં પણ લડાઈ કેટલી ભયાનક નીવડતી હશે, એને ખ્યાલ આથી આવી શકે છે. કલિંગની લડાઈ થઈ ત્યારપછી તુરત જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ અશેકે બૌદ્ધપંથને સ્વીકાર્યો, અને તે ધર્મોપદેશ કરવા લાગે. એ લડાઈને યાદ કરતાં જ તેને અતિશય પશ્ચાત્તાપ થતો હતો. તે પોતે કહે છે તેમ, ન છતાએલા પ્રદેશને જીતવામાં આવે છે તે પ્રસંગે લેકે ઘાયલ થાય છે તથા મરે છે તેમ જ કેદી તરીકે પકડાય છે પણ ખરા. અલબત્ત, આ બધું દુઃખદાયક છે. પરંતુ એનાથી વધારે શોકકારક તો એ છે કે, જેઓ મરે છે કે હણાય છે કે કેદી તરીકે પકડાય છે તે પૈકીના અનેક લેકે ધર્મપરાયણ હોય, એ સંભવિત છે; અને તેમના મિત્ર તથા ઓળખીતા લેકે અને તેમનાં સંગાસંબંધીઓ પોતે સહીસલામત હોવાથી અને તેમને અતિશય ચાહતાં હોવાથી એ સૌને પણ આવી સ્થિતિમાં દુઃખ થવાનો સંભવ રહે છે. “બધા લેકાના ભાગે આવું આવે છે, અને દેવોને લાડકાએ તેને શેકકારક ગયું છે.” આ શિલાલેખની ભાષામાં અશોકની પિતાની ઊંડી લાગણું દેખા દઈ રહી છે; અને અતિ જૂની એ શિલાઓ પશ્ચાત્તાપ કરનારા આત્માનાં દુઃખ આજે પણ પોકારી રહી છે. આ પશ્ચાત્તાપ હૃદયસ્પર્શી હતો, એમાં તો કાંઈ જ શક નથી. આ શિલાલેખ કતરાએલો ત્યારે કલિંગ દેશમાં અશે કે ધર્મનું પાલન તથા ધર્મેચ્છકપણું અને ધર્મ સૂચના શરૂ કરી દીધાં હતાં. કોઈ દેશને નવેસર તાબે કરવામાં આવ્યો હોય અને તે અસ્વસ્થ સ્થિતિમાં હોય ત્યારે ત્યાં રાજ્યવ્યવસ્થા બરાબર સંભાળવાનું અને સુલેહ જાળવવાનું કામ જે અધિકારીઓને સોંપવામાં આવ્યું હોય તેઓ ન્યાયની અને દયાની હદને ઓળંગી જાય, એ ભય રહે છે. અશોકના અમલદારેએ પણ આવી જાતનું ઉલ્લંઘન કરેલું, એવું જણાય છે; અને અશોકના એક શિલાલેખમાં જણાવ્યું છે તેમ, અશકે તેમને ખૂબ ઠપકે આપેલ. વળી, ભવિષ્યમાં આવા પ્રકારનું ઉલ્લંઘન ન થવા પામે, એ હેતુથી અશોકે કેવી જાતનાં પગલાં લીધેલાં : એ પણ તેના એક શિલાલેખમાં જણાવેલું છે. કલિંગની આ લડાઈના અમાનુષીપણાથી અને અન્યાયીપણુથી અશોકનું મન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જયને લગતી બીજી વાર આવે છે. એટલું બધું ઘેરાઈ ગયું હતું કે, કલિંગ દેશમાં પોતાનો શિલાલેખ કેતરાવવામાં પણ તેને શરમ લાગતી હતી. કલિંગ દેશમાંનાં બે સ્થળોએ તેના શિલાલેખો કોતરાએલા જોવામાં આવે છે. પરંતુ, બીજી બધી જગ્યાએ અશોકની બીજી ધર્મલિપિઓની સાથે સાથે કલિંગના વિજયને લગતા શિલાલેખ પણ કોતરાવવામાં આવેલ છે ત્યારે કલિંગ દેશમાંની ધર્મલિાપઓમાંથી તે એ દેશના વિજયને લગતા શિલાલેખને બાતલ જ કરવામાં આવેલો છે. ખરેખર, અહીં તો પશ્ચાત્તાપની અને શરમની હદ વળી છે! - અશકે બીજી કોઈ પણ ચઢાઈ નહિ કરી હોય, એમ આપણે ચોક્કસપણે માની શકીએ. પરંતુ અશકે કલિંગ દેશને જીતી લઈને પિતાના અતિ વિસ્તૃત પ્રદેશની સાથે શા હેતુથી જોડી દીધું હશે, એ બાબત તો હંમેશાં અંધારામાં જ રહેશેઃ એમ લાગે છે. અશોકનું સામ્રાજ્ય કેટલું વિસ્તૃત હતું, અને તેની સત્તા કેટલી બધી . હતી? એ બીજા પ્રકરણમાં આપણે જોશું. બીજું પ્રકરણ અશકનું સામ્રાજ્ય અને તેની રાજ્યવ્યવસ્થા. - કેઅશોકના સામ્રાજ્યની સીમાઓ નક્કી કરવાને લગતો તેમ જ જે ભૂભાગના ઉપર તેનો અમલ ચાલતો હતો તે ભૂભાગ નક્કી કરવાને લગતા બનતા પ્રયત્ન આ પ્રકરણમાં આપણે કરશું. તે પિતાનું રાજ્યતંત્ર જે રીતે ચલાવતો તે રીતની તથા તેણે કાંઈ નવા સુધારા દાખલ કર્યા હોય તો તેમની ચર્ચા ત્યારપછી આપણે કરશું. આ બન્ને બાબતોમાં આપણે મુખ્યત્વે કરીને તેની ધર્મલિપિઓને જ આધાર લેશું. તેના સામ્રાજ્યના વિરતારનો વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ કરતી વેળાએ અંદરના તેમ જ બહારના પૂરાવા આપણે ધ્યાનમાં લેવાના છે. તેની ધર્મલિપિઓ જે સ્થળેથી મળી આવેલી તે સ્થળે બહારને પૂરાવો પૂરા પાડે છે. તેમાં પણ તેના ચૌદ મુખ્ય શિલાલેખો તે આપણું કામે બહુ જ મહત્ત્વના છે; કારણ કે, આપણે દેશની સઘળી સરહદની પાસેથી તેઓ મળી આવેલા છે. એ લેખેને વિચાર કરતાં પૂર્વદિશાથી શરૂઆત કરીને આપણે પશ્ચિમદિશાએ જશું. તેના ચૌદ મુખ્ય શિલાલેખની બે નકલે તેના સામ્રાજ્યના અગ્નિકોણમાંથી બંગાળના ઉપસાગરની કનેથી–મળી આવી હતી. ઉત્કલ(ઓરિસ્સા)ના પુરી પ્રાંતમાં ભુવનેશ્વરની દક્ષિણદિશાએ આશરે ચાર ગાઉ દૂર ધવલી (ધૌલી) નામક ગામ છે ત્યાં તે પૈકીની એક નકલ મોજુદ છે. મદ્રાસ ઇલાકાના ગંજામ પ્રાંતમાં યાવગઢ (જોગડા ) નામક ગામ છે ત્યાં તે પૈકીની બીજી નકલ હયાત છે. આ બન્ને લેખો નવેસર જીતેલા કલિંગ પ્રાંતમાં કોતરવામાં આવેલા; અને આપણા દેશના અગિણના છેક છેડાએ જ કલિંગ દેશ છે તેથી આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે, અશોકના સામ્રાજ્યની અચિકાણની સીમા તરીકે કલિંગ દેશ હોવો જોઈએ. ઉત્તરદિશામાં આગળ ધપતાં આપણને એવું જણાય છે કે, દેહરાદુન પ્રાંતમાંના કાલ્લી ગામની પાસે પડેલા પથ્થરની ઉપર અશોકના ચૌદ મુખ્ય શિલાલેખોની ત્રીજી નકલ અસ્તિત્વ ધરાવે છે. તેની પશ્ચિમદિશાએ આગળ જતાં વાયવ્યકોણની સરહદના પ્રાંતમાંની બે નકલો આપણી નજરે ચઢે છે. અબટાબાદની ઉત્તરદિશાએ આશરે આઠ ગાઉ દૂર, હઝારા પ્રાંતમાંના મન શહર(મેસેરા)માં તે પૈકીની એક નકલ મેજુદ છે; અને પેશાવરના ઇશાનખૂણુએ વીસ ગાઉ દૂર, પેશાવર પ્રાંતમાંના શાહબાઝગઢીમાં તે પૈકીની બીજી નકલ મોજુદ છે. તેની દક્ષિણદિશાએ નીચે ઊતરતાં અને પશ્ચિમ કાંઠે આવતાં. અશોકના ચૌદ મુખ્ય શિલાલેખેની બીજી બે નકલે આપણું ધ્યાન ખેંચે છે. તે પૈકીની એક નકલ કાઠિયાવાડમાંના જૂનાગઢની પાસેના ગિરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ પર્વતની બાજુમાંથી મળી આવી છે અને બીજી નકલ મુંબાઈની ઉત્તરદિશાએ આશરે અઢાર ગાઉ દૂર, ઠાણે જિલ્લામાંના પરક(સેપારા)માંથી મળી આવેલી છે. અશોકના સામ્રાજ્યની દક્ષિણદિશાની સરહદની પાસેથી એના ચૌદ મુખ્ય શિલાલેખ પૈકીનો એક પણ શિલાલેખ હજી સુધી મળી આવેલ નથી. ખરું કહીએ તે, અશોકના સામ્રાજ્યની દક્ષિણદિશાની સરહદની પાસેથી તેને એક પણ લેખ લાંબા સમય સુધી મળી આવ્યો ન હતો; પણ ઈ. સ. ૧૯૦૩ માં લ્યુઈસ રાઈસ નામક અંગ્રેજ ગૃહસ્થ અશોકના શિલાલેખની ત્રણ નન્ને શોધી કાઢી. મહિષપુર(માઇસેર)ના ઉત્તરભાગમાંના ચિત્તલદુર્ગ પ્રાંતમાં પાસે પાસે આવી રહેલાં ત્રણ સ્થળેથી અશોકના ગૌણ શિલાલેખની ત્રણ નકલ મળી આવી છે. શિલાલેખોવાળાં જે સ્થળો ઉપર જણાવ્યાં છે તેમનો એકંદર વિચાર આપણે કરીએ તે અશોકના સામ્રાજ્યના વિસ્તારને ઠીક ખ્યાલ આપણને આવી . શકે છે. આ બાબતમાં એ શિલાલેખ પોતે જ શી માહિતી આપણને આપે છે એ હવે આપણે શું: એટલે કે, બહારના પૂરાવાની સાથે અંદરના પુરાવાનું મળતાપણું કેટલું છે, એ આપણે તપાસશું. પિતાના બે લેખમાં (ચૌદ મુખ્ય શિલાલેખો પૈકીના બીજા અને તેરમા શિલાલેખમાં) અશોકે પિતાના સમકાલીન રાજાઓનાં નામ ગણાવ્યાં છે. હિંદુસ્તાનની બહાર રાજ્ય ભોગવતા પાંચ રાજાઓ. હતા- વનરાજ અંતિયો, અને તેની પેલી બાજુએ તુરમાય તથા અંતેકિન તેમ જ મગ અને અલિકસુંદર (અલિકદ્ધ?).હિંદુસ્તાનની અંદર અશોકના સામ્રાજ્યની દક્ષિણદિશાએ ચેડ તથા પાંડિય તેમ જ કેરલપુત્ર તથા સાતિયપુત્ર અને તંબ પણિ હતાં. વળી, પિતાના બે લેખમાં (ચૌદ મુખ્ય શિલાલેખો પૈકીના પાંચમા અને તેમા શિલાલેખમાં) અશોકે સરહદના પ્રાંતને ઉલ્લેખ કરેલો છે. તેમનાં નામ આ રહ્યાં ન તથા કંબોજ તેમ જ ગંધાર અને રાસ્ટિક પેનિક તેમ જ ભેજ-પેનિક તથા નાક-નાપતિ તેમ જ અંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ અને પુલિંદ. તેરમા મુખ્ય શિલાલેખમાંના અમુક એક વાક્યને બેટી રીતે વાંચવામાં આવતું હતું અને તેથી તેને બેટ અર્થ કરવામાં આવતા હતા તેના પરિણામમાં લાંબા વખત સુધી એ પ્રાંતને અશોકના સામ્રાજ્યમાંનાં “હિરાગિ” એટલે “ખંડિયાં રાજ્ય તરીકે ઓળખાવવામાં આવતા હતા. પરંતુ ગિરનાર પર્વતવાળી તૂટેલી શિલાને ખવાઈ ગએલે ભાગ જડી આવેલ છે. તે આ અર્થને પેટ ઠરાવે છે. અશોકના સામ્રાજ્યની સરહદની પાસેના. કેટલાક પ્રાતિમાં વસતી તાબાની પ્રજાઓનાં એ નામે છે, એમ આપણે સમજવાનું છે. પ્રથમ તે આ પ્રાંતની સીમાએ નક્કી કરવાની જરૂર રહે છે, અને ત્યારપછી અશોકના હિંદુસ્તાનમાંના સ્વતંત્ર પાડોસીઓના તાબાના દેશભાગની સીમાઓ પણ નક્કી કરવાની છે. યાન” લોકે કેણુ હશે ? અલબત્ત, ગ્રીસવાસી લોકોને “યાન” તરીકે અહીં ઓળખાવેલા છે. પરંતુ એમને પ્રદેશ કય ગણવો? અહીં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, તેઓ . અશોકના સામ્રાજ્યના ભાગ રૂપ હતા, અને તેથી અશોકના ગ્રીસ વાસી પાડેસીઓના પ્રદેશની સાથે તેમને કાંઈ સંબંધ ન હતો. અશોના તાબાના એ “યેન’ પ્રાંતની સંતોષકારક ઓળખાણ હજી સુધી અપાઈ નથી. પરંતુ શ્રીયુત દે. રા. ભાંડારકરે પોતાના એક લેખમાં ૧ જણાવ્યું છે કે, સિકંદર બાદશાહની પહેલાંના વખતમાં હિંદુસ્તાનના વાયવ્યકેણુની સરહદની પાસે ગ્રીસવાસી લેકેનું વસાહતસ્થાન હયાત હતું, અને તે કેફેન નદીની અને સિંધુ નદીની વચ્ચે સ્થપાયું હતું. શ્રીયુત દે. રા. ભાંડારકર આજે પણ પિતાના એ અભિપ્રાયને વળગી રહે છે. પિતાના તેરમા મુખ્ય શિલાલેખમાં અશોક કહે છે કે, જ્યાં બ્રાહ્મણ અને શ્રમણ ન હોય એવાયવનેના પ્રદેશ સિવાયનો બીજો એક પણ પ્રદેશ નથી. આને અર્થ એ જ છે કે, માત્ર યવનોના પ્રદેશમાં જ હિંદુ આર્ય સંસ્કૃતિને પ્રચાર થયું ન હતું. હિંદુસ્તાનના પાડેસમાં જે પ્રાંત હોય તે પ્રાંતમાં ૧. કા. લે. ૧૯૨૧, પૃ. ૨૫ તથા આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ હિંદુ-સંસ્કૃતિ ન પ્રસરે, એ કેમ બને ? એ પ્રાંતમાં યવનેએ વસવાટ કર્યો હતો, અને તેથી માત્ર ગ્રીસની સરકૃતિ જ તેમાં પ્રસરેલી હતીઃ એવું અનુમાન આપણે કરીએ તે પછી એ પ્રશ્નનો ઉત્તર આપણને મળી જાય છે. વળી, સિકંદર બાદશાહના વખતમાં જ ગ્રીસવાસીઓની પહેલવહેલી ઓળખાણ હિંદવાસીઓને થઈ હોય તે તેઓ “ન' (આયોનિયન) નામથી ઓળખાતા ન હોત, પણ બીજા જ નામથી ઓળખાતા હેત; કારણ કે, સિકંદરની સાથે હિંદુસ્તાનમાં આવેલા ગ્રીસવાસી લેકે “આવેનિયન” ન હતા. આનિયા માં જ ગ્રીસના લોકોનો વેપાર પહેલામાં પહેલો અને વધારેમાં વધારે વિકસ્યો છે. દૂરદૂરના પ્રદેશમાં આયોનિયાના લડવૈયાઓ જ સમરાંગણમાં પ્રથમ ઝંપલાવે છે. હિંદુસ્તાનના વાયવ્યકોણની સરહદની પાસે “આનિયાના લેકેએ પોતાનું વસાહતસ્થાન સ્થાપ્યું હતું કે કેમ ? એ શંકાસ્પદ છે. પરંતુ એટલું તો ચોક્કસ જ છે કે, “આયોનિયા” ના લેકેની સાહસિક ભાવનાને લઈને જ ઇરાની લોકોએ બધા ગ્રીસવાસઓના જતિ–નામ તરીકે યૌન” શબ્દ છ કાઢયો હતો. આથી કરીને, હિંદુસ્તાનના વાયવ્યકોણની સરહદની પાસેનું ગ્રીવાસીઓનું વસાહતસ્થાન “આનિયા” ના લેકોના હાથે સ્થપાયું હોય કે ગ્રીસવાસી લોકોના હાથે સ્થપાયું હોય તો પણ, ઈરાની લેકના પાડેસી બની રહેલા હિંદી લેકેએ એ સ્થાનનું નામ “યૌન' પાડયું હોય, એ બનવાજોગ છે. “કૌન” શબ્દને માટે સંસ્કૃત ભાષામાં “યવન” શબ્દ છે અને પાલિભાષામાં “ન” શબ્દ છે. સંસ્કૃત ભાષાના સાહિત્યમાં “યૌન શબ્દ પણ કાંઈ અજાણ્યો નથી. “મહાભારત” માં ૨ નિદાન એક ૧. એ. બ્રિ. ૧૨, ૪૪૫; ૧૪, ૭૨૦, ૨. ૧૨, ૨૦૭, ૪૩. શ્રીયુત હેમચંદ્ર રાયધરીએ પોતાના “અલ હિસ્ટરી ઐફ ધી વૈષ્ણવ સેકટ” (વૈષ્ણવ સંપ્રદાયને પ્રાચીન ઇતિહાસ) નામક અંગ્રેજી ગ્રંથમાં (પૃ. ૧૭ માં ) આ વાતની તરફ પ્રમથ આપણું ધ્યાન ખેંચ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ સ્થળે કંબોજની અને ગંધારની સાથેસાથે એ શબ્દ વપરાએલે છે; અને અશોકના પાંચમા મુખ્ય શિલાલેખમાં એ ત્રણ શબ્દ જે અનુક્રમથી લખાયા છે તે જ અનુક્રમ “મહાભારત” માં પણ જોવામાં આવે છે, એ જરા નવાઈભર્યું છે. “ન” લેકીને વસવાટ કેફેન નદીની અને સિંધુ નદીની વચ્ચે હતો, એમ શ્રીયુત દે. રા. માંડારકર કહે છે તે ખરૂં હોય તો શાહબાઝગઢીની બાજુમાં જે પ્રાચીન સ્થળનાં ખંડેરો મળી આવેલાં છે તે સ્થળ અશોકના સામ્રાજ્યની સરહદના પ્રાંતનું મુખ્ય સ્થળ કરે છે. હ્યુએનસંગે શાહબાઝગઢીને “પિ–લું-ષ” કહ્યું ઃ અશોકના ચૌદ મુખ્ય શિલાલેખોની એક નકલ શાહબાઝગઢીમાંથી મળી આવેલી છે, એ પણ ધ્યાનમાં રાખવાનું છે. આવું હોઈને એ “યોન’ પ્રાંતની બાજુમાં જ કોઈ સ્થળે કંબોજને પ્રાંત પણ હોવો જોઈએ. “મહાભારત” માં યવન લેની સાથેસાથે જ કંબોજ લેકોને ગણવેલા છે. એ કંબોજ લેકે પશ્ચિમદિશામાં (વાયવ્યકોણમાં) રહેતા હતા, અને લડવૈયા તરીકે સુપ્રસિદ્ધ હતાઃ એમ પણ મહાભારત” માં કહ્યું છે. દ્રોણપર્વમાં ૧ તેમના પાટનગર “રાજપુર' ઉલ્લેખ થએલી છે. હ્યુએનસંગે જે “હો–––લે” જણાવેલું છે તે જે આ રાજપુર” હોય-અને કશ્મીરની દક્ષિણદિશાએ જે “રરી” ગામ છે તે જ હ્યુએનસંગનું “–––પુ-લે ” હશે, એવું કનિંગહામ સાહેબે કહ્યું છે કે તે પણ ખરું હોય તે આપણે કંબોજ લેકાના વસતિસ્થાનને લગભગ એક્કસપણે ઠરાવી શકીએ, એમ છે. કેબેજ લેકેને પ્રાંત રજોરીની આસપાસ હોવો જોઈએ, અને વાયવ્યકોણના સરહદી પ્રાંતના હઝારા પ્રાંતનો પણ સમાવેશ તેમાં થતા ૧. ૪, ૫. આ શોધને માટે શ્રીયુત હેમચંદ્ર રાયધરીને આભાર. માન ઘટે છે. ૨. બીલ, ૧, ૨૬૩; મેંટસ, ૧, ૨૮૪ ૩. “એશ્યન્ટ જોંગ્રફી ઓફ ઈન્ડિયા” (પ્રાચીન હિંદુસ્તાનની ભૂગોળ), પૃ. ૧૨૯, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩s હેવો જોઈએ. વળી, અશોકના ચૌદ મુખ્ય શિલાલેખેની એક નકલ મન શહર(મન્સ)માંથી મળી આવેલી છે તેથી એવું પણ અનુમાન થઈ શકે છે કે, કંબોજ લેકાના પ્રાંતનાં કઈ મહાલનું મુખ્ય સ્થળ મનહર કદાચ હશે. એકંદરે જોતાં, “યેન”લકાના પ્રાંતની લગોલગ જ કેબેજ લેકેને પ્રાંત હોવો જોઇએ, અને એ બન્ને પ્રાતે ગંધાર લેકાના પ્રાંતના પાડેાસમાં જ હોવા જોઈએ. અશોકના સમયમાં ગંધાર લોકેાના પ્રાંતનું પાટનગર તક્ષશિલા હતું, અને ત્યાંના મહામાત્ર તરીકે કુમારની નીમણુક થઈ હતી? એ હકીક્ત (પછીથી આપણે જણાવવાના છીએ. અશક્ત તેરમા મુખ્ય શિલાલેખમાં જે સરહદી પ્રતિ ગણવેલા છે તે અનુક્રમવાર જણાવેલા છે, એવું અનુમાન સેનાર્તિ સાહેબે કર્યું છે તે બરાબર લાગે છે. આથી કરીને નાકના નાભપતિ લેકેનું વસાહતસ્થાન યોન-કંબોજ લેકેના અને ભેજ-પેકેનિક લેકેના વસાહતસ્થાનની વચ્ચે- એટલે કે, વાયવ્યકેણના સરહદી પ્રાંતિની અને હિંદુસ્તાનના પશ્ચિમકાંઠાની વચ્ચે- આવી રહેલું કે સ્થળ હોવું જોઈએ. મ્યુલર સાહેબ કહે છે કે, ઉત્તરકુરુમાં એટલે કે, હિમાલયની પેલી બાજુના કોઈ પ્રદેશમાં આવી રહેલા જે નાભિપુર” નો ઉલ્લેખ બ્રહ્મવૈવર્ત–પુરાણમાં કરેલું છે તે જ અશોકના શિલાલેખમાંનું “નાભિક”હેવું જોઈએ; પરંતુ ઉપરની હકીકતથી બ્યુલર સાહેબનું અનુમાન' નિરાધાર બની જાય છે. બીજી કોઇ પણ વિદ્વાને હજી સુધી આ બાબતમાં નવીન પ્રકાશ પાડ્યા નથી. હવે આપણે દક્ષિણદિશામાં નીચા ઊતરશું. અશોકના તેરમા મુખ્ય શિલાલેખમાં ત્યાર પછી “ભોજપેનિક લેાિનો ઉલ્લેખ કરેલ છે ત્યારે પાંચમા મુખ્ય શિલાલેખમાં “રાસ્ટિક-પનિક લેકે ઉલ્લેખ કરે છે. આજ સુધી વિદ્વાન લેખકેએ “રાસ્ટિક - ૧. “ બાઈક છુ એક ડેર અ શિફળ " (. ૧૮, મુખ્ય છે. આપણે વિધાન નરાધાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ શબ્દથી અને ભાજ' શબ્દથી “પતેનિક” શબ્દને જૂદો ગણ્યો છે; અને પૈઠણના લેકેનું સૂચન પેકેનિક’ શબ્દથી થાય છે, એવું તેઓ માનતા આવેલા છે. પરંતુ એમાં એમની ભૂલ થાય છે. અલબત્ત, નિરા' શબ્દની ઉત્પત્તિ “નિશાન' (પૈઠણ) શબ્દની ઉપરથી થઈ હશે, એવું અનુમાન થઈ શકે છે; પણ એ શબ્દને અર્થ તે “પૈઠણના વતની લકે” એ થાય. “કબેજ' કે ગંધાર શબ્દ જેમ જાતિદર્શક છે તેમ આ શબ્દને કાંઈ જતિદર્શક ન ગણી શકાય. વળી, ”િ શબ્દમાં કાર છે ત્યારે જેજિવા’ શબ્દમાં “તકાર છે. કારના બદલામાં “તકાર કાંઈ વપરાય નહિ. બુહલર સાહેબે સૌના પહેલાં આ હકીકતની તરફ વાયકાનું ધ્યાન બરાબર ખેચ્યું હતું. વળી, શ્રીયુત દે. રા. ભાંડારકરે અન્યત્ર કહ્યું છે ૧ તેમ, “ટ્રિનિલ” ને ઉલેખ “અંગુત્તરનિકાય”માં થએલે છે, અને તેમાં તેને અર્થ “રાજાથી ઉતરતો” –બીજી પંક્તિને-રાજા” એ થાય છે; અને ભાષ્યકારે “ ” શબ્દને અર્થ “વંશપરંપરાગત મિલ્કતને ભંગ કરનાર વ્યક્તિ” એ કર્યો છે. આથી કરીને અશોકના શિલાલેખમાંના “દિલ દિવા” ને એક જ શબ્દ ગણવો જોઈએ, અને તેને અર્થ રાષ્ટ્રને વંશપરંપરાગત રાજા “એવો કરવો જોઈએ- પછી ભલે તેને પૂર્વ જ રાજાના હાથે નીમાએ હાકેમ હોય. આપણા દેશમાં પ્રાચીન કાળમાં આવા પ્રકારના અનેક રાજાઓ હશે; પણ અશોકના પાંચમા મુખ્ય શિલાલેખમાં ઉલ્લેખેલા એવા રાજાઓના સ્થાનનો શોધ તે આપણું દેશના પશ્ચિમ કાંઠાની બાજુમાં કઈક સ્થળે આ ગ્રંથના કામે આપણે કરવાને છે; કારણ કે, એમાં એમને અપરાંત' (પશ્ચિમકિનારાના લકે) કહ્યા છે. એવું હાઈને આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે, આપણા દેશના પશ્ચિમ કિનારાના પાડેસમાં આવેલી ગુફાઓમાંના શિલાલેખમાં જે ૧. . . ૧૯૧૯, પૃ. ૮૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ મહારઠી લેકેનો ઉલ્લેખ કરેલો છે તેમને જ અશોકના ઉક્ત શિલાલેખમાં સંબોધવામાં આવ્યા હોવા જોઈએ, કારણ કે, તેઓ ગૌણ રાજાઓ હતા, અને પુનાની અને તેના પાડોસમાંના મહારાષ્ટ્રના પ્રાંતની ઉપર તેમનો અસલ ચાલતો હતો, એવું જણ્ય છે એ શિલાલેખમાં મહાભેજને પણ ગૌણ રાજા તરીકે ઓળખાવેલા છે. મુંબાઈ ઈલાકામાંના હાલના ઠાણા અને કુલાબ પ્રાંતની ઉપર તેમનો અમલ ચાલતો હતો, એ પણ એ શિલાલેખમાં જણાવેલું છે. અશોકના તેરમાં મુખ્ય શિલાલેખમાં જે “ભજ-પેનિકી લેકને ઉલ્લેખેલા છે તે જ આ શિલાલેખેએ ઉલ્લેખેલા “મહાભેજ” લેકે હોવા જોઈએ. અશોકના પાંચમા મુખ્ય શિલાલેખમાં જે “અપરાંતના લોકોને ઉલ્લેખ કરેલ છે તે લેકમાં આ લેકેને પણ સમાવેશ થતો હતો, એવું સૂચન ગર્ભિત રીતે થએલું છે. ઠાણા જિલ્લામાંના હાલના સેપારા ગામનું પ્રાચીન નામ “ર્પરક હતું, અને એ શ્રેરક અપરાંતનું પાટનગર હતું. એ સ્થળેથી પણ અશકના ચૌદ મુખ્ય શિલાલેખોની ભાંગીતૂટી નકલ મળી આવેલી છે. . . કૃષ્ણા નદીની અને ગોદાવરી નદીની વચ્ચેનો પ્રદેશ આજે અપ્રદેશ (અંધ લોકેને દેશ ) કહેવાય છે. પરંતુ મૂળે એઓ આ જ પ્રદેશમાં રહેતા હશે કે કેમ, એ સ્પષ્ટ થયું નથી. બૌદ્ધ સાહિત્યના એક જાતકમાં અંધ લોકોના પાટનગર “અંધ્રપુરનો ઉલ્લેખ કરેલ છે. એ શહેર તેલવાહા નદીની બાજુમાં વસેલું હતું, એમ પણ એ જાતકમાં કહ્યું છે. શ્રીયુત દે. રા. ભાંડારકરે એક સ્થળે એવું સૂચન કર્યું છે કે, હાલ જે “તેલ કે તેલિગિરિ” નદી કહેવાય છે તે જ જૂના વખતની તેલવાહા” નદી હોવી જોઈએ. મદ્રાસ ઇલાકાની અને મધ્યપ્રાંતની સંયુક્ત સરહદની પાસે થઈને એ બન્ને નદીઓ લગભગ પાસેપાસે જ વહે છે. ૧ આના આધારે તે એમ જણાય છે કે શરૂઆતના વખતમાં અપ્રદેશમાં જયપુરને તેમ જ મદ્રાસ ૧. ઇં. અ. ૧૯૧૮, પૃ. ૭૧, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ઇલાકાના વિઝગાપત્તન પ્રાંતના થોડાક ભાગને સમાવેશ થતો હવે જોઈએ, અને તેમની સરહદની જોડેના જ મધ્યપ્રાંતમાંના કેટલાક જિલ્લાઓ પણ અંધ્રદેશમાં ગણાતા હોવા જોઈએ. વળી, નિઝામ સરકારના મુલકના દક્ષિણભાગનો તેમ જ કૃષ્ણ નદીના અને ગોદાવરી નદીના પ્રાંતનો (હાલના તેલિંગાનાનો) સમાવેશએ વખતના અંપ્રદેશમાં થતો હોય તો તે કાંઈ અશક્ય નથી. મૌર્ય વંશના તાબામાં અંધ્રદેશ ગયો ન હતો તે વખતે તે દેશમાં જે લેકે રહેતા તેમની સંખ્યા તેમ જ તેમાંના લશ્કરના માણસોની સંખ્યા મેગાસ્થનીસે આપેલી છે. સર વિન્સેન્ટ સ્મિથ કહે છે જે તેમ, અંધ્રદેશની પ્રજા “પ્રસાઈને રાજા ચંદ્રગુપ્ત મૌર્યના તાબાના લશ્કરથી જ ઊતરતા પ્રકારનું લશ્કર ધરાવવાની બાબતમાં સુવિખ્યાત હતી,” એવું અનુમાન મેગાસ્પેનીસના વર્ણનના આધારે થઈ શકે છેઅને એ ખરું જ લાગે છે. આથી કરીને એમ જણાય છે કે, અંપ્રદેશ બહુ વિસ્તારવાળો પ્રાંત હવે જોઈએ, અને દક્ષિણદિશામાં છેક કૃષ્ણા નદીના મુખ સુધી તે વિસ્તરેલ હોવા જોઈએ. પછી આપણે શું તેમ, સ્વતંત્ર ચેલ રાજ્યની છેક ઉત્તરદિશાની સીમાની સાથે પણ આને મેળ બેસે છે. હવે “પુલિંદ” લેકેનું સ્થાન આપણે નક્કી કરશું. પુલિંદ લેકે અમુક એક જ પ્રાંતમાં વસતા ન હતા, પણ જૂદા જૂદા અનેક પ્રાંતોમાં વસતા હતા. એ વાત ખરી છે. અશોકના તેરમા મુખ્ય શિલાલેખમાં અંધ લોકેાની સાથેસાથે જ તેમને ગણવેલા છે તેથી. અંદેશની ઉત્તરદિશાએ અથવા તે આંધ્રદેશના ઇશાનકોણમાં કોઈક સ્થળે તેઓ વસતા હશે, એવું અનુમાન કરી શકાય છે. “વાયુપુરાણમાં પુલિંદની દક્ષિણદિશાની શાખાને વિંધ્યામૂલીય (વિંધ્યા પર્વતની તળાટીમાં વસતા) લોકોની સાથેસાથે જ ગણાવી છે. ૧. અ. હિ. ઈ., પૃ. ૨૦૬ ૨. “માયિપુરાણ (એફ. ઇ. પાર્જિટર કૃત ભાષાંતર), પૃ. ૮૩૫ અને ટીકાઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ અને “સભાપર્વમાં કહ્યું છે કે, એ લેકનું પાટનગર પુલિંદનગર’ હતું, અને એમનો પ્રદેશ ચેદિદેશની લગોલગ આવી રહેલો હતો. આથી કરીને એવું અનુમાન થઈ શકે છે કે, અશકે જણાવેલા પુલિંદ લેકે હાલના મધ્ય પ્રાંતના જબલપુર જિલ્લામાં તે કાળે વસતા હશે. એ જ પ્રાંતમાંના રૂપનાથમાંથી અશોકના ગૌણ શિલાલેખેની એક નક્લ પણ મળી આવેલી છે, એ ધ્યાનમાં લેવા જેવું છે. અશેકની ધર્મલિપિઓની ખાસ ખુબી એ છે કે, તેના સામ્રાજ્યની સરહદે આવેલાં સ્થળેથી તે બધી મળી આવેલી છે. તેમ છતાં પણ એટલે ફેર તે છે કે, સરહદી પ્રાંતનાં પાટનગરમાં અશોકના ચૌદ મુખ્ય શિલાલેખો કોતરવામાં આવેલા જણાય છે ત્યારે તેના સ્વતંત્ર કે અસ્વતંત્ર પાસીઓના પ્રદેશથી તેના પિતાના પ્રદેશને જુદા પાડતાં સ્થળે તેના ગૌણ શિલાલેખ કરવામાં આવેલા લાગે છે. અશોકના સામ્રાજ્યના અગ્નિકાણના અંતભાગમાં આવેલા ધવલી (ધૌલી) અને યાવગઢ (જિગડા) ગામમાંથી તેના ચૌદ મુખ્ય શિલાલેખેની નકલે મળી આવેલી છે, એ આપણે જાણીએ છીએ. સરહદી પ્રાંતનું પાટનગર “તેસલિ’ અને તેના કોઈ મહાલનું મુખ્ય સ્થળ સમાપા': એ બે અનુક્રમે અશોકનાં “ધવલી” અને “યાવગઢ’ ગામ બેશક હોવાં જોઈએ. હાલના જૂનાગઢમાંથી (પ્રાચીન સુરાષ્ટ્રના પાટનગર “ગિરિનગર' માંથી) અશોકના ચૌદ મુખ્ય શિલાલેખેની ત્રીજી નકલ મળી આવેલી છે. ક્ષત્રપરાજ દ્ધદામાના શિલાલેખના આધારે આપણે કહી શકીએ છીએ કે, ઈસ્વીસનની બીજી સદીના મધ્યભાગ સુધી તે ગિરિનગર સુરાષ્ટ્રના પાટનગર તરીકે ચાલૂ રહ્યું હતું. અશોકના ચૌદ મુખ્ય શિલાલેખોની ચોથી નકલ મુંબાઈની પાસેના હાલના સોપારા (પ્રાચીન પંરક) ગામમાંથી મળી આવેલી છે, એ આપણે જાણીએ છીએ; અને તે ગામ અપરાંતનું પાટનગર ૧૨૯, ૧૧, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૫ હતું, એમ પણ આપણે જાણીએ છીએ. એ રીતે જૂના વખતનાં ચાર પાટનગરમાંથી અશેકના ચૌદ મુખ્ય શિલાલેખો મળી આવેલા છે તો પછી એ હકીકતના આધારે આપણે ખુશીથી એવું અનુમાન કરી શકીએ કે, એ જ શિલાલેખોની બાકીની ત્રણ નકલે પણ અશોકના સરહદી પ્રાંતનાં પાટનગરમાં જ કતરાએલી હોવી જોઇએ. એ પૈકીના શાહબાઝગઢીની ચર્ચા પ્રથમ આપણે કરી ગયા છીએ; અને તે ન’ પ્રાંતનું પાટનગર હેવું જોઈએ, એમ આપણે બતાવી ગયા છીએ. આમ છે તે પછી કાશી” અને “મનહર (મજોરા) પણ અશોકના એવા જ સરહદી પ્રાંતનાં પાટનગરો ભવિષ્યમાં ઠરે તે. તેથી આપણને કાંઈ નવાઈ લાગશે નહિ. પરંતુ જે સ્થળેથી અશોકના ગૌણ શિલાલેખો જડી આવેલા છે તે સ્થળોની હકીકત કાંઈક જુદી જ છે. જેમની આસપાસ કાંઈ પણ જૂનાં ખંડેરે નથી એવાં અને તદન ગીચ જંગલમાં આવી રહેલાં સ્થળેથી એ ગણું શિલાલેખો મળી આવેલા છે. વૈરાટ અને મશ્કિ : એ બે ગામે આ બાબતમાં અપવાદરૂપ છે. અશોકના શિલાલેખમાં ઉલ્લેખેલું વૈરાટ' મસ્યદેશના રાજા વિરાટનું પાટનગર વિરાટપુર હોવું જોઇએ. મકિ ગામમાં ચાલુક્યવંશનાં દફતરે છે તેમાં તે ગામને “વિરિયમાસંગિ” કહ્યું છે. સ્વતંત્ર કે અધ સ્વતંત્ર રાજ્યોની સરહદથી અશોકના સામ્રાજ્યની સરહદ જે સ્થળે જૂદી પડતી હતી તે સ્થળે અશોકના બાકીના ગૌણ શિલાલેખો કોતરવામાં આવેલા હતા, એમ જણાઈ આવે છે. પિતાના પહેલા ગૌણ શિલાલેખમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરતાં અશોક પોતે કહે છે કે, લોકેને આધ્યાત્મિક ઉદ્ધાર કરવો હોય તે ખૂબ પરાક્રમ કરવાની અત્યંત જરૂર છે. થોડા વખતમાં પણ તે પિને ઘણું કામ સાધી શકો હતા, એમ પણ તે આપણને જણાવે છે. તેણે બે દૃષ્ટિબિંદુથી આ બાબતની ધર્માજ્ઞા કરેલી છે - (૧) ચઢતી પાયરીના કે ઊતરતી પાયરીના તેના પિતાના અમલદારો પ્રજાના આધ્યાત્મિક સુખને માટે મથે, એ હેતુથી તેણે પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આ ધમલિપ કાતરાવેલી છે; અને (૨) અંતેા (સરહદી રાજ્યાના રાજા) પણ આવા જ ષ્ટિબિંદુથી ખૂબ પ્રયત્ન કરવાનું સુચન પેાતાના અમલદારાને કરે, એ હેતુથી તેમની જાણ્ને માટે તેણે પાતાની ધર્મમલિપ કાતરાવેલી છે. અશાકના પેાતાના અમલદારા આ દિશામાં તનતા મહેનત કરે તેટલા માટે આ શિલાલેખા કાતરાવવાની કાંઇ ખાસ જરૂર ન હતી. પેાતાની દરરાજની આજ્ઞાએની માક ધર્માના પણ યાગ્ય અધિકારીઓની મારફત તેણે તેમને પહાંચાડી હશે જ. આથી કરીને એમ લાગે છે કે, પાતાનાં પાટનગરીમાં રહેતા અથવા તે સહિયારી સરહદની ને રહેતા તેના સ્વત ંત્ર પાડેાસીએાની જાણુને માટે પેાતાના ગૌણુ શિલાલેખા અશોકે કાતરાવેલા હાવા જોઇએ. આ અંતા (સરહદી રાજ્યાના રાજા) કાણુ હતા, એને વિચાર આપણે કરશું ત્યારે આ વાત વધુ સ્પષ્ટ થશે. અગાઉ આપણે કહી ગયા છીએ કે, પેાતાના ખીન્ન અને તેરમા મુખ્ય શિલાલેખમાં અશકે ‘અા' ના ઉલ્લેખ કરેલા છે. સ્વતંત્ર અને સમાન રાજા તરીકે તેમની સાથે શે વા હતા. એ અતાના બે વર્ગી પડે છેઃ-(૧) હિંદુસ્તાનમાં જેમનાં રાજ્યેા હાય તે રાજાએ; અને (ર) હિંદુસ્તાનની બહાર જેમનાં રાજ્યા ટાય તે રાજાએ. ચાડ, પાંડિય, કેરલપુત્ર, સતિયપુત્ર, અને ત ભાણ ઃ એ સાપ્રથમ વર્ગમાં આવે છે. અશાકના મૂળ શિલાલેખમાં Àાડ’ અને ‘પાંડિય' શબ્દ બહુવચનમાં વપરાએલા છે, અને ‘સાતિયપુત્ર’ અને ‘કુરલપુત્ર' શબ્દ એકવચનમાં વપરાયા છે. એ જ એમ બતાવી આપે છે કે, આ સ્થળે અશોકે લોકોના ઉલ્લેખ કરેલા નથી, પશુ તેમના રાજાઓના ઉલ્લેખ કરેલા છે. આમ અશે!કે એકવચનમાં અમુકઅમુક રાજાઓના ઉલ્લેખ કર્યો છે તેની સાથેસાથે બહુવચન વાપરીને ‘ ચાડ’ ના અને ‘પાડય’ તે પણ ઉલ્લેખ કર્યો છે તેથી એવું અનુમાન કરી શકાય કે, અશોકના વખતમાં માત્ર એક જ ચાડ' રાજા અને એક ગાડિય’ રાજા નહિ હાય, પણ અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ચેડ' રાજાઓ અને અનેક પાંડિય” રાજાઓ હશે. ટોલેમીના લખાણના અને “પેરિપ્લસ” ના લેખકના લખાણના આધારે આ ચાર રાજાઓ પૈકીના ત્રણ રાજાઓના પ્રદેશોને પ લાગેલે છે. પરંતુ ટોલેમીએ એક જ “ડ” રાજ્યના ઉલ્લેખ નથી કરેલ પણ બે ચડ’ રાજ્યોને ઉલ્લેખ કરેલ છે, એ વાત કોઈના ધ્યાનમાં રહી નથી. સરેતઈમાં આવેલા “સોરનેગાસનું રાજનગર આર્થર": એવું ઓળખાણ “ચોડ' નામનું આપવામાં આવેલું છે.૧ રનેગાસ શબ્દમાં અને સરેતઈ શબ્દમાં જે “તેર” શબદ છે તે તામિલભાષાનો સોડ (ડ) શબ્દ હોય, એમ લાગે છે. સેરનેગાસ નામ સ્પષ્ટપણે બતાવી આપે છે કે, જે રાજોનું પાટનગર આર્થરા હતું તે રાજા નાગ-જાતિનો હતો, પણ તે સરેત(ચોડત્રા)ને રાજા હતો તેથી “ર” (ડ) કહેવાતો હતે. ત્રિચિનાપલ્લીની પાસેના હાલના ઉયુર' ને અશોકકાલીન આર્થરા' તરીકે કનિંગહામસાહેબે ઓળખાવેલું છે. આથી કરીને દક્ષિણદિશાનું “ચડ રાજ્ય આ કરે છે. ઉત્તરદિશાનું રાજ્ય કયાં આવેલું હશે, એને ખુલાસો પણું ટૉલેમીના એક કથનથી થઈ જાય છે. તેણે કહ્યું છે કે, બેટિંગ પર્વતની અને ઐડિસેસની વચ્ચે સેર નામક ભટકતી જાતિ વસતી હતી, અને “આટસનું પાટનગર સોર” તેમનું વસતિસ્થાન હતું. “સેરનું પાટનગર આર્કસ” એમ ન લખતાં ભૂલથી “આકેસનું પાટનગર સોર” એમ લખાઈ ગયું હશે, એવું મનાય છે. કોલ્ડવેલ સાહેબે હાલના “આકડ' (આર્કીટ) ને ટોલેમીના “આર્કટસ' તરીકે ઓળખાવ્યું છે. ઘણું કરીને સરઈ લેકે કાંઈ ભટકતી જાતિના લેકે ન હતા, પણ જંગલી જાતિઓને માટે આર્ય લોકોને જે તિરસ્કાર છૂટતે હતો તે દર્શાવવાના હેતુથી એ લેકેને ભટકતી જાતિના લેકે તરીકે ઓળખાવવામાં આવેલા લાગે છે. તેમનું “ચોડ (ડ) નામ ૧. ઈ. અ, ૧૩, ૩૬૮, ૨. ઇ. અ, ૧૩, ૩૬૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ લૂટારા'ના અર્થમાં વપરાતું હતું, એ વાત આના સંબંધમાં ધ્યાનમાં લેવા જેવી છે. એ રીતે જોતાં અશોકના વખતમાં બે ચોડ રાજ્ય હતાં, અને આર્થરા (ઉયર) અને આકેસ (આટ) તેમનાં પાટનગર હતાં. હવે “પાંડને વિચાર આપણે કરશું. ટોલેમીએ તેમને “ડિનોઈ' કહ્યા છે; અને “પંડિનનું રાજનગર “મદુરા” હતું, એમ પણ તેણે કહ્યું છે. મદ્રાસ ઇલાકામાં આવેલું હાલનું મદુરા' ટોલેમીના વખતનું મેદુરાહોવું જોઈએ, એમાં તે કાંઈ શક નથી. ટેલેમી કહે છે તેમ, પાંડય-દેશમાં દક્ષિણદિશાએ તિનેવલ્લીને સમાવેશ થતો હતો, અને ઉત્તરદિશાએ છેક કેાઈબતુરની પર્વતરાજિની ઉચ્ચ ભૂમિ સુધી તે દેશ વિસ્તરેલો હતો. ટોલેમીએ બે ચેડ રાજ્યને ઉલ્લેખ કરે છે તેમ બે પાંડવ રાજ્યનો ઉલ્લેખ કરેલ નથી, એ વાત ખરી છે; પણ તેથી અશોકના કાળમાં બે પાંય રાજ્યો ન હતાં, એમ કાંઈ કરતું નથી. ઈસ્વીસનની છેક છઠ્ઠી સદીમાં પણ વરાહમિહિરે “ઉત્તર–પડયરને ઉલ્લેખ કરે છે, અને તેથી એમ સાબીત થાય છે કે, એના વખતમાં બે પાંધ્યદેશઉત્તરપાડય અને દક્ષિણ પાંડય-અસ્તિત્વ ધરાવતા હતા. અશોકે પિતાના શિલાલેખો કોતરાવ્યા તે કાળમાં પણ એ જ સ્થિતિ હશે. અશેકના વખતમાં માત્ર એક જ પાંડય રાજ્ય હતું, એમ ઘડીભર ધારી લેવામાં આવે તે પછી મહિષપુર (માઈસર) રાજ્યના ભૂભાગની બાબતમાં કાંઈ ખુલાસો આપી શકાતો નથી. પરંતુ ઉત્તરપાંડવ રાજ્યની હયાતી આપણે સ્વીકારીએ છીએ તે મહિષપુર (માઈસર)ની વાત બરાબર બંધ બેસે છે. હવે દક્ષિણદેશનાં બાકીનાં બે રાજ્યોનો –કેરલપુરને અને સાતિયપુરને–વિચાર કરવાનો રહે છે. આ નામના અંતભાગમાં જે “પુત્ત” શબ્દ છે તે પ્રાકૃત ભાષાના “એ” (સંસ્કૃતભાષાના પુત્ર”) શબ્દની યાદ આપે છે. “ભારમલત', “ભૂચરત', ૧. કા. લે, ૧૯૧૮, પૃ. ૮૯ ૨. “બૃહત્સંહિતા” ૧૬, ૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ 2. બાલોત' વગેરે કેટલાંક રાજપૂત-નામેના અંતમાં એ “ત’ પ્રત્યય જેવામાં આવે છે. આથી કરીને એવું અનુમાન થાય છે કે, કેરળ (ચેર) અને “સાતિય” નામક જાતિઓ મૂળ ઉત્તરહિંદુસ્તાનમાં રહેતી હશે, અને ત્યાંથી સ્થાનાંતર કરીને તેમણે પોતાનાં વસાહતસ્થાને દક્ષિણહિંદુસ્તાનમાં સ્થાપ્યાં હશે. વળી, એ જૂના કાળમાં એ સ્થાને કેરળ” અને “સાતિય” નહિ કહેવાતાં હોય, પણ “કેરળપુર’ અને ‘સાતિયપુર” કહેવાતાં હશે, એવું અનુમાન પણ કરી શકાય છે. પિતાની મૂળ જાતિના નામની ઉપરથી જેમનું નામ પડયું હોય અને જેમણે સ્થળાંતર કર્યું હોય, એવા લેકોના નામની ઉપરથી જે પ્રાંતિનું નામ પડ્યું હોય એવા પ્રાંતો આજે પણ આપણા જેવામાં આવે છે. “કેરલ”(ચેર) ની અને સાતિય” ની બાબતમાં પણ એમ જ બનેલું હોવું જોઈએ. “અતયઆરણ્યક” આપણને કહે છે કે, ચેર લેકેનું વસતિસ્થાન મગધથી બહુ દૂર ન હતું. સંયુક્ત પ્રાંતના મિરઝાપુર જિલ્લાના ચેરે” લકે જ આ “ચેર ” લેકે કદાચ હશે. એ લેકે મલબારમાં સ્થાયી થયા તેના પહેલાં તેમણે દક્ષિણદિશામાં સ્થાનાંતર કર્યું હોય, એમ લાગે છે; કારણ કે, ધોયિક કૃત “પવનદૂત”માં “કેરલ” લેને ઉલ્લેખ કરતાં એવું જણાવેલું છે કે, તેઓ યયાતિનગરમાં વસતા હતા. મધ્યપ્રાંતના પૂર્વ ભાગમાંના સેનપુરની નજીકમાં નાનું સરખું ગામ છે તેને પ્રાચીન કાળના યયાતિનગર” તરીકે ઓળખાવવામાં ૧. જ. એ. સે. બેં, ૧૯૦૯, પૃ. ૧૬૮ અને ટીકા ૪. ૨. રાજપૂતાનાના પશ્ચિમ ભાગમાં “શેખાવાટી” અને “બદાવાદી નામક જે પ્રદેશો છે તેમનાં નામ અનુક્રમે શેખા ના અને “બદના વંશજરૂપ “શેખાવટ ” અને “બીદાવટ' લેનાં નામની ઉપરથી પડેલાં છે. ૩. ૨, ૧, ૧. ૪. જ. એ. સે. બેં. ૧૯૦૫, પૃ. ૪૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ આવે છે.૧ તે જ પ્રમાણે, ઉત્તરદિશામાં વસતા જે ‘ સેતેષ ’ લૉકાને મેગાસ્થેનીસે ઉલ્લેખેલા હેર-અને “ વિષ્ણુપુરાણું ” માંક તથા ભીષ્મપર્વ ”માં૪ ભૂલથી ‘ સતીપ ' અથવા · સનીય તરીકે જેમને ગણવામાં આવેલા છે- તે જ અશોકકાલીન ‘ સાતિય ’ લેકાતા નહિ હોય ? દક્ષિણહિંદુસ્તાનમાં તેમણે પોતાનું વસતિસ્થાન કયાં સ્થાપેલું, એ ચોક્કસ નથી. ટાલેમીએ અને “ પેરિપ્લસ ” ના લેખકે દક્ષિણહિંદુસ્તાનના સંબંધમાં જે હકીકત લખી રાખેલી છે તેની ખારીક તપાસ આપણે કરીએ તે કદાચ કાઇ કૂંચી આપણને મળી આવે ખરી. એ લેખકાએ દક્ષિણહિંદુસ્તાનમાંના ચાર પ્રદેશા ગણાવેલા છેઃ( ૧ ) લિમીરિકે; ( ૨ ) એઇએઇ; (૩) ડિએનિ; અને (૪) સારતઈ. આપણે અગાઉ કહી ગયા છીએ તેમ, · પડિએનિ ' તે ‘ પાંડય ’. છે, અને ‘ સારેતષ્ઠ’ તેા ‘ ચાડ ’ છે. ‘ લિમીરિકે તે ‘ મિર-ઇકે'ની બરાબર ગણવામાં આવે છે. એને માટા ભાગ ‘કેરલપુત્ર ' ના તાબામાં હતેા. વાડ્. ‘ એઇઆઇ'નું શું ? ' સડુકાટીસ 'ના બદલામાં કાઇક પ્રસંગે અડ્રેકાટાસ ’ લખાય છે, અને ‘ સેબિરિયા ' ના બદલામાં કાઇક પ્રસંગે ‘ એબિરિયા ’ લખાય છે, લખાય છે, તેા ‘ એઇઆઇ ’ખરું જોતાં < " ' . ૪૦ 66 * સેઇઇ' ( =સાતિય ) હશે, એમ આપણે ન માની શકીએ? આ અનુમાન ખરૂં હેાય તે। હાલનું ત્રાવણુકાર રાજ્ય અશાકકાલીન • સાતિયપુત્ત ’નું રાજ્ય કરે છે. ‘મિર-કે' કેરલપુત્તના તાબામાં હેાવાથી, કેરલપુત્તના પ્રદેશમાં દક્ષિણ-કાનાને, કૂંગા, મલબારના, ૧. એ. ઇ., ૧૧, ૧૮૯ ૩ ડીસ્ક્રિાપ્ટવ લિસ્ટસ આફ ઇસ્ક્રિપ્શન્સ ઇન ધી સી. પી. અડ ખીરાર (મધ્ય પ્રાંતેામાંના અને વરાડમાંના શિલાલેખાની વર્ણનાત્મક યાદી ) ( લેખક રાયબહાદૂર હીરાલાલ ), પૃ. ૯૫ અને ટીકા. ૨. ઇ. અ, ૬, ૩૩૯. ૩. “ વિષ્ણુપુરાણ ” ( વિલ્સનįત ), ૧, ૧૮૦. ૪. અધ્યાય ૯, શ્લા ૬૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ મહિષપુર(માઇસેર)ના વાયવ્યકોણના ભાગને. અને કદાચ • ત્રાવણકરની છેક ઉત્તરદિશાના ભાગનો સમાવેશ થતે હૈ જોઈએ. “પેરિપ્લસ”ના લેખકના સમયમાં મૌઝિરિસ' (મુયિરિ-ડુ)અથવા તે, હાલનું કંગનુર– કેરલપુત્તનું પાટનગર હતું. ટોલેમીએ પોતાની નોંધ લખી તે કાળે કરૌર – એટલે કે, કેઈબતુર પ્રાંતમાંનું, કાવેરી નદીની બાજુમાં આવેલું “કારૂર'- તેનું પાટનગર હતું. અશેકે દક્ષિણહિંદુસ્તાનનાં જે રાજ્યના ઉલ્લેખ કરેલ છે તે રાજ્યની ચોક્કસ સીમાઓ કરાવવાનું કામ બહુ જ અઘરું થઈ પડે છે. પરંતુ એટલું તે જણાય છે કે, મહિષપુર(માઈસર)ના ચિતલદુગ પ્રાંતની ઉત્તર દિશાએ એ રાજ્ય પરસ્પર લગલગ તેમ જ અશોકના સામ્રાજ્યનાં બીજાં રાજ્યની જોડાજોડ આવી રહેલાં હેવા જોઈએ. અશોકના ગૌણ શિલાલેખેની ત્રણ નકલે આ જ પ્રદેશમાંથી મળી આવેલી છે, એ હકીકત આ અનુમાનનું સમર્થન કરે છે. એ ભાગમાંના અશોકના પ્રદેશને જોડીને જ દક્ષિણનાં રાજ્યો આવી રહેલાં ન હતા તે ત્યાં પોતાના ગૌણ શિલાલેખોની ત્રણ નકલ તન પાસેપાસે જ કરાવવાની જરૂર તેને શા માટે રહેત? આથી કરીને “ચેડ' તથા (ઉત્તર) પાંડય’ અને ‘કેરલપુત્ર” નામક રાજાઓનાં જ એ રાજ્ય હતાં, એમ હવે આપણે ખાત્રીથી કહી શકીએ છીએ. અશેકે પોતાના તેરમા મુખ્ય શિલાલેખમાં જે “અટવી' (અથવા આવ્ય') દેશનો ઉલ્લેખ કરેલ છે તેના સંબંધમાં અહીં વિચાર કરે, એ છે. તે પોતે એ લેખમાં કહે છે કે, “વળી, કેઇ (તેને) હાનિ કરે તે દેને લાડકાએ જેટલું શકય હોય તેટલું બધું ખમી લેવું જોઈએ. વળી, દેને લાડકાના મુલકમાંનાં જંગલોના લેકે)ને ૧. ઇ. અ, ૮, ૧૪૫. ૨. ઇ. એ., ૧૩, ૩૬૭-૩૬૮ ૩. ધવલીના અને યાવગઢના લેખમાં અતિ (સરહદી રાજ્યના રાજાઓ)ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ તે સમજાવે છે, અને તેઓ (ખોટા માર્ગે જતા) અટકે એમ ઈરછે છે. દેવેને લાડકે પશ્ચાત્તાપ કરે છે તે પણ બળવાન છે. (આથી કરીને તેમને કહેવાનું કે, “તેમણે શરમની લાગણી દર્શાવવી જોઈએ, અને તેમને હાનિ કરવી ન જોઈએ.” આની ઉપરથી એમ જણાય છે કે, આવ્યો (જંગલના પ્રદેશમાં વસતા લેકે) સંપૂર્ણ રીતે અશોકના તાબામાં જ ન હતા, પણ તેઓ કાંઈક સ્વતંત્રતા ભોગવતા હતા. આમ ન હેત તે ઉપરના પ્રકારનું લખાણ કરવાને કાંઈ અર્થ ન હતા. તેમણે તેને પિતાને (અશોકને ) કાંઈ નુકસાન કર્યું નથી, અને તે સજા કરવાની શક્તિ ધરાવે છે તે પણ તે પોતે ધર્મને ચુસ્ત અનુયાયી થએલો હોવાથી “સામ સમજાવટ થી તેમને પોતાની બાજુમાં મેળવી લેવાનો પ્રયત્ન કરે છે. એ જ એમ બતાવી આપે છે કે, આટો કાંઇક અંશે સ્વતંત્ર હતા. આ આટો” કેણ હશે ? પુરાણમાં પુલિંદોની તથા વિંધ્યામૂલીની અને વૈદર્ભોની સાથેસાથે જ તેમને ગણાવવામાં આવેલા છે. અમુક એક તામ્રપત્રમાં કહ્યું છે કે, પારિવાજક રાજા હસ્તિન દબાલા રાજ્યનો તેમ જ અઢાર અટવી-રાજ્યોનો રાજા હતો. હાલના બુંદેલખંડના પ્રાચીન નામ “દહાલા”નું જૂનું રૂપ “દભાલા”હેવું જોઈએ. ગુપ્તવંશના રાજકાળમાં જે અટવી-દેશમાં અઢાર નાનાં રાજ્યને સમાવેશ થતો હતો તે અટવી-દેશ વાઘેલખંડથી માંડીને છેક ઉડિયા(ઓરિસ્સા)ના દરિયાકાંઠા સુધી પ્રસરે છે જોઈએ. રૂપનાથમાંથી અને સહાશ્રમ(સહસ્ત્રામ)માંથી અશોકના પાંચ ગૌણ શિલાલેખોની નકલે શાથી મળી આવી હશે, એ હવે સમજાશે. એ બન્ને સ્થળો અટવી-દેશની પૂર્વદિશાની અને પશ્ચિમઉદ્દેશીને અશકે “મિતિ ને લેવા-fજે િરિ વિશે મિત” એમ કહ્યું છે તેની સાથે આ લખાણ સરખાવો. (છે. અ, પૃ. ૮૯-૯૦. ) ૧. ગુ. ઈ., પૃ. ૧૧૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૩ દિશાની સરહદની પાસે તે વખતે વસેલાં હતાં. ધવલીના અને ભાવગઢના શિલાલેખમાં અશેકે પિતાના અમલદારને કહ્યું છે કે, સરહદી પ્રદેશના લેકેની પ્રત્યે અશોક સહાનુભૂતિ દર્શાવે છે અને તેમને તે પોતે ચાહે છે, એવી તેની પોતાની નીતિ તે લોકોને તેમણે જણાવી દેવી. અટવી સિવાયનું બીજું કઈ પણ સ્વતંત્ર કે અર્ધસ્વતંત્ર રાજ્ય ઉડિયામાં અશોકના સામ્રાજ્યની લગોલગ. હોઈ શકે નહિ. અશોકના સામ્રાજ્યના વિસ્તારને લગભગ ચોક્કસ ખ્યાલ આ રીતે આપણે મેળવ્યો છે. કોપકલ્પના દક્ષિણ ભાગમાં ચેડ તથા પાંડય તેમ જ સાતિયપુત્ર અને કેરલપુત્ર રાજાઓના તાબામાં જે પ્રદેશ હતો તેને બાદ કરીએ તે બાકીને લગભગ બધો હિંદુસ્તાનદેશ અશોકના તાબામાં હતો. પૂર્વ દિશામાં મદ્રાસની પાસેના પુલિકટથી માંડીને ઉત્તર દિશામાં ચિતલદુર્ગને ( જે સ્થળેથી અશોકના પાંચ ગણુ શિલાલેખની ત્રણ નકલે મળી આવેલી છે તેને) જોડીને પશ્ચિમદિશાના છેક ઉત્તરબિંદુરૂપ દક્ષિણ-કાનડા પ્રાંત સુધી હિંદુસ્તાનના નકશામાં લીટી દોરી હોય તે તે અશોકના પિતાના સામ્રાજ્યની દક્ષિણદિશાની સરહદ દર્શાવે. ગ્રીસના જે રાજાઓને અશેકે પિતાના સમકાલીન ગણા છે તેમની ઓળખાણ હવે આપણે કરશું. અશોકના તેરમાં મુખ્ય શિલાલેખમાં એ બધા રાજાઓનાં નામ આપેલાં છે. અંતિયેક રાજા અને પાડેસી હેવાથી તેને અલબત્ત પહેલે જ ગણાવવામાં આવેલ છે. તેની પેલી બાજુએ ‘તુરમાય” તથા “અંતેકિન અથવા અંતિકિનિ” તેમ જ “મગ” અને “અલિકશદ્ર” (અલિકસુંદર) નામક ચાર રાજાઓ રાજ્ય ભોગવતા હતા, એમ અશોકે કહ્યું છે.' ઈ. સ. પૂર્વે ૨૬૧થી ઈ. સ. પૂર્વે ૨૪૬ સુધીમાં થઈ ગએલે સીરિયાનો રાજા બીજો અટિકસ થી જ અશકે કહે અંતક' હતા. ઈ. સ. પૂર્વે ૨૮૫થી ઈ. સ. પૂર્વે ૨૪૭ સુધીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ થઈ ગએલ મીસરને રાજા બીજે ટોલેમી ફિલાડેલ્ફસ જ અશકે ઉલ્લેખેલે ‘તુરમાય” હતો. ખૂહલર સાહેબે કહ્યું છે તેમ, અશોકે જણાવેલે “અતિકિન” અથવા “અંતિકિનિ રાજા ગ્રીસને અટિગાનસ રાજા ન હતો, પણ અટિજેનિસ રાજા હતા. પણ અંટિજેનિસ નામક કઈ પણ રાજા આપણા જાણવામાં આવેલ ન હોવાથી ઈ. સ. પૂર્વે ૨૭૬થી ઈ. સ. પૂર્વે ૨૩૯ સુધીમાં થઈ ગએલા ઍસિડેનિયાના રાજા અટિગનસ ગોનેટસને અશકે કહેલા “અંતેકિનિ તરીકે ઓળખાવવામાં આવેલ છે. આશરે ઇ. સ. પૂર્વે ૩૦૦થી આશરે ઈ. સ. પૂર્વે ૨૫૦ સુધીમાં થઈ ગએલે સીરીનને ગંગાસ રાજા જ અશકે ઉલ્લેખેલા મગ હશે, એ દેખીતું છે. પરંતુ અલિદ્ર'(અલિકસુંદર)ની બાબતમાં કાંઈક મતભેદ રહેલો છે. કેટલાક વિદ્વાને કહે છે કે, ઈ. સ. પૂર્વે ર૭રથી આશરે ઇ. સ. પૂર્વે ૨૫૫ સુધીમાં થઈ ગએલે એપિરસને રાજા અલેક્ઝાંડર જ અશેકે જણાવેલ “અલિક” (અલિકસુંદર) હોવું જોઈએ. બીજા કેટલાક વિદ્વાને વળી એમ કહે છે કે, . સ. પૂર્વે ૨૫રથી આશરે ઈ. સ. પૂર્વ ૨૪૪ સુધીમાં થઈ ગએલો કરિંથને રાજા એલેકઝાંડર જ અશકે કહેલો “અલિકશી (અલિકસુંદર) હોવો જોઈએ. અશોકના ચૌદ મુખ્ય શિલાલેખ પૈકીના બીજા મુખ્ય શિલાલેખમાં માત્ર અંતિયાક” નો જ ઉલ્લેખ કરે છે, અને બીજા રાજાઓને તેના “સામંત” (સરહદી રાજ્યના રાજાઓ) કહ્યા છે. ગ્રીસના ઉક્ત રાજાઓ પિકીના માત્ર અંટિયોકસ રાજાને જ પ્રદેશ અશોકના સામ્રાજ્યની લગોલગ આવી રહેલો હતો, એમાં તો કાંઈ જ શક નથી. ચંદ્રગુપ્તના સમયથી સેલ્યુસના કુટુંબની અને મૌર્યવંશની ‘ વચ્ચે મૈત્રીને સંબંધ અને એલચીઓ મોકલવાને વ્યવહાર ચાલૂ થયો હતો, એ તે આપણે જાણીએ છીએ. પરંતુ બીજા યવનરાજાઓની ૧. સા. ડે. મેં. ગે, ૪૦, ૧૩૭. ૨. જી રે. એ. સે, ૧૯૧૪, ૯૪૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૫ < > સાથે અશાક કાંઇ પણ મૈત્રીને સંબંધ બાંધ્યા હતા કે કેમ ? એ રાજાની સાથે તેણે કાંઇ પણ રાજકીય અતવહાર ચાલૂ કર્યાં હતા કે કેમ ? એ રાજાએાના પ્રદેશની અને અશાકના સામ્રાજ્યની વચ્ચે ધણું જ અંતર હાવું જોઇએ; અને તેથી દેખીતી રીતે એવુ અનુમાન થઇ શકે છે કે, સીરિયાની પેલી બાજુએ તા હિંદુસ્તાનની અને યવનરાજ્યાની વચ્ચે કાંઇ પણ રાજકીય અતવહાર હિ હાય. પણ અશાકને તેરમા મુખ્ય શિલાલેખ તેા સ્પષ્ટ રીતે કહે છે , ગ્રીસના એ રાજાના દરબારમાં દૂતા (એલચીએ) મેાકલવાના રિવાજ અશેાકે રાખ્યા હતા. વળી, રોાકના સમકાલીન રાજા ટાલેમી ક્વિાડેસે ડાયાનીસિયસ ' નામક એલચીને મો રાજના દરબારમાં મેાકલ્યા હતા, એ હકીકત પણ આપણા જાણવામાં છે. પેાતાના સમકાલીન ગ્રીસના રાજમાના જે ઉલ્લેખ અશોકે કરેલા છે તેના આધાર લઇને અશાકના કાળની ગણત્રી વધારે ચાક્કસપણે કરવાના પ્રયત્ન કરવામાં આવેલા છે. પરંતુ પ્રથમ તા એ યવનરાજોના ઉલ્લેખ જે શિલાલેખામાં કરેલા હોય તે શિલાલેખા અશેકિના રાજકાળના કયા ચાલુ વર્ષમાં કારાએલા હતા તે નક્કી કરીને તેના જ આધારે આપણે આપણી ગણત્રી કરી શકીએ. આપણે ોઈ ગયા છીએ કે, અશાકના ચૌદ મુખ્ય શિલાલેખા પૈકીના ખીજા અને તેરમા મુખ્ય શિલાલેખમાં અશોકે એ યવનરાજોને ઉલ્લેખ કરેલા છે. પરંતુ અશાકના રાજકાળના કયા ચાલુ વર્ષમાં તે શિલાલેખા કાતરાયા હશે ? સેના સાહેબ એવુ માને છે કે, અશાકે પેાતાના રાજકાળના ચૌદમા વર્ષમાં પેાતાના બધા શિલાલેખા કાતરાવેલા હતા; અને બધા યુરોપીય વિદ્વાનેએ આ મતનું સમર્થન કર્યું છે. પરંતુ શ્રીયુત હરિત ક્રૃષ્ણ દેવ નામક બંગાળી યુવકે “અશોકજી ધર્માલપઝ” ( અશાકની ધ લિપિઓ ) નામક પોતાના અંગ્રેજી ગ્રંથમાં ઉપરના મતની ચેાગ્યતાની બાબતમાં શંકા ઊઠાવી છે; અને એ લેખકનું કહેવું યેાગ્ય લાગે છે. કારણેા બતાવીને તેણે એમ બતાવી આપ્યું છે કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ અશેકને નિદાન બીજે અને તેમાં મુખ્ય શિલાલેખ તે તેના રાજકાળના સત્તાવીસમા ચાલૂ વર્ષના પહેલાં કોતરાયો નહિ હોય.' ઉક્ત બને શિલાલેખો અશકના રાજકાળના અઠ્ઠાવીસમા વર્ષમાં કોતરાયા હતા, એમ આપણે ધારીએ તો જે વર્ષમાં ગ્રીસના પૂર્વોક્ત પાંચ રાજાઓ જીવતા હોય તે વર્ષની સાથે ઉક્ત અઠ્ઠાવીસમા વર્ષને મેળ મળવો જોઈએ. તેરમા મુખ્ય શિલાલેખમાં ઉલ્લેખેલો અલિદ્ર (અલિકસુંદર) અને એપિરસને અલેક્ઝાંડર એક જ વ્યક્તિ હોય તે ઇ. સ. પૂર્વે ર૭રની અને ઇ. સ. પૂર્વે ૨૫૫ની વચ્ચે અશોકના રાજકાળનું અઠ્ઠાવીસમું વર્ષ આવવું જોઈએ; પણ કરિંથને એલેક્ઝાંડર જ અશોકકાલીન અલિકશ૮ (અલિકસુંદર) હોય તે ઈ. સ. પૂર્વે ૨પરની અને ઈ. સ. પૂર્વે ૨૫૦ની વચ્ચે અશોકના રાજકાળનું અવીસમું વર્ષ આવવું જોઈએ. ઉપરનાં બેદ અનુમાને પિકીનું બીજું અનુમાન વધારે માન્ય થાય તેવું છે, એટલે કે, કરિંથને અલેક્ઝાંડર જ અશેકકાલીન અલિકશ (અલિકસુંદર) હોવો જોઈએ. આવું ૧ એ લેખકની દલીલ આવી છે: અશકને સાતમો સ્તંભલેખ તેના રાજકાળના સત્તાવીસમા વર્ષમાં કોતરાયે હતા. ધર્મને પ્રચાર કરવાના હેતુથી અશોકે પતે એ વર્ષ સુધીમાં જે અનેક અને વિવિધ ઉપાયો જ્યા હતા તેમનું સિંહાવલોકન ઉક્ત સ્તંભલેખમાં તેણે કરેલું છે, એવું સૌ વિદ્વાને સ્વીકારે છે. ગ્રીસના રાજાઓનાં રાજ્યમાં પરે પકારનાં કામે કરવાં ( જુઓ બીજે મુખ્ય શિલાલેખ) અને ધમને પ્રચાર કરવો (જુઓ તેરમો મુખ્ય શિલાલેખ) એ એટલા બધા મહત્ત્વનાં કામો હતાં કે, એ પરદેશમાં એ કામે કાંઈક અંશે ફતેહમંદ નીવડયાં છે એવું તેના જાણવામાં આવ્યું હોત તે તેને પોતાને સાતમે સ્તંભલેખ કરાયો તે વખતે એ વાતને ઉલ્લેખ તેણે તેમાં જરૂર કર્યો હેત. પરંતુ તેવું કાંઈ થયું નથી, એ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે, અને તેથી આપણે એમ કહી શકીએ છીએ કે, અશેકને સાતમે સ્તંભલેખ કરાયો તેના પહેલાં-એટલે કે, અશોક્ના રાજકાળના સત્તાવીસમાં ચાલુ વર્ષના પહેલાં તેને બીજા અને તેમાં મુખ્ય શિલાલેખ કોતરાયો નહિ હોય. ૨. જ. . એ. સે, ૧૯૧૪, પૃ. ૯૪૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૭ હાઇને આપણે એવું અનુમાન કરી શકીએ કે, ઈ. સ. પૂર્વે ૨૫૧, એ અશોકના રજિકાળનું અઠ્ઠાવીસમું વર્ષ હશે. આ ગણત્રી ખરી હોય તે આપણે એમ કહી શકીએ કે, આશરે ઇ. સ. પૂર્વે ર૭૯માં અશોક ગાદીએ બેઠો હવે જોઈએ. આવી ગણત્રીનું પરિણામ ગમે તે આવે; પરંતુ તે પરિણામને આધાર બે મુખ્ય બાબતની ઉપર રહે છે – ૧) અશોકના ચૌદ મુખ્ય શિલાલેખો પૈકીના બીજા અને તેરમા શિલાલેખનું વર્ષ અને (૨) તેરમા મુખ્ય શિલાલેખમાં જણાવેલા અલિકશક(અલિકસુંદર)ની ખરેખરી ઓળખાણ. આ બન્ને બાબતમાં અનિશ્ચિતતાનો ઘણે અંશ રહેલો હોવાથી, “અશોક ક્યા વર્ષમાં ગાદીએ આવ્યો ?” એ ચક્કસપણે નકકી થઈ શકે તેમ નથી. અશોકના સામ્રાજ્યના વિસ્તારની બાબતમાં આપણે ઘણો સારે ખ્યાલ બાંધી ગયા. તેના ઉપર કેવા પ્રકારનો અમલ ચાલતું હતું, એને ખ્યાલ બાંધવાને પ્રયત્ન હવે આપણે કરશું. મૌર્યવંશના રાજાઓની રાજ્યપદ્ધતિ સામાન્યત: કેવા પ્રકારની હતી, એને ખ્યાલ તે કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્ર અને મેગાસ્પેનીસની નોંધ વાંચતાં આપણને આવી શકે છે. પરંતુ આપણે તો અશોકના પિતાના શિલાલેબેમાંથી જ તેની રાજ્યપદ્ધતિની માહિતી મેળવવા ધારીએ છીએ. આ જાતની તપાસ કાંઈ ઉપરછલ્લી નહિ નીવડે. અગાઉ આપણું જાણવામાં ન આવી હોય એવી અનેક બાબતો પરત્વે ઘણું નવું જાણવાનું એ રીતે આપણને જરૂર મળી શકશે. અશોકનું સામ્રાજ્ય બહુ વિસ્તૃત હતું, એમાં તે કાંઈ જ શક નથી. એક જ વ્યક્તિ એકલા હાથે આવા વિસ્તૃત રાજ્યના ઉપર સફળતાપૂર્વક અમલ ચલાવી શકે નહિ, એમ પણ સૌ કઈ કબૂલ કરશે. આથી કરીને એવું અનુમાન થઈ શકે છે કે, અશેકે પોતાના સામ્રાજ્યના અમુક વિભાગ પાડયા હશે અને મુગલકાળના સુબાઓના જેવા સૂબાઓ એ પૈકીના દરેક વિભાગની ઉપર તેણે નીમ્યા હશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ४८ અશોકના રાજકાળમાં પ્રાંતિક સરકારની રાજ્યપદ્ધતિ અસ્તિત્વ ધરાવતી હતી, એમ તેના પિતાના લેખે સ્પષ્ટપણે બતાવી આપે છે. પરંતુ તેની પછીના શાહી ગુપ્તવંશના કાળની માફક તેના પિતાના કાળમાં પણ પ્રાંતિક હાકેમ બે પ્રકારના હતા. રાજકીય દૃષ્ટિએ જે પ્રાંત મહત્ત્વના લાગતા- અને તેથી કરીને જેમની વ્યવસ્થા વફાદારીથી અને યુક્તિપુર સર કરવાની જરૂર જણાતો - તે પ્રાંત રાજવંશના પુત્રોને સોંપવામાં આવતા, અને તેઓ “કુમાર” કહેવાતા. જે ચાર પ્રાંતના સુબા તરીકે ચાર કુમારની નીમણુક થએલી તે ચાર પ્રાંતનો ઉલ્લેખ અશોકની ધર્મલિપિઓમાં થએલો છે. ગંધારના મુખ્ય સ્થળ(તક્ષશિલા)માં એવો એક કુમાર નીમાયો હતે; કારણ કે, તે સરહદી પ્રાંત હતો તેથી તેની વ્યવસ્થા સંભાળપૂર્વક કરે તેવા વિશ્વાસુ હાકેમને ત્યાં નીમવાની જરૂર અશકને જણાઇ હતી. સુવર્ણગિરિમાં એ જ બીજે કુમાર નીમાયો હતો. એ સ્થળ કયું હશે? એ પ્રશ્નને સંતોષકારક ખુલાસે હજી સુધી થયો નથી. તેમ છતાં પણ છેક દક્ષિણદિશામાં ચોલ તથા પાંડયા અને કેરલપુત્ર નામક રાજાઓના સ્વતંત્ર પ્રદેશને જોડીને આવી રહેલા સરહદી પ્રાંતનું તે પાટનગર હતું, એમાં તો કાંઈ શક હોઈ શકે નહિ. ત્રીજા કુમારને કલિંગદેશ સેડાયો હતો, અને તેનું પાટનગર તસલી’ હતું. ધવલી ગામમાંથી અશેકના ચાર મુખ્ય શિલાલેખોની એક નકલ મળી આવેલી હોવાથી તે જ અશોકકાલીન સલી બેશક હેવું જોઈએ. એ પ્રાંત સુરતમાં જ જીતી લેવામાં આવ્યું હતું તેથી કઈક વિશ્વાસપાત્ર અને ચાલાક હાકેમને તેની સંપણી કરવાની જરૂર અશકને જણાઇ હતી; અને તેથી જ અશોકે પિતાના કુમારને તેની સુબાગીરી સંપી હતી. એણે કુમાર જે પ્રાંતને સુબો નીમાયો હતો તે પ્રાતનું પાટનગર “ઉજ્જયિની હતું. તે કાંઇ સરહદી પ્રાંત ન હતા. વળી તે કાંઇ તાજેતરમાં જ છતાય ન હતો. તેમ છતાં પણ રાજકીય દૃષ્ટિએ અશેકને તે પ્રાંત બહુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૯ મહત્ત્વનો લાગ્યો હશે તેથી જ તેણે રાજવંશના કુમારને તેની સંપૂર્ણ કરવાનું શ્રેય ધાર્યું હશે. અશોકના રાજકાળમાં કાંઈ આટલા જ પ્રાંતિક હાકેમ નહિ હોય. જેવી રીતે કેટલાક પ્રાંતની ઉપર કુમાર અમલ ભોગવતા હતા તેવી જ રીતે રાજકુટુંબની સાથે કઈ પણ સગપણ ન ધરાવનારા હાકેમોના અમલની નીચે રહેલા બીજા પણ કેટલાક પ્રાંત અશકના વખતમાં હોવા જોઈએ. અશોકનાં પિતાના લખાણમાંથી આવા પ્રકારના હાકેમને એક પણ દાખલો મળી આવતો નથી, એ વાત ખરી છે. તેમ છતાં પણ જૂનાગઢની પાસેના ગિરનાર પર્વતની બાજુમાં જ રુદ્રદામાને જે શિલાલેખ છે તેમાંથી આ પ્રકારના હાકેમને એક દાખલો આપણને મળે છે. રુદ્રદામાના શિલાલેખમાં એવું લખેલું છે કે, ચંદ્રગુપ્તના કાળમાં સુરાષ્ટ્ર(કાઠિયાવાડ )ને હાકેમ “વૈશ્ય પુષ્યગુપ્ત' હતા, અને અશોકના રાજકાળમાં યવનરાજ તુષાર્પ તેને હાકેમ હતા. ૧ રાજાને-અને તેમાં પણ યવનરાજને-પ્રાંતિક હાકેમ તરીકે નીમવામાં આવેલે, એ જાણીને નવાઈ પામવાની જરૂર નથી. અમેરના રાજા રાજા માનસિંહને બંગાળાના હાકેમ તરીકે અકબરે નીમ્યો હતો, એ આપણે કયાં નથી જાણતા ? ગુપ્તકાળમાં પણ કેટલાક પ્રાંતિક હાકેમ મહારાજા કહેવાતા, એમ ઇતિહાસ આપણને કહે છે. ૨ - દાણેદરપુરના તામ્રપત્રો આપણને એમ્બેખું જણાવે છે કે, ગુપ્તકાળમાં દરેક પ્રાંત(મુરિ)માં અનેક મહાલ(વિપર)ને સમાવેશ થતો હતો, અને પ્રાંતના સુબાની નીમણુક રાજાના હાથે થતી ત્યારે મહાલના વહીવટદારની નીમણુક પ્રાંતના સુબાના હાથે થતી હતી. અશોકના કાળમાં દેશના વિભાગને માટે અને ૧. એ. ઇ, ૮, ૪૩ અને ૪૬-૪૭, ૪. એ. ઇ, ૧૫, ૧૩૬ અને ૧૩૮ ૩. એ. ઈ, ૧૫, ૧૨૭ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઉપવિભાગને માટે ક્યા શબ્દો વપરાતા હતા, એ આપણે જાણતા નથી; પણ એટલું તો જણાય છે કે, મહાલના વહીવટદારની નીમણુક રાજાના હાથે થતી ન હતી, પણ પ્રાંતના સુબાના હાથે થતી હતી. સિદ્ધપુર(સિદાપુર)માંથી અશોકના પાંચ ગોણુ શિલાલેખેની જે નર્લો મળી આવેલી છે તે આ વાતને પુષ્ટિ આપે છે. એમાં અશકે ઈસિલના મહામાને બારેબાર સંબોધન કરેલું નથી; પણ પિતાના આર્યપુત્ર(કુમાર)ની મારફતે અને દક્ષિણના જે પ્રાંતનું પાટનગર સુવર્ણગિરિ’ હતું તે પ્રાંતના ઉપરિ મહામાની મારફતે તેણે ઈસિલના મહામાત્રોને સંબોધન કરેલું છે. આનો અર્થ એવો થાય છે કે, સુવર્ણગિરિ પ્રાંતમાં અનેક મહાલોને સમાવેશ થતો હતો, અને એ મહાલે પૈકીના એક મહાલનું મુખ્ય સ્થળ “ઈસિલ' હતું. સિદ્ધપુર( સિદાપુર વાળા શિલાલેખો એમાં જ કોતરાયા હતા. વળી, કૌશબીના અને સારનાથના મહામાત્રોને અશકે બારેબાર હુકમ છોડેલા તેમ ઇસિલના મહામાત્રોને બારેબાર હુકમ ન મેક્લતાં કુમાર(આર્યપુત્ર)ની મારફતે અશેકે પિતાના હુકમ મેકલેલા તેથી કરીને આપણે એ જ નિર્ણય કરી શકીએ છીએ કે, પ્રાંતિક હાકેમોને-નિદાન કુમારને પોતાના મહાના વહીવટદારની નીમણુક કરવાનો અધિકાર આપવામાં આવેલું હતું. ગુપ્તકાળમાં પણ એ જ રિવાજ ચાલૂ હતો. સુરતમાં જ તાબે કરેલા કલિંગદેશના કરૂપ સમાપા” ની બાબતમાં પણ એવું જ કહી શકાય છે. યાવગઢ(ગા)ના લેખમાં અશેકે સમાપાના મહામાત્રોને સીધેસીધા હક છાયા નથી, પણ એ હુકમો એ મહામાત્રોને પહોંચાડવાની આના કરેલી છે. દેખીતી રીતે, તોસલીના કુમારની મારફતે એ હુકમે સમાપાના મહામાત્રોને અશોકે પહોંચડાવ્યા હશે. • કુમારે પોતપોતાના પ્રાંતમાં સંપૂર્ણ અધિકાર છોગવતા હતા કે કેમ? એ પ્રશ્નનો ઉત્તર ખાત્રીપૂર્વક આપી શકતો નથી. પૂરેપૂરે અને ઉપરના દાબ વગરને અધિકાર તેમને આપવામાં આવેલે નહિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ એમ જણાય છે; કારણ કે, જ્યાં જ્યાં પ્રાંતિક સરકારને અશકે સંબોધન કરેલું છે ત્યાં ત્યાં માત્ર કુમારને ઉદ્દેશીને જ કાંઈ કહ્યું નથી, પણ કુમારને અને તેના મહામાત્રોને સાથેસાથે જ ઉદ્દેશીને. કહ્યું છે. ધવલીને અને યાવગઢને બીજે લેખ આ વાતની સાક્ષી પુરે છે. તે જ પ્રમાણે સ્થાનિક સરકાર પોતાના તાબાના મહાલના વહીવટદારને હુકમ છોડવા માગતી ત્યારેત્યારે કુમાર (આર્યપુત્ર), તેમ કરતો નહિ, પણ કુમાર અને તેના મહામાત્રો સાથે મળીને તેમ કરતા. સિદ્ધપુર(સિદ્દાપુર)ને લેખ આ વાતની સાક્ષી પૂરે. છે. આમ થાય તે કુદરતી જ છે; કારણ કે, પ્રાંતના સુબાની ઉપર, કઈ પણ જાતને દાબ ન રહે તે તે સ્વતંત્ર રાજા થઈ બેસે, એવે ભય રહે છે. ટૂંકમાં કહીએ તો, અશોકના કાળમાં આર્યપુત્રની સત્તા કુમાર અને તેના મહામાત્રો મળીને જે મંત્રીમંડળ બનતું તેની સા ખરું જોતાં હતી. પિતાના ત્રીજા મુખ્ય શિલાલેખમાં અશકે ત્રણ પ્રકારના અધિકારીઓ ગણાવેલા છે(૧) પ્રાદેશિકા; (૨) રાજુકે; અને (૩) યુક્ત. અશોકે “યુક્ત” શબ્દને જે અર્થ કરે તે જ અર્થવાળો એ જ શબ્દ કાટિલ્યકૃત “અર્થશાસ્ત્ર” માં પણ વપરાએલે છે એ હકીક્તની તરફ શ્રીયુત એફ. ડબલ્યુ. ચમસ સાહેબે આપણું ધ્યાન પ્રથમ ખેંચ્યું હતું. ૧ “તાબાને અમલદાર,’ એવો તેનો અર્થ મસ સાહેબે કરેલો છે; પરંતુ કૌટિલ્યના કથનના આધારે આપણે યુક્ત” નામક અધિકારીને વધારે ચોક્કસ ખ્યાલ બાંધી શકીએ છીએ. કૌટિલ્ય “યુક્તો ને તેમ જ તેમના મદદનીશ “ઉપયુક્તો ને ઉલ્લેખ કરેલો છે. તેમની ફરજે એક જ પ્રકારની હતી. ટિલ્ય બે પ્રકરણોમાં એમની ફરજોનું વર્ણન કરેલું છે. એ બે પ્રકરણે કાળજીપૂર્વક વાંચી જતાં આપણને ખાત્રી થાય છે કે, તેઓ ખાસ કરીને મહાલના વહીવટદાર હતાં. તેઓ રાજાની મિલ્કતની વ્યવસ્થા ૧જ. શ એ. સે, ૧૯૦૯, પૃ. ૪૬-૪૭, ૧૯૧૪, પૃ. ૩૭-૩૯૧ , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ પર કરતા તેમ જ મહેસુલ ઉઘરાવતા અને તેને હિસાબ રાખતા, અને મહેસુલમાં વધારે થવાનો સંભવ લાગતો ત્યારેત્યારે ખર્ચ કરવાની સત્તા ધરાવતા. જૈમસ સાહેબે “માનવધર્મશાસ્ત્ર”માંથી જે લોક ઉધૂત કરેલ છે તે આ વાતને કિ આપે છે. મનુ ભગવાને કહ્યું છે કે, છેવાઈ ગએલી મિક્ત પાછી જડે ત્યારેત્યારે યુક્તોના કબજામાં રહેવી જોઈએ. આથી કરીને એમ કહી શકાય છે કે, રાજાનું મહેસુલ ઉઘરાવવાનું અને રાજાની મિક્તા સંભાળવાનું કામ એ અધિકારીઓને સોંપવામાં આવેલું હતું. ત્યારપછીના કાળમાં પણ “યુક્ત” અને “ઉપયુક્ત' ચાલુ રહ્યા હતા, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. શક ૮૫૩(ઇ. સ. ૯૩૦) ની સાલમાં રાષ્ટ્રકૂટ વંશના રાજા એ ગોવિંદ પિતાના એક તામ્રપત્રમાં રાષ્ટ્રપતિ” તથા “પ્રામકૂટ” અને “મહત્તર નામક અધિકારીઓની સાથે સાથે યુક્ત અને ઉપયુક્ત'નો ઉલ્લેખ કરે છે.' યુક્તના અને “ઉપયુક્ત’ના બદલામાં કેઈક પ્રસંગે અનુક્રમે “આયુક્ત' અને “વિનિયુકત પણ આપણી નજરે ચઢે છે. અલ્લાહાબાદમાં સમુદ્રગુપ્તને જે સ્તંભલેખ છે તેમાં “આયુકતને ઉલ્લેખ કરે છે. તેઓ પોતાના બાહુબળથી જીતી લીધેલી, અનેક રાજાઓની મિક્ત પાછી મેળવતા,” એવું એ સ્તંભલેખમાં કહેલું છે. બુધગુપ્તના એક તામ્રપત્રમાં પણ “વિષયપતિ” (મહાલ-વહીવટદાર) તરીકે આયુક્તને ઉલ્લેખ થએલે છે. ૩ કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્ર”માં “પ્રદેષ્ટ્ર' નામક જે અધિકારીને ઉલ્લેખ થએલે છે તે જ અશોકકાલીન “પ્રાદેશિકહે જોઈએ, એવું અનુમાન થોમસ સાહેબે કરેલું છે, અને એ જ લાગે છે. ઍમસ સાહેબે અર્થશાસ્ત્રમાંથી અનેક ફકરાઓ ટાંકીને સ્પષ્ટપણે ૧. એ. છે, ૭, ૩૯-૪૦. + ૨, એ. ઇ, ૧૫, ૧૩૮, ૩ઠે. છે. છે, ૩, ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૩ " એમ બતાવી આપ્યું છે કે, પ્રદેષ્ણુને મહેસુલ ઊધરાવવું, અને શહેરની ચાકી ભરવી : એ કારામારી કરજો સાંપાએલી હતી. ” ૧ પરંતુ એટલાથી જ બસ ન હતું. એ પ્રસંગે તેને ધર્માંસ્થ ' કહ્યો છે તેથી એમ જણાય છે કે, ન્યાયાધીશનુ કામ પણ તેને સાંપવામાં આવેલું હતું. વળી, અમાત્ય( મંત્રી )ની સાથેસાથે જ તેની નોંધ થએલી હોવાથી તે મોટા અધિકારી હાવા જોઇએ, એમ પણ કહી શકાય છે. રાજ્યના અધિકારીઓના પગારના અને મહેનતાણાના સંબંધમાં “અર્થશાસ્ત્ર'માં જે પ્રકરણ આપેલું છે તેમાં કહ્યું છે કે, અધ્યક્ષ( સુપરિટેડ )ના પગારના કરતાં પ્રષ્ણુના પગાર વધારે હાવા જોઇએ. ૨ આ હકીકત ઉપરની વાતને સબળ ટકા આપે છે. રાજુકા'ના કાંઇક ખુલાસા બ્યુહલર સાહેબે આપણને આપેલા છે. ૩ “ કુરુધમ્મ-જાતક”માંથી ઊતારા આપીને તેમણે એમ બતા આપ્યું છે કે, એ ગ્રંથમાં જેતે વિસ્તારપૂર્વક રજ્જીક’ અથવા ‘રજ્જુ ગ્રાહક ' કહ્યો છે તે જ અશાકકાલીન ‘રાજક’ હાવા જોઇએ. ‘રજ્જુ’તા ( દારડાના ) ઉપયાગ કરીને જમીનની માપણી કરવી, અને એ રીતે જમીનની સરહદો નક્કી કરવી: એ તેની ક્રૂજ હતી, એમ “ કુઃધમ્મ-જાતક”માં કહ્યું છે. તેને ‘સમજી’ ક્યો છે. તેથી બ્યુહલર સાહેબ એમ માને છે કે, પ્રદેષ્વના જેવા જ તે મોટા અમલદાર હોવા જોઈએ, અને હાલના મુલ્કીખાતાના મહેસુલી અધિકારીને મળતા તે ઢાવા જોઈએ. વળી, સેંકડા અને હજારા મનુષ્યેાની ઉપર રજ્જુને નીમવામાં આવેલા હતા, એમ અશાકે પોતે જ કહ્યું છે તેથી પશુ એવી ખાત્રી થાય છે કે, રજ્જુક મોટા અધિકારી હાવા જોઇએ. ૧. ૪. રા. એ.સી., ૧૯૧૪, પૃ. ૩૮૩ અને આગળ; ૧૯૧૫, . ૧૧૨. ૨. પૂ. ૨૪૫. ૩. સા. ડૅ. મા. ગે., ૪૭, પૃ. ૪૬૬ અને આગળ; ફિકકૃત સાશિયલ આર્ગેનિઝેશન્સ, એટ સેટેરા” (સામાજિક સંસ્થાઓ, વગેરે ) (ભાષાંતર ), ૩. ૧૪૮—૧૪૯. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ અશોકના કાળમાં રજજુને વ્યવહારનું અને “દંડનું કામ સોંપાયું. હતું; એટલે કે, મેં બદલે આપવાની તેમ જ સજા કરવાની સત્તા ધરાવનારે ન્યાયાધીશ તે હતા. સ્ટ્રેએ આવા જ પ્રકારના ન્યાયાધીશેની નોંધ લેતાં કહ્યું છે કે, નદીઓની સંભાળ તેઓ રાખે છે તથા મીસરમાં જમીનની માપણી થાય છે તેવી જ રીતે તેઓ જમીનની માપણી કરે છે અને જેને જેમ એગ્ય હોય તેને તેમ ઈનામ આપવાની કે શિક્ષા કરવાની સત્તા ધરાવે છે.” ૧ આમ લખતી વેળાએ સ્કંબને અશેકકાલીન “રજજુકે' યાદ આવ્યા હોય, એ બનવાજોગ છે; અને તેથી એમ પણ કહી શકાય છે કે, રજજુકે ન્યાયાધીશનું કામ કરતા એટલું જ નહિ, પણ મહેસુલી અધિકારીનું કામ પણ કરતા. આના સંબંધમાં બીજા એક અધિકારીને વિચાર કરવાનું રહે છે. ધવલીના અને યાવગઢના જૂદા જૂદા લેખો પૈકીના પહેલા લેખમાં અશકે તેને “-ક્રિયદિલ' (નગર-વ્યવહારક) કણો છે. “અર્થશાસ્ત્રમાં જેને “પર-વ્યાવહારક કહ્યું છે તે જ અશોકકાલીન “નગર-વ્યવહારક' હે જોઈએ. માત્ર મહાલનાં મુખ્ય સ્થળોએ જ ન્યાયાધીશનું કામ તે કરતે હશે, એમ લાગે છે. તેને જે પગાર મળતે તેને વિચાર આપણે કરીએ તે તો કુમારનો મોભો અને તેને મોભો એકસરખે હતો. પ્રદેડુ(પ્રાદેશિક)ની પાયરીથી ચઢતી પાયરીને તે હતા, એટલું તો એક્કસ છે. ૧. “પાલિટિકલ હિસ્ટરી ઓફ એસ્ટંટ ઈડિયા મ ધી ઍક્સેશન ઍક પરીક્ષિત ટુ ધી એઢિંકરન એફ ધી ગુપ્ત ડીસ્ટી”(પરીક્ષિતના રાજ્યાભિષેકથી માંડીને ગુપ્તવંશના વિનાશ પર્યતને પ્રાચીન હિંદુસ્તાનને રાજકીય ઈતિહાસ) નામક પિતાના અંગ્રેજી ગ્રંથમાં શ્રીયુત હેમચંદ્ર રાયચૌધરીએ આ વાતની તરફ પ્રથમ આપણું ધ્યાન ખેંચ્યું હતું. ૨. પૂ. ૨૦ અને ૨૪૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૫ અન્ય પ્રકારના ચારેક અધિકારીઓનો ઉલ્લેખ અશેકે પિતાની ધર્મલિપિઓમાં કરેલ છે. તે પૈકીના ત્રણ અધિકારીઓનાં નામ અશોકના બારમા મુખ્ય શિલાલેખમાં જોવામાં આવે છે. “મમલામતિ” તથા “ફિર-મહામાતા અને બન્નરપૂમિ': એ એમનાં નામ છે. ધનમાત”ની ઓળખાણ થોડા વખતમાં આપણે કરી લેવાના છીએ. “fશ-માનતિ' ખરું જોતાં “રશિક્ષ-મણિમા ત્રિીઓના અધ્યક્ષ (સુપરિટેંડટ) રૂપ મહામાત્ર હોવો જોઈએ. કૌટિવ્યકૃત “અર્થશાસ્ત્ર”માંથી આ અધિકારીનું નામ મળી આવતું નથી. તેમ છતાં પણ તેની ફરજનું અનુમાન સહેલાઈથી થઈ શકે તેમ છે. જેણે કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્રને બારીક અભ્યાસ કર્યો હશે તે એટલું તે જાણતા જ હશે કે, કૌટિલ્ય પિતાના એ ગ્રંથમાંના ધર્મસ્થીય” નામક પ્રકરણમાં સ્ત્રીઓને લગતા જુદા જુદા અઘરા પ્રશ્નો-સ્ત્રીઓનું ભરણપોષણ, સ્ત્રીઓને સ્વછંદ, સ્ત્રીઓનું હરણ, વગેરે વગેરે પ્રશ્નો-ચર્ચેલા છે. નિરાધાર સ્ત્રીઓ ગર્ભવતી હોય ત્યારે અને તેઓ બાળકને જન્મ આપે ત્યારે તેમનું ભરણપોષણ કરવું, એ સરકારની પિતાની ફરજ છે એમ સરકાર પિતે સમજતી હતી. અશોકના કાળમાં ખાસ આ જ કામે અધિકારી નીમાય હેય, અને તે “યધ્યક્ષ' કહેવાતો હોય એમ માની શકાય છે. પરંતુ અશોકે જેમને “વામિ' કહ્યા છે તે કેવા પ્રકારના અધિકારી હશે? એ સમજવું જરા અઘરું થઈ પડે છે. સદરહુ અધિકારીના ઉક્ત નામના પહેલા બે અક્ષર બ્રક' હશે, એવું અનુમાન કરવામાં આવે છે. કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્રમાં ત્રણ સ્થળે “zક શબદ વપરાએ છે. “ ગાયો, ભેંસ, બકરા, ઘેટાં, ગધેડા, ઊંટ, ઘોડા અને ખચ્ચરઃ એ સૌનાં ધણુ”: એવો તેને અર્થ “અર્થશાસ્ત્રમાં કરેલું છે. આ સાધનને લઈને રાજ્યને મહેસુલ મળતું હતું. એ જ ગ્રંથના અમુક એક પ્રકરણમાં તે ડગલને પણ ઉલ્લેખ કરેલ છે. એ “ ક્ષ' [ ગાયને અધ્યક્ષ (સુપરિટેંડંટ) ] રાજાના વગરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ વ્યવસ્થા રાખતે તથા ઢોરને ઊછેરતો અને રાજકુટુંબનું દુગ્ધાલય (ડેરી) સંભાળ. આથી કરીને એવું અનુમાન થઈ શકે છે કે, રાજાનાં પિતાનાં અથવા તે ખાનગી વ્યક્તિનાં તેમ જ રાજકુટુંબને માલ પૂરો પાડતાં અથવા રાજ્યને નાણાંનું ઉત્પન્ન કરાવતાં ઢોરના અધિકારીઓને “વ્રજભૂમિકા' તરીકે અશકે એાળખાવ્યા હશે. અહીં હવે માત્ર એક જ અધિકારીને વિચાર કરવાનું રહે છે. તેનું નામ “સંત-મહામતિ (અંત-મહામાત્ર) છે. “સરહદી પ્રદેશના મહામાત્રો: એ એને અર્થ કરવામાં આવેલું છે. અશોકે પિતાના પહેલા સ્તંભલેખમાં તેમને ઉલ્લેખ કરે છે. અશોકના પિતાના પ્રદેશમાં વસતા, અસ્થિર મનના લેકેને ધર્મને અનુસરવાની બાબતમાં સમજાવવાનું કામ ગમે તે પ્રકારના તેના અધિકારીઓ કરતા હતા તેવી જ રીતે દેખીતી રીતે રાજ્યની હદની બહાર વસતા લકાને તે પ્રમાણે સમજાવવાનું કામ અંત-મહામાત્રા કરતા હતા, એમ કહેવાનો અશોક હેતુ હોવા જોઈએ. આથી એમ જણાય છે . કે, અશેકના સામ્રાજ્યના સરહદી પ્રાંતના અધિકારી તરીકે અંતમહામાત્રા નીમાયા ન હતા, પણ અશકના પિતાના ધર્મપ્રચારના કામને ઊપાડી લેવાના હેતુથી પાડેસનાં રાજ્યોમાં તેઓ નીમાયા હતા. એ જ સ્તંભલેખમાં અશોકે અંત-મહામાને પુષ'થી (પિતાના રાજ્યના અધિકારીથી) જૂદા ગણ્યા છે, એ આ વાતનું સમર્થન કરે છે. વળી, અશેકે પોતાની ધર્મલિપિઓમાં જ્યાં જ્યાં “અંત’ શબ્દ વાપર્યો છે ત્યાંત્યાં “સરહદને રાજા” અથવા “સરહદી રાજ્યના લેકે એ તેને અર્થ થાય છે, એ વાત પણ આપણા ઉપલા કથનને પુષ્ટિ આપે છે. છેલ્લા ચાર પ્રકારના અધિકારીઓની ફરજો જૂદી જૂદી હતી તે પણ અશકે તે સૌને “મહામાત્રો' કહ્યા છે, એમ વાચકે જોઈ - ૧, પૃ. ૬૦ અને ૫. ૧ર૮ તથા આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ પ૭ લીધું હશે. આથી કરીને એવું અનુમાન થઈ શકે છે કે, “મહામાત્ર શબ્દનો અર્થ “મેટ અધિકારી” અથવા “મોભાદાર અમલદાર જ હઈ શકે ૧ ધવલીના અને યાવગઢના જુદા જુદા લેખે પૈકીના પહેલા લેખમાં અશકે નગર-વ્યાવહારિકાને પણ મહામાત્રો કહ્યા છે, એ વાતથી પણ ઉપલે અર્થ વધારે સ્પષ્ટ થાય છે. વળી, બીજે સામાન્ય શબ્દ પણ અશોકની ધર્મલિપિઓમાં જોવામાં આવે છે. તે શબ્દ “પુષ” છે. એ શબ્દ તે ઉપલા શબદથી પણ વધારે સામાન્ય અર્થવાળો છે. ગમે તે પ્રકારને અધિકારી તે વખતે પુરુષ કહેવાતો હતો. આનો ખુલાસે અશોકના પહેલા સ્તંભલેખમાંથી મળી આવે છે. તેમાં અશકે “પુરુષો” ના ત્રણ વર્ગ પાડેલા છે – (૧) ઉત્કર્ષ ( ઊંચા વર્ણના ) અધિકારીએ; (૨) ગેવય (હલકા વર્ણના) અધિકારીઓ; અને (૩) મધ્યમ વર્ણના અધિકારીઓ. આ મહામાત્રોની સાથે રાજાનો સંબંધ કેવા પ્રકારનો હતો? એ સવાલ હવે ઊભો થાય છે. એશોકનું સામ્રાજ્ય બહુ વિસ્તૃત હતું, અને તેથી અનેક મહામાત્રની નીમણુક થએલી હોવી જોઇએ. એક જ રાજા આ બધા અધિકારીઓની સાથે સીધો સંબંધ કેવી રીતે રાખી શકે ? એક બાજુએ રાજાની સાથે અને બીજી બાજુએ અધિકારીઓની સાથે ગાઢ સંબંધ ધરાવતા કઈ મધ્યસ્થ મંડળને ઉલ્લેખ અશોકની ધર્મલિપિઓમાં કરેલું છે ખરે? હા. પરિષદ તે જાતની સંસ્થા હતી. અશોકના બે લેખમાં તેનો ઉલ્લેખ થએલ છે. કૌટિલ્ય પિતાના “ અર્થશાસ્ત્રમાં જેને મંત્રી–પરિષદ” કહી છે તે જ અશકે કહેલી “પરિષદ” હોવી જોઈએ, એ દેખીતું છે. તે મંત્રીમંડળ હતું. જે કામ શરૂ થયું ન હોય તે કામ શરૂ કરવું તથા જે કામ શરૂ થયું હોય તે કામ પૂરું કરવું તેમ જ જે કામ થયું હોય તે કામ સુધારવું અને હુકમને બરાબર અમલ ૧. . . એ. સે. ૧૯૧૪, પૃ. ૩૮૬-૩૮૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કરાવવોઃ એ મંત્રીમંડળનું કામ હતું, એમ કૌટિલ્યનું કહેવું છે. જે અધિકારીઓ પિતાની પાસે હોય તે અધિકારીઓની સાથે સહકાર કરીને અને જે અધિકારીઓ પોતાથી દૂર હોય તે અધિકારીઓની સાથે પત્રવ્યવહાર કરીને કામને નિકાલ કરવો? એ પણ તેનું કામ હતું. કાંઈ પણ અતિ મહત્વનું કામ ઉપસ્થિત થતું ત્યારે રાજા પિતાના સલાહકારેને ભેગા કરતો એટલું જ નહિ, પણ પિતાના મંત્રીમંડળના સભ્યોને પણ બેલાવો; અને એ સભ્યો જે કાંઈ સૂચના બહુમતીથી કરતા તે સૂચનાના અનુસાર તે અમલ કસ્તો, અથવા તો ફતેહ મેળવી આપે એ જે કાઈ માર્ગ તેઓ બતાવી આપતા તે માર્ગે તે પોતે જ. કૌટિલ્લે આમ કહ્યું છે. અશોકની ધર્મલિપિઓમાં પરિષદની બાબતમાં જે કહ્યું છે તેની સાથે આને મેળ પણ મળે છે. અશોક પિતાના ત્રીજા મુખ્ય શિલાલેખમાં કહે છે કે, “થોડે ખર્ચ' (અપવ્યયતા) અને “થોડી બચત’ (અપભાંડતા) ધર્મનાં બે અંગે છે. એ સદ્દગુણને લોકમાં જાગ્રત કરીને પિષવાનું કામ “યુકતોને અશકે સેપ્યું હશે, એમ દેખીતી રીતે લાગે છે. પરંતુ કોઈ પણ બે કુટુંબની જીંદગીની જરૂરિયાતે એકસરખી ન હોઈ શકે તેથી, કુટુંબોએ કેટલું બચાવવું અને કેટલું ખર્ચવું, એ બાબતને સર્વસાધારણ ચક્કસ નિયમ કરાવી ન શકાય. આથી કરીને પિતાના હુકમને જે હેતુ હોય તેને જ અનુસરીને પિતાના હુકમને અમલ કરવાની બાબતમાં “યુકતો અને સલાહ આપવાને હુકમ પરિષદને અશકે કર્યો છે. આથી કરીને પ્રથમ તો એમ જણાય છે કે, રાજાના દરેક હુકમને અમલ થાય, એ જોવાનું કામ પરિષદને સપાએલું હતું. વળી, ( કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્રમાં ”માં કહ્યું છે તેમ) અધિકારીઓના કામની ઉપર દાબ રાખવાનું અને એમને મદદ કરવાનું કામ પણ પરિષદને સેંપવામાં આવ્યું હતું. અતિ મહત્ત્વનું કામકાજ ઉપસ્થિત થાય તેના સંબંધમાં પરિષદની ફરજની વિગત કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્રમાં આપેલી છે અને રાજ્યવ્યવસ્થાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ની હકીક્ત પૂરી પાડતા છઠ્ઠા મુખ્ય શિલાલેખમાં પણ આ બાબતમાં ભાર દઈને કહેવામાં આવેલું છે. એ શિલાલેખમાં અશોક કહે છે કે, “(હુકમ) આપવાની કે સંભળાવવાની બાબતમાં હું જે કાંઇ મોઢેથી ફરમાવું તેના સંબંધમાં, અથવા તો વળી, મહામાત્રોના ઉપર કાંઈ મહત્ત્વનું કામ આવી પડે તેના સંબંધમાં મંત્રીમંડળમાં કાંઈ મતભેદ પડે કે તે રદબાતલ થાય તે સર્વત્ર અને સર્વ સમયે તેના સમાચાર મને તુરત પહોંચાડવા, એવું ફરમાન મેં કર્યું છે.” આ બાબતમાં અશોક એવું કહેવા માગે છે કે, તે પિત મેઢેથી કાંઈ હુકમ કરે ત્યારે અથવા તે કાંઈ અતિ મહત્ત્વનું કામ મહામાત્રોના ઉપર આવી પડે ત્યારે પરિષદે મળવું જોઈએ અને એ બાબતની ચર્ચા કરવી જોઈએ. પરિષદના સૌ સભ્યો સર્વાનુમતે નિર્ણય કરે તે હુકમને અમલ કરવાની અથવા અતિ મહત્વનું કામ કરવાની બાબતમાં કાંઈ પણ સવાલ ન રહે. પરંતુ એ બાબતમાં કાંઈ મતભેદ થાય અથવા તો સર્વાનુમતે તેનો વિરોધ થાય, અને એ બાબત થોડા વખતને માટે આવી મુકાય, તે એ. મતભેદની અને વિરોધની તપાસ કરવાનું તેમ જ એ બે પૈકીની કયી જાતની સલાહ સૌથી વધારે ફળદાયક નીવડશે તે નક્કી કરવાનું કામ રાજાનું છે. પણ તે પોતે કાંઈ નિર્ણય કરે તેના પહેલાં પરિષદના અભિપ્રાયનો લાભ તેને મળવા જોઈએ. નિર્ણય કરવાની બાબતમાં કાંઈ પણ ઢીલ ન થાય તેટલા માટે તેણે પ્રતિવેદક(બાતમીદારે)ને એ હુકમ કરેલ કે, તે પોતે ગમે તે વખતે ગમે તે સ્થળે હોય તો પણ પરિષદને અભિપ્રાય બંધાય એટલે તુરત જ તેમણે તે અભિપ્રાય તેને પિતાને કહી જણવવે. આ બધું જોતાં એમ જણાય છે કે, હાલના મંત્રીમંડળના જેવી તે કાળની પરિષદ હતી. રાજાની અને તેના મહામાત્રાની વચ્ચે રહીને તે મધ્યસ્થ મંડળ તરીકેનું કામ કરતી. રાજા પોતાના હુકમની બાબતમાં ફરીથી વિચાર કરી શકે તેટલા માટે રાંજાના હુકમનો અમલ કરતા પહેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ -તે હુકમને પૂર્ણ વિચાર કરવાની સત્તા પરિષદને હતી. વળી, મહામાત્રને અને પરિષદના સભ્યોને અભિપ્રાય એક જ થતા તે રાજાને પૂછ્યા વગર પણ કાંઈ અતિ મહત્વના કામની બાબતમાં તે પરિષદ મહામાત્રને સલાહ આપી શકતી. પરંતુ મહામાત્રની અને પરિષદના સભ્યોની વચ્ચે કાંઈ મતભેદ પડતે, અથવા તે રાજોના કે મહામાત્રના નિર્ણયથી વિરુદ્ધ જ નિર્ણય પરિષદના સભ્ય સર્વાનુમતે કરતા, તે એ આખું પ્રકરણ રાજાને રજૂ કરવામાં આવતું. કારણ કે, રાજા જ છેવટના લવાદનું કામ કરતો. અશોકની રાજ્યપદ્ધતિના સંબંધમાં બીજી પણ મહત્ત્વની વાત નેધવાલાયક છે. તે એ કે, પિતાના કામને નિકાલ કરવાને માટે મુસાફરી કરવાની ફરજ તેના અમલદારોને પડતી હતી. તેઓ સાધારણ રીતે “વિયુય” કે “ચુટ” ( સંસ્કૃત ભાષામાં - શુષ્ટ) તરીકે ઓળખાતા હતા. અશેકનો સારનાથનો લેખ આ વાત સ્પષ્ટ કરે છે. પોતપોતાના પ્રાંતની હદની અંદર મુસાફરી કરવાની બાબતમાં અશોકે પોતે પોતાના મહામાત્રને સૂચના કરી હતી, એવું એ લેખમાં જણાવેલું છે. પિતાના રૂપનાથના લેખમાં પણ એ જ સૂચના અશેકે કરેલી છે; પરંતુ ફેર માત્ર એટલે જ છે કે, તેમાં તેણે ભૃષ્ટોને આ સૂચના કરેલી છે. અશોકના સાતમા સ્તંભલેખમાં વ્યષ્ટોને પુરુષો (અમલદારો) કહ્યા છે. અસંખ્ય લોકેના ઉપરિ તરીકે તેમની નીમણુક કરેલી હતી તેથી એમ લાગે છે કે, તેઓ મોટો હેદો ભોગવતા હશે. અશોકના ત્રીજા મુખ્ય શિલાલેખમાં કહ્યું છે કે, પ્રાદેશિક તથા રજજુક અને યુક્તિ પિતાના દરરોજના કામકાજને માટે મુસાફરીએ નીકળતા હતા. તેઓ ઊંચી પાયરીના અમલદાર હતા, એ તે આપણે જોઈ ગયા છીએ. સારનાથને લેખ વાંચીને આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે, મુસાફરી કરતા મહામાત્રોએ (અમલદારોએ) વારાફરતી ઉપવાસ(કપરાશ)ના દિવસેએ પિતાપિતાના મહાલના મુખ્ય સ્થળમાં પાછા આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ પહોંચવું પડતું. વળી, ધવલીના અને યાવગઢના જૂદા જૂદા લેખે પૈકીને પહેલે લેખ વાંચતાં એવું જણાઈ આવે છે કે, તિષ્ય નક્ષત્રના દિવસે એટલે કે, રાજાના જન્મદિવસે એ સૌ મહામાત્રોએ સદર સ્થળે હાજર રહેવું પડતું. રાજા તરીકે અશક કેવો હતો ? એ હવે આપણે શું. પ્રથમ તે, તે પોતાની પ્રજાની પ્રત્યે કે ભાવ રાખતો, એ જોવું રસભર્યું થઈ પડે તેમ છે. ધવલીના અને યાવગઢના જૂદા જૂદા લેખમાં તેણે પોતાના મનના ઊંડાણનાં દર્શન આપણને કરાવેલાં છે. તેમાં તે કહે છે કે, “ સર્વ મનુષ્યો મારાં સંતાનો છે. જેવી રીતે મારાં સંતાનની બાબતમાં હું ઇચ્છું છું કે આ લેકના તેમ જ પરલોકના સંબંધનાં સર્વ હિતસુખ તેઓ મેળવે તેવી જ રીતે સર્વ મનુષ્યોની બાબતમાં પણ હું એવું ઇચ્છું છું.” આથી કરીને એમ સ્પષ્ટ થાય છે કે, “રાજા પિતાના જેવો છે,” એમ અશકે માનતે હતે. મૌર્યકાળની અનિયંત્રિત રાજસત્તાની તરફ એ રીતે તેણે આપણું ધ્યાન ખેંચ્યું છે. તે બાળકો માત્ર પોતાનાં માબાપના ઉપર આધાર રાખે છે, અને માબાપ તેમની સાથે ગમે તેમ વતી શકે છે. તે જ પ્રમાણે પ્રાચીન કાળમાં પ્રજા માત્ર રાજાના ઉપર આધાર રાખી રહેતી, અને રાજા અનિયંત્રિત સત્તા ભોગવતે. મૌર્યકાળની પહેલાંના * કાળની વસ્તુસ્થિતિ તદ્દન ઊંધી હતી. તે કાળમાં રાજા તે રાજ્યને માત્ર નોકર જ મનાતે, અને પિતાની નેકરીના બદલામાં પિતાને ૧. જુઓ પૃ. ૧૧. ૨. કૌટિલ્યક્ત અર્થશાસ્ત્રમાં બે સ્થળે (પૃ. ૪૭ માં અને પૃ. ૨૮ મા) આ જ મુદ્દો જેવામાં આવે છે. બાપની અને છોકરાની વચ્ચેના સંબંધના જે રાજાની અને પ્રજાની વચ્ચેનો સંબંધ છે, એમ એમાં કહ્યું છે. “ કલકત્તા રીવ્યુ” ૧૯૨૨, ૫ ૩૯૩ આ મુદ્દાની તરફ આપણું દયાન ખેંચે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬ર • પગાર મળી શકે તેટલા માટે અમુક અમુક કર નાખવાની પરવાનગી તેને મળેલી હતી. પિતાના રાજ્યમાં અશોકે કેવા સુધારા દાખલ કરેલા ? એને વિચાર હવે આપણે કરશું. ન્યાય આપવાની બાબતમાં તો અશેક ખાસ ધ્યાન આપતા, અને તે બાબતમાં તો તેનું મન ખાસ વ્યગ્ર રહેતું. સુરતમાં જ જીતી લીધેલા કલિંગદેશને પિતાના સામ્રાજ્યની સાથે તેણે જોડી દીધો અને મંત્રીમંડળ સહિત કુમારના તાબામાં તેને સપો તે વખતે તે એ પ્રાંતના ઉપર ખાસ નજર રાખતા હતા, એ જાણીને આપણને કાંઈ પણ નવાઈ લાગવી ન જોઈએ. ધવલીમાંથી અને ચાવગઢમાં મળી આવેલા જૂદા લેખમાં તેણે નગર–વ્યાવહારિકેને સખ્ત ઠપકો આપેલ છે; કારણ કે, મહાલના મુખ્ય સ્થળ રૂપ તસલીમાં અને સમાપામાં વસતા કેટલાક લોકેને જોરજુલમથી કેદમાં નાખવામાં આવ્યા હતા અથવા તે નાહક સતાવવામાં આવતા હતા, એવું તેના જાણવામાં આવ્યું હતું. સર્વે મનુષ્ય તેનાં પિતાનાં સંતાન છે, અને સૌ મનુષ્યો તેમ જ તેનાં પિતાનાં સંતાને ભૌતિક તથા આધ્યાત્મિક હિતસુખ મેળવે એમ તે પોતે ઈચછે છે, એવું પોતે કહેલું છે તેનો અર્થ તેઓ બરાબર સમજ્યા લાગતા નથી. એમ અશોક તેમને સ્પષ્ટ રીતે કહી દે છે. સાધકબાધક કારણેની સાથે પિતાના વિચારો દર્શાવીને પછી તે તેમને સંગીન સલાહ આપે છે. “ઈર્ષા, ખંતની ખામી, કડકપણું, અધીરાઈ, અભ્યાસની ખામી, આળસ અને થાક” “એ દુર્ગણેથી સંભાળપૂર્વક દૂર રહેવાની બાબતમાં તથા “ખંત અને ધી” રાખવાની ટેવ પાડવાની બાબતમાં તે ખસ અતઃકરણથી તેમને આગ્રહ કરે છે. તેઓ પિતાની ફરજ ખંતથી અદા કરશે તો તેઓ સ્વર્ગે પહેચશે નહિ તેમ જ રાજાના ઋણમાંથી પણ મુક્ત થશે નહિ, એમ તે તેમને કહી દે છે. તેણે પિતે આ બધી સલાહ આપેલી. તેમ છતાં પણ વસ્તુસ્થિતિ કદાચ ન સુધરે, અને લોકોને જોરજુલમથી કેદમાં નાખવાનું તેમ જ નાહક કનડગત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ કરવાનું ચાલુ રહે, એવી બીક તેને રહેતી હશે તેથી કરીને તે તેમને ચેતવણી આપે છે કે, રાજાની જે આજ્ઞા હોય તેને જ અનુસરીને તેઓ વર્તે છે કે કેમ, એ જવાને તે પોતે દર પાંચ વર્ષે પોતાના કે મહામાત્રને તપાસ કરવાના કામે મોકલી આપશે. બીજા પ્રાંતોમાં પણ એવી ગેરવ્યવસ્થા ચાલવા દેવી અને પાછળથી તેના ઉપાયો જવા, એ ઠીક નહિ? એમ ધારીને તેણે તક્ષશિલાના તથા ઉજ્જયિનીના કુમારને એ હુકમ કર્યો છે કે, તેમણે એ જ હેતુથી એવા મહામાત્રોને પોતપોતાના પ્રાંતની હદમાં તપાસ કરવાના કામે મેકલવા. - મહાલેમાં વસતા લેકેને જોરજુલમથી કેદમાં નાખવામાં આવે છે કે કેમ, તથા તેમને નાહક કનડગત થાય છે કે કેમ ? એની તપાસ કરવાના કામે મેકલાતા મહામા કોણ હશે? એ સવાલ અહીં ઊભો થાય છે. એમની બાબતમાં એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે, પોતાના રાજના કામકાજની બાબતમાં બેદરકાર રહ્યા વગર આ નવી ફરજ અદા કરવાનું તેમને કહેવામાં આવેલું છે. અશોના પાંચમા મુખ્ય શિલાલેખમાં પ્રથમ નજરે પડતા ધર્મમહામાત્રો જ ઉક્ત મહામાત્રા હોવા જોઈએ. એ શિલાલેખમાં અશેક કહે છે કે, એ પ્રકારના અમલદારની નીમણુક કરવાની બાબતમાં તેણે પોતે જ પહેલ કરી હતી. તેમની ફરજો પણ તેણે પિતાના ઉક્ત શિલાલેખમાં ગણવેલી છે. પ્રજાના ઐહિક તેમ જ પારલૌકિક હિતસુખની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય, એ જ અશોકના “ધર્મનો હેતુ હતો તેથી કરીને ધર્મમહામાત્રોની ફરજે પણ બે પ્રકારની રહેતી હતી. પ્રજાના આધ્યાત્મિક હિતસુખને સાધવાની તથા વધાસ્વાની બાબતમાં અશકે તેમને જે પ્રકારની આજ્ઞા કરેલી તેને વિચાર તો “ધર્મોપદેશક અશેક” નામક પ્રકરણમાં આપણે કરવાના છીએ. અહીં તે પ્રજાના ઐહિક હિતસુખના સંબંધમાં તેમની જે ફરજો હતી તેમને જ વિચાર આપણે કરશું. જે લેકેને કેદમાં પૂર્યા હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ તેમના ઉપર દેખરેખ રાખવી અને તે પછી કઈ કેદી બહુ મોટા કુટુંબવાળો હોય તે તેને નાણુની મદદ કરવી તેમ જ કઈ કેદીને દુઃખ થતું હોય તે તેની હાથકડી કાઢી લેવી અને કેઈ કેદી બહુ જ ઘરડે હોય તે તેને છોડી પણ મુકો: એ ધર્મમહામાત્રની ફરજ પૈકીની એક ફરજ હતી. આથી કરીને એટલું તે સ્પષ્ટ થાય છે કે, પ્રાંતનાં શહેરોમાં ન્યાય અપાય તેના ઉપર દેખરેખ રાખવાનું જે કામ મુસાફરી કરતા મહામાને સોંપવામાં આવ્યું હતું એમ અશકે કે ધવલીના અને યાવગઢના જૂદા જૂદા લેખમાં કહ્યું છે તે કામ ખરી રીતે ધર્મમહામાત્રોને જ સોંપાયું હતું. એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, જે કેદીને દુઃખ થતું હોય તેની હાથકડી કાઢી લઇને અન્યાય દૂર કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો હતો એટલું જ નહિ, પણ કઈ કેદીનું બહોળું કુટુંબ નિરાધાર હોય તે તેને નાણુની મદદ આપીને અથવા કોઇ કેદી ઘરડો થઈ ગએલા હોવાથી કેદખાનાની કેટડીમાં રહી શકે તેવો ન હોય તે તેને છોડી મુકીને પણ ન્યાયમાં દયાને અંશ દાખલ કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો હતો. વળી, અશોકના સામ્રાજ્યના જે ભાગમાં યવનના તથા કબજેના તેમ જ ગંધાના અને રાષ્ટ્રિકાના તથા અન્ય અપરાંતિના પ્રદેશો આવેલા હતા તે ભાગમાં જીવદયાનું કામ કરવું : એ પણ તેમની ફરજ હતી. બ્રાહ્મણવર્ગ અને ગૃહપતિવર્ગ પૈકીના જે લેકેની દયાજનક સ્થિતિ થઈ ગઈ હોય તે લેકાના હિતસુખની તરફ ધ્યાન આપવું તેમ જ સામાન્ય રીતે નિરાધાર અને ઘરડા લેકેનાં કામ કરવાં એ પણ તેમની ફરજ હતી. . નિરાધાર અને વૃદ્ધ લેકને રાજ્ય પિતે મદદ આપે: એ વિચાર કાંઈ નવીન નથી. અશોકના કાળના પહેલાં પણ એ રિવાજ પ્રચલિત હતું. કૌટિલ્ય પિતાના “અર્થશાસ્ત્રમાં કહે છે કે, “અનાથ તેમ જ વૃદ્ધ તથા અપંગ તેમ જ માદા અને નિરાધાર માણસને રાજાએ પાળવાપાળવા ૧. પૃ. ૪૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. અશોકના કાળના પહેલાં રાજ્ય પિતાની ઉકત ફરજ અદાં ન કરતું હોય, એ બનવાજોગ છે; અને તેથી કરીને એ રિવાજને ફરીથી ચાલૂ કરવાના હેતુથી તથા તે ચાલૂ જ રહે તેટલા માટે તેણે પોતાના સર્જેલા “ધર્મમહામાત્રાને એ કામ સોંપ્યું હતું. જીવદયાનો એ સિદ્ધાંત અશોકે પોતાના જ ભેજમાંથી પેદા કર્યો ન હતો, એમ આપણે માની લઈએ તે પણ, અન્યાય થતા ત્યારે તેને દૂર કરીને ન્યાય ચૂકવવાની પદ્ધતિ તેમ જ થએલી સજાથી ગુનેગારને દુઃખ થતું તે તેવી સખ્ત સજાની બાબતમાં રાહત આપવાની પદ્ધતિ તેણે દાખલ કરેલી, એ કાંઈ નાનીસૂની વાત ન હતી. રાજા તરીકે અશોક કેવો હતો, એને એક પ્રકારનો ખ્યાલ આ રીતે આપણે બાંધે. ધર્મમહામાત્રની નીમણુક કરવાનો વિચાર તે અશોકને જ પહેલવહેલો સૂઝેલે. તેણે પિતાના પાંચમા મુખ્ય શિલાલેખમાં કહ્યું છે કે, પોતાના રાજકાળના તેરમા વર્ષમાં તેણે પ્રથમ તેમની નીમણુક કરી હતી. એ જ અરસામાં તેણે પોતાની રાજ્યવ્યવસ્થામાં બીજે સુધારે દાખલ કરેલો, એમ લાગે છે. છઠ્ઠી મુખ્ય શિલાલેખમાં એ સુધારાનું વર્ણન તેણે કરેલું છે. કામને નિકાલ ઝડપથી કરવો જોઈએ, એવું તેણે ઠરાવ્યું હતું. પ્રજા પોતાના રાજાને મળી શકે, એ તે પૌર્વાત્ય દેશનું–અને તેમાં પણ ખાસ કરીને પ્રાચીન હિંદુસ્તાનનું -ખાસ મહત્ત્વનું લક્ષણ ગણાય છે. પરંતુ આ બાબતમાં અશોકે જે સરળતા કરી આપેલી તેને તે બીજો કોઈ રાજા ભાગ્યે જ ટપી જઈ શકે. પોતાના છઠ્ઠા મુખ્ય શિલાલેખમાં તેણે જણાવી દીધું છે તેમ, તે પોતે ભજન કરતો હોય કે ઝનાનામાં હોય કે શયનગૃહમાં હોય કે તબેલામાં હોય કે ઘોડે બેઠો હોય કે બગીચામાં હેય તો પણ સર્વ કાળે અને સ્થળે સર્વ સમાચાર મેળવવાને તે ખુશી હતે. આના સંબંધમાં જ તેણે પ્રતિવેદકે (બાતમીદારો)નો અને ઉપર આપણે ચર્ચા ગયા તે પરિષદને ઉલ્લેખ કરેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ છે. તેણે જે શબ્દો વાપરેલા છે તેમાં તેની આતુરતાનાં અને ધગશનાં બરાબર દર્શન થઈ શકે છે. તે કહે છે કે, “(મારી) જહેમતથી અને (મારા) કામના નિકાલથી મને કદિ પણ સંતોષ થતો નથી; કારણ કે, આખી દુનિયાનું હિત મારા મતે માનભરી ફરજ છે. વળી, તેના મૂળમાં જહેમત અને કામને નિકાલ રહેલાં છે. આખી દુનિયાના હિતથી વધારે ઉમદા ફરજ બીજી કોઈ નથી. વળી, જે કાંઈ જહેમત હું ઊઠાવું છું તે એવા હેતુથી કે, ભૂતની પ્રત્યેના ઋણમાંથી હું મુક્ત થાઉં, તેઓમાંના કેટલાકને અહીં સુખી કરે અને તેઓ પહેલેકમાં સ્વર્ગે પહોંચે. આ ધર્મલિપિ એવા હેતુથી મેં લખાવી છે કે, તે લાંબા વખત સુધી ટકી રહે, અને મારા પુત્રો અને પૌત્રો આખી દુનિયાના હિતને માટે જહેમત ઊઠાવે. પણ અતિશય પરાક્રમ વગર આમ કરવું અઘરું છે. ” પિતાની રાજ્યપદ્ધતિને લગતા કોઈ મહત્ત્વના સુધારા આશરે તેર વર્ષ સુધી તે અશકે હાથમાં લીધેલા નહિ, એમ જણાય છે. પરંતુ પિતાના રાજકાળના છવીસમા વર્ષમાં તેણે ખાસ કરીને પિતાના પ્રતિમાં ન્યાયને અમલ યોગ્ય રીતે કરવાની બાબતમાં મહત્ત્વનું પગલું ભર્યું. તેના ચોથા મુખ્ય સ્તંભલેખમાં કહ્યું છે કે, એ વર્ષમાં તેણે રજુકાને નીમ્યા હતા. તે પોતે કહે છે કે, “ન્યાયની અને દંડની બાબતમાં મેં તેમને સ્વતંત્ર બનાવ્યા છે. કેમ? રજજુકે વિશ્વાસપૂર્વક અને બીક વગર પિતાની ફરજો બજાવે, પ્રતિના લેકેનું હિતસુખ સાધે અને (તેમનો) અનુગ્રહ કરે તેટલા માટે.” એ જ સ્તંભલેખમાં વધારામાં એમ પણ કહ્યું છે કે, “જે સુખ કે દુઃખ આપે છે તેને તેઓ એળખશે અને ધર્મયુક્તોની સાથેસાથે પ્રાતિના લોકોને ઉપદેશ આપશે. કેમ ? આ લોકમાં તથા પરાકમાં એ સુખ મેળવે તેટલા માટે.” આથી કરીને એટલું તો સ્પષ્ટ થાય છે કે, અશોકના રાજકાળના છવીસમા વર્ષમાં રજુકેની ફરજ બેવડી હતી. પ્રાંતના લેકેનું ઐહિક તેમ જ પારલૌકિક હિતસુખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ સધાય તેમ કરવું, એ તેમની મુખ્ય ફરજ હતી. આ હેતુ કેવી રીતે તેમણે સાધવાનો હતો, એનું દિગદર્શન તે “ધર્મોપદેશક અશોક” નામક પ્રકરણમાં આપણે કરશું. રાજ્યવ્યવસ્થાને લગતા કયા પ્રકારના સુધારાથી રજુકોએ લેકેનું ઐહિક હિત સુખ સાધવાનું હતું, એ જ અહીં તે આપણે જોઈ લેશું. આપણને કહેવામાં આવ્યું છે કે, ન્યાયની તપાસ કરવાની બાબતમાં તેમ જ યોગ્ય પ્રમાણમાં દંડ કરવાની બાબતમાં તેમને સર્વોપરિ સત્તા આપવામાં આવેલી હતી. આથી કરીને અહીં બે સવાલ ઉપસ્થિત થાય છે. “તેમને આ બાબતમાં સર્વોપરિ સત્તા શા કારણે આપવામાં આવેલી ?” એ પહેલે સવાલ છે. આના જવાબમાં અશોક કહે છે કે, ન્યાય ચૂકવવામાં સમાનતા સચવાય અને દંડ પણ યોગ્ય પ્રમાણમાં અને સમાનતા સાચવીને કરવામાં આવે, એ હેતુથી જ તેણે તેમને સર્વોપરિ સત્તા આપી હતી. “અહીં “સમાનતા' શબ્દ કયા અર્થમાં અશોકે વાપર્યો હશે?” એ બીજો સવાલ છે. આ સવાલનો જવાબ આપવાનું કામ જરા અઘરું થઈ પડે તેમ છે. પરંતુ ઘણું કરીને તેનો મુદ્દો આ કાંઈક હોવો જોઈએ -ન્યાય ચૂકવવાના કામે માત્ર રજજુકે જ નીમાયા ન હતા. નગર-વ્યાવહારિક અને પ્રાદેશિક પણ ન્યાયાધીશનું કામ કરતા હતા. ન્યાયને લગતું તેમ જ ઇતર કામ સંભાળી લેનારા ત્રણ અમલદારે એક જ પ્રાંતમાં નીમાએલા હતા તેથી કરીને, ન્યાયની નજરે તપાસનું કામકાજ કરવામાં તેમ જ દંડ કરવામાં સમાનતા રહે, એ શક્ય ન હતું. આથી કરીને એક જ પ્રાંતના લોકેાની બાબતમાં પણ ન્યાયની સમાનતા જાળવવાનું બની શકે નહિ, એ બનવાજોગ છે. આ તે અગ્ય જ ગણાય; અને તેથી જ અશોકે આનો ઉપાય લેવાના હેતુથી રજજુને ન્યાયખાતાની ઉપર સર્વોપરિ સત્તા આપી હતી, અને બાકીના બે અમલદારોને આ ફરજમાંથી મુક્ત કર્યા હતા. અશેકે પિતાના ચોથા મુખ્ય સ્તંભલેખમાં યોગ્ય જ કહ્યું છે કે, “ ખરેખર, “હુશિયાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ આયા મારા સંતાનને ઊછેરવા ઈચ્છે છે” (એમ પિતાના મનથી વિચારીને મનુષ્ય) પિતાના સંતાનને હુંશિયાર આયાને સંપીને જેવી રીતે વિશ્વાસ રાખે છે તેવી જ રીતે બીક વગર, વિશ્વાસપૂર્વક અને ગૂંચવણ વિના રજજુકે પોતાની ફરજ બજાવી શકે તેટલા માટે પ્રાંતના લોકેના હિતસુખને માટે મેં તેમને નીમ્યા છે.” ન્યાય ચૂકવવાની બાબતમાં ઉપલે સુધારે અશકે જે વર્ષો દાખલ કર્યો હતો તે જ વર્ષે તેણે ફેજદારી કાયદાની સખ્તાઈ કાંઈક ઓછી કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ જ સ્તંભલેખમાં (ચેથા મુખ્ય સ્તંભલેખમાં) તેણે કહ્યું છે કે, જે લેકેને દેહાંતદંડ થયો હોય તે લેકેને ત્રણ દિવસની મહેતલ આપવામાં આવતી હતી. તેઓ પિતે ફાંસીના લાકડે ચઢે તેના પહેલાં પરલોકને વિચાર કરવાની તેમ જ પરલકને માટે લાયક બનવાની તક તેમને મળે : એ જ એને મુખ્ય હેતુ હતો. • ૧. આ કુકર વાંચતાં એમ જણાય છે કે, ન્યાયનું કામ બજાવવાની બાબતમાં અશેકે રજજુને સર્વોપરિ સત્તા આપી દીધી હતી, અને વિવાદ કરવાની પદ્ધતિ કાઢી નાખી હતી. વળી, એમ પણ જણાય છે કે, અશોકે પોતાના રાજકાળના છવીસમા વર્ષમાં માત્ર રજજુને જ ન્યાય ચૂકવવાની ફરજ સેંપી દીધી ત્યારે ધર્મમહામાત્રોના હાથે ન્યાયની ફરી તપાસ કરાવવાને લગતી પદ્ધતિ કાઢી નાખી હોવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ત્રીજું પ્રકરણ, બહુપ'થી અરોાક. nexen ધ પ્રચાર કરવા, એ અશોકના મુખ્ય હેતુ હતા; અને તે હેતુને સાધવાને માટે તે તનતેાડ મહેનત કરતા હતા. - ધર્મ 'ના ઉલ્લેખ વગરના કે એક અથવા ખીજી રીતે ધર્મની સાથે સબંધ ન ધરાવતા અશેકતા એક પણ શિલાલેખ કે સ્તંભલેખ કે હાલેખ ભાગ્યે જ મળી. આવશે. પેાતાના શિલાલેખાને અને સ્તંભલેખા તેણે ‘ ધર્મલિપિ' નામ આપેલું છે. ધર્માં ' શે। અર્થ શેક કરતા હતા, એના વિચાર આવતા પ્રકરણમાં આપણે કરશું. અહીં તા અશાકના પેાતાના ધર્મના અને એ ધની સાથેના તેના પેાતાના સાધના વિચાર આપણે કરશું. અશાક પાતે બૌદ્ધપથના અનુયાયી હતા, એ કહેવાની જરૂર તા ભાગ્યે જ રહે છે. તેણે બૌદ્ધપથના સ્વીકાર કર્યાં હતા, એમ સૌ ઔહુલેખા જણાવે છે. બીજા કાઇ પણ પંથના અનુયાયી તે બન્યા હાવાનું કાઇ પણ સાહિત્યવિષયક કે ધાર્મિ`ક પુસ્તકમાં નાંધાએલુ નથી, અશાકનાં પેાતાનાં શાસને આપણને શા ોધ કરે છે? આપણે એ જ પ્રશ્નનેા જવાબ આપવા માગીએ છીએ. અોકના લેખાના અભ્યાસ થવા લાગ્યા અને તેના માત્ર ગણ્યાગાંઠયા લેખે જ જાણવામાં આવ્યા હતા ત્યારે શ્રીયુત એચ. એચ. વિલ્સન સાહેબે એવી શંકા ઊઠાવેલી કે, અશાક બૌદ્દપથી હશે ખરો ? તે જ પ્રમાણે શ્રીયુત એડવર્ડ ચૅામસ સાહેબ વળી એમ માનતા હતા કે, અશેક પ્રથમ તા જૈનપથી હતા, પરંતુ તે પાછળથી બૌદ્ધપથી બન્યા હતા. ૧ પરંતુ અશાક બૌદ્ધપથી હતા કે કેમ, એ બાબતમાં ૧. જ. રી. એ. સે. (નવીન આવૃત્તિ), પુ. ૯. પૃ. ૧૫૫ અને ૧૮૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ હવે શંકા જ ઊઠાવી શકાય તેમ નથી. વૈરાટને બીજે (ભાબાનો) શિલાલેખ આ બાબતની બધી શંકાને નિર્મળ કરી નાખે છે. એ લેખની શરૂઆતના ભાગમાં અશેકે “બુદ્ધ, ધર્મ અને સંધ” ઉલેખીને તેમના પ્રત્યેનું પિતાનું સન્માન દર્શાવેલું છે. બૌદ્ધપંથનું એ જ ત્રિશાબ્દિક સૂત્ર છે. અશોકના બીજા કેટલાક લેખો પણ એમ સાબીત કરી આપે છે કે, તે બૌદ્ધપથી જ હતો. વિશ્વાસપાત્ર ન ગણી શકાય તેવા પાઠ માની લઈને અને બિનચોક્કસ અર્થ ઘટાવીને વિલ્સન સાહેબે તેમ જ ચૅમસ સાહેબે પોતપોતાના અભિપ્રાય બાંધ્યા હતા. આજે તો કોઈ પણ વિદ્વાન તેમના અભિપ્રાયને માન્ય રાખતા નથી. અશેકે બૌદ્ધપથ ક્યારે સ્વીકાર્યો? એ જ સવાલની બાબતમાં આજે મતભેદ હોઈ શકે છે. છેલ્લે છેલ્લે સ્વર્ગસ્થ શ્રીયુત જëન ફેઈથફુલ ફલીટ સાહેબે આ સવાલની ચર્ચા કરેલી છે. તેઓ એવું માનતા હતા કે, અશોકના શિલાલેખમાં અને સ્તંભલેખમાં જે ધર્મનો ઉલ્લેખ કરે છે તે કાંઈ બૌદ્ધપથીઓને ધર્મ ન હતા, કારણ કે, એ લેખોમાં બુદ્ધને ઉલ્લેખ થએલે જ નથી; અને માત્ર એક જ પ્રસંગે સંઘનો ઉલ્લેખ થએલો છે અને તે પણ એવી રીતે કે, બીજા પંથેની હરોલમાં તેને મુકી શકાય. ફલીટ સાહેબ કહી ગયા છે કે, અશોકના લેખોનો હેતુ “બૌદ્ધપંથને કે બીજા કોઈ વિશિષ્ટ ધર્મનો પ્રચાર કરવાનો નથી, પણ ધર્મપરાયણ રાજાઓની ફરજને અનુસરીને પોતાના રાજ્યને ધાર્મિકપણે અને દયાથી ભોગવવાને લગતા અશોકનો પોતાનો દઢ નિશ્ચય જાહેર કરવાનું છે.” ૧ બીજી રીતે કહેતાં, અશોકના શિલાલેખમાં અને સ્તંભલેખમાં જે “પંકશબ્દ વપરાયો છે તેને ફલીટ સાહેબે રાજાઓના સામાન્ય “ધર્મ' તરીકે માન્ય છે. “ “માનવધર્મશાસ્ત્ર ૧, ૧૧૪ માં એ ગ્રંથના એક વિષય તરીકે રાજાઓને જે સામાન્ય ધર્મ” જણવ્યો છે” તે જ અશોકના “પંક' શબદથી સૂચવાય ૧. જી રે. એ.સે. (નવીન આવૃત્તિ), ૧૮, પૃ. ૪૯-૪૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ છે, એમ તેઓ કહી ગયા છે. તેમણે એમ કહ્યું છે કે, અશકે પિતાના રાજ્યાભિષેકથી માંડીને ત્રીસમા વર્ષે એટલે કે, તેના પિતાના સ્તંભલે કોતરાયા તેના પછી બે વર્ષે –બાપંથ સ્વીકાર્યો હતો. પરંતુ અશેકે પોતાના શિલાલેખોમાં અને સ્તંભલેખોમાં જે ધર્મને ઉલ્લેખ કરે છે તેનો અમલ અશેકે પિતે કે તેના અમલદારોએ કરવાનો ન હતો, પણ તેની પ્રજાએ કરવાનું હતું : એ વાત ફલીટ સાહેબ ભૂલી ગયા છે, એ દેખીતું છે. અને ધર્મ કાંઈ “રાજધર્મ” ન કહેવાય. રાજાએ અને તેના અમલદારોએ જે ધર્મ પાળવો જોઈએ તે જ “રાજધર્મ ” કહેવાય. પ્રજાએ પાળવાના ધર્મને “રાજધર્મ કહી શકાય નહિ. હુંબિનિ( રૂમિનીટેઈ)નો લેખ આપણને કહી જણાવે છે કે, જે સ્થળે બુદ્ધ ભગવાનને જન્મ થએલો તે સ્થળની મુલાકાત અશોકે પિતાના રાજકાળના વીસમા વર્ષમાં લીધેલી, અને ત્યાં તેણે પૂજાવિધિ પણ કરેલો. આની ઉપરથી એટલું તે સ્પષ્ટ થાય છે કે, પોતાના રાજકાળના વીસમા વર્ષમાં તે અશોક બૌદ્ધપંથી હતો. ઉક્ત લેખના શબ્દોનો સ્પષ્ટાર્થ એટલો જ છે કે, અશોકે પોતે બુદ્ધ ભગવાનના જન્મસ્થાનની મુલાકાત લીધી હતી, અને ત્યાં તેણે પૂજાવિધિ પણ કર્યો હતો. ફલીટ સાહેબે તો એનો એ અર્થ કર્યો છે કે, અશોકે જાતે એ સ્થળને પોતાની મુલાકાતનું માન આપ્યું હતું. પરંતુ એ અર્થ કોઈ રીતે એ લેખમાંથી નીકળતો. નથી. વળી, પિતાના આઠમા મુખ્ય શિલાલેખમાં અશેકે પોતે કહ્યું છે કે, પિતાના રાજકાળના દસમા વર્ષે તે પોતે “સંધિ'ના પંથે નીકળી પડ્યો હતો. “ પિ'ના બદલામાં “સંવષ” શબ્દ વાંચીને કેટલાક વિદ્વાને “સર્વોત્તમ જ્ઞાન” એ કાંઈક તેનો અર્ય કરે છે. “ જે સ્થળે બુદ્ધ ભગવાનને બોધ થયો તે સ્થળ ': એવો તેનો અર્થ શ્રીયુત દે. રા. ભાંડારકરે કરેલું છે. એ શબ્દને ગમે તે અર્થ લેવામાં આવે તો પણ, એટલું તે સૌ કોઈ કબૂલ કરે છે કે, બૌદ્ધપંથી સાહિત્યમાં એ પારિભાષિક શબ્દ ખાસ વારંવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭ર જોવામાં આવે છે. ફલીટ સાહેબે “સં ' શબ્દ વાંચ્યું છે તે તો અયોગ્ય જ છે, એમ શ્રીયુત દે. રા. ભાંડારકર કહે છે. આમ અશોકને ઉક્ત આઠમે મુખ્ય શિલાલેખ એવું સાબીત કરી આપે છે કે, પોતાના રાજકાળના દસમા વર્ષમાં પણ અશોક બૌદ્ધપંથી હતો. આ અભિપ્રાય શ્રીયુત દે. રા. ભાંડારકરને છે. એનાથી પણ નિદાન બે વર્ષના પહેલાં અશેકે બૌદ્ધપંથ વીકાર્યો હતો, એને પૂરા પણ મળી આવે છે? એમ શ્રીયુત દે. રા. ભાંડારકર કહે છે. જુદાં જુદાં છ સ્થળેથી જેની નકલ મળી આવેલી છે એવા પહેલા ગણ શિલાલેખમાંથી ઉક્ત પુરાવો મળી આવે છે. એ લેખની શરૂઆતના ભાગમાં અશોક કહે છે કે, “અઢીના કરતાં વધારે વર્ષ સુધી હું ઉપાસક હત; પણ મેં ખૂબ પરાક્રમ કરેલું નહિ. એક વરસ-ખરેખર, એક વરસના કરતાં વધારે વરસ–થી હું સંઘની સાથે રહ્યો છું અને મેં પરાક્રમ કરેલું છે.” આને અર્થ એ થયો કે, ઉક્ત શિલાલેખ કોતરાયો તેની પહેલાંનાં પોણાચાર વર્ષથી તે પોતે પડ્યો હતો. વળી, ઉક્ત લેખમાં ધર્મઝનુની અશોકનું કાર્ય એવા શબ્દોથી વર્ણવ્યું છે કે, તેથી કરીને આપણને તેને ચોથે મુખ્ય શિલાલેખ એકદમ યાદ આવી જાય છે. એ બન્ને લેખને જરાક સરખાવી જોતાં આપણી ખાત્રી થાય છે કે, એ બને લેખમાં ધર્મોપદેશક તરીકેનાં પિતાનાં કામને જ ઉલ્લેખ અશોકે કરેલો છે. અને મુખ્ય શિલાલેખ તેના રાજકાળના બારમા વર્ષમાં કેતરાએલ, એટલું તે આપણે જાણીએ છીએ. આથી કરીને આપણે એમ કહી શકીએ છીએ કે, પિતાના રાજકાળના બારમા વર્ષના પહેલાં આશરે પોણાચાર વર્ષના અગાઉ– એટલે કે, પિતાના રાજકાળના આઠમા વર્ષમાં- અશકે ઠપંથનો સ્વીકાર કર્યો હો જોઈએ. અશોકના જીવનના એ કાળના મુખ્ય બનાવોની ટૂંકી નેંધ આમ આપી શકાય:- પિતાના રાજકાળના આઠમા વર્ષમાં અશોક બ્રહ્મપંથી બન્યો. લગભગ અઢી વર્ષ સુધી તે માત્ર ઉપાસક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૩ હતા. તેનામાં ઓછી જ ધગશ હતી, અને તેથી બાપચના પ્રચારનું ઘેાડું જ કામ તેણે કરેલું. ત્યારપછી એક વર્ષીના કરતાં વધારે વર્ષ સુધી તે સંધની સાથે રહ્યો હતા. ધર્મોપદેશક તરીકે તેણે એટલી બધી પ્રવૃત્તિ કરી કે, એ કાળના અંતે- એટલે કે, તેના રાજકાળના બારમા વર્ષમાં– તે છાતી ઠોકીને એમ કહી શકતા કે, અગાઉ દિ નહિ સધાએલી એવી લેાકેાની ધર્મપ્રગતિ મે સાધી છે.” Page #96 -------------------------------------------------------------------------- ________________ જ. જે કાળે તેને તેરમાં મુખ્ય શિલાલેખ કરાયો તે કાળને ઉદેશીને તેણે તેમ કરેલું છે. કલિંગની લડાઈનાં ભયાનક પરિણામોથી તે પોતે ગંભીર બન્યો અને પશ્ચાત્તાપ કરવા લાગ્યો તેમ જ બૌદ્ધપંથન અનુયાયી બને, એવું ઉક્ત શિલાલેખમાં તેણે કહ્યું નથી; પણ તે કાળના પહેલાંથી જ તે પિતે બૌદ્ધપંથી હતા તેથી કરીને કલિંગની લડાઈની બાબતમાં તેને પિતાને શરમ લાગતી હતી, અને જે કાળે ઉક્ત શિલાલેખ કોતરવામાં આવેલ તે કાળે તેને ધર્મની બાબતમાં તીવ્ર ઈચ્છા થઈ હતી, એમ જ તે પિતાના ઉક્ત શિલાલેખમાં સ્પષ્ટ રીતે કહે છે. કલિંગદેશની છત અને બૌદ્ધપંથને સ્વીકાર તેના પિોતાના રાજકાળના આઠમા વર્ષમાં થયાં, એ વાત તે ખરી; પણ અશોકે બૌદ્ધપંથને સ્વીકાર કર્યો તેના કારણ તરીકે કલિંગદેશની જીતને ન ગણાવી શકાય. અશોકે કલિંગની લડાઈના પરિણામમાં જ બૌદ્ધપંથનો સ્વીકાર કરેલો, એમ ઘડીભર આપણે માની લઈએ તે પછી, (તેરમા મુખ્ય શિલાલેખમાં કહ્યું છે તેમ) કલિંગદેશ છતાયો અને અશોક પિતે બૌદ્ધ થી બને ત્યારપછી તુરત જ તે તીવ્રતાથી (ઝનુનથી) ધર્મ પાલન અને ધર્મોપદેશ કરી રહ્યો હતો. એમ પણ આપણે માની લેવું પડે. પરંતુ અશકે પોતાના પહેલા ગૌણ શિલાલેખમાં જે કહ્યું છે તેની સાથે આને મેળ મળતો નથી. તેમાં તે પોતે જ કહે છે કે, પહેલાં અઢી વર્ષ સુધી તે તે માત્ર ઉપાસક હતો, અને તે વખતે તે ધર્મઝનુની ન હતો. આપણે જોઈ ગયા તેમ, અશોક પિતે કહે છે કે, અઢી વર્ષના કરતાં વધારે વખત સુધી તે પોતે માત્ર ઉપાસક હતો, અને ત્યાર પછીથી તે સંધમાં જોડાયેલા અને તેની સાથે એક વર્ષના કરતાં વધારે વખત લગી રહેલો. “સંધમાં જોડાયો અને તેની સાથે રહ્યો એમ કહેવામાં અશોકનો શો હેતુ રહેલ હશે? વિદ્વાનેને આ કૂટપ્રશ્ન થઈ પડે છે. સેના સાહેબ એવું માને છે કે, સિંહલદીપના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫ “ મહાવંશ” નામક ઈતિહાસ સંગ્રહમાં કહ્યું છે તેમ અશોકે પિતે. સંઘની દરબારી મુલાકાત લીધી હતી અને તેની વચમાં બેસીને બૌદ્ધપંથને પિતાનો સ્વીકાર જાહેર કર્યો હતો તેનો ઉલ્લેખ ઉક્ત વાક્યમાં અશોકે કરે છે. એ જ પ્રસંગે પિતાના પુત્રને તથા પિતાની પુત્રીને બૌદ્ધપથી બનાવીને અશકે પિતાના ખરેખર બૌદ્ધપથીપણાની સાબીતી કરી આપી હતી, એમ સેના સાહેબ માને છે. પરંતુ એમનો આ અર્થ સ્વીકારી શકાતું નથી; કારણ કે, કર્ન સાહેબે અને ખુદ્દાર સાહેબે બતાવી આપ્યું છે તેમ, જે . કાળના દરમ્યાનમાં તે પોતે સંઘમાં હતા તે કાળની સાથે જે કાળના દરમ્યાનમાં તે પિતે ઉપાસક હતું તે કાળને તે પોતે સરખાવતો નથી, અને તેણે સંધની દરબારી મુલાકાત લીધેલી તે વખતે તે ઉપાસક રહ્યો ન હતો, એવું “મહાવંશ”માં કોઈ પણ સ્થળે જણાવેલું નથી. ૨ આથી કરીને કર્ન સાહેબ અને મ્યુક્લર સાહેબ એવું માને છે કે પોતે સંધમાં દાખલ થયો અને એ રીતે સાધુ બન્યો, એવું કહેવાને અશકનો આશય હે જોઈએ. તેનાર્ત સાહેબે કરેલા અર્થની સામે ઉક્ત બે વિદ્વાનોએ ઊઠાવેલે વાંધો સબળ છે ખરો; તેમ છતાં પણ તેમણે પિતે કરેલા એ અર્થની સામે પણ વાંધો ઉઠાવી શકાય તેમ છે. અશોકે પિતાના શિલાલેખમાં આ શબ્દો વાપર્યા છે તો સાથો (ક્તિ અથવા ઉપચાસે અથવા ૩૫તે ). “ ૩પtતે ” શબ્દને કે તેને મળતા અર્થના જે અન્ય શબ્દો કૌસમાં અહીં આપ્યા છે તે શબ્દોને અર્થ ( સંઘમાં) દાખલ થવું” કે “જોડાવું' થતું નથી, પણ (સંધની પ્રત્યે) “પ્રયાણ કરવું” અથવા (સંધની સાથે ) “સમાગમ કરવો ૧, ઇ. અ, ૮૯૧, પૃ. ૨૩૩-૧૩૪. ૨. કર્નકૃત “મૈન્યુઅલ ઑફ ઇડિયન બુદ્ધીઝમ” (હિંદી બૌદ્ધપંથને લઘુગ્રંથ ), પૃ. ૧૧૪ અને ટીકા ૫ એ, ઈ, પુ. ૩, ૫. ૧૪૧ અને ટીકા ૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭ થાય છે. વળી, શરૂઆતના કાળમાં આવશ્યક્તાને લઇને કે સામાન્ય હેતુના કારણે પણ બૌદ્ધપગના ધર્માધ્યક્ષ પેાતાના પાંચના નિયમેાની સખ્તાઇને ઓછી તીવ્ર કરે જ નહિ તેવા વખતે એ ને એ જ વ્યક્તિ સાધુ તેમ જ રાજા બની શકે કે કેમ, એ પણ શંકાસ્પદ છે. ચીન દેશના કાઇ રાજાએ કાઇક બૌદ્ધ સાધુનાં કૃત્યોને સાભૌમ રાજાનાં નૃત્યનિ ચાગ્ય ગણેલાં તેના દાખલા સ્મિથ સાહેબે આપેલા છે. ૧ પરંતુ એ દાખલા તેા પરદેશી રાજાને લગતા છે, અને વળી પાછળના કાળના છે. આ મુશ્કેલીમાંથી એક જ રસ્તા નીકળ્ શકે છે. અશાક ‘ મિશ્રુ ' થયા ન હતા, પણ ‘ મિશ્રુતિTM ' થયા હતા : એમ આપણે કહીએ તે! આ મુશ્કેલીને નિકાલ થાય છે. વિનય— પીટક ”ના મહાવર્ગ'માં ‘ મિશ્રુત્તિજ' શબ્દ વપરાએલે છે. ૨ “ ભિક્ષુઓની સાથે એ ને એ જ વિહારમાં રહેતી વ્યક્તિ ” એવા એના અર્થ યુદ્ધધાષે પેાતાના ભાષ્યમાં કરેલા છે. અહીં ‘ મિશ્રુતિક ’તે ‘ મિશ્રુ 'થી . જૂદો ગણ્યા છે. અશોક ભિક્ષુ થયા ન હતા, પણ ભિક્ષુગતિક થયા હતા; એમ આપણે ગણીએ તા પછી રાજાનાં અને સાધુનાં કૃત્યોને મેળ ખેસાડવાને લગતી મુશ્કેલી ઊભી થતી જ નથી. વળી, એને એ જ વિહારમાં ભિક્ષુએની સાથે જ (ભક્ષુગતિકા રહેતા તેથી તેમને ઉપાસા ન કહી શકાય; કારણુ કે, ઉપાસા તા ગૃહસ્થાશ્રમી હેાય છે, ‘ સથે હરીતે ’એ વાકય સૂચવે છે તેમ, અÀાકે સધના સમાગમ કર્યાં હતા, અને તે તેની સાથે રહેતા હતા. ‘ભિક્ષુઓની સાથે એ ને એ જ વિહારમાં ભિક્ષુગતિકા રહેતા ' એ વાકયની સાથે ઉપરના વાક્યને મેળ બરાબર એસે છે. બૌદ્ધપચના શરૂઆતના કાળમાં શા હેતુથી કાઇ પણ ,, ૧. “ અÀાક ”, પૃ. ૩૭. ૨. ૩, ૭૮; સે. જી. ઇ., પુ. ૧૩, પૃ. ૩૧૨, ટીકા ૧. શ્રીયુત ચરણદાસ ચૅટરજીએ શ્રીયુત è. રા. ભાંડારકરનું ધ્યાન આ ઉલ્લેખની તરફ ખેંચ્યુ હતુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૭ વ્યક્તિને ભિક્ષુગતિકની અંદગી ગાળવાની છૂટ આપવામાં આવતી હતી, એ બરાબર સમજાતું નથી. પરંતુ એમ જણાય છે કે, જે વ્યક્તિ ધર્મપરાયણ હોય અને સંસારસુખથી વિમુખ હોય તે પણ પોતાનાં ખાનગી પરંતુ મહત્ત્વનાં કારણોને લઈને ગૃહસ્થાશ્રમને ત્યાગ ન કરી શકે તે વ્યક્તિને ભિક્ષુગતિકનું જીવન બરાબર યોગ્ય થઇ પડે છે. આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ સંસારત્યાગ કર્યા વગર પણ પોતાની ધર્મપરાયણતાને પિવી શકે તેટલા માટે ભિક્ષુગતિકનું જીવન ગાળવાની પરવાનગી બૌદ્ધ૫થે તેને આપી હોય, એમ લાગે છે. ભિક્ષુઓની સાથે એ ને એ જ વિહારમાં રહેતા ભિક્ષુગતિક ભિક્ષુનો વેશ પહેરે, એ કાંઈ અસ્વાભાવિક નથી; અને તેથી જ ઈસ્વી સનના સાતમા સૈકામાં ચીની મુસાફર ઈ-સિંગે ભિક્ષનો વેશ ધરવતા અશોકની મૂર્તિ જોઈ હોય તો તેથી કાંઈ નવાઈ પામવાની જરૂર નથી. . અશોકે ભિક્ષુગતિકના જીવનની શરૂઆત કરી તે જ વખતે બીજું મહત્ત્વનું કામ પણ ચાલુ કર્યું હતું. અશોકના આઠમા મુખ્ય શિલાલેખમાં કહ્યું છે કે, “લાંબા કાળના દરમ્યાનમાં રાજાઓ વિહારયાત્રા કરવા જતા. અહીં શિકાર અને એવા જ બીજા અભિરામ થતા. હવે દેને લાડકે પ્રિયદર્શી રાજા પોતાના રાજ્યાભિષેકને દસ વર્ષો વીત્યાં ત્યારે સંબંધિ(બોધિવૃક્ષ)ની કને ગયો. આમ આ ધર્મયાત્રા (સ્થાપિત થઈ ). " અહીં અશોક એમ કહે છે કે, પિતાના રાજકાળના દસમા. વર્ષ સુધી તે પિતાની પહેલાંના રાજાઓની માફક તે પિતે પણ વિહારયાત્રાએ જતે અને શિકાર કરતો તથા આનંદૈત્સવ ઊજવતો. પરંતુ તે વર્ષે તેણે વિહારયાત્રાએ નીકળી પડવાના રિવાજને હંમેશને માટે ત્યાગ કર્યો, અને તેના બદલામાં ધર્મયાત્રાએ નીકળી પડવાની શરૂઆત તેણે કરી. ઉક્ત ધર્મયાત્રાઓના પ્રસંગે તે શું કરતો? વળી, તે પોતાનામાં તેમ જ પિતાની પ્રજામાં કેવી રીતે ધર્મને પિષી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શકતો ? એ બાબતને વિચાર પાછળથી એકાદ પ્રકરણમાં આપણે કરવાના છીએ. અહીં તે આપણે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે, પોતાના રાજકાળના દસમા વર્ષમાં તેણે બોધિવૃક્ષની મુલાકાત લીધી હતી, અને તે તેની ધર્મયાત્રાઓ પૈકીની પહેલી ધર્મયાત્રા હતી. તે ભિક્ષુગતિક બન્યો તે જ કાળે તેણે પિતાની ધર્મયાત્રાની શરૂઆત કરી તેથી કરીને આપણે એ જ નિર્ણય કરી શકીએ છીએ કે, ભિક્ષુઓના સંધની સાથે જઈને બોધિવૃક્ષની મુલાકાત લઈને તેણે ભિક્ષુગતિક તરીકેના પિતાના જીવનની શરૂઆત કરી; અને તેને પિતાને તેમ જ તેની પ્રજાને જે અનેક આધ્યાત્મિક ફાયદા થયા તેમને લઈને તેણે ફરીફરીને ધર્મયાત્રાએ નીકળી પડવાનું ચાલૂ રાખ્યું, અને તેના પરિણામમાં તે તેનો હંમેશને નિયમિત કાર્યક્રમ થઈ પડે. નેપાળમાંથી અશોકના જે બે સ્તંભલેખો મળી આવેલા છે તેમાં તેની પાછળની કેાઈ ધર્મયાત્રાની યાદગીરી નોંધાઈ રહેલી છે. તે બે સ્તંભલેખે પૈકીના એક સ્તંભલેખ લુબિની(રૂગ્નિનીદે)માંથી મળી આવે છે, અને બીજે સ્તંભલેખ તેના વાયવ્યખૂણે સાતેક ગાઉ દૂર આવેલા નિગ્લીવમાંથી મળી આવેલે છે. લુબિનીના લેખમાં કહ્યું છે કે, એ લેખવાળો થાંભલે જ્યાં ઊભેલો છે ત્યાં અશોક પિતાના રાજકાળના વીસમા વર્ષમાં ગએલો અને ત્યાં તેણે પૂજાવિધિ કરેલ તેમ જ શાક્યમુનિ બુદ્ધનું એ જન્મસ્થાન હોવાથી તેણે પથ્થરની મોટી દિવાલ ચણાવેલી અને પિતાના લેખવાળો થાંભલે દટાવેલ. એ લેખમાં એમ પણ જણાવેલું છે કે, ભગવાન બુદ્ધ) ત્યાં જન્મેલા તેથી કરીને અશોકે લુબિની ગામને બધા ધાર્મિક કર(વ૪િ)માંથી મુક્ત કર્યું હતું, અને ઉત્પન્નને માત્ર એકઅષ્ટમાંશ જ મહેસુલ (માગ ) તરીકે આપવાની પરવાનગી આપવામાં આવી હતી. આ લેખનો અર્થ એવો થાય છે કે, બૌદ્ધ સાહિત્યમાં કહ્યું છે તેમ જે લુબિની-ઉદ્યાનમાં બૌદ્ધપંચના સ્થાપક સિદ્ધાર્થકુમારને જન્મ થયો હતો તેની મુલાકાત અશકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ પિતાના રાજકાળના વીસમા વર્ષમાં લીધી હતી; અને ત્યાં માત્ર પૂજાવિધિ કરીને જ તેણે સંતોષ માન્યો નહિ, પણ જે સ્થળે બુદ્ધ ભગવાનનો જન્મ થએલે તે સ્થળની આસપાસ તેણે પથ્થરની દિવાલ ચણાવી લીધી અને તે જ સ્થળે થાંભલ પણ ઊો કરાવ્યો. પરંતુ એટલું જ બસ ન હતું. આજે પણ દ્વારકાના જેવાં કેટલાંક યાત્રાધામમાં યાત્રાળુઓએ ધાર્મિક કર ભરવા પડે છે. કુંબિની ગામમાં બૌહાપંચના સ્થાપકને જન્મ થએલો તેથી તે પણ યાત્રાનું ધામ થઈ પડેલું હશે, અને અશોકના સમયના પહેલાંના કાળમાં પણ અનેક બૌદ્ધપંથી યાત્રાળુઓ તેની મુલાકાત લેવા જતા હશે. વળી, તેના ઉપર પણ ધાર્મિક કર નાખવામાં આવ્યો હશે, એમ લાગે છે. અશોક પોતે બૌહ૫થી હતો તેથી, પોતાના પંથને સ્થાપક જે સ્થળે જન્મેલ તે જ સ્થળે પોતાના સહધમી યાત્રાળુઓએ કર ભરવો પડે, એ વિચાર સ્વાભાવિક રીતે તેને સો નહિ; અને તેથી એ કર તેણે કાઢી નાખે. પરંતુ લુંબિની ગામના પર એટલી જ મહેરબાની બતાવીને તે અટક નહિ. આપણા દેશનું જે ગામ જે રાજાના રાજ્યમાં હોય તે ગામે તે રાજાને પ્રાચીન કાળમાં પોતાના ઉત્પન્નનો એકચતુથાશ કે એકષષાંશ મહેસુલ તરીકે આપ પડતો. લુબિની ગામ અશોકના તાબામાં હતું તેથી તેણે પિતાના ઉત્પન્નનો અમુક અંસા મહેસુલ તરીકે અશોકને આપવો પડતો. અશોકને લુંબિની ગામના ઉત્પન્નને કેટલો ભાગ મળતો, એ આપણે જાણતા નથી; પણ નિદાન તેને એકછાંશ તો તેને મળતો જ હશે. પરંતુ અશકે ખાસ કરીને લુંબિની ગામના ઉત્પન્નને એકઅષ્ટમાંશ જ લેવાનું ઠરાવ્યું. અને એ રીતે પોતાની મહેરબાની તેના ઉપર બતાવી. નેપાળમાં આવી રહેલા “નિગ્લીવ” મુકામે અશોકને બીજે થાંભલે જેવામાં આવે છે. તેના ઉપર કોતરવામાં આવેલા લેખમાં એમ કહ્યું છે કે, પોતાના રાજકાળના ચૌદમા વર્ષમાં અશોકે બુદ્ધ કેનાગમનના (કનકમુનિના ?) સૂપને બીજી વેળાએ વધાર્યો; અને પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૦.. રાજકાળના વીસમા વર્ષમાં તેણે જાતે જ એ સ્થળની મુલાકાત લીધી, અને ત્યાં તેણે પૂજાવિધિ કર્યો. આથી કરીને એટલું તે સ્પષ્ટ થાય છે કે, અશકે પિતાના રાજકાળના વીસમા વર્ષમાં નેપાળની ધર્મયાત્રા કરેલી. અહીં કદાચ કોઈ પૂછશે કે, અશકે બૌદ્ધપંથ સ્વીકાર્યો ત્યારપછી છેક છ વર્ષે બુદ્ધ ભગવાનના જન્મસ્થાનની મુલાકાત લેવાનું તેને કેમ સૂઝયું હશે ? બૌદ્ધ સાહિત્યમાં કહ્યું છે તેમ બુદ્ધ ભગવાનને જન્મ લુબિની ગામમાં જ થયા હતા તે પછી અશકે પ્રથમ નેપાળના પ્રદેશમાં જ જવું જોઈતું હતું, અને ત્યાં જે સ્થળે પોતાના પંથના સ્થાપકનો જન્મ થએલો તે સ્થળે તેણે પૂજાવિધિ કર જોઈતું હતું : એમ દરેક વાચક કહી શકે. પરંતુ અહીં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, નરી આંખે નહિ પણ આત્માના ઊંડાણમાંથી પ્રકાશનાં દર્શન જે સ્થળે સિદ્ધાર્થ કુમારને થયાં તે જ સ્થળ બૌદ્ધપથી લોકોના મનને પવિત્રમાં પવિત્ર છે. બૌદ્ધપંથની પ્રત્યેની, ઉપાસક તરીકેની પોતાની બેદરકારી અશોકે છેડી દીધી અને ભિક્ષગતિક તરીકેનું પ્રવૃત્તિમય જીવન તેણે સ્વીકાર્યું તે જ વખતે તેણે સંબંધિની –જે સ્થળે બૌદ્ધપંથના સ્થાપકને પ્રકાશનું દર્શન થતાં બોધ થયો તે સ્થળની–ધર્મયાત્રા કરી, એવું આપણા જોવામાં આવે છે તેનું કારણ આ જ છે. આ બધું જોતાં આપણને એમ જણાય છે કે, પિતાના • રાજકાળના આઠમા વર્ષમાં અશેકે બૌપંથ સ્વીકાર્યો હતો. અઢી વર્ષના કરતાં વધારે વખત સુધી તે માત્ર ઉપાસક જ રહ્યો હતો, અને પિતાના પંથની બાબતમાં તેણે કોઈ પણ પ્રવૃત્તિ કરેલી નહિ. પિતાના રાજકાળના દસમા વર્ષમાં તે ભિક્ષુગતિક બન્યો હત; પણ રાજા તરીકેના તેના પિતાના કાર્યને ભિક્ષુગતિક તરીકેના તેના પોતાના જીવનથી કાંઈ બાધ આવતો ન હતો. ભિક્ષુગતિક તરીકેના જીવનની શરૂઆત કરતાની સાથે જ તેણે બોધિવૃક્ષની ધર્મયાત્રા કરી હતી. ધર્મપ્રચાર કરવાની બાબતમાં તેને એટલી બધી ચિંતા રહેતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ હતી તથા એટલો બધે ઉત્સાહ રહેતો હતો કે, ત્યાર પછીથી પૂરું એક વર્ષ પણ વીત્યું નહિ ત્યાં તો પોતે સાધેલા કામની બાબતમાં તેને પિતાને જ નવાઈ લાગવા માંડી હતી. ધર્મને પ્રચાર કરવો, એ જ તેનું કામ હતું. તેને ધર્મ કેવા પ્રકારને હતો ? એને વિચાર તે આવતા પ્રકરણમાં આપણે કરવાના છીએ. વળી, (કેટલાક વિદ્વાનો માને છે તેમ) અશોકનો ધર્મ બધા ધર્મોની બાબતમાં સર્વસામાન્ય ગણી શકાય તેવા નીતિનિયમોનો સંગ્રહ ન હતું, પણ (બૌદ્ધપથી તરીકે અશોકે પોતે જે ધર્મોપદેશ કરેલ તેના આધારે આપણે કહી શકીએ છીએ તેમ) સામાન્ય પ્રજાને બૌદ્ધ પંથે બધેલા નીતિનિયમોને સંગ્રહ હતોઃ એમ પણ આવતા પ્રકરણમાં આપણે જેવાના છીએ. આ પ્રકરણમાં તો આપણે બૌદ્ધપથી અશોકને વિચાર કરીએ છીએ તેથી જે લેખોમાં અશોક પિતાના બૌદ્ધપથીપણાનું દર્શન આપણને કરાવે છે તે લેખોને જ વિચાર આપણે કરવાનો છે. આના સંબંધમાં અશોકને વૈરાટને બીજે (ભાબ્રાને ) શિલાલેખ” આપણું ધ્યાન પ્રથમ ખેંચે છે. રાજપૂતાનામાંના જયપુર રાજ્યની ઉત્તરદિશાએ “વૈરાટ' નામનું ગામ છે તેની પાસે ટેકરી છે તેના ઉપર જૂના કાળના બૌદ્ધવિહારનાં ખંડેરે છે તેમાંથી અશેકનો ઉક્ત લેખ મળી આવેલ છે. બૌદ્ધસંઘને ઉદ્દેશીને પોતાનો ઉક્ત લેખ અશોકે કોતરાવેલો છે. તે કાળમાં મહત્ત્વના મનાતા દરેક બૌદ્ધવિહારમાં પિતાને એ લેખ અશકે કે તરાવ્યો હશે, એમ માની શકાય છે; પરંતુ અત્યારે તે માત્ર ભાવ્યાના વિહારમાં જ લેખ જડી આવેલ છે. બૌદ્ધપંથનું સુપ્રસિદ્ધ ત્રિશાબ્દિક સૂત્ર “બુદ્ધ ધર્મ અને સંઘ” છે. એ જ અનુક્રમ જાળવીને અશોક પોતાના ઉક્ત લેખની શરૂઆતના ભાગમાં કહે છે કે, “બુદ્ધને માટે તથા ધર્મને માટે અને સંધને માટે મને કેટલું બધું માન અને (કેટલો બધો આનંદ છે. એ તમે જાણે છે.” વળી, “ભગવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ જે કાંઈ ભાખ્યું છે તે સઘળું સારું જ ભાખેલું છે,” એમ પણ તે એમાં કહી જણાવે છે. અશેકનો ઉક્ત શિલાલેખ તેના બૌદ્ધપથીપણાને ઉદ્દેશીને લખાએલે છે, એમાં તે કાંઈ જ શક નથી. અમુક ધર્મપર્યાયો (ધાર્મિક સૂક્તો) ગણાવવાના હેતુથી અશેકે પિતાને ઉક્ત લેખ કોતરાવે છે. સહર્મ ચિરસ્થાયી થાય તેટલા માટે અનેક શિક્ષક અને ભિક્ષુકીઓ તેમ જ ઉપાસકો અને ઉપાસિકાઓ એ ધર્મપર્યાયે સાંભળે અને યાદ રાખે, એમ તે ઈચ્છતો હતે. અશેકે જે ધર્મપર્યાનો ઉલ્લેખ કરેલ છે તે નીચે આપ્યાં છે – (૧) વિનય- (૨) અત્રિય-વનિ = ચિંતા (અંગુત્તરનિકાય, ૨, ર૭); (૩) સનાત-મણિ (અંગુત્તરનિકાય, ૩, ૧૦૩); . (૪) મુનિ-ગાથા=મુનિ-પુત્ત (સુત્તનિપાત, પૃ. ૩૬ ); (૫) -= નાસ્ટ-સુર (સુત્તનિપાત, પૃ.૧૩૧-૧૩૪; (૬) પતિ-પતિના = રવિનીત-સુર (મમિનિકાય, ૧, ૧૪૬–૧૫૧) (૭) પુરોવા= રાવા -જુર (મજુમનિકાય, પૃ. ૪૧૪). • ઉપર ગણવેલાં સાત સૂક્તો પૈકીના પહેલા સૂક્તને કાંઈ પત્ત હજી સુધી લાગ્યો નથી; પણ બાકીનાં છ સૂક્તોનો પત્તો તે લાગેલી છે. બુદ્ધષે પિતાના “વિકુરિમા”માં એવી મતલબની કથા આપી છે કે, કોઈ એક ભિક્ષુ પિતાની માતાના ઘરમાં ત્રણ મહિના સુધી જમે. તેમ છતાં પણ હું તારે પુત્ર છું અને તું મારી માતા છે એવું કદિ પણ તેણે કહેલું નહિ. આથી કરીને એમ સ્પષ્ટ થાય છે કે, સાચા દિલના ભિક્ષુને માતાપિતા અંતરાયરૂપ નીવડતાં નથી. ૧ ૧. વારના “બુદ્ધીઝમ ઇન ટ્રાન્સલેશન્સ (બૌદ્ધપથનાં ભાષાંતર ૫. ૪૩૪-૩૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ એ યુવાન ભિક્ષુએ આદર્શ જીવન ગાળ્યું; કારણ કે, બુદ્ધ ભગવાને રવિનીતસુત્તમાં તથા નાલસુત્તમાં તેમ જ તુવકમાં અને મહા અરિયવંસમાં જે આચારશ્રેણીને બંધ કરે તેને અનુસરીને તેણે પિતાનું જીવન ગાળ્યું હતું. જે સૂત્રોમાં બુદ્ધ ભગવાને ભિક્ષુઓને બંધ કરેલ છે તે સૂત્રોની સંખ્યા તે મેટી છે; પણ ઉપર કહેલી વાર્તામાં માત્ર ચાર સૂત્રોની બાબતમાં ભાર દઈને કહેવામાં આવેલું છે તેથી કરીને આપણે એવું અનુમાન કરી શકીએ કે, બુદ્ધિષના સમય સુધી તો એ ચાર સૂત્રે જ બૌદ્ધભિક્ષુને માટે મહત્ત્વનાં મનાતાં હતાં. અશેકે ઉલેખેલ “સરિ-વાનિ તથા “ોનેર-સુન્ત' અને “પતિ-પતિન' બુદ્ધષે ઉક્ત વાર્તામાં ઉલ્લેખેલ (અનુક્રમે) “મહાસર્વિસ' તથા રઢિયા-દુત્ત' અને રવિનતત્કૃત જ છે, એમ હવે સૌ વિદ્વાને કબૂલ કરે છે. બુદ્ધષે ગણવેલાં ચાર સૂત્રો પૈકીનાં ત્રણ સૂત્રોનો મેળ અશકે ઉલ્લેખેલાં ધર્મપર્યાય પૈકીનાં ત્રણ ધર્મપર્યાયની સાથે બરાબર મળે છે. તેમ છતાં પણ બુદ્ધષે જણાવેલું “તુવકસુત્ત અશકે ગણવેલાં સૂત્રોમાં કોઈ સ્થળે દેખાતું નથી, એ જરા નવાઈભરેલું છે. એ સૂત્રને સાતમો લેક વાંચતાં એમ સમજાય છે કે, તેમાં બુદ્ધદેવ પિલ' (ધાર્મિક ક્રિયાઓ) તથા તિવારી (ઉપદેશ) અને “સમાપિ' (ધ્યાન) ઉપદેશે છે. અહીં “પરિપ' અને “તિક’ શબ્દ વપરાએલા છે તેથી કરીને એવું અનુમાન થઈ શકે છે કે, બુદ્ધઘોષે ભાખેલું “તુવક-સુત્ત જ અશોકે ગણવેલું વિનય-સમુદા” (સમુત્કૃષ્ટ વિનય) હશે. અશકે ગણવેલાં ધર્મપર્યાને જે ખુલાસા ઉપર આપણે આપી ગયા તે જોતાં એમ જણાય છે કે, કેઈક પ્રસંગે એક જ સૂત્ર અનેક ૧. ઈ. એ. ૧૯૧૨, પૃ. ૩૭ અને આગળ; યુનકૃત “બુદ્ધિસ્ટ રેડન, પુ. ૧, પૃ. ૧૫ર. ૨. સુત્તનિપાત”, ૫. ૧૭૧, સે. ૬. ઈ.પુ ૧૦, ભાગ ૧ ૧૬૮Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ નામે ઓળખાતું હતું. દાખલા તરીકે, મોજ-સુરેનું બીજું નામ ના -સુર’ પણ છે. પરંતુ અશકે ગણાવેલા ધર્મપર્યાનું જ આ ખાસ લક્ષણ નથી. બીજા અનેક દાખલાઓ મોજુદ છે, અને તે અન્યત્ર બતાવવામાં આવેલા છે. વળી, અશેકે આટલાં સૂત્રો ગણાવ્યાં છે તેથી તેના કાળમાં આખું “તિપિટક" હયાતીમાં ન હતું કે તેનો કોઈ ભાગ પણ અસ્તિત્વમાં ન હતા, એમ કાંઈ સાબીત થતું નથી; કારણ કે, પિતાના શિલાલેખમાં તે ગણ્યાગાંઠયાં સૂત્રો જ અશોકે ગણાવેલાં છે; અને તેણે જે કહ્યું નથી તે તેને કાળમાં હયાત જ ન હતું, એમ કાંઈ કહી શકાય નહિ. અશોક કેવા પ્રકારનો બૌદ્ધપથી હતા? એને ઉત્તર તો તેણે પસંદ કરેલાં સૂત્રો જોઈને આપી શકાય છે. બૌદ્ધપંથના કર્મકાંડથી કે આધ્યાત્મિક ભાગથી તેનું મન આકર્ષાયું ન હતું, પણ તેના સર્વસામાન્ય સિદ્ધાંતોથી જ તેનું મન તેની તરફ આકર્ષાયું હતું. માત્ર બહારનો દેખાવ કરવાના હેતુથી યંત્રવત પાળવાના નિયમો વગેરેથી તે મેહ પામ્યો ન હતો, પણ ખરેખર આંતરિક વિકાસ સાધે તેવાં તત્ત્વોથી જ તેને બૌદ્ધપથને મેહ થયો હતો. અશકે ઉલ્લેખેલા રિ-વંશનો જ દાખલો આપણે લેશું. તેમાં ભિક્ષના ચાર આચારધર્મ ગણવેલા છે -(૧) તેણે સાદાં કપડાંથી સંતોષ માનવો જોઈએ; (૨) યોગ્ય રીતે મેળવેલા સાદા ખોરાકથી તેણે સંતોષ માનવો જોઈએ; (૩) નાનામાં નાના ઝૂંપડાથી પણ તેણે સંતોષ માનવો જોઈએ, અને (૪) ધ્યાનમાં તેણે આનંદ માનવો જોઈએ. ભિક્ષુ કેવો હોવો જોઈએ ? તેણે કેવું જીવન ગાળવું જોઈએ ? એ બાબતનો ખ્યાલ ટૂંકાણમાં અહીં આપવામાં આવેલું છે. દુનિગાથr'માં તથા “નેચર'માં અને એવાં બીજા ત્રણેક સૂત્રોમાં પણ ૧. ઈ. સ. ૧૯૧૨, ૫. ૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ આવું જ કહેવું છે. ધર્મની જે બાહ્ય ક્રિયાઓનું એટલે કે, ધર્મના જે આચારનિયમોનું પાલન કરી કઈ ભિક્ષુ માત્ર બહારથી શુદ્ધ સાધુ જણાતા હાય પણ અંદરખાનેથી સાધુ ન પણ નીવડ્યા હોય તે ક્રિયાઓની (આચારનિયમની) સાથે સંબંધ ધરાવતા કોઈ પણ સૂત્રનો ઉલ્લેખ અશકે કરેલો નથી. અશકે ગણવેલાં બધાં સૂત્ર આત્માના ઉત્કર્ષને ઉદ્દેશ છે, અને ભિક્ષુઓને તેમ જ ઉપાસકાને એકસરખા પ્રમાણમાં તે લાગૂ પડી શકે છે. આ જ કારણથી તે આગ્રહપૂર્વક કહે છે કે, ભિક્ષુઓએ અને ભિક્ષુણીઓએ તેમ જ ઉપાસકેએ અને ઉપાસિકાઓએ તેણે પોતે ગણાવેલાં સૂત્રોનું શ્રવણ અને મનન કરવું જોઈએ. વળી ઉચ્ચ પ્રકારના જીવનનું ભાન કરાવતાં અથવા તો ઉચ્ચ અને શુદ્ધ શીલ વર્ણવતાં સૂત્રોને સમાવેશ અશકે પોતે પસંદ કરેલાં સુત્રોમાં કરેલ. છે એટલું જ નહિ, પણ આત્માના વિકાસના માર્ગમાં મદદરૂપ અને માર્ગદર્શક થઈ પડે તેવાં સૂત્રો પણ તેણે કાળજીપૂર્વક ગણવેલાં છે. મનાત-ભયાન' નામક સૂત્ર આવા પ્રકારનું છે. ભવિષ્યમાં ગમે તે ઘડીએ ઉપસ્થિત થઈને જે ભય મનુષ્યના ધાર્મિક જીવનના આદર્શની સિદ્ધિનાં ફનાંફાતિયાં કરી મુકે તે “ભાવિ ભય નું વર્ણન ઉક્ત સૂત્રમાં કરેલું છે. ઘડપણ અથવા રોગ કે દુકાળ અથવા લડાઈ કે ધર્મવંસ અથવા એવાં બીજા વિધી તત્તે ભવિષ્યમાં ઉપસ્થિત થાય તેમને ધ્યાનમાં રાખીને પિતાની સર્વ શક્તિઓને ઉપયોગ કરીને મનુષ્ય ધ્યાનમય અને પ્રવૃત્તિમય જીવન ગાળવું જોઈએ, એવો ઉપદેશ ઉક્ત સૂત્રમાં આપેલ છે. આ રીતે જોતાં ઉચ્ચ પ્રકારનું જીવન વર્ણવતા સૂત્રને ટાંકીને જ અશકે સંતોષ માન્યો નથી; પણ મનુષ્ય હંમેશાં ચેતતા ન રહે તો તેના પિતાના આદર્શની સિદ્ધિમાં જે અનેક ભય અંતરાયરૂપ નીવડે છે તે ભયની બાબતમાં તેને પિતાને ચેતવણી આપતા સૂત્રના ઉપર પણ ખાસ ભાર મુકીને તે કહે છે. પરંતુ આખરે તો આ બધા ભય માત્ર બાહ્ય છે. હંમેશાં ચેતતા રહીને આપણે એ ભયને દૂર રાખવાની બાબતમાં તનતોડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ દેવે વદિ દરેક કાર્ય થતું ઉ ખાસ જરૂર ? મહેનત કરવી જોઈએ, એ વાત ખરી; પરંતુ જે બાહ્ય પરિસ્થિતિના ઉપર આપણે કાબૂ રહી શકતો નથી તે બાહ્ય પરિસ્થિતિના ઉપર જ તે ભયનો આધાર રહેલો હોય છે. પરંતુ બીજા કેટલાક આતંરિક ભય પણ અસ્તિત્વ ધરાવતા હોય છે, અને તેઓ આમિક વિકાસની સિદ્ધિના માર્ગમાં લગભગ તેટલા જ અંતરાયરૂપ નીવડે છે. આથી કરીને “Eોવા-સુર નામક ધર્મસૂત્રની તરફ આપણું ધ્યાન ખેંચીને અશોકે ડહાપણ વાપર્યું છે. એ સૂત્રમાં બુદ્ધદેવે વદિ ૮ નામક વ્યક્તિને ઉપદેશ કરેલો છે. કાયાનું તથા વાચાનું અને મનનું દરેક કાર્ય થતું હોય ત્યારે અને થઈ રહ્યું હોય ત્યારે અતિશય ઝીણવટથી તેને તપાસવાની ખાસ જરૂર રહે • છે, એવો ઉપદેશ એ સૂત્રમાં બુદ્ધ ભગવાને કરેલ છે. ગમે તે ધર્મ કે પંથ પાળતા આકાંક્ષી આભા વધારે ઉચ્ચ અને સાધુ જીવન ગાળવાને મથને હોય તે અશોકે ગણાવેલાં ધર્મપર્યાનું વાચન અને મનન તેને ખરેખર શ્રદ્ધાજનક થઈ પડે તેમ છે. સારનાથમાંથી તથા સાંચીમાંથી અને અલ્લાહાબાદમાંથી અશોકના જે ગૌણ સ્તંભલેખની નકલ મળી આવેલી છે તે પણ અશોકના બૌદ્ધપંથીપણાનું દર્શન આપણને કરાવે છે, અને તેથી અહીં આપણે તેમને વિચાર કરશું. સારનાથમાને તથા સાંચીમાંને થાંભલે તે મૂળથી જ ત્યાં હશે, એમ મનાય છે; પણ. અલ્લાહાબાદમીને થાંભલે મૂળે કૌશાંબીમાં હશે, એમ ખાત્રીપૂર્વક લાગે છે. ધર્મમાં તડ પાડવાને લગતા બધા પ્રયત્નને દાબી દઇને બૌદ્ધપથની એકતા સાચવવાના હેતુથી અશેકે પિતાનું ઉક્ત શાસન છેતરાવેલું હતું. તે કહે છે કે, “ જે કઈ સંધને ભગ્ન કરશે તે ભિક્ષુ હોય કે ભિક્ષુણી હોય તે પણ તેને ધોળાં કપડાં પહેરાવવામાં આવશે અને જે (ભિક્ષુઓનો) આવાસ ન હોય તેમાં તેને રાખવામાં આવશે. આમ ભિક્ષુસંઘને અને ભિક્ષુકીસંઘને આ. હુકમ જણવા જોઈએ.” ઉક્ત ત્રણ સ્તંભલેખે પૈકીના બે સ્તંભલેખો જોતા એમ જણાય છે કે, પોતાના મહામાત્રાને ઉદ્દેશીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ અશેકે પિતાનું આ શાસન જાહેર કર્યું હતું. વળી, એ ત્રણ સ્તંભલેખો પૈકીના એક સ્તંભલેખમાં (અલ્લાહાબાદવાળા સ્તંભલેખમાં) કૌશાંબીના મહામાત્રોને ઉલ્લેખ કરેલ છે અને તેથી આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે, આજે સારનાથનાં અને સાંચીનાં ખંડેરેથી સુચવાતાં, તે કાળના બૌદ્ધ ધર્મગુરુઓનાં સ્થાનકે મૂળે જે મહાલમાં આવી રહેલાં હશે તે મહાલના મહામાત્રોને ઉદ્દેશીને અશોકે પિતાને ઉક્ત સ્તંભલેખ કોતરાવેલ હશે. બૌદ્ધપંથમાં તડ પડે, એમ થતું અટકાવવાની ખાસ . જરૂર હતી. તેથી કરીને એના સંબંધમાં મહાલના મહામાત્રોને જ હુકમો કરીને અશોક બેસી રહેવાનું ન હતું. તેથી જ પોતાના ઉક્ત સ્તંભલેખમાં વધારામાં અશોક કહે છે કે, “આવી એક લિપિ તમારા પાડેસમાં રહે તેટલા માટે કચેરીમાં બેઠવાવી છે. વળી, બીજી એક લિપિ ઉપાસકેના પાડોસમાં ગોઠવાવી છે. ઉપાસકેએ દરેક ઉપવાસના દિવસે આવીને એવા એ હુકમની ખાત્રી કરી લેવી જોઈએ. વળી, ખરેખર ઉપવાસના દિવસે દરેક મહામાત્ર પિતાના વારાએ (સદર સ્થળમાં) આવે ત્યારે તેણે એવા એ હુકમની ખાત્રી કરી લેવી જોઈએ અને તેને સમજાવે જોઈએ. વળી, જ્યાં સુધી તમારે પ્રાંત પહેચતા હોય ત્યાં સુધી તમારે (હુકમના) આ શબ્દથી ફેરણીએ નીકળવું જોઈએ. તે જ પ્રમાણે બધાં કિલ્લેબંદીવાળાં શહેરોમાં અને મહાલના ઉપવિભાગોમાં તમારે બીજાઓને (હુકમના) આ શબ્દથી ફેરણીએ મોકલવા જોઈએ.” આ સ્તંભલેખના ગમે તે વાચકની એટલી તે ખાત્રી થશે કે, બૌદ્ધપથને ત્યાગ કરવામાં આવે કે તેમાં તડ પડે, એ સ્થિતિને દૂર કરવાનો નિશ્ચય અશકે કર્યો હતો. પિતાના હેતુને બર લાવવાને માટે તેણે ત્રણ પ્રકારના ઉપાયો લીધા હતા. તેણે એવો હુકમ કર્યો હતો કે, જે કઈ સંધને તોડવાનો પ્રયત્ન કરશે તેને ધળાં કપડાં પહેરાવવામાં આવશે (એટલે કે, ભિક્ષુનો ભો પહેરવેશ તેની પાસેથી લઈ લેવામાં આવશે) અને જે જગ્યાએ ભિક્ષુઓ નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ રહેતા હોય જગ્યાએ રહેવાને તેને મોકલી આપવામાં આવશે. ટૂંકામાં કહેતાં, પિતાના સહધમી લેકોની સાથેનો તેવા માણસને બધા વ્યવહાર બંધ કરી દેવાનું અશકે ઠરાવ્યું હતું. અશોકને હુકમ દરેક બૌદ્ધસંધને પહોંચાડવાનો હતો. તે એવા હેતુથી કે, કોઈ પણ વિરોધી ભિક્ષુ પિતાના સહધમી લેકના મગજમાં પિતાના સ્વધર્મવિરોધી વિચારે ઠસાવતો અટકે. સંધમાં તડ પડવાને લગતો પિણાભાગને ભય તો આથી કરીને દૂર થતા. પણ ધર્મબહાર (સમાજબિહાર) મુકાએ એ ધર્મવિરોધી ભિક્ષુ ઉપાસકોના કાન ભંભેરીને તેમને પિતાના અનુયાયી બનાવે, અને પિતાના એ અનુયાયીઓની મદદથી તે સમાજમાં તડ પાડવાનો પ્રયત્ન કરે: એ બનવાયોગ્ય હતું. આ ભય અશોકના ધ્યાનમાં હતો જ; અને તેથી આ વિષયના આ હુકમની નકલ ઉપાસકોના પાડોસમાં પણ રખાવવાને હુકમ પિતાના મહામાત્રોને તેણે કર્યો હતો. તેમની જાણને માટે કયી જગ્યાએ એ હુકમ ગોઠવાયો હતો, એ આપણને કહેવામાં આવ્યું નથી. પરંતુ શિલાલેખોમાં તેમ જ સાહિત્યમાં જે “નિગમ-સભા (જાહેર સભામંડપને ઉલ્લેખ થએલે ઘણુંખરું જોવામાં આવે છે તે નિગમ-સભામાં પિતાના હુકમની નકલ ગોઠવવાને હુકમ અશકે કર્યો હેય, એમ માની શકાય છે. સારનાથના અને કૌશાંબીના તેમ જ સાંચીના સ્તંભલેખથી એટલી તે ખાત્રી થાય છે કે, બોદ્ધપંથમાં તડ પાડવાને લગતા બધા પ્રયત્નોને દાબી દેવાનો દૃઢ નિશ્ચય અશોકે કરેલ હતા. એ સ્તંભલેખમાં જે અંતઃકરણપૂર્વક સખ્ત ભાષા વપરાએલી છે તે જોતાં તેમ જ મહત્ત્વના બધા બદ્ધ સંધારામામાંથી તેની નકલે મળી આવેલી છે તે જોતાં આપણે એવું અનુમાન ખુશીથી કરી શકીએ કે, અશોકના વખતમાં બાહપંથમાં તડ પડવાને લગતા ભય ઊભો થયા હતા, અને તેમ થતું અટકાવવાને તે તનતોડ મહેનત કરી રહ્યો ૧. ઇ. અં; ૧૧૯, પૃ. ૮૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ‘ હતું. પરંતુ અશોકના સમયમાં શ્રદ્ધપંથનાં તડ પડ્યાં હતાં ખરાં? તડ પડતાં અટકાવવાં, એ અશોકના ઉક્ત લેખને હેતુ હતે ખરે; પણ સંઘમાં અનેક તડ પડી ગયાં હતાં, અને વધારે તડ પડતાં અટકાવવાને અશોક મથી રહ્યો હતો. એવું અનુમાન આપણે કરીએ તે કાંઈ હરકત નથી. સિંહલદ્વીપના ઈતિહાસસંગ્રહમાં જે પરંપરાગત ૌદ્ધસાહિત્ય સચવાઈ રહેલું છે તેમાં એમ કહ્યું છે કે, અશોકનો રાજ્યાભિષેક થયો ત્યારપછી અઢાર વર્ષે પાટલિપુત્રમાં બૈદ્ધપરિષદ ભરાઈ હતી. વળી, તેમાં એમ પણ કહ્યું છે કે, એ શાળ સંધના બે મુખ્ય વિભાગ પડી ગયા હતા-(૧) થેરવાદ અને (૨) મહાસંધિકા થેરવાદની બે શાખાઓ થઈ ગઈ હતી, અને મહાસંધિકની ચાર શાખાઓ બની ગઈ હતી : એમ પણ એમાં કહ્યું છે. ઉપર્યુક્ત પરંપરાગત લેકકથાને આપણે માન્ય રાખીએ તે આપણે એટલું અનુમાન તે કરી શકીએ કે, અશોકના કાળમાં બદ્ધપથમાં તડ તેમ જ પટાતડ પડી ગયાં હોવાં જોઈએ. આમ હોય તે પછી તડ પડતાં અટકાવવાને કાતરાએલા અશોકના ઉક્ત લેખને શો અર્થ થઈ શકે? એકંદરે શ્રાદ્ધપંથમાં પડતાં તડને અટકાવવાને અશોકને હેતુ નહિ હોય, પણ તેના જે તડમાં કે પેટાતડમાં તે પોતે હશે તે તડમાં કે પેટાતામાં વધારાનાં તડ પડતાં અટકાવવાને અશકને હેતુ હશે એમ આપણે માનવું ખરું ? અશોક પિતે બ્રહ્મપંથના જે તડને હશે તેને પિતાના લેખમાં સંધ” નામ તેણે આપ્યું હેય, એ બનવાજોગ છે. આ અભિપ્રાયને આપણે માન્ય રાખીએ તે પછી, અશોકે જ્યાં જ્યાં સંધ’ શબ્દ વાપર્યો છે ત્યાં ત્યાં તે પિતે બૌદ્ધપંથના જે તડને સભ્ય હતા તે તડને ઉદેશીને વાપર્યો છે, એમ આપણે માન્ય રાખવું જોઈએ. પણ આ વાત આપણું ગળે ઊતરી શકતી નથી, કારણ કે, ધર્મમહામાના ઉલ્લેખવાળા સાતમા મુખ્ય સ્તંભલેખમાં અશકે આજીવની ૧. ક્નકૃત “મૈન્યુઅલ ઓફ ઈન્ડિયન બુદ્ધીઝમ ”(હિંદી બાદ્ધપંથને લઘુગ્રંથ), ૫. ૧૧૦-૧૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ અને નિગ્રંથોની સાથે સાથે જ સંઘની ગણના કરેલી છે. આથી કરીને આપણે શું સમજવું ? આછવકે અને નિગ્રંથ કયી જાતના કે કયા તડના છે, એને વિચાર કર્યા વગર જ તેમના હિતસુખની સંભાળ ધર્મમહામાત્રએ રાખવી; પણ બૌદ્ધલેકેની બાબતમાં તે એકંદર બૌદ્ધપંથના સંબંધમાં પિતાની પ્રવૃત્તિ ન રાખતાં અશોક તેના જે તડને અનુયાયી હતિ તે જ તડના સંબંધમાં પિતાની પ્રવૃત્તિ જારી રાખવી : એ આશય અશકે રાખ્યા હશે ? . સંઘનાં • બીજાં તડની અને પેટાતાની બાબતમાં અશકે બેદરકારી રાખી હશે? વળી, આપણે અગાઉ વાંચી ગયા તેમ ભાબાના લેખમાં તેણે કેટલાંક ધર્મ સૂત્રો ગણવ્યાં છે, અને સંઘને તે ફરીફરીને સંભળાવવાની ભલામણ તેણે કરેલી છે. એ સૂત્રોમાં બૌદ્ધતવ એટલું બધું ઓછું છે કે, બૌદ્ધપંથી ન હોય તેવા ભિક્ષુઓને પણ તે સંભળાવી શકાય. આમ છે તે પછી, આપણે માત્ર બૌદલોકેને વિચાર કરીએ તો સામાન્યતઃ સર્વ બૌદ્ધ ભિક્ષુઓને અને ભિક્ષુકીઓને એ ધર્મસૂત્ર ન સંભળાવવાં, પણ અશોક પોતે જે તડનો અનુયાયી હતા તે તડના ભિક્ષુઓને અને તે તડની ભિક્ષુકીઓને જ એ ધર્મસૂત્ર સંભળાવવાં એમ કહેવાને અશોકને આશય હશે? આવાં અશકય અનુમાને ન સ્વીકારવાં હોય તો આપણે એમ જ માનવું જોઈએ કે, અશકના વખતમાં બૌદ્ધપંથનાં તડ પડી ગયાં ન હતાં. વળી, અશકે જ્યાં જ્યાં સંઘ” શબ્દ વાપર્યો છે ત્યાં ત્યાં અવિભક્ત સમસ્ત બૌદ્ધપંથને ઉદ્દેશીને જ વાપર્યો છે, એમ પણ આપણે માનવું જોઈએ. આમ હેાય તે પછી પેલા પરંપરાગત બૌદ્ધકસાહિત્યનું શું? બૌદ્ધપરિષદનો ઉલ્લેખ કરતા એ પરંપરાગત બૌદ્ધ સાહિત્યને જે વિદ્વાનોએ છણી નાખ્યું છે તે વિદ્વાનોએ એવી અશક્ય અને મેળવગરની વાત તેમ જ મનમાની અને એકતરફી હકીકતો તેમાં જોઈ છે કે, એ સાહિત્યમાં જે કાંઈ કહ્યું છે તેમાંનું થોડું જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સત્ય તરીકે સ્વીકારી શકાય તેમ છે.૧ પાટલિપુત્રની પરિષદને સર્વસામાન્ય પરિષદ તરીકે ગણવામાં આવતી નથી, પણ અમુક પક્ષની સભા તરીકે તેને ગણવામાં આવે છે. વૈશાલીમાં ભરાએલી બીજી સામાન્ય પરિષદ બુદ્ધના મૃત્યુની પછી સો વર્ષે ભિરાએલી નહિ, પણ ઘણું કરીને અશોકના જ વખતમાં જે અશોક બૌદ્ધપથી થતા પહેલાં ઉક્ત પરંપરાગત લોકસાહિત્યમાં “કાલાશોક તરીકે ઓળખાય છે તે અશોકના વખતમાં ભરાએલી હતી. અશોકના પિતાના લેખોની સાથે પણ આ અનુમાનનો મેળ બેસે છે. શિષ્ટિના સંબંધમાં વૃજન ભિક્ષુઓએ જે “દસ પ્રશ્ન ઉપસ્થિત કરેલા હતા તેમને લઈને બૌદ્ધ પંથમાં તડ પડવાને લગતો ભય ઊભો થયે હતો તે પણ, બીજી બૌદ્ધપરિષદ ભરાઈ તે વખતે તે બૌદ્ધપંથ અવિભક્ત જ રહ્યો હતો. વૃજન ભિક્ષુઓને પરાજય થયો હતો, અને સંધમાં તડ પડતાં અટક્યાં હતાં. અશોકના લેખના આધારે હમણું જ આપણે એવું અનુમાન કરી ગયા છીએ કે, સંઘના કોઈ તડને ઉદ્દેશીને અશકે “સંધ’ શબ્દ વાપર્યો નથી, પણ સમસ્ત. અવિભક્ત બૌદ્ધસંધને ઉદ્દેશીને તેણે એ શબ્દ વાપર્યો છે. વળી, તેના વખતમાં સંઘમાં તડ પાડવાનો કંઈક પ્રયત્ન થયા હોવા જોઈએ, એવું અનુમાન પણ આપણે કર્યું છે, કારણ કે, તેમ ન હોય તે ૧. કનકૃત ભ મેન્યુઅલ એફ ઇડિયન બુદ્ધીઝમ ” ( હિંદી બૌદ્ધપંથને લઘુગ્રંથ), પૃ. ૧૧૦; એમાં સ્વ. કન સાહેબને આ વિષયને લગતા અભિપ્રાય દર્શાવેલ છે. ૨. કર્નકૃત “મૈન્યુઅલ એફ ઇડિયન બુદ્ધીઝમ ” (હિંદી બૌદ્ધપંથને લઘુગ્રંથ), ૫, ૧૦૯; જ. ર. એ. સે, ૧૯૦૧, પૃ. ૮૫૫૮૫૮. ૩. કર્નકૃત “ મેન્યુઅલ ઓફ ઈન્ડિયન બુદ્ધીઝમ” (હિંદી બૌદ્ધપંથને લઘુગ્રંથ ), પૃ. ૧૦૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ધર્મવિધી લેકની પ્રવૃત્તિઓને દાબી દેવાની બાબતમાં અશોક જે સખ્ત પગલાં ભરતો હતો તેમને કાંઇ અર્થ જ રહેતો નથી. કેટલાક લેકે એ સવાલ પૂછે છે કે, બૌદ્ધપંથની બાબતમાં અશેકનું વલણ કેવા પ્રકારનું હતું ? બૌદ્ધપંથની સાથેના પિતાના વ્યવહારમાં તે પિતાનું ધાર્યું કરતો હતો કે તેને વશ વર્તી રહેતો હતો ? માત્ર સારનાથનો લેખ અને ભાષાને લેખ આ સવાલને ફડ આણવાની બાબતમાં આપણને મદદરૂપ થઈ પડે છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ તેમ, બૌદ્ધપંથમાં તડ પડવાને લગતો જે ભય ઊભો થયો હતો તેને શરૂઆતથી જ દાબી દેવાના હેતુથી અશોકે પિતાને સારનાથને લેખ કોતરાવ્યો હતે. કમનસીબે એ લેખને શરૂઆતનો ભોગ છેક જ ઘસાઈ ગયો છે અને તેથી, અમુક ભિક્ષુ કે ભિક્ષણ ધર્મભ્રષ્ટ છે કે નહિ, એને નિર્ણય મહામાત્રોએ કેવી રીતે કરોઃ એ આપણે એ લેખમાંથી જાણી શકતા નથી. આ બાબતનો નિર્ણય બહુમતિથી સંધ પિતે કરતે હશે ? સંધના નિયમને જ માન્ય રાખીને મહામાત્રો પિતાનું વર્તન રાખતા હશે ? સારનાથના લેખમાં જે ભાગ ઘસાઈ ગયો છે તે જળવાઈ રહ્યો હતો તે આ બાબતને ખુલાસો તેમાંથી આપણને કદાચ મળત. પરંતુ એટલું યાદ રાખવું જોઈએ કે, અશોકે પોતાના ઉક્ત લેખને શાસન તરીકે ગણે છે, અને પિતાના સામ્રાજ્યમાં વસનાર ભિક્ષુઓના અને ભિક્ષુણીઓના દરેક સંધને પોતાનું ઉક્ત શાસન પહેચાડવાને લગતો હુકમ પોતાના મહામાત્રોને તેણે કરેલ છે. આખા બૌદ્ધસંઘે પૂર્ણ વિચાર કરીને કરેલા ઠરાવને અમલ જ આ રીતે અશક કરતો હોય તે તો તેની નાનીનાની સંસ્થાઓને ઉક્ત શાસન પહોંચાડવાનું કામ તદ્દન નિરર્થક થઈ પડે. આથી કરીને બૌદ્ધસંધને પૂછ્યા વગર –તેની જાણની બહાર-જ અશેકે પિતાનું ઉક્ત શાસન પ્રસિદ્ધ કર્યું હશે, એમ લાગે છે. અમુક પ્રસંગે કેવા પ્રકારની ધર્મભ્રષ્ટતા થવા પામી છે, એ બાબતની સલાહ આપનારા કેટલાક થેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ટક (ઉત્તમોત્તમ ભિક્ષુઓ) તેના પાટનગરમાં વસતા હોય, એ બનવાજોગ છે; પરંતુ અશોક પિતે જ પોતાની રાજસત્તાને અને પિતાના રાજબળનો ઉપયોગ કરીને એવી ધર્મભ્રષ્ટતાને નાબૂદ કસ્વાની ઈચ્છા ધરાવતા હતા. તેને ભાષ્યાને લેખ બારીકાઈથી વાંચતાં પણ એવું જ અનુમાન થઈ શકે છે. તેમાં તેણે ઉપાસકેને તેમ જ મુખ્યત: ભિક્ષુઓને અમુક ધર્મપર્યાની ભલામણ કરેલી છે. અશેક પોતે ઉપાસક હતો તે પણ એ ધર્મપર્યાનું માત્ર શ્રવણ કરવાનું જ ભિક્ષુઓને તેણે કહ્યું નથી, પણ તેમનું મનન કરવાનું પણ તેણે તેમને તેમાં કહ્યું છે. અશોક આ બધું શા હેતુથી કરતે ? સદ્ધર્મ ચિરસ્થાયી થાય તેટલા માટે તે એમ કરતો હતો. તેણે જે ધર્મસૂત્રો પસંદ કરેલાં છે તેઓમાં કર્મકાંડનું કે આધ્યાત્મિક તનું કાંઈ પણ ભારણ નથી, અને આત્મિક વિકાસને પિષે એવા જ પ્રકારનાં તે ધર્મસુત્રો છે એ બાબતમાં અલબત્ત કાંઈ સવાલ રહેતો નથી. પરંતુ એટલું તો કહેવું જોઈએ કે, તેણે પોતે કાઢેલી પદ્ધતિથી તે એ રીતે સ્વાર્થને જ આગળ ધપાવતા હતા; અને ઉપાસકોએ તેમ જ ભિક્ષુઓએ એ પદ્ધતિને બરાબર અનુસરીને જ વર્તવું પડતું હતું. આ બધાને વિચાર કરતાં આપણે એ નિર્ણય કરી શકીએ છીએ કે, અશોક પિતાના સામ્રાજ્યનો સર્વોપરિ સત્તાધીશ હતા એટલું જ નહિ, પણ જે પંથનો તે પિતે અનુયાયી હતા તે પંથને પણ તે સર્વોપરિ સત્તાધીશ હતે. ટૂંકમાં કહેતાં, તે જેટલા અંશે ધર્મરાજ હતો તેટલા જ અંશે સમ્રાટું પણ હતો. જે ધર્મસત્તા ખરી રીતે સંઘને મળવી જોઈતી હતી તે ધર્મસત્તાને અશકે પચાવી પાડી હતી ? એવો આરોપ અશોકના ઉપર મુકવો, એ યોગ્ય નથી; કારણું કે, રાજાની મરંજીને અધીન થઈને ખુદ બુદ્ધ ભગવાને જ પોતાનાં સૂત્રોને અવગણવા દીધેલાં છે અને રાજાઓને હુકમ માનવાની આજ્ઞા ભિક્ષુઓને કરેલી છે. પોતાના પંથને ખરા અંત:કરણથી ૧. “ મહાવગ્ન”, ૩, ૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ માનનાર અને જગદ્ધર્મ તરીકેનું ઊંચું સ્થાન તેને આપવાને મથનાર અશોકના જેવો રાજા મળે એટલે પછી સંધ કુદરતી રીતે અને ખુશીથી તેનું સર્વોપરિપણું કબૂલ રાખે જ. ચોથું પ્રકરણ : અશકને ધર્મ પિતાની પ્રજાનું અહિક હિતસુખ સાધવાના હેતુથી અશકે જે કાંઈ કર્યું હતું તે બીજા પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ; અને તેથી કરીને, રાજા તરીકે અશોક કેવા પ્રકારને હતો, એને ખ્યાલ આપણે બાંધી શકીએ છીએ. તેણે પિતાની પ્રજાનું અહિક હિતસુખ સાધવાને તનતોડ મહેનત કરી હતી, એમાં તો કાંઈ જ શક નથી. પરંતુ તે જગપ્રસિદ્ધ થઈ શકે તેનું કારણ એ કે, મનુષ્યનું આત્મિક સુખ સાધવાને તેમ જ પિતાના પ્રદેશમાં તથા દૂરદૂરના પિતાના સ્વતંત્ર પાસીઓના પ્રદેશમાં પણ પિતાના ધર્મનો પ્રચાર કરવાનો સ્તુત્ય પ્રયત્ન તેણે કર્યો હતો. એ કામ તેની પિતાની સમક્ષ સતત રહેતું હતું, અને તેને સફળ કરવામાં તે પોતે મગરૂબી માનતો હતો. આથી કરીને પ્રથમ તે, અશોક પિતે “ધર્મને અર્થ કેવા પ્રકારને કરતો હતો, એ આપણે નક્કી કરવાનું રહે છે. એ બાબતમાં તેણે બહુ સ્પષ્ટતાથી પિતાના વિચાર દર્શાવેલા છે. ધર્મમાં કયા કયા ગુણોને સમાવેશ થાય છે, એ બાબતમાં તેણે કહેલું છે એટલું જ નહિ, પણ તેમને કેવી રીતે અમલમાં મુકવા, એ પણ તેણે જણાવેલું છે, અને તે સૌનો અમલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ કરવાની બાબતમાં પિતાની પ્રજાને ઉપરાછાપરી આગ્રહ કરતાં પણ તે કદિ થાક કે કંટાળ્યો નથી. કયા સદ્દગુણેને તે પોતે ધર્મ માનતો, એ પોતાના બીજા અને સાતમા મુખ્ય સ્તંભલેખમાં તેણે જણાવેલું છે. (૧) “a ” અથવા “દુ-લને (પુષ્કળ હિત); (૨) “મv- ર' (ઓછું શૌચ); (૩) “ '; (૪) “ ; (૫) “a” (સત્ય); (૬) “ર” (શુદ્ધિ); અને (૭) “મા (નમ્રતા)ઃ એ સર્વ સદ્દગુણને તે “ધર્મ” તરીકે ગણાવે છે. પરંતુ એ ધર્મનો અમલ કેવી રીતે કરવો? આના સંબંધમાં પોતાની ઘણીખરી ધર્મલિપિઓમાં એકસરખી જ ફરજે અશકે ગણવેલી છે. એ ફરજે આ રહી ઃ-(૧) સના ખાન (પ્રાણને વધુ ને કરવો તે); (૨) વિદિશા તાજ (જીવની હિંસા ન કરવી તે); (૩) મારિ વિતરિ સુત્રા (માબાપની સેવા; (૪) ઐસુના (મોટેરાની સેવા); (૫) ગુણને મતિ (ગુરુને માન (8) मित-संस्तुत-नातिकान बह्मणसमणानं दानं संपटिपति (મિત્રોની અને સંબંધીઓની તથા સગાંની પ્રત્યે તેમ જ બ્રાહ્મણની અને શ્રમણની પ્રત્યે દાન તથા યોગ્ય વર્તણુક); (૭) હાર-મરજિ રાખ્યાતિપતિ (દાસની અને નેકરની સાથે યોગ્ય વર્તણૂક); અને (માત્ર ત્રીજા મુખ્ય શિલાલેખમાં જણાવ્યું છે તેમ) (૮) આપશ્ચાતા (થડ ખર્ચ) અને મહેતા (થડે સંચય). સર્વ હતુઓને માટે અને સર્વ યુગને માટે અશોકના જગસદેશને આ થોડોક ભાગ છે. પરમસત્ય કેટલું સ્પષ્ટ અને સાદુ છે!દયા શીખવાનું તથા દાન કરવાનું તેમ જ નમ્રતા રાખવાનું અને એવું એવું બીજું ઘણું આપણને કહીને જ તે સંતોષ માનતો નથી. એ સદ્દગુણોને કેવી રીતે અમલમાં આણવા, એ પણ તે આપણને કહી બતાવે છે. અનામો પણ (પ્રાણને વધ ન કરવો) અને શિક્ષિા તા (જીવની હિંસા ન કરવી) એ “ર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ મિત્રોની તથા સંબંધીઓની અને સગાંની પ્રત્યે તેમ જ બ્રાહ્મણોની અને શ્રમણોની પ્રત્યે ઉદારતા : એ “રાન’ છે. માતાપિતાની તથા મોટેરાંની સેવા, અને સગાની કે બ્રાહ્મણોનો તથા શ્રમણોની સાથે તેમ જ દાસની અને નોકરીની સાથે યોગ્ય વર્તણુક એ “માર છે. પિતાના સંદેશાના આ ભાગને માટે અશકને એટલો બધે શોખ છે કે, પોતાના લેખમાં ફરીફરીને તેનો ઉલ્લેખ કરવામાં તે આનંદ માણે છે. પિતાનાં ચૌદમા મુખ્ય શિલાલેખમાં તે ખરા દિલથી કબૂલ કરે છે કે, કેટલાક શબ્દોમાં અર્થની મીઠાશ રહેલી હોવાથી તે શબ્દોને ફરીફરીને ઉલ્લેખવામાં આવેલા છે. ધર્મ” શબ્દ અને તેનો અર્થ તેને એટલા બધા મધુર લાગે છે કે, જે ફરજોના સંગ્રહને તે પોતે ધર્મ” તરીકે ગણે છે તે ફરજે ફરીફરીને તે પોતે ગણાવે છે એટલું જ નહિ, પણ જીવનના સામાન્ય આચારની સાથે ધર્મની સરખામણી કરીને અને “ એ ધર્મ સદરહુ આચારથી ચઢિયાતો છે એમ સાબીત કરી આપીને તે પોતાના ધર્મનાં વખાણ કરે છે. પોતાના નવમા મુખ્ય શિલાલેખમાં તેણે ધર્મમંગળને ઉલ્લેખ કર્યો છે, અને આજની માફક તેના પિતાના સમયમાં પણ સારાં ફળ અપાવનાર અને નરસાં ફળને દૂર રાખનારાં જે અસંખ્ય મંગળો હિંદુસમાજમાં હયાતી ધરાવતાં હતાં તે મંગળોની સાથે પિતાના ધર્મમંગળને વિરોધ તેણે બતાવ્યો છે. તે કહે છે કે, “માંદગીમાં, લગ્નપ્રસંગે, પુત્રલાભના પ્રસંગે, અને મુસાફરીમાં લોકે અનેક (શુભ) મંગળો કરે છે... પરંતુ આ બાબતમાં સ્ત્રી જાતિ ઘણું અને ઘણું જાતનાં, (પરંતુ) શુદ્ર અને અર્થહીન મંગળ કરે છે. અલબત્ત, મંગળ તે કરવાં જોઈએ. પણ આવી જાતનું મંગળ થોડું જ ફળ આપે છે. પરંતુ જે ધર્મમંગળ છે તે બહુ ફળ આપે છે.” આને અર્થ એ થયો કે, ધર્મપાલનરૂપી ધર્મમંગળ મહાફળદાયી નીવડે છે. ત્યારપછી, આપણે ઉપર ગણાવી ગયા તેવી ફરજે અશકે તેમાં ગણાવી છે. તે જ પ્રમાણે પિતાના અગિયારમા મુખ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ હ૭ શિલાલેખમાં તેણે “દાન (સામાન્ય દાન)ની અને “ધર્મદાનીની વચ્ચે રહેલો ભેદ બતાવેલો છે. તે કહે છે કે, ધર્મને પરિચય કરવો તથા ધર્મમાં ભાગ લેવો અને ધર્મના સંબંધી બનવું: એના જેવું બીજું કાંઈ નથી. પિતાના ધર્મની સમજુતી આપવાના હેતુથી તે પિતે પ્રથમ ગણવેલી ફરજો ફરીથી એમાં ગણવે છે; અને છેવટે તે કહે છે કે, પિતા પિતાના પુત્રને તથા પુત્ર પિતાના પિતાને અને ભાઈઓ પરસ્પરને તેમ જ સગાં પરસ્પરને અને દરેક જણ પિતાના પાડોસીને -એમ ગમે તે વ્યક્તિ ગમે તે વ્યક્તિને- આ ધર્મદાન કરી શકે છે. તે જ પ્રમાણે પોતાના તેરમા મુખ્ય શિલાલેખમાં અશોકે “વિજય – (સામાન્ય જીત)ની સાથે ધર્મવિજયીની સરખામણું કરેલી છે. ધર્મવિજય ચઢિયાત છે, એમ એમાં તેણે બતાવી આપ્યું છે. આના સંબંધમાં તેણે કલિંગ દેશના વિજયને ઉલ્લેખ કરે છે, અને પોતે કરેલી લડવૈયાની કતલને અને તેમનાં સગાંસંબંધીને પોતે કરેલા તીવ્ર દુઃખને તથા તેમનામાં પોતે ઉત્પન્ન કરેલી શોકની લાગણીનો ઉલ્લેખ ભરાએલા હૈયે તેમ જ કાંઈક અંશે શરમાઈ જઇને તેણે તેમાં કરેલો છે. કોઈ દેશના ઉપર વિજય મેળવવા જતાં અનેક ભયંકર પરિણામ આવે છે. પરંતુ ધર્મવિજય તો “પ્રીતિરસથી ભરેલો છે, અને ગમે ત્યાં તે મેળવી શકાય છે. પિતાના સરહદી પ્રાંત સુધીના પિતાના આખા સામ્રાજ્યમાં તેમ જ પિતાના સ્વતંત્ર પાડેસીઓના રાજયમાં–હિંદુસ્તાનની અંદર તેમ જ તેના વાયવ્યકાણુની સરહદની પાસે જ્યાં એંટિયોકસ થીઓસ તથા ટોલેમી ફિલાડેલ્ફસ અને અન્ય યવનરાજે રાજ્ય ભોગવતા હોય ત્યાં–પણ એ જાતને ધમ વિજય મેળવી શકાય છે. કેવા પ્રકારના સદ્દગુણો અને કયી જાતની ફરજો મળીને અશોકને “ધર્મ” બનતો હતો, એ એ રીતે આપણે જોઈ ગયા. પણ એટલામાં જ અશોકના ધર્મની પરિસમાપ્તિ થઈ જતી નથી. જેમ ધનવિદ્યુત ” અને “અણુવિદ્યુત” હેય છે તેમ તેના “ધર્મની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ બાબતમાં પણ છે. આ સદ્દગુણો અને ફરજો “ધનવિઘત ના જેવાં છે; પણ “અણુવિદ્યુત ની સાથે સરખાવાય એવા દુર્ગણે પણ તેણે ગણાવેલા છે. તેણે “ગv-કરિન' (ઓછામાં ઓછો આસિનવ) શબ્દ વાપરીને તેમાં પોતાના હેતુને સારાંશ આપી દીધો છે. “નિર' એટલે શું? આ સવાલનો જવાબ અશકે પિતાના ત્રીજા મુખ્ય સ્તંભલેખમાં આપેલ છે. તેમાં પાપની સાથેસાથે તેની ગણના અશોકે કરેલી છે, અને “આસિનવ ઉત્પન્ન કરનારા દુર્ગણો તેણે ગણાવ્યા છે. તે દુર્ગણે આ રહ્યા:- છંદ, નિષ્ફરતા, ક્રોધ; માન અને ઇર્ષા. આ બધાના સારાંશ તરીકે આપણે એમ કહી શકીએ કે, અશોકે પોતે ગણવેલા સદ્દગુણોનું પાલન થાય અને ઉપર્યુક્ત દુર્ગુણોથી દૂર રહેવાય તે જ તેના મતે “ધર્મની પૂરેપૂરી અને યોગ્ય સિદ્ધિ થવા પામે. આના ઉપરથી એટલું તે જણાશે કે, અશોક કંઈક ચોક્કસ સંદેશો દુનિયાને આપવા માગતો હતો. આવી સમજ બરાબર થઈ નથી, એ ખરેખર ખેદજનક વાત છે. એક તરફથી અશોકે અમુક સદગુણ ગણાવ્યા છે અને જે ફરજોના રૂપે તેને અમલ કરવો જોઈએ તે ફરજે પણ ગણાવી છે ત્યારે બીજી તરફથી મનુષ્યને પાપ અને “આસિનવ” કરાવનારા દુર્ગુણો પણ તેણે ગણાવ્યા છે અને બનતાં સુધી તેમનાથી દૂર રહેવાનો ઉપદેશ તેણે તેને કરેલ છે. પરંતુ એટલાથી જ બસ નથી. આત્મિક વિકાસમાં શી અડચણ આવે છે, એને ખ્યાલ ખરેખરા ભવિષ્યવેત્તાની માફક તેણે બાંધી લીધો છે; અને કાંઈ પણ અડચણ અનુભવ્યા વગર ધર્મવિકાસના માર્ગે આપણે આગળ ધપી શકીએ તેટલા માટે આપણને મદદરૂપ થઈ પડે એ ઉપાય પણ તેણે સૂચવે છે. એ ઉપાયનું નામ “આત્મપરીક્ષા છે. ધર્મનો વિકાસ કરવો હોય તે આત્મપરીક્ષા તદ્દન જરૂરી છે, એવું આપણા મગજમાં તે ઠસાવે છે. “આત્મપરીક્ષાનો વિચાર ખ્રિસ્તી ધર્મે ઊપજાવીને અમલમાં મુક્યો છે, એવું આજે કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૯ લેકે માને છે, અને તેથી અશોકે આત્મપરીક્ષા કરવાને ઉપદેશ કરેલે કે કેમ, એ બાબતમાં એવા લેકે શંકા ઉઠાવે છે. પરંતુ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, બુદ્ધષે પોતાના “વિકુદ્ધિમા”માં “જિન” (આત્મપરીક્ષા)નાં અનેક રૂપના ભેદ બતાવેલા છે. બુદ્ધ ભગવાનને એ વિચાર મૂળે રે; કારણ કે, એમણે અંબાલદિક-રાહુલને એ બાબતને ઉપદેશ કરે છે. બુદ્ધષે બુદ્ધ ભગવાનના એ વિચારને અનુસરીને પિતાનું લખાણ કરેલું છે. બુદ્ધ ભગવાને રાહુલને આપેલ એ ઉપદેશ “મમિનિકાય'માં છે. ગયા પ્રકરણમાં આપણે જોઈ ગયા તેમ, પિતાના ભાબાના શિલાલેખમાં તેને જ ઉદ્દેશીને ધર્મપર્યામાં તેની ગણના કરવામાં આવેલી છે. બુદ્ધ ભગવાને રાહુલને એવી મતલબને ઉપદેશ કરે છે કે, કાયાનું અને વાચાનું તથા મનનું દરેક કામ શરૂ થાય તેના પહેલાં અને શરૂ થઈ જાય તેની પછી તેને બરાબર તપાસી લેવું જોઈએ. પરંતુ અશોકે વધારે માનુષી વૃત્તિ રાખીને એમ કહ્યું છે કે, આપણે આપણું શીલનો એકંદર વિચાર કરવો જોઈએ, અને એ રીતે વિશાળ દૃષ્ટિથી આપણી પ્રવૃત્તિઓની તપાસ આપણે લેવી જોઈએ. પિતાના ત્રીજા મુખ્ય સ્તંભલેખમાં તે કહે છે કે, “(મનુષ્ય) પિતાના સારાં કામો જ દેખે છે (અને પોતાના મનમાં વિચારે છે કે, ) “મેં આ સારું કામ કર્યું છે.' કઈ પણ રીતે તે (પિતાનાં) પાપ દેખતે નથી (અને પોતાના મનમાં વિચારતે નથી કે) “ આ પાપ કર્યું છે અથવા “આ તે ખરેખર આસિન (બગાડ) છે. પરંતુ આ (એવું છે કે, તેમાં) આત્મપરીક્ષા અઘરી છે. તેમ છતાં પણ (મનુષ્ય) આટલું દેખવું જોઈએ (અને પોતાના મનમાં વિચારવું જોઈએ કે,) છંદ, નિષ્ફરતા, ક્રોધ, ગર્વ, ઈર્ષઃ એ (દુર્ગણો)થી બગાડ થાય છે અને તેમના) કારણે હું મારી પડતી કરું.” આ જ સ્થળે અશકે “આસિનવ". ઉત્પન્ન કરનારા ( આપણે ઉપર ગણાવી ગયા તે) દુર્ગુણેને ઉલ્લેખ કરેલો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com એકર રાપર તપાસી લેતા પહેલા થયાનું Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પિતે ભલું કર્યું હોય તેના તરફ ધ્યાન આપવું, અને તેથી રાજી થવું; પણ પિતે બૂરું કર્યું હોય તેના તરફ ધ્યાન ન આપવું, અને તેને પશ્ચાત્તાપ ન કરવો એ મનુષ્યમાત્રનો સ્વભાવ છે, એમ કહેવાનો અશકને આશય હે જોઈએ. આથી કરીને તે બરાબર ટીકા કરે છે કે, આત્મપરીક્ષા કરવી અને પિતાના હાથે થતા પાપને દેખવું, એ મનુષ્યમાત્રને માટે બહુ અઘરૂં છે. તેમ છતાં પણ કોઈ વ્યક્તિ પોતે પતિત થતી અટકે તેટલા માટે તે વ્યક્તિએ આત્મપરીક્ષા કરવી જોઈએ, એવો આગ્રહ તે કરે છે. આનું જ નામ ખરેખરી આત્મપરીક્ષા” છે. “આભપરીક્ષાને માટે અશકે જે શબ્દ વાપર્યો છે તે પણ ધ્યાનમાં રાખવાનો છે. તેણે “દિલ” શબ્દ વાપરેલો છે. “આત્મપરીક્ષા ના અર્થવાળો “ પ ર્વન’ શબ્દ બુદ્ધ ભગવાને વાપર્યો છે તેની સાથે અશોકને એ શબ્દ લગભગ મળતો આવે છે. આવું હાઈને, અશોકે પોતાની પ્રજાને “આત્મપરીક્ષાને બેધ કરેલ, અને આત્મિક વિકાસના કામે તેણે આત્મપરીક્ષાને આવશ્યક ગણેલી, એ બાબતમાં તે શંકાને સ્થાન જ રહેતું નથી. અશોકના ઉપદેશની અતિઘણી સાદાઈ તેની ધર્મલિપિઓના અભ્યાસીના ધ્યાનમાં આવ્યા વગર રહેતી નથી. તેના ધર્મને સર્વ ધર્મોની સર્વસાધારણુ મિલ્કત તરીકે ગણાવી શકાય. જે સદ્દગુણનું અને ફરજોનું પાલન કરવાનું તેણે આપણને કહ્યું છે તે સદ્દગુણેને અને ફરજોને બંધ બીજા બધા ધર્મોમાં પણ કરેલો છે. આવું હેઇને, અશક જે ઉપદેશ કરે છે તેમાં કાંઈ નવીનતા નથી, એમ કોઈને લાગે પણ ખરું. પિતાના તેરમા મુખ્ય શિલાલેખમાં તે પોતે જ કબૂલ કરે છે કે, “યવના દેશ સિવાય બીજો કોઈ પણ દેશ નથી કે જ્યાં આ નિકાયો –બ્રાહ્મણો અને શ્રમણ- નથી; અને કોઈ દેશને એ ભાગ નથી કે જ્યાં એક કે બીજા પાખંડમાં લેકને વિશ્વાસ ન હોય.” વળી, “તેમાં બ્રાહ્મણે તથા શ્રમણો અને અન્ય પાષડે તથા ગૃહ વસે છે તેમનામાં મેટેરાનું કહ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ સાંભળવું તે, માતાપિતાનું કહ્યું સાંભળવું તે, મિત્રોની તથા ઓળખીતાની અને ગોઠિયાની તથા સગાંસંબંધીની તેમ જ દાની અને નોકરીની સાથે યોગ્ય વર્તન સ્થપાએલાં છે. આ બધી ફરજો અદા ક્યથી જે ધર્મનું પાલન થાય છે તે ધર્મ સર્વ પાખંડેને માટે સર્વસાધારણ છે: એ જ અશોકના થનનો મુદ્દો છે, એમ સ્પષ્ટ થતું નથી ? આથી જ અન્યત્ર (સાતમા મુખ્ય શિલાલેખમાં) પિતાની તીવ્ર ઈચ્છા દર્શાવતાં તેણે કહ્યું છે કે, “મારા રાજ્યમાં) સર્વ પાઉંડે સર્વત્ર (ભલે) વસે; કારણ કે, તેઓ બધા જ સંયમ અને ભાવશુદ્ધિ ઈચ્છે છે.” વધારામાં તે કહે છે કે, “પરંતુ લેકે વિવિધ છંદના અને રાગના હોય છે. તેઓ (પિતાની ફરજ) પૂર્ણાશે અગર અલ્પાંશે અદા કરશે. પણ જે મનુષ્યને આત્મસંયમ, ભાવશુદ્ધિ, (કૃતજ્ઞતા અને દઢભક્તિ) નથી તે પુષ્કળ દાન કરતો હોય તે પણ ખરેખર નીય મનુષ્ય છે.” આત્મસંયમ અને ભાવશુદ્ધિ એવા મહત્વના સગુણ છે કે, દરેક વ્યક્તિએ પોતામાં તેમને વિકાસ કરવું જોઈએ એવું અશોક અહીં કહેવા માગે છે. વળી, દરેક સંપ્રદાય આ જ સગુણોનો બેધ કરે છે. દરેક સંપ્રદાયની ધર્માત્રામાં મોટા ભાગે એ જ સદ્દગુણોને સમાવેશ કરવામાં આવેલ હોય છે. તેમ છતાં પણ એ સંપ્રદાયની દરેક વ્યક્તિ એ સમસ્ત ધર્માણાને અમલ કરે જ, એમ ખાત્રીથી ન કહી શકાય. પરંતુ નિદાન આત્મસંયમ અને ભાવશુદ્ધિ તો દરેક વ્યક્તિએ રાખવાં જ જોઈએ. તે વ્યક્તિ ગમે તેટલી દાનશીલ તથા કૃતજ્ઞ અને દઢભક્તિવાળી હોય તે પણ આત્મસંયમની અને ભાવશુદ્ધિની આગળ એના એ ગુણે પણ પાણું ભરે છે. પોતાના બારમા શિલાલેખમાં વધારે સ્પષ્ટ ભાષા વાપરીને અને જો લંબાણથી એ જ પ્રકારને ઉપદેશ અશકે કરેલ છે. વિવિધ પાર્ષની પ્રત્યેના અશોકના પિતાના ભાવનું સુંદર ચિત્ર આલેખતે ઉક્ત શિલાલેખ એટલા બધા મહત્ત્વનું છે કે, અહીં તેને સાર પૂર્ણાશે આપવામાં કાંઈ અડચણ નથી. અશોક કહે છે કે, સર્વ પાપડના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર સારની વૃદ્ધિ તેને પોતાને જેટલા પ્રમાણમાં પ્રિય લાગે છે તેટલા પ્રમાણમાં દાન અને પૂજા તેને પોતાને પ્રિય લાગતાં નથી. આ સારની વૃદ્ધિ ઘણી જાતની છે; પણ તેનું મૂળ વાચાગુપ્તિ (બોલતાં સંભાળવું તે) છે. બીજી રીતે કહેતાં, નજીવા કારણે મનુષ્ય પારકાના પાખંડને ધિક્કારીને પોતાના પાખંડની પૂજા કરે, એ યોગ્ય ન ગણાય. એથી ઉલટું, આ કારણે કે પેલા કારણે પણ પારકાના પાખંડને પૂજવો જોઈએ. આમ કરતે મનુષ્ય પોતાના પાર્ષને વધારે છે અને પારકાના પાખંડના ઉપર ઉપકાર કરે છે. પારકા પાખંડની કોઈ વ્યક્તિ પિતાના પાખંડની પ્રત્યેની પિતાની ભકિતથી તેને દીપાવતી હોય તેથી કરીને તેના પાખંડને જે કઈ ધિક્કારે છે અને પિતાના જ પાખંડને પૂજે છે તે એ પ્રમાણે કરવાથી પિતાના પાખંડની વધારે સખ્ત હાનિ કરે છે. આ સ્થિતિમાં ક માર્ગ સર્વોત્તમ ગણાય? તેના જવાબમાં અશોક કહે છે કે, લેકેએ એકબીજાના ધર્મને સાંભળવો જોઈએ અને સાંભળવાની ઈચ્છા રાખવી જોઈએ. એનું શું પરિણામ આવે ? એને જવાબ અશોકે આમ આપેલ છે – “બધા પાષા બહુશ્રત અને કલ્યાણસાધક થાય......અને તેનું ફળ આ છે–પિતાના પાખંડની વૃદ્ધિ, અને ધર્મનું દીપન.” પિતાના બારમા મુખ્ય શિલાલેખમાં અશેકે આમ કહ્યું છે. આજે પણ તે વિચારનો વિષય થઈ પડે તેમ છે. તેના કથનને ભાવાર્થ એ છે કે, એકંદરે જોતાં દરેક ધર્મને બે બાજુઓ હોય છે –(૧) ઉપદેશવિષયક; અને (૨) નીતિવિષયક ઉપદેશવિષયક ધર્મને સંબંધ કર્મકાંડને લગતા તેમ જ અધ્યાત્મવિદ્યાને લગતા પ્રશ્નોની સાથે રહે છે, અને તેને બુદ્ધિની સાથે લાગેવળગે છે. નીતિવિષયક ધર્મમાં ધર્મને વિસ્તૃત પરંતુ યોગ્ય અર્થ રહેલો છે. યોગ્ય લાગણીવાળા અને સમજુ માણસ કુદરતી રીતે જે આચરણ કરે તેને નીતિવિષયક ધર્મ ગણાવી શકાય છે, અને તેને આત્માની સાથે લાગેવળગે છે. કઈ પણ ધર્મના ઉપદેશવિષયક ભાગની બાબતમાં હંમેશાં મતભેદ રહે છે. ધાર્મિક માન્યતાના વિષયની બાબતમાં તેમ જ કર્મકાંડના સંબંધમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ વિવિધ અને પરસ્પરવિરોધી વિચારે પ્રચલિત હોય છે. આવું હોય તેમાં કાંઈ નવાઈ નથી; કારણ કે, માણસની બુદ્ધિ ભેદવાળી હોય છે. પરંતુ ધર્મના નીતિવિષયક ભાગની બાબતમાં તે એ કઈ મતભેદ જોવામાં આવતો નથી. નીતિમય સદ્દગુણોની બાબતમાં તેમ જ જે નીતિમય આચારોને અમલ આપણે કરવો જોઈએ તે આચારની બાબતમાં કાંઈ પણ મતભેદ અને મારામારી આપણું નજરે પડતાં નથી. એ બાબતમાં તો માત્ર એકતા જ આપણી નજરે પડે છે. આવું હોય તેમાં કાંઈ નવાઈ નથી; કારણ કે, સાચું છેટું સમજનાર આત્મા ભેજવાળો હોતે જ નથી. આથી કરીને કોઈ પણ ધર્મના નીતિવિષયક વિભાગમાં જે ઉપદેશ કર્યો હોય તે એ ધર્મને પિતાનો જ હિસ્સે ન હોઈ શકે, પણ સર્વ ધર્મોની સર્વસાધારણ માલીકી હોઈ શકે. એ જ સર્વે ધર્મોને ખરેખર સાર છે; અને જે ધર્મ અશોકે ઉપદે છે –અને જે ધર્મને વિચાર અત્યાર સુધીમાં આપણે કર્યો છે તે ધર્મ આવા જ પ્રકારને, સર્વ ધર્મને સાર છે. પરંતુ જે ઘડીએ આપણે આપણું બુદ્ધિના ઘેડાની લગામ છૂટી મુકીએ તે જ ઘડીથી કર્મકાંડની સાથે તેમ જ અધ્યાત્મવિદ્યાની સાથે સંબંધ ધરાવતા વિષયને લગતી આપણી ચર્ચાને કાંઈ પણ હદ રહેતી નથી; અને ઘણુંખરું તો એ ચર્ચા તીવ્ર વાદવિવાદનું રૂપ પણ લે છે. આથી જ કવખતે પણ લેકે પિતાના પાખંડને વખાણવાને અને ખાસ કારણ વગર જ પારકાના પાખંડને ધિક્કારવાને પ્રેરાય છે. આવી જાતના ગાંડપણની સામે જ અશકે જબરો વધે ઊઠાવેલ છે, એ ઉપર આપણે જોઈ ગયા. અશોકે જે સબળ ઉપદેશ કરવાનું યોગ્ય ધાર્યું છે તે જોતાં આપણે એમ કહી શકીએ છીએ કે, તેના પિતાના સમયમાં લેકે પિતાના પાર્ષકને પૂજતા હશે, અને પારકાના પાખંડને વખોડતા હશે, અને ધર્મોપદેશના વિષયોના સંબંધમાં વિવિધ પાષડેના લેકેાની વચ્ચે ઘણુંખરૂં તીવ્ર અને ઉગ્ર વાદવિવાદ થતા હશે. ખાસ કરીને કયા ભાગમાં આ પ્રકારનો તીવ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ભેદભાવ વધારે જોર માર હતો, એ નક્કી કરવાનું બની શકે તેમ છે; કારણ કે, (અશોકે પોતે જ કહ્યું છે તેમ) જૂદા જૂદા પાખંડમાં સહાનુભૂતિ અને એક જાગૃત કરવાનું કામ ધર્મમહામાત્રોને તથા અધ્યક્ષમહામાત્રને અને વચભૂમિકાને સોંપવામાં આવ્યું હતું. આપણે એટલું તે જાણીએ છીએ કે, ધર્મમહામાત્રોને સર્વ પાખંડના લેકાના ઉપર –ખાસ કરીને આછવકેના તથા નિથાના અને બૌદ્ધ લોકેના ઉપર- નીમવામાં આવ્યા હતા. એ અધિકારીઓને ઉક્ત આશય સાધવાને હુકમ થએલે હતો તેથી કરીને એમ સ્પષ્ટ થાય છે કે, અશકના વખતમાં એ ત્રણે પ્રકારના પાખંડના લેકમાં મતભેદ અને વિખવાદ ઉપસ્થિત થતા હોવા જોઈએ. યધ્યક્ષમહામાત્રોને સ્ત્રીઓનું હિતસુખ સાધવાનું કામ સોંપવામાં આવેલું હતું. તેમને પણ ઉક્ત આશય સાધવાનો હુકમ થયો હતો તેથી કરીને એમ સ્પષ્ટ થાય છે કે, અશોકના સમયમાં સ્ત્રીઓ પણ પિતાના પાખંડની પ્રત્યે પ્રીતિ અને પારકાના પાખંડની પ્રત્યે અસહિષ્ણુતા દાખવતી હોવી જોઈએ. વચભૂમિની અને તેમની ફરજોની ઓળખાણ હજી સુધી આપણને મળી શકી નથી, એ ખરેખર દિલગીરીની વાત છે. પરંતુ અહીં એટલું તો બરાબર સ્પષ્ટ થયું કે, અશોકના કાળમાં બધા મુખ્ય પાષના લેક ધર્મઝનુનના પરિણામમાં પિતાના પાખંડને વખાણુતા અને પારકાના પાખંડને વખોડતા, અને સ્ત્રીઓ પોતે સ્વભાવે વધુ ધર્મપરાયણ હેવા છતાં પણ આ પ્રકારની વૃત્તિથી વિમુખ રહેતી ન હતી. આનો અર્થ એ થયો કે, અશોક જીવતો હતો અને પિતાને ઉપદેશ કરતા હતા ત્યારે ધર્મઝનુન અને કેમી જુસ્સો પૂર બહારમાં હતાં. જે કાળે લેકે પિતાના ધર્મનાં આવશ્યક તેના ઉપર પોતાનું મન ન ચોંટાડતાં અનાવશ્યક તેના ઉપર પોતાનું મન ચુંટાડે તે કાળે ધર્મનાં આવશ્યક અને અનાવશ્યક તરોની વચ્ચે રહેલા ભેદ દુનિયાને દેખાડી આપે તેવા દૂરદશી અને ધર્મબળવાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ભવિષ્યવેત્તાની જરૂર રહે છે. ખરું જોતાં આવું જ કાંઈક અશકે કરેલું છે. સર્વ પાષને માટે સર્વસાધારણ ગણાય એવા ધર્મના સારની ઉપર જે કાળે લેાકો ધ્યાન દેતા ન હતા તે કાળે ધર્મના સારની ઉપર અશકે પોતાના ચિત્તને એકાગ્ર કર્યું હતું, એમાં જ સર્વ સંતપુરુષોની માફક અશોકની પણ નવીનતા રહેલી છે. પ્રજના મનને ધર્મના અનાવશ્યક તત્ત્વમાંથી ખસેડી લઈને આવશ્યક તત્ત્વમાં લગાડવાનો પ્રયત્ન અશકે કેવી રીતે કરેલે, એ પણ જોવાયોગ્ય એકબીજાના ધર્મને સાંભળવાની બાબતમાં અને સાંભળવાની ઇચ્છી રાખવાની બાબતમાં અશે કે લોકોને બોધ કરેલો છે. ધર્મમાં કોઈ પણ પાખંડના માત્ર નીતિશાસ્ત્રનો જ સમાવેશ થતો નથી, પણ તેના કર્મકાંડને તેમ જ તેની અધ્યાત્મવિદ્યાનો પણ સમાવેશ થાય છે : એવું કહેવાને અશોકનો આશય છે. જૂદા જૂદા પાષડે એકબીજાથી જુદા પડતા હોય તો પણ તેમની વચ્ચે અનેક બાબતમાં મળતાપણું હોય છે, એમ અશોક કહેવા માગે છે. જૂદાજૂદા પાખંડોની વચ્ચે જે મળતાપણું હોય તેના તરફ લોકોનું ધ્યાન એ રીતે અશોક પિતે ખેંચવા માગતો હતો. એ મળતાપણું જ ધર્મને સાર છે, એમ લેકેએ સમજી લેવું જોઈએ એવું કહેવાનો અશોકને મુદ્દો છે. એ રીતે ધર્મનું આવશ્યક તત્ત્વ નક્કી થાય અને તેના ઉપર ભાર દઈને કહેવામાં આવે એટલે પછી લેકે તેને અમલમાં મુકવાને લગતી પિતાની પ્રથમ ફરજ સમજી જાય, અને તેના પરિણામમાં ધર્મની દીપ્તિ (ધમર તોપના) થાય, અને પાષડે જગતનું કલ્યાણ સાધવાને મથે (રા-મામ ). પરંતુ અશોકે ધર્મના અનાવશ્યક તત્ત્વને અવગણ્યું હતું, એમ આથી સમજવાનું નથી. એ પ્રકારના ધર્મમાં કર્મકાંડને અને અધ્યાત્મવિદ્યાને સમાવેશ થાય છે, અને તે મનુષ્યની નીતિભાવનાને કે ધર્મભાવનાને પોષતો નથી તેટલે તેની બુદ્ધિને પોષે છે: એમ અશોક સારી પેઠે સમજતો હતો. લોકેએ એકબીજાના ધર્મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સાંભળવો જોઈએ, એમ કહીને અશોક એમ પણ કહેવા માગે છે કે, જૂદા જૂદા પાષડની ઉપદેશાત્મક બાબતો પણ લેકેએ સાંભળવી અને વિચારવી જોઈએ. જુદાજુદા પાષડએ જૂદું જુદું તત્ત્વજ્ઞાન તથા પ્રકૃતિવર્ણન અને કર્મકાંડ વિકસાવ્યું હોય તેને વિચાર કરવાની તથા તેમાંથી વિચારપૂર્વક પસંદગી કરવાની તક એ રીતે લેકીને મળે. તેના પરિણામમાં લેકે બહુશ્રુત થાય અને તેમાંથી પોતાની જ સંતોષકારક કર્મકાંડપદ્ધતિ તથા અધ્યાત્મવિદ્યા ઊપજાવી શકે. એ રીતે લેકે એકબીજાના ધર્મને સાંભળે તથા ધર્મને સાર ગ્રહી લે તેમ જ તેને અમલ કરવાની બાબતમાં ભાર દઈને આગ્રહ કરે અને જુદાજુદા પાષડની કર્મકાંડપદ્ધતિને તથા અધ્યાત્મવિદ્યાને કાળજીપૂર્વક ચાળી કાઢીને પિતાની જ નવીન પદ્ધતિ ઊપજાવી કાઢે ત્યારે અશોકને અતિપ્રિય થઈ પડેલી “અભિ-Triડ-વત્તિ' (પિતાના પાખંડની વૃદ્ધિ) તેઓ સાધી શકે. ટૂંકમાં કહેતાં, ધર્મના સારને જ અશકે ધર્મ' કહ્યો છે. સર્વ ધર્મમાં એ સારને દેખો અને તેને અમલમાં મુકવાને ગ્રહી લે, તથા પ્રકૃતિની અને મનુષ્યની વચ્ચે રહેલા સંબંધની બાબતમાં આપણે આપણો પોતાને સિદ્ધાંત બધી શકીએ તેટલા માટે સર્વ ધર્મોના કર્મકાંડને અને સર્વ ધર્મની અધ્યાત્મવિદ્યાને તુલનાત્મક અભ્યાસ નિષ્પક્ષપાતથી અને ખોટી રીતે દેરવાઈ ગયા વગર કરવો એ જ ઈ. સ. પૂર્વેની ત્રીજી સદીના રાજફિરસ્તા અશોકને ઉપદેશ છે. એનો આ સંદેશે કેટલે ભવ્ય અને ખાત્રી કારક છે ! આજે પણ તે કેટલે અત્યાજય છે ! આજની સૃષ્ટિના લેકે આ મહાપુરુષના બોધને અંતઃકરણપૂર્વક અનુસરે અને હિંદુધર્મને તથા મુસલમાનધર્મને તેમ જ ખ્રિસ્તીધર્મને અને જરસ્તીધર્મ તથા પ્રેતવિદ્યાનો પણ અભ્યાસ કરે તો તેમની આમિક તથા બુદ્ધિવિષયક સમૃદ્ધિ તથા ઉન્નતિ કેટલી બધી સધાય ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ કયા અંતિમ હેતુથી ધર્મનું પાલન કરવું, એ જ્યાં સુધી આપણે ન જાણી લઈએ ત્યાં સુધી અશોકના ધર્મનું વર્ણન અધૂરું જ ગણાય. જે લેકે ધર્મને અનુસરે તે લેકેને છેવટે શું મળે? અશોકને પરલોકમાં શ્રદ્ધા હતી ? આ સવાલના જવાબમાં તો “હા” જ કહેવી પડે છે. તેણે પોતે જ અનેક પ્રસંગે આ લેકને પરલોકથી જૂદો ગણ્યો છે. દાખલા તરીકે, પિતાના ચેથા સ્તંભલેખમાં રજજુને ઉદ્દેશીને તેણે કહ્યું છે કે, તેમણે પ્રાંતના લકેના ઐહિક (હિત) તથા પારલૌકિક (પઢિત) સુખને ઉત્તેજવું જોઈએ. વળી, ધવલીના અને યાવગઢના જુદાજુદા લેખે પૈકીના પહેલા લેખમાં પણ તે કહે છે કે, તેની પિતાની પ્રજા આ લોકના (વિવિા ) અને પરલેકના ( વિ) હિતસુખને પામે, એવી તેની પિતાની ઇચ્છા છે. પણ ધર્મને અનુસરીને પરલેકમાં મનુષ્ય પોતે શું મેળવે? આ વાલના જવાબમાં અશોક કહે છે કે, પરલોકમાં તે સ્વર્ગને પામે. અશે કે પિતાના લેખોમાં નિદાન ત્રણ સ્થળે “સ્વર્ગ ને ઉલ્લેખ કરેલ છે. પોતાના છઠ્ઠા મુખ્ય શિલાલેખમાં અશોક કહે છે કે, તે પોતે જે કાંઈ પરાક્રમ કરે છે તે એવા હેતુથી કે, એથી લેકે સુખી થાય અને પરલોકમાં સ્વર્ગે પહેરો. પિતાના પહેલા ગૌણ શિલાલેખમાં તે પિતાના સર્વ પ્રકારના અમલદારેને આગ્રહપૂર્વક કહે છે કે, તેની પિતાની પ્રજા સ્વર્ગને પામે તેટલા માટે તેમણે તનતોડ મહેનત કરવી જોઈએ. પોતાના નવમા મુખ્ય શિલાલેખમાં તે તે કાંઈક વધારે કહે છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે, આ જ શિલાલેખમાં તેણે ધર્મમંગળનો ઉલ્લેખ કરે છે. એ શિલાલેખની બે નકલમાં તે જણાવે છે કે, ધર્મને અનુસરવાથી સ્વર્ગને પમાય છે. એ જ લેખની ત્રણ નકલમાં જૂદીજુદી ભાષા વાપરીને તે એ જ વસ્તુ સમજાવે છે. તે કહે છે કે, “ અહીંનું દરેક મંગળ સંશયવાળું છે. કદાચ તે એ હેતુને સફળ કરે, અને કદાચ તે આ લેમાં ન રહે. પરંતુ આ ધર્મમંગળ કાળવશ નથી. તે એ હેતુને આ લેકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સફળ કરતું નથી તેા પણ પરલેાકમાં તે અનંત પુણ્યને પ્રસરે છે.' અહીં અશાક એમ કહેવા માગે છે કે, ધર્મને અનુસરવાથી પરલાકમાં પુષ્કળ પુણ્ય પ્રસરે છે, અને તેથી કરીને મનુષ્ય સ્વને પામી શકે છે. અશાકે પેાતાના લેખામાં જે ધમ ઉપદેશેલા છે. તે એટલે ખધા સાદા છે કે, વિદ્યાના એ બાબતના વિચારમાં પડી ગયા છે. પોતાના ધર્મના ઉપદેશ કરતી વેળાએ અશાક બૌદ્ધપથી હતા, એ હકીકત ધ્યાનમાં લેતાં વિદ્વાનાને અશેાકના ધર્મીમાં કાંઇક વિરોધાભાસ થાય છે. દાખલા તરીકે, સ્વ. ફ્લીટ સાહેબ એમ માનતા કે, અશાકના શિલાલેખેામાં તથા સ્તંભલેખામાં જે ધના ઉપદેશ કરવામાં આવેલા છે તે બૌદ્ધપથના ધર્મ ન હતા, પણ રાજધર્મ હતા. ૧ પરંતુ આપણે તા અત્યાર સુધીમાં જોઇ લીધું છે કે, રાજ્યવ્યવસ્થા સારી રીતે જળવાય તેટલા માટે રાજાઓએ અને તેમના અધિકારીઓએ પાળવાના નિયમાના સંગ્રહ તરીકે અશાકના ધર્મ'નૈન એળખાવી શકાય; પણ સાધુ જીવન ગાળવામાં સામાન્ય પ્રજાને મદદરૂપ થઈ પડે તેવા નિયમેાના સંગ્રહને જ અશેાકના ધર્મ” તરીકે આપણે ઓળખાવી શકીએ. વળી, ખીજા એક લેખકે એવી દલીલ કરી છે કે, અોકની ધર્મમલિપમાં વર્ણવેલા ધર્મ “ બૌદ્ધપથના અમાં વવાયા નથી, પણ કાષ્ઠ પશુ પથના સૌ લેાકાએ જે સામાન્ય ધાર્મિકતા અશાકની પૃચ્છાને અનુસરીને અમલમાં મુકવી જોઇએ તે સામાન્ય ધાર્મિકતાના અમાં વવાયેા છે. ” ૨ સ્વ. મિથ સાહેબે પોતાના ગ્રંથમાં એક સ્થળે કહ્યું છે કે, 'ઉપદેશની શક્તિમાં અજબ શ્રદ્ધા રાખીને જે ધર્મના ઉપદેશ અને પ્રચાર તેણે સતત કર્યાં હતા તે ધર્મમાં કાંઇ ખાસ વિશિષ્ટતા ન હતી. કાઈ પંથના લેાકેા એમાંના એક ભાગની બાબતમાં નહિ તેા ખીજા ભાગની " ૧. જ. રૅ. એ. સ. ૧૯૦૮, પૃ. ૪૯૧-૪૯૭ ૨. જે. એમ. મૅફેઇલકૃત “ અશોક ” ( અગ્રેજી ગ્રંથ ), પૃ. ૪૮. ૩, અશાક” (અંગ્રેજી ગ્ર'થ), પૃ. ૫૯-૬૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ 99 બાબતમાં ખાસ ભાર દખને કહે તા પણ તે સિદ્ધાંત મુખ્યતઃ સ હિંદી ધર્મની બાબતમાં સર્વસામાન્ય હતા. ” તેમ છતાં પણ અન્ય સ્થળે ૧ તેણે કહ્યું છે કે, ધર્મલિપિમાં વધુ વેલા ધર્મ બૌદ્ધપચથી ર'ગાવાથી કહેા કે, બૌદ્ધપથના મૂળમાં રહેલા ( પશુ હિંદુધર્મમાં ગૌણસ્યાન ભાગવતા ) નીતિવિચારથી તરખેળ થઇ જવાથી– સહજ બદલાએલા હિંદુધર્મ છે. ” આમાં તા વિરાધાભાસ થાય છે; કારણ કે, એક પ્રસંગે તેને અશોકના ધર્મમાં કાંઇ ખાસ બૌદ્ધતત્ત્વ લાગતું નથી ત્યારે ખીજા પ્રસંગે એ જ ધર્મ બૌદ્ધનીતિવચારથી તરળ થઇ ગએલા તેને લાગે છે. એવી જ રીતે એક સ્થળે સ્મિથ સાહેબ કહે છે કે, અશેકે સ્વર્ગની જે લાલચ બતાવી હતી તે ધણાખરા ગ્રંથામાંના બૌદ્ધતત્ત્વજ્ઞાનની સાથે ભાગ્યે જ અધ બેસે છે. તેમ છતાં પણ અન્યત્ર તેણે એવી ટીકા કરી છે કે, અશોકે પાતે પાતાની આશા પ્રદર્શિત કરી ન હતી તેા પણુ ધણું કરીને તેને નિર્વાણુ મેળવવાની આશા હતી.ર પેાતાના ધર્મ એધતી વેળાએ અશોક પોતે બૌદ્ધપથી હતા તેા પણ તેના ધર્મમાં કાંઇ વિશેષતા ન હતી તેમ જ કામી તત્ત્વ પણ ન હતું : એમ કેમ બન્યું. હશે ? ક્લીટ અને સ્મિથ સાહેબના જેવા કેટલાક વિદ્વાના એ બાબતની વિમાસણુમાં પડી ગયા છે. પરંતુ સેના સાહેબ એવા નથી નીવડયા. અશોકના ધમ”ની અને બૌદ્ધપથના ધમ-પત્ર”ની વચ્ચે એમણે ધણી સમાનતા જોઇ છે. એ કાળના બૌદ્ધપથનુ એવું સાથે સપૂર્ણ ચિત્ર અશાકની ધર્મલિપિમાં આલેખાએલું છે કે, એ ધર્મરાજના સમય સુધી તા બૌદ્ધપથ “ અમુક ચુસ્ત નિયમેાના ઉપર કે સૂક્ષ્મ સિદ્ધાંતાના ઉપર ખીલકુલ ધ્યાન ન દેનારા તથા ઉપાસકના કે ભિક્ષુના તત્ત્વથી જરા પણ ન લદાખેલા...... અને તેમ છતાં પણ સ્પષ્ટપણે ઉલ્લેખાએલા સૂત્ર વગરના ચોખ્ખામાં ૧. “ અશાક” (અંગ્રેજી પુસ્તક), પૃ. ૨૯–૩૦. અશાક” (અંગ્રેજી પુસ્તક), પૃ. ૬૪૬૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩. " www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ચા નીતિસિદ્ધાંત ૧ હતા, એવો નિર્ણય આપણે કરી શકીએ છીએએમ સેના સાહેબ કહે છે. પરંતુ કાંસના એ વિદ્વાને જે મળતાપણનાં તો એમાં જોયાં છે તે પૈકીનાં માત્ર બે તો જ કાંઈક મહત્ત્વનાં છે. વળી, બૌદ્ધપથના “મ-પ માં અને બ્રાહ્મણોના “મહાભારત”ના જેવા ગ્રંથોમાં પરસ્પર મળતાં આવતાં અનેક સૂત્ર જોવામાં આવે છે. “ધન-પ૬”ને ચેખેચોખ્ખ બૌદ્ધપુસ્તક માનવું કે કેમ ? એ પણ શંકાસ્પદ છે. વળી, ઇ. સ. પૂર્વેની ત્રીજી સદીના મધ્યભાગ સુધી તે વિવિધ વિધિપૂર્વક પ્રાર્થનાની સિદ્ધિના પાયાના ઉપર બૌદ્ધપંથ રચાએ નહિ, પણ નીતિધર્મની સિદ્ધિના પાયાના ઉપર તે રચાએલેઃ એવું જે અનુમાન અશોકની ધમ લિપિઓના જ આધારે સેના સાહેબે કરેલું છે તે અનુમાનને કોઈ પણ વિદ્વાને કબૂલ રાખ્યું નથી. અશોકના સમયના સમસ્ત બૌદ્ધપંથનું ચિત્ર તેની ધર્મલિપિઓમાં આલેખાએલું છે, એ માન્યતા જ ભૂલભરેલી છે. એ કાળના ધર્મના બે વિભાગ હતાઃ-(૧) ભિક્ષુઓને અને ભિક્ષુકીઓનો ધર્મ; અને (૨) ગૃહસ્થાશ્રમીઓને ધર્મ. અશેકે પોતાના ધર્મને ઉપદેશ કર્યો તે વખતે તે તે પિતે ગૃહસ્થાશ્રમી જ હતો; અને જે લેકેને એ ધર્મને ઉપદેશ તેણે કરેલે તે લોકો પણ ભિક્ષુ જીવન ગાળતા ન હતા, પણ ગૃહસ્થાશ્રમીનું જીવન જ ગાળતા હતા. આથી કરીને, “બૌદ્ધ પંથમાંથી જ અશેકના ધર્મને પ્રોત્સાહન મળેલું કે કેમ?” એનો નિર્ણય કરવું હોય તે, “સામાન્ય લેકે વાંચવાના અને વિચારવાના તથા પાળવાના કયા ધર્મપર્યાયે એ પંથમાં નિયત થએલા છે? એ નક્કી કરવાની જરૂર રહે છે. બૌદ્ધ ઉપાસકેને માટે નિયત સૈથી વધારે મહત્ત્વનું સૂત્ર “હિનાવા-સુર” છે. બૌદ્ધસાહિત્યમાંના “નિવાઈ”માં એ સૂત્રને ઉલ્લેખ કરે છે. એ સૂત્ર એટલા બધા મહત્ત્વનું મનાયું ૧. ઈ. એ., ૧૮૯૧, પૃ. ર૬૪–૨૬૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ છે કે, તેને નિદિ-વિન (ગ્રહસ્થાશ્રમીની સંસ્થા) કહેવામાં આવે છે. બુદ્ધોષ કહે છે કે, ગૃહસ્થાશ્રમીના એકંદર ધર્મને કોઈ પણ ભાગ આ સૂત્રમાં વર્ણવાયા વગર રહ્યો નથી. તેથી કરીને એ “સુનંત'નું નામ “નિહિ-વિન” (ગ્રહસ્થાશ્રમીની સંસ્થા) છે. આવું હાઈને કઈ મનુષ્ય તેને સાંભળીને તેમાં કરેલા ઉપદેશને અમલમાં મુકે તો તેની અવનતિ ન થતાં ઉન્નતિ જ થાય.” અલબત્ત, ઉપાસકના દષ્ટિબિંદુથી ઉક્ત સૂત્રને આટલું બધું મહત્ત્વ અપાએલું છે. એ સૂત્રને સારાંશ આવો છે – રાજગૃહમાંના વાંસના વનમાં બુદ્ધ ભગવાન એક પ્રસંગે નિવાસ કરતા હતા. નિયમાનુસાર ભિક્ષા માગવાને તે પોતે નીકળ્યા હશે તેવામાં કોઈ ગૃહસ્થાશ્રમીના પુત્ર 'સિગાલને તેમણે જોયો. તેના વાળ ભીના હતા, અને તેનાં કપડાં પણ ભીનાં હતાં. પોતાના બે હાથને જોડીને ઊંચા કરીને તે છ દિશાને (પૃથ્વીની આસપાસની ચાર દિશાઓ, પૃથ્વીની પોતાની એક દિશા અને આકાશની એક દિશા, એમ છ દિશાને) નમસ્કારપૂર્વક પૂજતો હતો. એમ કરવાનો હેતુ બુદ્ધ ભગવાને સિગાને પૂછ્યો ત્યારે સિગાલે એ જવાબ આપે કે, “મારા પિતાના વચનને પવિત્ર ગણીને હું આ પૂજા કરું છું. પરંતુ બુદ્ધ ભગવાને તેને કહ્યું કે, “આર્યધર્મમાં તો આવી રીતે છ દિશાની પૂજા કરવાની નથી.” “તે પછી કેવી રીતે એ દિશાઓની પૂજા કરવી જોઈએ, એ આપ મહેરબાનીથી સમજાવો એવી વિનતી સિગાલે બુદ્ધ ભગવાનને કરી ત્યારે બુદ્ધ ભગવાને વિસ્તારપૂર્વક કહ્યું કે, “પિતાની આસપાસના લોકોને ઉદ્દેશીને સત્કર્મ કરવાં, એ જ દિશાઓની પૂજાને માટે ઉત્તમોત્તમ માર્ગ છે.” તેમણે પિતાના ઉપદેશને સારાંશ થોડીક ગાથાઓમાં સમાવેલો છે. તે પૈકીની પહેલી ગાથાને અર્થે આવે છે – માતા અને પિતા પૂર્વ દિશાએ છે; ગુરુઓ દક્ષિણદિશાએ છે; ૧. જ. ર. એ. સે, ૧૯૧૫, પૃ. ૮૦૯ ૨. ટી. ડબલ્યુ. હાઈસ ડેવિડ્ઝકૃત “બુદ્ધીઝમ” (બૌદ્ધપંથ), પૃ. ૧૪૩-૧૪૪; સે. બુ. ઈ, પુ. ૪, પૃ. ૧૭૩ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પત્ની અને સંતાને પશ્ચિમદિશાઓ છે; અને મિત્રો તથા સગાંસંબંધી ઉત્તરદિશાએ છે; નોકરે અને મજુરે પૃથ્વીની દિશાએ છે; અને બ્રાહ્મણ તથા ભિક્ષુ આકાશની દિશાએ છે. પચાસ વર્ષની ઉમ્મર થાય ત્યાં સુધી ગૃહસ્થાશ્રમી ગણાતા પુરુષે ઉક્ત દિશાઓને પૂજવી જોઈએ. ?” ઉકત ગાથાઓનો વિચાર કરનાર વાચક પણ એટલું તે જોઈ શકે છે કે, પોતાની પ્રજાના મનમાં જે આચારશ્રેણીને ઠસાવતાં અશોક કદિ થાકતો નથી તે જ આચારશ્રેણી એ ગાથાઓમાં પ્રચવામાં આવેલી છે. માતાપિતાની સેવા; ગુરૂનું માન; મિત્રોની તથા સંબંધીઓની અને સગાંની તેમ જ બ્રાહ્મણોની અને શ્રમણની સાથે ઉદાર અને ગ્ય વર્તણુક, તથા દાસની અને નોકરેની સાથે યોગ્ય વર્તણુકઃ એ જ આચારશ્રેણીને ઉદ્દેશીને અશોકે ભાર દઈને કહેલું છે; અને સિગાલ પોતે સારે અને સદ્દગુણી ગૃહસ્થાશ્રમી થાય તેટલા માટે બુદ્ધ ભગવાને પણ આ જાતની આચારશ્રેણીને ઉદ્દેશીને આગ્રહપૂર્વક ઉપદેશ કરેલ છે. જેના કાન સંપ્રદાય તથા આછવકેને સંપ્રદાય અને એવા બીજા સંપ્રદાયો જે તત્ત્વને કબૂલ ન રાખે એવું કાંઈ પણ તત્ત્વ અશોકની ધર્મમૃતિમાં જોવામાં આવતું નથી. બૌદ્ધપંચના ઉપાસકેને માટે યોજાએલા “સિગાવાઃ -પુરમાં ઉક્ત ફરજો જ કેંદ્રીભૂત અને ઉદ્દિષ્ટ છે. આથી કરીને આપણે એ જ નિર્ણય કરી શકીએ છીએ કે, અશોકના ધર્મનો મૂળ પાયો એમાં જ રહેલો છે, અને તેમાંથી જ અશોકને પ્રોત્સાહન મળેલું હતું. હજી વધારાની સાબીતી જોઈતી હોય તો બૌદ્ધપંથમાંના “મહામગસ્ટ-સુર”. માંથી તે મેળવી લેવી. બૌદ્ધપંથમાં “ નિવાસુરને જે મહત્વ અપાય છે તેનાથી ઊતરતું મહત્ત્વ “મહાદત્તને અપાય છે. એ સૂત્ર “સુરજપતિ” માં જોવામાં આવે છે. તેમાં અમુક અમુક ફરજ ગણાવેલી છે; અને એ ફરજો અદા કર્યાથી. ૧. બીજાં કેટલાંક બૌદ્ધસૂત્રોમાં પણ આવા જ નીતિનિયમો ગણાવવામાં આવેલા છે જુએ “ગુત્તનિય”૩, ૭-૭૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ઉપાસકનું વધારેમાં વધારે “મંગળ’ થાય છે, એમ એમાં જણાવેલું છે. ધર્મક્રિયાના અર્થવાળો આ ‘મંગળ’ શબ્દ અશોકના નવમા મુખ્ય શિલાલેખમાં “ધર્મનું પાલન મહાફળ આપનારું મંગળ છે એ અર્થવાળા “ધર્મમંગળ’ શબ્દની યાદ આપે છે, અને તેથી કરીને આપણું ખાત્રી થાય છે કે બૌદ્ધપંથના ઉક્ત “મહામનાઇ-સુર”માંથી જ અશોકને પિતાની એ વિચારસંકલન અને શબ્દયોજના સૂઝી આવી હતી. અશોકની ધર્મલિપિઓમાં ગણાવવામાં આવેલી ફરજે પણ “મહામંાઢ સુત્ત'માં ગણવવામાં આવેલી ફરજેને ઘણા અંશે મળતી આવે છે. ઉક્ત સૂત્રમાં આ મહામંગળોને ગણાવવામાં આવેલાં છે:-“પિતાની અને માતાની સેવા; પત્નીનું અને સંતાનોનું પાલન; દાન; સગાંસંબંધીની સંભાળ; પાપ ન કરવું તે; શ્રમણને સમાગમ અને યોગ્ય ઋતુમાં ધર્મપ્રવચન.” ૧ ધર્મના પેટામાં અશેકે ગણાવેલા સદ્દગુણો પૈકીના ઘણાખરા સદ્દગુણો તેમ જ તેણે ગણાવેલી ફરજો પૈકીની ઘણીખરી ફરજે ઉક્ત સૂત્રમાં જોવામાં આવે છે. વળી, આપણે એટલું પણ ધ્યાનમાં રાખવાનું છે કે, સામાન્ય મંગળની અને ધર્મમંગળની વચ્ચે રહેલે ભેદ અશકે બતાવેલ છે તેવી જ રીતે સાધારણ દાનની અને ધમ દાનની વચ્ચે રહેલ ભેદ પણ તેણે સમજાવે છે; અને ધર્માદાન સામાન્ય દાનથી અલબત્ત ચઢિયાતું છે, એમ તેણે વર્ણવ્યું છે. સેના સાહેબે બતાવી આપ્યું છે તેમ, “રાજં ધમવા વિનતિ” (ધર્મદાને સર્વ દાનોને ટપી જાય છે), એવું વાકય “ધ-v"માં છે તેને અનુસરીને જ અશે કે “પંક-વનની યોજના કરેલી હોવી જોઈએ. પરંતુ “ મનિસ્ટ-સુત્તમાં સદ્દગુણે અને ફરજો ગણાવ્યાં છે તેમ અહીં ગણાવાયા નથી. અશોક પે તે બૌદ્ધપંથનો માત્ર ઉપાસક હતો, અને તે ગૃહસ્થાશ્રમીને ઉપદેશ કરતું હતું, અને બૌદ્ધપંથે ઉપાસકને માટે ૧. સે. બુ. ઈ, પુ. ૧૦ (ભા. ૨, ૫. ૪૩. ૨. ઇ. એ. ૧૮૯૧, પૃ. ૨૬૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કરાવી આપેલાં તત્ત્વોના આધારે જ તે પોતાને ઉપદેશ કરતો હતો : એટલું આપણે સમજી લઈએ તે પછી, તે પોતાના લેખમાં નિર્વાણને અથવા “અષ્ટાંગિક માર્ગો ઉલ્લેખ કરતો નથી, પણ “સ્વર્ગને ઉલ્લેખ કરે છે અને ધર્મના પરિણામમાં પરલોકમાં મેળવવાના બદલા તરીકે સ્વર્ગને ગણે છે : એ જોઈને આપણને નવાઈ લાગવી જોઈએ નહિ. બૌદ્ધ પંથમાં કહ્યું છે તેમ, સ્વર્ગનો અને નર્કને સિદ્ધાંત તે ખાસ કરીને ઉપાસકોને ધર્મ છે, અને સર્વોત્તમ સિદ્ધિ તથા નિર્વાણને આદર્શ તો ભિક્ષુઓને જ વિષય છે. બુદ્ધ ભગવાનનું મત એવું જ હતું. અનેક પ્રસંગે બુદ્ધ ભગવાને જણાવ્યું છે કે, ધમિક ગૃહસ્થાશ્રમી પરલોકમાં સ્વર્ગોમાંના એક સ્વર્ગમાં દેવ તરીકે જન્મ લે છે. આવું હેવાથી, આ લેકમાં ધાર્મિક જીવન ગાળ્યું હોય તેના સારાંશરૂપ સરવાળા તરીકે “સ્વર્ગને અશોક ગણે છે તેથી કાંઈ નવાઈ પામવાની નથી. ખાસ કરીને બૌદ્ધપંથમાં જ સ્વર્ગની માન્યતા જોવામાં આવે છે, એમ કાંઈ નથી. અનેક ધર્મોમાં એ માન્યતા પ્રચલિત હતી અને છે. ખરેખર સવાલ તે એ ભો થાય છે કે, બૌદ્ધસાહિત્યમાં જે પ્રકારના સ્વર્ગનું વર્ણન કરવામાં આવેલું તે પ્રકારના સ્વર્ગને અશોક પોતે માનતા હતા કે કેમ? પિતાના ચોથા મુખ્ય શિલાલેખમાં તે કહે છે કે, “પણ હવે દેવોને લાડકા પ્રિયદર્શી રાજાના ધર્માચરણના પરિણામમાં લેને વિમાનનાં દર્શન, હાથીઓનાં દર્શન, અગ્નિસંચય અને બીજા દિવ્યરૂપ બતાવાયા પછી તેનો અવાજ ધર્મને અવાજ બન્યો છે.” અહીં તે એમ કહેવા માગે છે કે, ધર્મને ઘેષ કરવાના કામે જ તે ઢેલને ઉપયોગ કરે છે. લડાઈ થવાની હોય કે પ્રજાને કાંઈ જાહેર કરવું હોય ત્યારે હંમેશાં પ્રથમ તે ઢોલ વગાડવામાં આવે છે. પરંતુ તેણે પિતે ધર્માચરણ શરૂ કર્યું ત્યારથી એ પ્રથા બંધ પડી. લડાઈ -કરવાના હેતુથી ઢેલ વગાડવામાં આવતું નહિ, પણ લેકે આવીને ૧, “મા મનિકાય”, ૧, ૨૮૯ અને ૩૮૮, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ - ૧૧૫ અમુક દેખાવ જુએ તેટલા માટે તે વગાડવામાં આવતું: એમ તે કહે છે; અને ધર્મને ઉત્પન્ન કરીને વિકસાવનારા એ દેખાવ હોવાથી તે એવા ટોલને ધર્મષ કરનારા ઢેલ તરીકે વર્ણવે છે. પણ અશોક પોતાની પ્રજાને કયા દેખાવાનું પ્રદર્શન કરતા હતા ? વિમાને તથા હાથીઓ અને અગ્નિના ઓઘ તથા એવાં બીજું પ્રદર્શન તે પિતાની પ્રજાને કરતે હતો, એ દેખીતું છે. પાલિભાષાના સાહિત્યમાં “વિમાનવ” નામક ગ્રંથ છે તેમાંથી ઉક્ત શબ્દોના ખરા અર્થને ખુલાસે મળે છે. ધાર્મિક માણસને જે અનેક પ્રકારના બદલા પરલોકમાં મળી શકે છે તે અનેક પ્રકારના બદલાનું વર્ણન એ ગ્રંથમાં કરેલું છે. તેને પોતાની યોગ્યતાના પ્રમાણમાં એક પ્રકારનું કે બીજા પ્રકારનું દેવત્વ મળે છે. ઉક્ત અનેક પ્રકારના બદલા પૈકીનો એક બદલે તે વિમાન” છે. તંભોના આધારે રહે એ મહેલ પરમસુખના કેંદ્ર તરીકે મનાયો છે, અને તેને દેવી માલીક પોતાની મરજીમાં આવે તેમ તેનું હલનચલન કરી શકે છે. “હૃતિ' (હાથી) બીજા પ્રકારનો બદલે છે. એ હાથી સારી રીતે શણગારાએલો તેમ જ તદ્દન સફેદ અને આકાશગામી હોય છે. વળી, “વિમાનવઘુમાં એવું વર્ણન પણ કરેલું છે કે, ઘણાખરા દેવોને ચહેરે વીજળીની માફક કે.તારાની માફક કે અગ્નિની માફક પ્રકાશિત હોય છે. એક પિતાની પ્રજાને અગ્નિસંચય (ઉત્તિર કે કવિ ષ) કેવી રીતે બતાવત, એનું અનુમાન આના આધારે આપણે કરી શકીએ છીએ. ધમિક મનુષ્ય પરકમાં દેવત્વને પામે છે ત્યારે તેમના શરીરમાંથી કેવા પ્રકારને અગ્નિપ્રકાશ વછૂટે છે. એ પિતાની પ્રજાને અશેક બતાવતે હશે, એમ કહી શકાય છે. હિંદુ લેકે તે કાળે એમ માનતા -અને આજે પણ તેઓ એમ માને છે કે, સ્વર્ગમાંના દેવનું જીવન મર્યાદિત હોય છે. પિતાનાં સત્કર્મોના પુણ્યના પ્રમાણમાં મનુષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ મા તરીકે વિમા કરીને એ ના ઉલ્લેખ બાપંથના સ્વર્ગની અંદગી ભોગવે છે, એમ હિંદુલેકે માને છે. પરંતુ ધાર્મિક મનુષ્યને કેવી જાતનાં સ્વર્ગવાસ અને સ્વર્ગીય વિમાન મળે છે, એનું જ વર્ણન બૌદ્ધપંથની માન્યતાને અનુસરીને “વિમાનવશુંમાં કરેલું છે. વાંચનારા અને સાંભળનારા લેકે આ લેકમાં શુદ્ધ અને સાત્વિક જીવન ગાળવાને પ્રેરાય તેમ જ પોતાની ધાર્મિક ફરજાને અદા કરવામાં ઉત્સાહ રાખવાને પ્રેરાય, એ હેતુથી જ “વિમાનવજુમાં ઉક્ત બાબતોના સંબંધમાં ભાર દઈને કહેવામાં આવ્યું છે. પોતાની પ્રજામાં ધર્મપરાયણતાનો વિકાસ કરનારાં કારણે તરીકે વિમાનીને તેમ જ હાથીઓને અને “અગ્નિસ્ક છે ને અશકે ગણાવેલ છે તેથી કરીને એમ જ સાબીત થાય છે કે, જે સ્વર્ગને તે માનતો હતો અને જે સ્વર્ગને ઉલ્લેખ પોતાના રાજકાળના બારમા વર્ષમાં તેણે પોતે કરેલ છે –તે સ્વર્ગ બાદ્ધપંથના સાહિત્યમાં જણાવેલું સ્વર્ગ જ હતું. ઉપલી વિચારપરંપરાથી વાચકની એટલી તો ખાત્રી થઈ જ હશે કે, અશોક પિતાની ધર્મલિ પઓમાં પોતે દર્શાવેલા ધર્મને ઉપદેશ કરતો હતો તે વખતે બાદ્ધપંથી હતો, અને બૌદ્ધપંથમાંથી જ તેને પિતાના ધર્મની બાબતમાં પ્રેરણા મળેલી હતી. પરંતુ હવે કઈ વાચક એમ પુછશે કે, “આ સર્વને માટે તે માત્ર બૌદ્ધપંથને જ આભારી હો ? બીજા કોઈ ધર્મમાંથી વિચારની પ્રેરણા મેળવીને તે વિચારોને તેણે પિતાના જ કરી લીધેલા કે કેમ?” લોકે ધર્મને ઉદ્ધરે અને પોતે બહુકૃત થાય તેટલા માટે તેમણે એકબીજાના ધર્મને સાંભળવો જોઈએ : એવી સલાહ તેણે પોતે જ લેકને આપેલી છે. જેને અમલ કરવાને ઉપદેશ પારકાને તે કરતો તેને અમલ તે પોતે પણ કરતે હોવો જોઇએ. બૌદ્ધપથી ન ગણાય પરંતુ બીજા કોઈ સંપ્રદાયમાથી લીધેલાં ગણાય એવાં તો અશોકના પિતાના ધર્મમાં કે તેના પિતાને વર્તણુકમાં જોવામાં આવે છે કે કેમ? અમુકામુક કામ ન કરવાં, એવી મતલબને જે ઉપદેશ અશોકે કરે છે તેને વિચાર કાળજીપૂર્વક કરનારા વાચકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ અસિવ' શબ્દની વિચિત્રના ધ્યાનમાં આવ્યા વગર નહિ જ રહે. એ “મારિનને ઉત્પન્ન કરનારા જે દુર્ગણે તેણે ગણાવેલા છે તે પણ વાયકને વિચારમાં ગરકાવ કરશે. એ “મરિન શબદ કયી જાતને છે? એની વ્યુત્પત્તિ શી ? અશોકના ત્રીજા મુખ્ય સ્તંભલેખમાં “પાપ” શબ્દની સાથે સાથે જ તેની ગણના કરવામાં આવેલી છે, અને દસમા મુખ્ય શિલાલેખમાં “અપુણ્યના અર્થવાળો સ્ટિર” શબ્દ વપરાએ જોવામાં આવે છે. આથી કરીને પ્રથમ દર્શને એમ જણાય છે કે, અશોકે જે “મરના” શબ્દ વાપર્યો છે તે બાદ્ધસાહિત્યમાન એ જ અર્થવાળો (=સઢવ) શબ્દ જ હોવું જોઈએ. પરંતુ બૌદ્ધસાહિત્યમાં ત્રણ પ્રકારના ‘મારવ' ગણાવેલા છે –(1) માનવ ( રતિનો આનંદ); (૨) માવાણા (અસ્તિત્વને પ્રેમ); અને (૩) વિકાસ (અવિદ્યાની અશુદ્ધિ). કેઈક પ્રસંગે વિચારવ (વિધમીપણું) નામક ચેાથો સાવ પણ આમાં ઊમેરવામાં આવે છે. પરંતુ અશકે પાંચ પ્રકારના મણિરવ ગણાવલા છે; અને તે પણ તદ્દન જૂદા જ પ્રકારના છે. આપણે પ્રથમ જોઈ ગયા છીએ તેમ, “છંદ; નિષ્ફરતા; ક્રોધ; માન અને ઈર્ષા': એ પાંચ મહિના અશોકે ગણાવેલા છે. આથી કરીને આપણે એ નિશ્ચય કરી શકીએ છીએ કે, અશોક પોતે બૌદ્ધપંથી હતો તે પણ– અને સત્તા તથા આરિના દેખીતી રીતે એક જ છે તો પણ – બૌદ્ધપંથી “સારને તે અનુસર્યો નથી, આમ છે તો પછી તેણે પોતાના મારિનને વિચાર શેમાંથી મેળવ્યો હશે? બ્યુલર સાહેબે કહ્યું છે કે, “જૈનસાહિત્યમાં “ગog” શબ્દ છે તે “ગરિનાને બરાબર મળી આવે છે, અને “મણિના' શબ્દની માફક “મvgય' શબ્દ પણ ધમાકુ' ધાતુમાંથી વ્યુત્પન્ન થએલે છે.” વધારામાં તે કહે છે કે, ““' ને લગતા પિયસિને સિદ્ધાંત બૌદ્ધસાહિત્યમાંના ત્રણ પ્રકારના કે ચાર પ્રકારના માનવ ૧. એ. ઈ, પુ. ૨, પૃ. ૨૫૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ને લગતા સિદ્ધાંતને મળતા આવતા નથી, પણુ જૈનસાહિત્યમાંન ‘અન્ય 'ને લગતા સિદ્ધાંતને વધારે મળતા આવે છે. જીવાની હિંસા: જૂઠાણું; ચારી;શિયળના અભાવ; અને અહિક વસ્તુઓના મેાહ : એ સૌના સમાવેશ ‘અચ’માં કરવામાં આવે છે.’વ્યુત્પત્તિના દષ્ટિબિંદુથી જોતાં અશોકના ‘આસનવ' શબ્દ જૈનસાહિત્યમાંના ‘અન્ય’ રાખ્તને વધારે મળતા આવે છે, પણ બૌદ્ધસાહિત્યમાંના ‘આલય' શબ્દને આછા જ મળતા આવે છે : એટલું બ્યુલર સાહેબનું કથન ખરાખર લાગે છે; પણ અશોકે ગણાવેલા ‘જ્ઞાત્તિવ 'જૈનસાહિત્યમાંના ‘ સચ 'તે વધારે મળતા આવે છે, એમ મ્યુહલ સાહેબ શાથી કહે છે : એ બરાબર સમજાતું નથી. પરંતુ યુદ્ઘર સાહેબની માન્યતા ખાટી છે, એમ સમજવાનું નથી. એમણે આપેલા પુરા એમના પોતાના મતથ્યને ટકા આપી શકતા નથી, એટલી જ ખામી એમાં રહેલી છે. અહીં આપણે તા એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે, પેાતાના ત્રીજા મુખ્ય સ્તંભલેખમાં અશાંકે ‘પાપ’નો પણ ઉલ્લેખ કરેલો છે- અને તે પણ ‘ ગત્તિનય ’ ની સાથેસાથે જ– અને એ તેથી દૂર રહેવાની બાબતમાં આપણને તેણે આધ આપેલા છે. શ્રીયુત દે. રા. ભાંડારકરનું મતવ્ય એવું છે કે, બૌદ્ધપથની મતાધર્મવિદ્યાના દષ્ટિબિંદુથી જોતાં, ‘ પાપ ’ અને અત્તિનય ’( સવ ) શબ્દ એમ્બીજાની સાથેસાથે વપરાતા. નથી, અને તેમની વચ્ચે ફરક પણ બતાવવામાં આવતા નથી. પરંતુ જૈનપ ંચના તત્ત્વજ્ઞાનમાં આવી જાતનેા ભેદ દર્શાવવામાં આવે છે, એ જૈનસાહિત્યના અભ્યાર્સી સારી રીતે જાણે છે. જૈનસાહિત્યમાં અઢાર પ્રકારનાં ‘ પાપ ’ ગણાવેલાં છે, અને ખેતાળીસ પ્રકારના ‘આશ્રય' પણ ગણાવેલા છે. ૧ એ બે પ્રકારની યાદીઓમાં ૧. મિસિસ સ્ટીવન્સન કૃત “હાર્ટ આક્ જૈનીઝમ ” ( જૈનપથનું હાર્દ ), પૃ. ૩૦૨ અને આગળ તથા પૃ. ૩૦૫ અને ાળ, પાપ''ની અને લવ ’ની આવી તુલનાત્મક ગણના બૌદ્ધસાહિત્યમાં જોવામાં * " tr C આવતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ' www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ‘ાષા' નામક ચાર દુર્ગણ સામાન્ય છે. તેમાંના બે દુગુણનાં નામ “ પ” અને “માન” છે. ૧ અશકે પણ એ જ દુર્ગણે ગણવેલા છે, એ આપણે જાણીએ છીએ. વળી, અશે કે “ક્યા” વાપરે છે તે જૈનસાહિત્યમાંની પાપની યાદીમાં “ ” અથવા “ ” તરીકે દેખા દે છે. માત્ર અશોકના “જહિ ને અને “નિશુદ્ધિ અને પત્તે કઈ ઠેકાણે લાગતો નથી. તેમ છતાં પણ “ a” માં જે “હિંસા” શબ્દ વપરાયો છે તેમાં એ બે દુર્ણોને સમાવેશ થઈ જાય છે, એમ આપણે કહી શકીએ. “Truની અને “સાનિઘ' (મન્ના)ની વચ્ચે ભેદ બતાવવામાં આવેલો છે, અને જેનસાહિત્યમાંના નિદાન ત્રણ દુર્ગણોને ઉલ્લેખ કરવામાં આવ્યું છે : એ હકીકત ધ્યાનમાં લેતાં કોઈ પણ વાચકની એટલી તે ખાત્રી થશે કે, જેનપંથમાંના કેટલાક મનોવિચાર અશોકે ઘણું કરીને લીધેલા અને પોતાના જ કરી લીધેલા. વળી, એટલું પણ ધ્યાનમાં રાખવાનું છે કે, શરૂઆતના જૈનસાહિત્યમાં માત્ર “મgય’ શબ્દ જ જોવામાં નથી આવતો, પણ “મારા અને “ઘરાવ” શબ્દ પણ જોવામાં આવે છે; અને એ બધા શબ્દોને અર્થ એકસરખો જ થાય છે. વળી, “ઈ ને મળતો અને “સ ”નું પ્રાચીનતર રૂપ દર્શાવતો – વિનવ” શબ્દ અશોકે વાપર્યો છે એટલું જ નહિ, પણ પરિવાર ને મળતો જ “પરિવર” શબ્દ પણ તેણે વાપર્યો છે એ હકીકતની સાથે ૧. બૌદ્ધપંથમાં આમાંના કેટલાક દુર્ગણ ગણાવેલા છે, પણ તેમને સમાવેશ “ભાવમાં કે પાપ' માં નથી થતું, પણ રિમાં થાય છે. ૨. બૌદ્ધ સાહિત્યમાં પણ આ બે શબ્દો જેવામાં આવે છે. પણ જનસાહિત્યમાં અશોકના “મરિનરશબ્દને મળતું જે “અદ્વય શબ્દ છે તેને મળતે કોઈ પણ શબ્દ બૌદ્ધ સાહિત્યમાંથી મળી આવતે નથી. બૌદ્ધ સાહિત્યમાં “સવીરવ શબ્દ લેવામાં આવે છે તે મરિવ’ શબ્દના બદલામાં ભૂલથી વપરાયો હશે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પણ ઉપલી હકીકતના મેળ બેસે છે. આ બધી ચર્ચાના આધારે આપણે એટલું સમજી શકીએ છીએ કે અશાક પાતે બૌદ્ધુપચને સાચેા અનુયાયી હતા તા પશુ તે એટલા ઉદાર દિલના હતા કે, જૈનપંથના જેવા અન્ય પથાના અભ્યાસ પણ તેણે કર્યાં હતેા, અને એ પથમાંનાં જે તત્ત્વા તેને પોતાને અનુકૂળ લાગેલાં તે તત્ત્વોને ઉપયાગ પેાતાના કામે તેણે કરેલા હતા. જૂદાદા પ્રકારના જીવને ઉદ્દેશીને તેણે જે શબ્દો વાપર્યાં છે તેમને વિચાર કરતાં પણ આવા જ નિર્ણય થઇ શકે છે. તેણે ‘ઝીવ ’ તથા 'પાળ' તેમ જ 'ભૂત' અને ‘જ્ઞાત ' શબ્દ એ અર્થે વાપરેલા છે. જૈનસાહિત્યમાંના . 2( > આચારંગસુત્ત ” માં` વપરાયેલા ‘ પાળા ’ તથા ‘મૂળ’તેમ જ “ રીવા' અને ‘સત્તા શબ્દ આથી આપણને યાદ નથી આવતા શું ! અલબત્ત, એમ કહી શકાય કે, તેણે કાઈ પણ પ્રસ ંગે આ બધા શબ્દો ભેગા નથી વાપર્યાં; અને તેથી કરીને તેમની વચ્ચેના ભેદ બતાવવાને તેના ઇરાદે નહિ હોય. પરંતુ પોતાના નીતિનિયમા ગણાવતાં ‘અત્તરમો કાળનં” અને પ્રવિત્તિા સૂતાન' વાકય વારીને અા નિદાન ‘મૂર્ત 'ની અને ‘ પ્રાળ ’ની વચ્ચેના ભેદ બતાવેલા છે, એની ના તેા કાથી ન કહી શકાય. બૌદ્ધસાહિત્યમાં કાઇ પણ સ્થળે ‘ાખ ’ની અને भूत 'ની વચ્ચેના ભેદ જણાવેલા નથી; જૈનસાહિત્યમાં તે એ બન્નેની વચ્ચેના ભેદ બતાલા છે એટલું જ નહિં, પણ ‘ નીવ' શબ્દથી અને ત્તત્ત' શબ્દથી એ બન્ને શબ્દોને જૂદા ગણેલા છે. : ' પણ અહીં હવે એવે સવાલ ઉપસ્થિત થાય છે કે, બીજા પંથેની પ્રત્યેનું અશાકનુ વલણ કેવા પ્રકારનું હતું ? આપણે અગાઉ જોઇ ગયા છીએ તેમ, પેાતાના સાતમા મુખ્ય શિલાલેખમાં અશેક એમ કબૂલ કરે છે કે, સ` પાષા સયમ અને ભાવશુદ્ધિ ઇચ્છે છે; અને તેના પેાતાના રાજ્યમાં ગમે ત્યાં તેઓ વસે, એમ પણ તે ૧. સે. જી. ઇ., પુ. ૨૨, પૃ ૩૬ અને ટીકા ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છે છે. પિતાના તેરમા મુખ્ય શિલાલેખમાં આ બાબતનું સ્પષ્ટીકરણ તેણે કરેલું છે. તેણે કહ્યું છે કે, જે ધર્મને ઉપદેશ તે પોતે કરે છે તે ઉક્ત પાખંડોએ ઉપદેશેલ જ ધર્મ છે. પિતાના બારમા મુખ્ય શિલાલેખમાં તે વધારામાં એમ પણ કહે છે કે, બધા લેકેએ એકબીજાના ધર્મને સાંભળવે, અને તે રીતે તેના સારની વૃદ્ધિ કરવી. તેના ધર્મમાં મુખ્યત: બૌદ્ધતત્ત્વ વિશેષ છે તે પણ (ઉપર આપણે જણાવી ગયા તેમ) તેમાં જેનપંથના જેવા બીજા પનું તત્ત્વ પણ જોવામાં આવે છે : એ જ એમ બતાવી આપે છે કે, અશોક જે લખત તે જ કહેવા માગતો હતો. વિવિધ પંથની પ્રત્યે તેના મનની વૃત્તિ આવા પ્રકારની છે તો પછી, સર્વ પંથના ભિક્ષુઓની અને ગૃહસ્થાશ્રમીઓની વચ્ચે ભેદ પાડ્યા વિના સૌને તે દાનથી અને બહુમાનથી નવાજતો, એમ તે પિતે કહે છે તે માની શકાય તેમ છે. આપણું આ માન્યતાને બીજી રીતે પડ્યું પુષ્ટિ મળે છે. બ્રાહ્મણોને અને શ્રમણોને –એટલે કે, બૌદ્ધપંથ સિવાયના બીજા અબ્રાહ્મણ ૫ થના લેકેને જ નહિ, પણ સર્વ બ્રાહ્મણ પંથના લેકેને બહુમાન અને દાન આપવાં, એ ધર્મનું એક અંગ છેઃ એમ તે ગણતો હતો. સર્વે પંથના લોકોનું માત્ર બૌદ્ધસંઘનું જ નહિ, પણ નિર્ચાનું તેમ જ બ્રાહ્મણ આજીવનું, અને એવા બીજા સૌનું– ભૌતિક તેમ જ અધ્યાત્મિક સુખ વધારવું. એ હુકમ પિતાના ધર્મમહામાત્રને પણ તેણે કર્યો હતો. સર્વે પની પ્રત્યેની તેની અત્યંત સહિષ્ણુ વૃત્તિની સાથે (પિતાના પહેલા મુખ્ય શિલાલેખમાં તેણે કહ્યું છે તેમ) પ્રાણીઓના વધની તેણે કરેલી બંધીને મેળ માત્ર દેખીતી રીતે બેસતો નથી. આ બાબતમાં એમ કહેવામાં આવ્યું છે કે, બ્રાહ્મણોને ઉદેશીને ઉક્ત પ્રકારનું પગલું તેણે કરેલું હતું, અને તેના પહેલા ગૌણ શિલાલેખમાંનો એક ફકરે આ કથનને પુષ્ટિ આપે છે. પરંતુ એ ફકરામાં બ્રાહ્મણોની પ્રત્યેના અશોકના વિરોધને અર્થ રહેલો છે, એવો અર્થ તે કઈ પણ શિષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વિદ્વાન હવે કરતા નથી. અશોકના પહેલા મુખ્ય શિલાલેખના સંબંધમાં એટલું તો સૌ કબૂલ કરે છે કે, અશેકે વધની બંધી કરેલી તેને ઉલ્લેખ એમાં છે, એ વાત ખરી; પરંતુ તેના પિતાના જ રાજમહેલમાં થતા વધની જ બંધી તેણે કરેલી નહિ, પણ સર્વત્ર થતા વધની બંધી તેણે કરેલી, એવું એથી જરા પણ સ્પષ્ટ થતું નથી. તેણે પિતાના આખા સામ્રાજ્યમાં થતા વધની બંધી કરેલી, એમ આપણે ઘડીભર માની લઈએ તો પણ તેથી બ્રાહ્મણધર્મની પ્રત્યેને તેને વિધ ખાસ કરીને સિદ્ધ થતો નથી. બ્રાહ્મણનાં કેટલાંક કૃતિપુસ્તકે(ઉપનિષદો)માં ૧ જીવહિંસાની વિરુદ્ધમાં અને અહિંસાની તરફેણમાં બહુ જ સ્પષ્ટ ભાષામાં લખાણ કરેલું છે, એ આપણે ભૂલવું જોઈતું નથી. પાંચમું પ્રકરણ ધર્મોપદેશક અશે. બૌદ્ધપથી અશોકની ઓળખાણ આપણે કરી ગયા. વળી, તેણે જે ધર્મને ઉપદેશ કરેલ તે સર્વ પંથોનો સાદો ધર્મ ન હતો, પણ ઉપાસકને માટે બદ્ધિપથે ઠરાવી આપેલાં સત્કર્મોને સંગ્રહ હતઃ એમ પણ આપણે જોઈ ગયા. ધર્મને વધારવાની અને ફેલાવવાની બાબતમાં અશકે શાં પગલાં લીધેલાં? એ હવે આપણે વિચારશું. ધર્મપ્રવર્તક તરીકે તેણે કેવા પ્રકારની અને કેટલા પ્રમાણમાં પ્રવૃત્તિ કરી હતી ? એની ચર્ચા આપણે કરશું. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે, પિતાના રાજકાળના આઠમા વર્ષમાં તેણે બૌદ્ધપંથને સવીકાર કરે. અઢી વર્ષ લગી તે ઉપાસક જ રહેલે; અને તે પોતે જ કહે છે તેમ, એ અઢી વિર્ષના ગાળામાં તેણે ધર્મની બાબતમાં કાંઈ જહેમત ઊઠાવેલી નહિ. પરંતુ ત્યારપછી તેનામાં જબરો ફેરફાર થયો, અને પોતાના ૧. જ. એ. સે. બે, ૧૯૨૦, પૃ. ૩૦૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ રાજકાળના દસમા વર્ષના મધ્યભાગના અરસામાં તે ભિક્ષુગતિક બન્યો.ત્યારપછી પૂરું એક વર્ષ પણ નહિ વીત્યું હોય એટલામાં તો તેણે એટલી બધી જહેમત ઉઠાવી દીધેલી કે, પોતે કરેલા કામનું ભવ્ય વર્ણન આપતાં તેને ગર્વ ચઢતો હતો. પિતાના પહેલા ગાણ શિલાલેખમાં અને ચોથા મુખ્ય શિલાલેખમાં તેણે ઉક્ત વર્ણન કરેલું છે. પિતાના પહેલા શૈણુ શિલાલેખમાં પિતાના અધિકારીઓને ઉદેશીને તે કહે છે કે, “આ મુદતના દરમ્યાનમાં (એટલે કે, જે મુદતના દરમ્યાનમાં તે પોતે ભિક્ષુગતિક હતું તે મુદતના દરમ્યાનમાં) જંબુદીપમાંના જે મનુષ્ય દેવોની સાથે) મિથ થયા ન હતા તે દેવોની સાથે મિશ્ર થયા. પરાક્રમનું ફળ આ છે. માત્ર ઉપલી કેટીનાએ જ આ મેળવવાનું નથી. પણ ખરેખર નીચલી કરીને પરાક્રમ કરે તે (લેકીને) પુષ્કળ સ્વર્ગીય સુખ અપાવી શકે છે.” અશકે પિતાના ધર્મોપદેશકાર્યનાં પરિણામનું વર્ણન બે રીતે ઉક્ત લેખમાં કરેલું છે –(૧) તેણે દેવોને અને મનુષ્યોને એકબીજાના ગઠિયા બનાવ્યા હતા, એમ તે કહે છે; અને (૨) એથી કરીને લેકેને પુષ્કળ સ્વર્ગ સુખ મળશે, એમ પણ તે કહે છે. અશેકના કથનને ભાવાર્થ કદાચ એ હશે કે, ધર્મોપદેશક તરીકેના તેના પિતાના કાર્યથી અનેક લેકે એટલા બધા પવિત્ર અને ધમિક થઈ ગયા. છે કે, તેઓ પૈકીના કેટલાક લોકે પિતાના મરણની પછી દેવે તરીકે અવતર્યા છે અને દેવેની સાથે મિશ્ર થઈ ગયા છે, અને જે કેટલાક લેકે જીવંત છે તે લેકે પણ પોતાના આવતા જન્મમાં એવા જ સુખને પામશે. હવે એવો સવાલ પૂછી શકાય કે, સુમારે એક જ વર્ષના ગાળામાં અશોક આવાં અજાયબીભર્યા પરિણામે શી રીતે સાધી શક્યો? એ સવાલનો જવાબ અશોકના ચોથા મુખ્ય શિલાલેખમાંથી મળી આવે છે. પિતાના પરાક્રમનું અછું વર્ણન તેણે તેમાં કરેલું છે. ગયા પ્રકરણમાં આપણે જોઇ ગયા તેમ, ઉક્ત લેખમાં અશોક પિતે કહે છે કે, વિમાનેનું તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ હાથીઓનું અને અગ્નિસ્ક ધોનું પ્રદર્શન લેકને કરીને તેણે લેકમાં ધર્મને પિષ્યો અને ફેલાવ્યા હતા. આવતા ભવમાં ધર્મિષ્ટ લેકે દેવ તરીકે જન્મ લે તે વખતે એ જાતનાં સ્વર્ગસુખ તેમને મળે, એમ અશોક કહે છે. આથી કરીને ધર્મને જાગ્રત અને વિકસિત કરવાના હેતુથી અશેકે ભરેલું પહેલું પગલું આપણે વિચારવું જોઈએ છે. વિવિધ પ્રકારના દેવનાં દર્શન તેમ જ વિવિધ પ્રકારનાં જે સુખને અનુભવ કરી શકાતે તે સુખનાં દર્શન અશકે પિતાની પ્રજાને કરાવ્યાં હતાં. ગયા પ્રકરણમાં આપણે એવું સૂચન કરી ગયા છીએ કે, જે સમાજેમાં લેકેને ખાનપાનને આનંદ આપવામાં આવ (જે સમાજને અશોક પિતે તુચ્છકારી કાઢત) તે - સમાજમાં અશોકે ઉક્ત પ્રકારનાં દર્શન કરાવ્યાં નહિ હોય, પણ જે સમાજમાં લેકીને વિવિધ દેખાવોથી તથા સંગીતથી અને નૃત્યથી ખુશ કરવામાં આવતા હતા (જે સમાજેના ઉપર અશોકની મીઠી નજર રહેતી હતી) તે સમાજમાં ઉક્ત પ્રકારનાં દર્શન અશોકે કરાવ્યાં હશે. આથી કરીને આપણે એવું અનુમાન કરી શકીએ કે, ધર્મોપદેશક તરીકેની પિતાની કારકીર્દીિની શરૂઆતના સમયમાં અશકે પ્રથમ તે વિવિધ પ્રકારના દેવેનું તથા તેમના પ્રકાશમય ચહેરાઓનું અને તેમના ઠાઠમાઠમાં અને તેમની ભવ્યતામાં વૃદ્ધિ કરનાર તેમના સ્વગીય મહેલનું તેમ જ આકાશગામી હાથીઓનું અને એવાં અન્ય દસ્થાનું પ્રદર્શન પોતાની પ્રજાને કર્યું હશે. આવું પ્રદર્શન કેટલા સમય સુધી તેણે જારી રાખેલું, એ આપણે જાણતા નથી. તેમ છતાં પણ, કદાચ પિતાના આખા રાજકાળના ગાળામાં તેવું પ્રદર્શન કરવાનું તેણે ચાલુ રાખ્યું હશે; કારણ કે, તેથી કરીને બે પ્રકારની અસર તે જરૂર થતી હતીઃ–(૧) લેકને આનંદ મળતો હતો; અને (૨) લેકે ધર્મપરાયણ જીવન ગાળવાને પ્રેરાતા હતા. પરંતુ સુમારે એક વર્ષ લગી તે પોતે ભિક્ષુગતિક તરીકેનું જીવન ગાળતો હતો તે સમયમાં તે જરૂર તે આવા પ્રદર્શનના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ કામમાં મશગુલ રહ્યો હતો. એક વર્ષને સમય કાંઈ બહુ ન ગણાયતેમ છતાં પણ તેટલા સમયમાં આવા પ્રકારની પ્રવૃત્તિથી ધર્મના વિકાસને એટલી બધી ગતિ મળી ગઈ હતી કે, તેના પિતાના સમયના પહેલાં કદિ પણ એટલો ધર્મવિકાસ થવા પામેલ નહિ, એમ અશક પિતે ખરા દિલથી માનતો હતો. અશકે જે સ્વર્ગીય સુખને ઉલ્લેખ કરે છે તેમનું અછું વર્ણન “વિમાનgનામક પાલિગ્રંથમાં કરવામાં આવેલું છે, એમ અગાઉ આપણે જોઈ ગયા છીએ. બહુ દૂરદશી પણાથી ભાર દઈને તેમનું વર્ણન એ ગ્રંથમાં કરવામાં આવેલું છે તે એવા હેતુથી કે, લેકે પવિત્ર અને ધર્મપર જીવન ગાળવાને પ્રેરાય બુદ્ધ ભગવાનના પટ્ટ (માનીતા) શિષ્ય અને નમૂનેદાર ધર્મોપદેશક મેગલાનને લગતી જે કથા બૌદ્ધગ્રંથોમાં વર્ણવવામાં આવેલી છે તે આના સંબંધમાં ધ્યાનમાં લેવાલાયક છે. મેગ્યુલાને એટલા બધા લોકેને બૌદ્ધ પંથના અનુયાયી બનાવી દીધા હતા કે, બીજા ધર્મના ઉપદેશકેને તેની ઈર્ષા આવી, અને તેમણે તેનું નિકંદન કરવાના કામે વધકારને ભાડે રાખ્યા. પરંતુ ધર્મો દેશક તરીકેની મે ગલાનની પ્રવૃત્તિનું રહસ્ય શું હતું? એમ કહેવાય છે કે, આધિભૌતિક શક્તિ તેને એટલી બધી વશવર્તી રહેતી હતી– અર્થાત તેની યોગસાધના એટલી બધી સંપૂર્ણતાએ પહોચેલી હતી કે, તે સ્વર્ગમાં જતો અને દેવોને મળતા. “તમે કેવી રીતે દેવત્વને પામ્યા ?” એ સવાલ દરેક દેવને ત્યાં તે પૂછતો. દરેક દેવ તેને એ જવાબ આપતો કે, “મેં અમુક અમુક કર્મ કર્યા હતાં તેથી મને અમુક પ્રકારનું દેવત્વ મળ્યું છે.” તે જ પ્રમાણે તે નર્કમાં જતો, અને ત્યાંના કમનસી ન લેકેને તેમનાં પિતાનાં દુઃખની કહાણીની બાબતમાં તે પૂછપરછ કરતા. ત્યારપછી તે પૃથીની ઉપર પાછા ફરને અને ૧. “પંમપદનું ભાષ્ય, ૩, ૬૫ (પા.ટે તે); જાતકને પ્રાસ્તાવિક ગ્રંથ, પૃ. પર૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧ર૬ લેકેને પોતાના અનુભવ કહી બતાવ. જોકેાના મનની ઉપર આની એટલી બધી અસર થતી કે, ટોળાબંધ લેકે તેની આસપાસ ફરી વળતા, અને તેના હાથે તેઓ બૌદ્ધપંથની દીક્ષા લેતા. મેગ્યુલાનની આ વાત ઘણું કરીને અશોકના જાણવામાં હતી. અશોકને ઉક્ત વાતની ખબર જ ન હતી, એમ આપણે ઘડીભર માની લઈએ તે પણું, “રિમાનg” માં તેમ જ અન્ય ગ્રંથોમાં વિવિધ પ્રકારનાં ગીય સુખસાધનનું જે સચોટ વર્ણન જોવામાં આવતું હતું તે વર્ણન ઉપગ કરી લઈને તેને આચારમાં મુકવાના હેતુથી વિમાને તથા હાથીઓ અને એવાં અન્ય દો તૈયાર કરાવવાં, અને સમાજમાં સંખ્યાબંધ કે ભેગા થયા હોય તેવા પ્રસંગે તેનું પ્રદર્શન કરવું ? એવી કલ્પના અશોકના જેવા વિચારી અને ઉત્સાહી ધર્મોપદેશકને સ્વાભાવિક રીતે આવે, એમ તે આપણે કહી શકીએ. કયા સદાચારથી સ્વર્ગ મળે છે, અને કયા દુરાચારથી નકે મળે છે. એનું વર્ણન માત્ર મોટેથી જ કરી બનાવીને મોગલાન અનેક લેકેને પિતાના અનુયાયી કરી શકતો હતો. તે પછી સ્વર્ગનું તેમ જ સ્વર્ગમાં ભોગવવાનાં વિવિધ સુખનું માત્ર મોઢાનું જ વન પોતાની પ્રજાને કરનાર નહિ, પણ મૃતિમંત રૂપે તેમનું પ્રદર્શન પિોતાની પ્રજા સમક્ષ રજૂ કરનાર અશેકના કેટલા બધા અનુયાયીઓ થયા હશે, વારૂ? આશરે એક વર્ષની ટૂંકી મુદતમાં અશોકના આવા સુકલ્પિત અને સુવ્યવસ્થિત તેમ જ સુસાધિત ધર્મોપદેશકાર્યનાં આવા અણધાર્યા અને અચંબો પમાડનારાં પરિણામ આવ્યાં, એમાં કાંઈ નવાઈ પામવાનું કારણ નથી. . પિતાના હેતુને બર લાવવાના કામે અશે કે બીજા પણ કેટલાક ઉપાયો યોજ્યા હતા. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે, ભિક્ષુગતિક તરીકેની પિતાની કારકીર્દિની શરૂઆતના સમયમાં જ ધર્મયાત્રાની યોજના કરીને તેણે તેને અમલમાં મુકી હતી. તે પોતે પિતાના આઠમા મુખ્ય શિલાલેખમાં કહે છે કે, “લાંબા કાળના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૭ દરમ્યાનમાં રાજાઓ વિહારયાત્રા કરવા જતા. અહીં શિકાર અને એવા જ બીજા અભિરામ થતા. હવે દેવોને લાડકો પ્રિયદર્શી રાજા પિતાના રાજ્યાભિષેકને દસ વર્ષ વીત્યાં ત્યારે સંબોધિતબધિવૃક્ષ)ની કને ગયે. આમ આ ધર્મયાત્રા (સ્થાપિત થઈ), અહીં આ થાય છે –બ્રાહ્મણ અને શ્રમણ સાધુઓનાં દર્શન અને તેમને દાન, વૃદ્ધ લોકોનાં દર્શન અને તેમને સોનાનાં દાન અને પ્રાંતના લોકોનાં દર્શન અને તેમને ધર્મોપદેશ તથા તેમની સાથે ધર્મની ચર્ચા.” અહીં અશોક આપણને એમ કહે છે કે, પોતાના રાજકાળના દસમા વર્ષ સુધી તો તે પિતે પણ પહેલાંના રાજાઓની માફક નિવૃત્તિ મેળવવાના હેતુથી વિહારયાત્રા કરવા જતો, અને ત્યાં તે શિકાર કરતાં તેમ જ બીજા આતંત્સવ ઉજવતો. એ વર્ષમાં તેણે “વિહારયાત્રા” ના વિચારને સદાને માટે પાચું આપ્યું, અને તેના બદલામાં “ધર્મયાત્રાની શરૂઆત તેણે કરી દીધી. એ કાળથી તેને એ જાતની યાત્રામાં જ નિવૃત્તિ મળવા લાગી. ધર્મયાત્રાના પરિણામમાં ધર્મપ્રચાર પણ તે કરી શકે. બ્રાહ્મણુજાતિના અને શ્રમણુજાતિના સાધુઓનાં દર્શન કરીને અને તેમને દાન આપીને તે પિતામાં જ ધર્મને વિકાસ કરવા લાગે. ઉક્ત ધર્મયાત્રાઓના પ્રસંગે તેણે દરેક પંથના ધર્મનું શ્રવણું અને અધ્યયન કર્યું હશે અને તેનાં વિશેષ તત્ત્વોનું ગ્રહણ કરી લીધું હશે, અને એ રીતે તે બહુશ્રુત થયો હશે : એમ કહી શકાય છે. લોકોને અંગત પરિચય સાધીને તેમ જ તેમને ધર્મને ઉપદેશ કરીને અને તેમના ધર્મવિકાસની બાબતમાં તેમની સાથે ચર્ચા કરીને તેણે તેમનામાં ધર્મને પ્રચાર કર્યો. આપણે ટૂંકમાં કહીએ તો, અશોક ખરેખર ધર્મોપદેશક બની ગયો. પરંતુ આમ કયારે અને કેવી રીતે બન્યું? પિતાના રાજકાળના દસમા વર્ષમાં તેણે બોધિવૃક્ષની મુલાકાત લીધી ત્યારથી તે ખરેખર ધર્મોપદેશક બની ગયો. તેણે બોધિવૃક્ષની મુલાકાત લીધી, એ જ તેની પહેલવહેલી ધર્મયાત્રા હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧ર૮ એ જ સમયે તે ભિક્ષુગતિક બન્યો હતો તેથી કરીને આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે, ભિક્ષુઓના સંઘને પિતાની સાથે રાખીને તેણે મહાબોધિબોધિવૃક્ષ)ની મુલાકાત લીધી તે જ વખતે ભિક્ષુગતિક તરીકેની તેની કારકીર્દિીની શરૂઆત થઈ હતી. પિતાની જાતને તેમ જ પિતાની પ્રજાને જે અનેકવિધ આધ્યાત્મિક લાભ થતા હતા તેમનો વિચાર કરીને તેણે ફરીફરીને ધર્મયાત્રાએ જવાને નિશ્ચય કર્યો, અને એ રીતે ધર્મોપદેશને લગતા પિતાના કાર્યક્રમમાં એવી ધર્મયાત્રાને કાયમનું સ્થાન તેણે આપી દીધું. આથી કરીને આપણે ખુશીથી એમ કહી શકીએ કે, સ્વર્ગીય સાધનોનું અને તેમના પણામમાં મળતાં સુખનું જે પ્રદર્શન અશોક પિતે કરતો હતો તેની સાથેસાથે જ ધર્મપ્રચાર કરવાના હેતુથી તે લેકેને જાતે જ ધર્મોપદેશ પણ કરતા હતા. પિનાની પ્રજાને ધર્મને ઉપદેશ કરવાનું કામ રાજા પોતે જ ઊપાડી લે છે, એ જોઇને લેકના મનની ઉપર ઘણી ઊંડી છાપ પડી હશે; અને એ જ કારણથી સર્વ દિશામાં ધર્મપ્રચાર થઈ શકો હશે. પરંતુ આખરે તો અશોક પોતે એક જ હતો; અને તેથી, બધા લોકોને અંગત પરિચય તે પોતે કરી શકે, એ બની શકે જ નહિ. આથી કરીને તેના પિતાના પગલે ચાલવાની બાબતમાં તેમ જ તેણે પિતે જ શરૂ કરેલા કામને પૂરું કરવામાં તેને પિતાને મદદરૂપ થવાની બાબતમાં પિતાના પ્રતિનિધિઓને (અમલદારોને) હુકમ કરવાની જરૂર અશોકને જણાઈ હતી. તેને સાતમો મુખ્ય સ્તંભલેખ જોતાં આ વાત સ્પષ્ટ થાય છે. પોતાના રાજકાળના સત્તાવાસમાં વર્ષ સુધીમાં પિતે પાર પાડેલા સમસ્ત કામનું સિંહાવલેન પોતાના ઉક્ત સ્તંભલેખમાં તેણે કરેલું છે તેથી કરીને પિતાના હેતુને બર લાવવાના કામે તેણે પોતે જે વિવિધ ઉપાયો યોજેલા અને કરેલા તે ઉપાયોનું વર્ણન સ્વાભાવિક રીતે તેણે તેમાં કરેલું છે. પિતાની પ્રજામાં ધર્મનો પ્રચાર થાય, એ બાબતની જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ તીવ્ર ઈરછા ખરા અંત:કરણથી તે પોતે રાખતો હતો તે ઈચ્છાનું સુંદર કથન ઉક્ત સ્તંભલેખની શરૂઆતના ભાગમાં તેણે કરેલું છે. તેણે જે શબ્દ તેમાં વાપરેલા છે તે શબ્દોમાં તેના અંતરના ઊંડાણની ધગશની ઝાંખી થતી હોવાથી તે શબ્દો જ અહીં ઊતારવા, એ જ યોગ્ય થઈ પડશે – મને આમ લાગ્યું – ભૂતકાળમાં રાજાઓએ એમ ઇચછેલું કે, અનુરૂપ ધર્મવૃદ્ધિની સાથેસાથે લેકે આગળ વધે. પણ અનુરૂપ ધર્મવૃદ્ધિની સાથેસાથે લેકે આગળ વધ્યા નહિ. તે પછી કેવી રીતે લેકે (ધર્મને) અનુસરતા થાય ? અનુરૂપ ધર્મવૃદ્ધિની સાથેસાથે લોકે કેવી રીતે આગળ વધે છે ધર્મવૃદ્ધિની સાથેસાથે તેમનામાંના કેટલાકને હું કેવી રીતે ઉન્નત કરે...મને આમ સૂઝયું - હું ધર્મશ્રાવણ સંભળાવીશ. હું ધર્મોપદેશ કરાવીશ. લે તે સાંભળીને તેમ વર્તશે, પિતાની જાતને ઉન્નત કરશે, અને ધર્મવૃદ્ધિની સાથેસાથે ખૂબ આગળ વધશે.” ઉપર ફકરે વાંચતાં એટલું તો સ્પષ્ટ થાય છે કે, ધર્મ પ્રચારનો સવાલ લાંબા વખતથી અશોકના મગજમાં ઘોળાયાં કરતો હતો. બહુ જ ગંભીરતાથી અને અતિશય કાળજીથી તે એ બાબતને વિચાર લાંબા વખતથી કર્યા કરતે હતે. ધર્મપ્રચારને વિચાર કરનાર તે પોતે જ પહેલવહેલો રાજા ન હો, એમ તો અશોક પિતે જ ખરા જિગરથી કબૂલ કરી દે છે. પરંતુ તેની પોતાની પહેલાં થઈ ગએલા રાજાઓને પિતાના એવા પ્રયત્નમાં કાંઈ ખાસ ફતેહ મળવા પામી ન હતી, એ બાબતને પૂરેપૂરો વિચાર કરીને છેવટે તેણે પિતાને કાર્યક્રમ નક્કી કર્યો, અને પિતાના ઇષ્ટ હેતુને બર લાવવાના કામે તે કાર્યક્રમને અમલમાં મુકવાનો નિશ્ચય તેણે કર્યો. તેણે પિતે જે ઉપાયો યોજેલા તે ઉપાયો પૈકીના ઘણા ખરા ઉપાયો ઉક્ત સ્તંભલેખમાં તેણે ગણવેલા છે. તેમાં ધર્મોપદેશ અગ્રસ્થાન ભવે છે. વધારામાં અશોક કહે છે કે, લોકોને ધર્મોપદેશ કરવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ લગતો હુકમ સેંકડો અને હજારે મનુષ્યના ઉરિ તરીકે નીમાએલા વ્યષ્ટોને અને રજજુકોને પણ કરવામાં આવેલ હતો. પિતાના ત્રીજા મુખ્ય શિલાલેખમાં આના કરતાં કાંઈક વધારે વિગતવાર માહિતી તેણે આપણને આપેલી છે. તે કહે છે કે, લેકેને ધર્મનો ઉપદેશ કરવાના હેતુથી તથા પિતાની દૈનિક ફરજેને અદા કરવાના હેતુથી દર પાંચ વર્ષે ફેરણીની યાત્રાએ નીકળી પડવાને લગતે હુકમ પોતાના રજજુને તેમ જ પ્રાદેશિકાને અને યુક્તોને પિતાના રાજકાળના બારમા વર્ષમાં તેણે કર્યો હતો. કયા કયા પ્રકારને ધર્મોપદેશ લેકેના મગજમાં તેઓ ઠસાવતા હશે? અશકે પિતાના ધર્મમાં જે નીતિકર્મોનો સમાવેશ કરેલો તે નીતિકર્મોને જ ઉપદેશ એ અમલદારો, પ્રજાને કરતા હશે. આપણે અગાઉ વાંચી ગયા છીએ તેમ, રજજુકે તથા પ્રાદેશિકે તેમ જ યુક્તો ઊંચી પદવી ભોગવતા વહીવટદાર હતા, અને મહાલોમાં ફરતા રહીને પોતપોતાની ફરજો બજાવવાનું કામ તેમને સોંપાએલું હતું. અમુક અમુક મુદતે કરવામાં આવતી ફેરણીના સમયે તેઓ પોત પોતાનું દૈનિક કામકાજ સંભાળતા એટલું જ નહિ, પણ અશોકના હુક્સને અનુસરીને અશોકની પિતાની માફક ધર્મોપદેશક તરીકેનું કામ પણ તેઓ કરતા, અને પ્રાંતમાં વસતા લોકોને ધર્મનો ઉપદેશ તેઓ કરતા. એ રીતે જોતાં, ઉપલી પાયરીના અશોકના વહીવટદારે અમલદાર હતા તેમ ઉપદેશકો પણ હતા. ધર્મપ્રચાર લગતી નવીન જ પદ્ધતિ અશોકના ફળ ૫ ભેજામાંથી ઉભી હતી, એમાં તો કાંઈ પણ શંકા નથી. આ વિચાર અશોકના પિતાનો જ હતો. તેની પહેલાં થઈ ગએલા કઈ પણ રાજાએ એને અમલ કર્યો હોય, એવું જાણવામાં નથી. માત્ર પાછળથે આ જ દેશમાં ફિરંગીઓનું રાજ્ય થયું તે સમયે મેટામાં મેટા આ ૬૬ - ઉપદેશક તરીકેનું કામ તેમ જ રાજ્યકારભારને લગતે હૈ. મકાજ કરતા હતા, એમ જણાય છે. ૧. જે. એમ. મફેઇલકત અશક', પૃ. ૪૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ પોતાના ધર્મના પ્રચાર કરવાના કામે માત્ર ધર્મોપદેશના જ ઉપયાગ અશોકે કરેલો નહિં. અશાકના સાતમા મુખ્ય સ્તંભલેખમાં જણાવ્યું છે તેમ, રજ્જુકાને તેમ જ બ્યુટૈાને ધમ્મપદેશનુ કામ સોંપાયુ હતું તેની સાથેસાથે ધર્મશ્રાવણા કરવાનું કામ સોંપાયું હતું. ધર્માંત્રાવશેાના બે પ્રકાર હતાઃ(૧) મહાલાના વહીવટદારાને કરાવવાનાં શ્રાવા; અને (૨) લોકોને કરાવવાનાં શ્રાવણેા. એ શ્રાવણામાં રાજા અશાકની ઈચ્છાને! અને તેના નિશ્ચયને ઘેષ કરવામાં આવતા હતા. અશાકનાં પહેલા ગૌણ શિલાલેખમાં પહેલા પ્રકારના શ્રાવણના દાખલા નોંધાએલા છે. આપણે અગાઉ જોઇ ગયા તેમ, ઉત શિલાલેખમાં અશાક કહે છે કે, જ્યાંસુધી તે પાતે ભિક્ષુગતિક રહ્યો હતા ત્યાંસુધી તેણે લાકોને સ્વ અપાવવાના હેતુથી દેશને અને લોકાનેા સમાગમ કરાવવાની બાબતમાં પાતાથી બનતું કર્યું હતુ. આ બાબતમાં તે પોતે જે પ્રયત્ના કરતા તે પ્રયત્નાને તેહ મળતી જોઇને તેને એવી પણ ઇચ્છા થઇ હતી કે, તેના પોતાના સર્વે અમલદારા તેમ જ સ્વતંત્ર પાડેાસીએ તે જ પ્રમાણે વર્તે તે। ઠીક. આથી કરીને પેાતાના બ્યુટેાની મારફતે તેણે એવા હેતુનાં શ્રાવણાના વૈષ કરાવ્યા હતા. તે જ પ્રમાણે જૂદાજૂદા પ્રકારના પાષડાની પ્રત્યે સહનશીલતા દાખવવાને ખેાધ કરતા અશેાકના બારમા મુખ્ય શિક્ષાલેખમાં કહ્યું છે કે, “જે કલાણા અને ઢીકણા પાષંડથી પ્રસન્ન હોય તેમને કહેવું જોઇએ કે, ' સ` પાડામાં સારની વૃદ્ધિ થાય અને પરસ્પર વખાણુ થાય, એ દેવાને લાડકાને જેવાં લાગે છે તેવાં દાન કે પૂજા લાગતાં નથી. અશેકિની આ ઇચ્છાની માહિતી પ્રજાને કેવી રીતે આપવામાં આવતી ? ધર્મેશ્રાવણા કરાવીને અશાક પોતાની ઈચ્છા જણાવતા. ઉક્ત બંનેપ્રકારનાં શ્રાવણામાં ધર્મવૃદ્ધિના આશય રહેલા છે; અને તેથી તેમને ધશ્રાવણા’ ખુશીથી કહી શકાય. એ રીતે જોતાં પોતાના સાતમા મુખ્ય સ્તંભલેખમાં અશોક પેતેિ કહે 9 39 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર છે તેમ, ધર્મને પ્રચાર કરવાના કામે તેણે પાતે યોજેલા ઉપાયો પૈકીના બીજા ઉપાય તરીકે ધર્મશ્રાવણોને પણ ગણાવી શકાય. ધર્મપ્રચારના કામે અશકે યોજેલા ઉપાયે પૈકી ત્રીજા ઉપાયનું નામ “ધર્મમહામાની લેજના છે. આપણે પ્રથમ વાંચી ગયા છીએ કે, પ્રજાના આધિભૌતિક તેમ જ ભૌતિક હિતની સિદ્ધિનું કામ ઉક્ત અમલદારોને સોંપવામાં આવેલું હતું. પ્રજાનું ભૌતિક સુખ કેવી રીતે તેઓ સાધતા, એ બીજા પ્રકરણમાં આપણે કહી ગયા છીએ. ધર્મવૃદ્ધિના કામે અશાક તેમને ઉપયોગ કેવી રીતે. કરતો, એ અહીં આપણે જોવાનું છે. ગયા પ્રકરણમાં આપણે કહી ગયા છીએ કે, અશોકના વખતમાં વિવિધ પાખંડની વચ્ચે કાંઈ ખાસ સમભાવ કે બનાવ ન હતું. ધર્મનાં આવશ્યક તને લગતો સર્વ પાષાનો ઉપદેશ લગભગ મળતો આવતો હતો; પણ ધર્મ અને લગતી બાબતોમાં તેમની વચ્ચે બહુ મતભેદ જોવામાં આવતા હત. ધર્મના સાર રૂપ સર્વસાધારણ તને લેકે ગણકારતા ન હતા. ધર્મનાં આવશ્યક ત રૂપ અસંબદ્ધ બાબતોના સંબંધમાં તેમની વચ્ચે બેબનાવ થતો. આવું હવાથી ધર્મનાં આવશ્યક તેની પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવાની તેમ જ કડવાશ અને લડવાડ નષ્ટ કરવાની ખાસ જરૂર ઉપસ્થિત થઈ હતી. આ કામ પોતાના ધર્મમહામાત્રને અશકે સેપ્યું હતું. તેના પિતાના સમસ્ત રાજ્યમાં વસતા બધા પાખંડના લેકનીખાસ કરીને, બ્રહલાની તથા આછવાની અને નિર્ચાની–વચમાં રહીને ધર્મ મહામાત્રો પિતાનું ઉક્ત કામ કરતા હતા. એમ થવાથી દરેક પાઉંડની વૃદ્ધિ થશે અને ધર્મનું વધારે ઉદ્દીપન પણ થશે, એવી આશા અશોકને રહેતી હતી. ધર્મપ્રચારના સંબંધમાં ખાસ મહત્ત્વની ઉક્ત ફરજ અદા કરવાનું કામ ધર્મમહામાત્રાને સોંપાયું હતું. વળી, તેઓને બીજી પણ એક ફરજની સોંપણી થએલી હતી. દાખલા તરીકે, દાનની વ્યવસ્થા કરવાની ફરજ પણ તેમના માથે નાખવામાં આવતી હતી. પરંતુ ધર્મવિકાસના આશયથી અશાકે યોજેલા ઉપાય પૈકીના ચોથા ઉપાયની નોંધ આપણે ન લઈ લઈએ ત્યાં સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ધર્મમહામાત્રની ઉક્ત નવીન ફરજને ખ્યાલ આપણને આવી શકે નહિ. અશેકની ધર્મલિપિઓન અઠંગ અભ્યાસી એટલું તો જાણે છે કે, પોતે કરેલાં પરોપકારનાં કામે ગણાવવાનો શોખ અશોકને બહુ હતું. પરંતુ એ રીતે આત્મપ્રશંસા કરવાને કે પોતાના કામની જાહેરાત કરવાનો આશય તેનો ન હતો. તેના સાતમા મુખ્ય સ્તંભલેખમાને નીચેને ફકરે આ વાત સ્પષ્ટ કરે છે – “રસ્તામાં મેં વડનાં ઝાડ રોપાવેલાં છે. તેઓ મનુષ્યોને અને પશુઓને છાંયડો આપશે. મેં આંબાવાડીઓ પાવેલી છે. મેં દર આઠ કેસે કૂવા ખોદાવેલા છે, અને મેં આરામગૃહે બંધાવેલાં છે. મનુષ્યોના અને પશુઓના ઉપભોગને માટે મેં વિવિધ સ્થળે ઘણું થાણું બંધાવેલાં છે. પરંતુ આ પ્રતિભેગ(ની વ્યવસ્થા) ખરેખર નવી છે; કારણ કે, મારી પહેલાં થઈ ગએલા રાજાઓએ પણ આવાં અનેક સુખસાધનાથી લોકોને સુખી કર્યા છે. પણ મેં એવા હેતુથી આમ કર્યું છે કે, લેક ધર્માચરણ કરે.” એ રીતે અશોક પિતે ખરા દિલથી કબૂલ કરે છે કે, પશુઓને માટે તેમ જ મનુષ્યોને માટે તેણે પોતે જે વિવિધ સુખસાધને યોજેલાં તે સુખસાધને યોજનાર માત્ર તે પોતે જ ન હતો. તેની પહેલાં થઈ ગએલા રાજાઓએ પણ પિતાની એ ફરજ અદા કરી હતી, એમ તે પોતે જ કબૂલે છે. અહીં કોઈ પૂછશે કે, આમ હતું તે પછી પિતાનાં પરોપકારવિષયક કામોનો ઢઢેરો પીટવાની અશોકને શી જરૂર હતી ? એ સવાલનો જવાબ અશોક પિોતે જ આપે છે. બીજા લોકો તેના પિતાના દાખલાને અનુસરીને વર્તે, એવા હેતુથી તેણે તે પ્રમાણે કર્યું હતું. અશોકનો આ જ આશય હશે, એમાં કોઈ શંકા નથી; કારણ કે, તુરત જ પિતાના ઉક્ત લેખમાં તે પિતે ફરીથી કહે છે કે, “મેં જે કાંઈ સાધુકર્મો કર્યા છે તેમને લોકો અનુસર્યા છે, અને તેઓ (ભવિષ્યમાં) તેમ કરશે.” પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ એટલાથી જ અશોક અટકો નથી. પોતે જે પરોપકારનાં કામે કરી રહ્યો હતો તે પોપકારનાં કામમાં તેના પિતાના રાજકુટુંબનાં માણસો પણ જોડાય અને અંતઃકરણપૂર્વક સહકાર્ય કરે, એમ પણ તે ઇરછતો હતો. આથી કરીને તેણે પિતાના ધર્મમહામાત્રોને એવી સૂચના કરી હતી કે, તેમણે રાજકુટુંબનાં સ્ત્રીપુરુષોને મળવું અને દાનને માટે નાણું આપવાનું તેમને કહેવું. “આ (એટલે કે, ધર્મમહામાત્ર) અને બીજા ઘણું મુખ્ય અધિકારીઓ મારાં અને બાજ શુ દેવીઓનાં દાનની વહેચણીનું કામ કરે છે, અને અહીંના (એટલે કે, પાટલિપુત્રમાંના) તેમ જ પ્રાંતમાંના મારા બધા ઝનાનામાં તેઓ અનેક રીતના વિવિધ સંતોષકારક પ્રયત્નો પ્રતિપાદિત કરે છે. વળી, મેં એવી વ્યવસ્થા કરી છે કે, ધર્મનો વિકાસ કરવાને અને ધર્મને અનુસરાવવાને માટે મારા પુત્રોનાં અને બીજા દેવકુમારનાં દાનની વહેંચણી કરવાનું કામ પણ તેઓ કરશે.” આના આધારે એટલું તે જણાઈ આવશે કે, અશોક પિોતે જાતે જે પરોપકારનાં કામો કરતો હતો તે પરોપકારનાં કામોથી જ સંતોષ માનીને તે બેસી રહેતો ન હતો, પણ તેનાં પિતાનાં પાસેનાં સગાં પણ તેના પિતાના પગલે પગલે ચાલે તેમ કરવાની બાબતમાં પોતાના ધર્મમહામાત્રાની અને બીજા અધિકારીઓની મારફતે તે પિતાથી બનતે પ્રયત્ન કરતો હતો. જે “બીજ મુખ્ય અધિકારીઓને ઉલ્લેખ અને પિતાના ઉક્ત લેખમાં કરેલું છે તે અધિકારીઓ આપણું જાણવામાં નથી. પરંતુ એટલું તો ચોક્કસ છે કે, અશોકનાં પિતાનાં સગાંની કનેથી તેમ જ બીજા લોકોની કનેથી દાનનાં નાણાં કઢાવવાનું કામ ધર્મમહામાત્રોને સોંપવામાં આવ્યું હતું. રાજકુટુંબનાં સ્ત્રીપુરુષોને લગતી ધર્મમહામાત્રોની જે ફરજે સાતમા મુખ્ય સ્તંભલેખમાં ઉલ્લેખાએલી છે તે જ પાંચમા મુખ્ય શિલાલેખમાં ફરીથી જણાવવામાં આવેલી છે; અને વધારામાં એમ પણ એમાં કહેવામાં આવ્યું છે કે, “ધર્મને અનુસરતો હોય કે ધર્મનું ધામ હોય કે દાન કરનાર હોય ” એવા દરેક જણની સાથે ધર્મમહામાત્રોએ સંબંધ રાખવાનો હતો. સર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ લેાકાએ દાન કરવું અસાધારણ છે જ. નાના અને મોટા તેમ જ ગરીબ અને તવગર જોઇએ : એમ શેક ભાર ૪ને કહે છે તે પ્રજાના સુખનાં અને ઉપયાગનાં કામે કરવાં : એ રાજા તરીકેની અશાકની જ હતી જ. પરંતુ તે તે આપણને એમ પણ ચાસ કહેવા માગે છે કે, લેકા તેના પેાતાના દાખલાને અનુસરે તેટલા માટે જ તે એ બધું કરતા હતા. આત્મિક પુણ્ય મેળવવાના હેતુથી તેમ જ સામાન્ય લોકોને દાખલો બેસાડવાના હેતુથી તેનાં પેાતાનાં સગાં પશુ એવાં જ દાનકર્મ આચરેઃ ખેતી પણ ચિંતા અશાકને રહેતી હતી. આમ પાપકારનાં કામને આટલું બધું મહત્ત્વ અશકે આપ્યું છે, એ કાંઇક અસાધારણ છે. અહીં સ્વાભાવિક રીતે એવા સવાલ કાઇ પૂછશે કે, જેવ પરાપકારનાં કામે અશાક ઉલ્લેખ્યાં છે તેવાં કાષ્ટ પરોપકારી કામેાના ઉલ્લેખ બૌદ્ધસાહિત્યમાંથા મળી આવે છે ખરા ? એ સવાલના જવાબમાં સ્પષ્ટીકરણાથે નીચેને કરા સંયુત્તનિહાર ”માંથી ૧ ટાંકશું — : - આંબાવાડીએ રેપનારા લોકો હરહંમેશાં રાતદિવસ કયા લેકને પુણ્ય પ્રસવે છે, એ કહેશા ? ધર્મ પરાયણતાથી અને પુણ્યપ્રભાવથી કયા લેાકેા પૃથ્વીમાંથી સ્વર્ગીમાં જાય છે, એ કહેશેા ? આંબાવાડીએ અને ફળાઉ ઝાડ રાપનારા લાા, અને પૂલા તથા બંધા બંધાવનારા લેાકેા, અને કૂવા ખેદાવનારા તથા પાણીના હાજ બંધાવનારા તેમ જ ( ઘર વિનાના લેકાને ) આશ્રય આપનારા લોક— આવા લાકાને હરહમેશાં રાતદિવસ પુણ્ય પ્રસવે છે. ધર્મપરાયણતાથી અને પુણ્યપ્રભાવથી આવાલોકા પૃથ્વીમાંથી સ્વર્ગમાં જાય છે. ૧. ૧, ૫૭ નું ભાષાંતર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ધર્મને વધારવાના તથા ખૂબ ફેલાવવાના હેતુથી અશોકે વધારાને છઠ્ઠો ઉપાય પણ જેલે જણાય છે. પિતાના સાતમા મુખ્ય સ્તંભલેખમાં તેણે કહ્યું છે કે, તેણે ધર્મશ્રાવણ કરાવ્યાં હતાં અને ધર્મમહામાત્રો યોજેલા હતા તેની સાથેસાથે ધર્મસ્તંભ પણ ઊભા કરાવ્યા હતા. ધર્મસ્તભો” એટલે “સ્તંભના ઉપર કોતરાવેલી ધર્મલિપિ': એમ આપણે સમજવાનું છે. આમાં શિલાલેખોને સમાવેશ પણ આપણે કરી લેવાનો છે, કારણ કે, સ્તંભલેખ કોતરાયા ત્યારપછી જ શિલાલેખે કરાયા હતા તેથી કરીને સ્તંભલેખાને લગતા પિતાના ઉલ્લેખમાં અશોક પિતાના શિલાલેખેને ઉલ્લેખ કરી શકયો નથી. ખરી રીતે જોતાં, અશોકે કોતરાવેલી બધી ધર્મલિપિઓને ઉક્ત ધર્મસ્તંભ' તરીકે સમજી લેવાની છે. અહીં કોઈ પૂછશે કે, ધર્મવૃદ્ધિના કામે અશોકની ધર્મલિપિઓએ કેવા પ્રકારને ભાવ ભજવ્યો હતો ? કેટલાક વિદ્વાનો એમ માને છે કે, પિતાનું નામ અમર થાય તેટલા માટે જ અશોકે પિતાની ધર્મલિપિઓ કેતરાવી હતી. અર્થાત એ બધાની પાછળ સત્તાભ્રમ ડકિયાં કરતો હતો, એમ તેઓ માને છે. પરંતુ આના જેવી મોટી ભૂલ બીજી કોઈ પણ નહિ હોય. પોતાના શિલાલેખમાં તેમ જ સ્તંભલેખોમાં અનેક પ્રસંગે અશોકે આપણને સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે, તેની પિતાની ધર્મલિપિઓ લાંબા વખત સુધી ટકી રહે, અને તેના પિતાના વંશજે તેને અનુસરીને લોકોના ભૌતિક તથા આધિભૌતિક સુખને વધારે, એ જ હેતુથી તેણે પિતે શિલાઓના ઉપર અને થાંભલાઓના ઉપર પિતાની ધર્મલિપિઓ તરાવી હતી. જેથી તથા પાંચમા અને છઠ્ઠા મુખ્ય શિલાલેખને તેમ જ સાતમા મુખ્ય સ્તંભલેખને અંતભાગ કાળજીપૂર્વક જે કોઈ વાંચશે તેની ખાત્રી તુર્ત જ થશે કે, પથ્થરના ઉપર પિતાની ધર્મલિપિઓ કોતરાવવામાં અશોકનો આશય આવો જ હતો. તે પિતે કહે છે તેમ, ઉક્ત ધર્મલિપિ કાંઈક સ્પેયી રૂપમાં જળવાઈ રહે તો પછી રાજકુટુંબના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કાગળપત્રોનું ગમે તેમ થાય તેા પણુ– તેના પેાતાના વંશજો ઉક્ત શિલાલેખા વગેરે વાંચીને ધદ્ધિને માટે તેણે પાતે કરેલાં કામથી વાઢેગાર થાય, અને ધમ વૃદ્ધિને લગતી ઉમદા ફરજને પાર પાડવામાં તેઓ તેને પેાતાને ટપી ન જાય તેા પણ તેની પેાતાની સાથે સરસાઇ તા જરૂર ભાગવે. ટૂંકામાં કહેતાં, તેને ધર્મનું એટલું બધું ગાંડું લાગ્યું હતું કે, તેના પેાતાના વંશજો તેના પોતાના કામથી વાકેગાર થાય અને તે કામને ચાલૂ રાખે, એ હેતુથી તને પેાતાને જે પગલું સારામાં સારૂં લાગેલું તે પગલું તેણે ભર્યું હતું. સજીવ સૃષ્ટિના હિતસુખને માટે અશેકે જે કર્યું હતું તેને વિચાર આપણે ન કરીએ ત્યાંસુધી ધર્મોપદેશક તરીકેના તેના કાર્યને ચોક્કસ ખ્યાલ આપણે કિંદ પણ બાંધ ન શકીએ, એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, માત્ર મનુષ્યાની પ્રત્યેની જ પેાતાની ફરજ અદા કરવાને તે પાતે બધાએલા છે, એમ અશાક માનતા ન હતા; પરંતુ સામાન્ય રીતે સર્વાં જીવંત પ્રાણીઓની પ્રત્યેની પોતાની ફરજ અદા કરવાને તે પાતે બધાએલા છે, એમ પણ તે માનતા હતા. આથી કરીને, પ્રાણીઓના જીવને બચાવવાની બાખતમાં તેમ જ તેમના સુખને વધારવાની બાબતમાં અશોકે શા ઉપાયા લીધેલા, એ જાણવાની જરૂર રહે છે. તેણે યોજેલા એવા ઉપાયાના બે પ્રકાર છે: (૧) જીવત પ્રાણીઓને હાનિ થતી અટકાવવાને માટે તેમ જ તેમના વષ થતા અટકાવવાને માટે તેણે યાજેલા ઉપાયા; અને (૨) જીવંત પ્રાણીમાના શરીરસુખને વધારવાને માટે તેણે યેાજેલા ઉપાયેા. એ પૈકીના પહેલા પ્રકારના ઉપાયાની બાબતમાં અશોકના પંચમા મુખ્ય સ્તંભલેખમાંથી ઘણી માહિતી આપણને મળી આવે છે. અન( જીંજા )ના ઉપર તેમ જ વિહિંસા( વર્ષ )ના ઉપર કેવા પ્રકારનાં ભ ધન તેણે પાતે મુકેલાં, એ અશેાકે એમાં જણાવ્યુ છે. સૌથી પહેલાં તા, ખાવામાં ન વાપરતાં હોય તેવાં અને શાભાના ઔષધિના કામે ન વપરાતાં હાય તેવાં જીવંત પ્રાણીએતે તેણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અવધ્ય ગણ્યાં છે. આપણે ટૂંકામાં કહીએ તો, અવિચારીપણે થતી જીવહિંસા તેણે બંધ કરી છે એટલું જ નહિ, પણ જે ચૂલામાં છવાત હોય તે ચૂલાને બાળવાની પણ બંધી તેણે કરેલી છે. ખાવામાં વપરાતાં તેમ જ ઘરકામમાં કે એવાં જ બીજાં કામમાં ઉપયોગમાં લેવાતાં પ્રાણીઓની બાબતમાં તેણે એવું ઠરાવ્યું છે કે, તેમને વધ પણ કરવો નહિ; અને (પિતાના લેખમાં જણાવેલા) અમુક અમુક શુભ દિવસે લક્ષણ (ચિહ્ન) પાડીને કે ઈ દ્રયલેપ કરીને તેમને ઈજા પણ કરવી નહિ. પ્રથમ દર્શને તો આપણને એમ જ લાગે છે કે, આવી જાતનાં બંધનો તો અશોકના ફળદ્રપભેજામાંથી જ ઉદ્દભવ્યાં હોવાં જોઈએ. પરંતુ જરા તપાસ કરતાં એમ જણાય છે કે, કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્રમાં આવી જ જાતનાં બંધનોની ભલામણ કરવામાં આવેલી છે. એ ગ્રંથના તેંતાળીસમાં પ્રકરણમાં એમ કહ્યું છે કે, સર્વ વિહાર–પક્ષીઓની તેમ જ શુભ પશુઓની અને પક્ષાઓની હિંસા અથવા સતાવણી થતી અટકાવવી. એ ગ્રંથમાં બાગનાં પક્ષીઓની જે યાદી આપવામાં આવેલી છે તે યાદીમાં અશકે અવષ્ય ગણેલાં નિદાન ચાર પક્ષીઓનાં નામ તે જોવામાં આવે છે. વળી, એ જ ગ્રંથના એકસોબોતેરમા પ્રકરણમાં એમ કહ્યું છે કે, અમુક અમુક શુભ દિવસોએ પ્રાણીઓને વધ ન કરો અને તેમની ઇન્દ્રિયને ઈજા ન કરવી તેમ જ ગર્ભને નાશ ન કરવોઃ એવી મતલબનો હુકમ રાજાએ કાઢવો જોઈએ. અશોકે પિતાના ઉક્ત લેખમાં જે શુભ દિવસો ગણાવ્યા છે તે શુભ દિવસેને કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્ર”માં ગણવાએલા શુભ દિવસે લગભગ મળતા આવે છે. આથી કરીને આપણે એમ કહી શકીએ છીએ કે, ઉક્ત પ્રકારનાં બંધને અશે કે પોતે જ ઊપજાવી કાઢેલાં નહિ, પણ “અર્થશાસ્ત્ર” માં ગણાવવામાં આવેલાં બંધને જ અમલ તેણે કરેલ. એ બંધનને અમલ સંપૂર્ણ રીતે થાય તેમ ૧. કૌટિલ્યકૃત “ અર્થશાસ્ત્ર” પૂ. ૧૨૨. ૨. કૌટિલ્યકૃત “ અર્થશાસ્ત્ર પૃ. ૪૦૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કરવામાં તેણે કાંઇ બાકી રાખી નહિ જ હોય. પરંતુ તેણે ગમે તેવી મહેનત કરી હશે તો પણ તેનું કાંઈ ખાસ પરિણામ આવ્યું નહિ હાય, એમ લાગે છે. પિતાના સાતમા મુખ્ય સ્તંભલેખમાં અમે એ વાત કબૂલ કરી છે. આવી જાતનાં બંધને નાખીને અને અમુક પ્રાણીઓને અવધ્ય ગણીને તે કાંઈ ખાસ ફાયદાકારક પરિણામ ઊપજાવી શક્યો ન હતો, એમ તે પોતે જ કહે છે. પરંતુ નિતિથી (એટલે કે હિંસાની સર્વસાધારણું બંધથી) તે પિતાને હેતુ સાધી શક્યો હતો, એમ તે કહે છે. આ હેતુ ધ્યાનમાં રાખીને તેણે પિતાના ધર્મોપદેશક અમલદારને એવો હુકમ કર્યો હતો કે, લેકેને ધર્મને ઉપદેશ કરતી વેળાએ તેમના મગજમાં “અનામો માળા'(પ્રાણના અવધ)નું અને “વિશ્વના અજા'(ભૂતોની અહિસા)નું મહત્વ તેમણે ખૂબ ઠસાવવું એ રીતે અશકે એક પગલું આગળ ભર્યું છે, કારણ કે, જીવને થતી ઈજાને અને જીવના વધને માત્ર કમી કરવાની જ ઈચ્છા તે રાખ નથી, પણ પિતાથી બની શકે તે તેમ થતું તદ્દન અટકાવી દેવાની જ ઈચ્છા તે રાખે છે. આ બાબતમાં તે પોતે જ દાખલે બેસાડીને લોકોને પિતાનો હેતુ બરાબર સમજાવી દે છે, પિતાની પહેલાં થઈ ગએલા રાજાઓને અનુસરીને લોકપ્રિય થવાના હેતુથી તે પોતે જે વર્તન રાખતો હતો તે વર્તનનું વર્ણન પોતાના પહેલા મુખ્ય શિલાલેખમાં અશેકે કરેલું છે. એમાંથી આપણે એમ જાણી શકીએ છીએ કે, સમાજે ભરવાનો રિવાજ તેણે રાખ્યો હતો. કેટલાક સમાજમાં લેકેને દેખાથી અને સંગીતથી તથા નૃત્યથી ખુશી કરવામાં આવતા હતા, અને કેટલાક સમાજમાં લેકને માંસને અને મને ઉપભોગ કરાવવામાં આવતા હતા. બીજા પ્રકારના સમાજમાં જમણું લેવાને ભેગા થએલા લેને માંસ પીરસાતું હોવાથી અનેક પ્રાણીઓને વધ કરવામાં આવતો હોવો જોઈએ. વળી, સૃજનજૂના રિવાજને અનુસરીને અશોક પિતાના મહેલમાં દરરોજ માંસનું દાન ગરીબ લોકોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કરતા હતા, અને તેથી કરીને તે પોતે જ કહે છે તેમ તેના પિતાના દરબારી રસોડામાં દરરોજ સેંકડો અને હજારે પ્રાણીઓને વધ કરવો પડતો હતો. સમાજને માટે અથવા દાનને માટે જોઇતાં પ્રાણીઓને વધ જમણના કામે અલબત્ત થતે હતો; અને તેથી અશોકના પાંચમા મુખ્ય સ્તંભલેખમાં ગણાવેલાં બંધનોથી એ જાતના વધને અટકાયત થઈ શકતી ન હતી. પરંતુ અશકે નિતિ(જીવહિંસાની બંધી)નો કાર્યક્રમ અમલમાં મુકી દીધો ત્યારથી લેકેને તેને ઉપદેશ કરીને જ તે સંતેષ માની બેસતું ન હતું, પણ રાજકુટુંબમાં જ તેને અમલ કરીને તે પોતાની જાતે તેને દાખલો બેસાડતો હતો. પણ એટલેથી જ તે અટકો નહિ. તેણે તે પોતાની જાતને પણ અપવાદરૂપ ગણું નહિ. આપણે જાણીએ છીએ કે, તેને પિતાને પીરસવામાં આવતા માંસની ઉપર પણ તેણે અંકુશ મુક્યો, અને છેવટે તેણે માંસ ખાવાનું બીલકુલ બંધ કરી દીધું. મધ્યદેશના લકે મોરના માંસને સ્વાદિષ્ટ ભજન ગણતા હતા તેમ અશોક પણ મોરના માંસને સ્વાદિષ્ટ ભજન ગણતો હતો, પરંતુ તેવું ભજન કરવાનું પણ તેણે છેવટે બંધ કરી દીધું. આપણે એટલું યાદ રાખવાનું છે કે, સામાન્ય રીતે પ્રાણીઓને ઈજા થતી તથા પ્રાણીઓને વધ થત અટકાવવાના હેતુથી જ આવા ઉપાયો અશકે જ્યાં હતા. પ્રાણુંઓના શરીરસુખને વધારવાનો આશય તેમાં બીલકુલ ન હતા. પણ એ આશયને બર લાવવાને માટે તેણે બીજા જ ઉપાય જ્યા. એ ઉપાયોની માહિતી અગાઉ આપણે મેળવી ગયા છીએ. મનુષ્યો તેમ જ પશુઓ જીવનને ઉપભોગ કરે તેટલા માટે એ ઉપાયો(પરોપકારનાં કામો)ની યોજના અશેકે કરી હતી. અશોકના સાતમા મુખ્ય સ્તંભલેખમાં એમનું વર્ણન કરવામાં આવેલું છે, અને અગાઉ આપણે તેની માહિતી મેળવી ગયા છીએ. અશોકના બીજા મુખ્ય શિલાલેખમાં લગભગ એ જ જાતનાં પરોપકારનાં કામ ગણાવવામાં આવેલાં છે. પરંતુ ઉક્ત શિલાલેખમાં અતિ મહત્ત્વનું જે કામ ઉલેખાએલું છે તે ઉક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ સ્તંભલેખમાં જોવામાં આવતું નથી. પિતાના એ શિલાલેખમાં અશેક કહે છે કે, તેણે બે જાતની ચિકિત્સા (દરદીને સારા કરવાની વ્યવસ્થા) યોજી હતી –(૧) મનુષ્પચિત્સિા અને (૨) પશુચિકિત્સા. પિતાના હેતુને બર લાવવાને માટે તેણે જે વ્યવસ્થા કરેલી તેનું વર્ણન આમ તેણે પિતે કરેલું છે મનુષ્યોના ઉપયોગની અને પશુઓના ઉપયોગની ઔષધિઓ જ્યાં જ્યાં જોવામાં આવી નથી ત્યાં ત્યાં તે અણાવીને રોપાવવામાં આવેલી છે. મૂળ અને ફળ જ્યાં જ્યાં જોવામાં આવ્યાં નથી ત્યાંત્યાં તે અણાવીને રોપાવવામાં આવેલાં છે.” અશોકે માત્ર પોતાના જ રાજ્યમાં આવું કામ કરેલું, એવું. કાંઈ ન હતું. તેના તેરમા મુખ્ય શિલાલેખમાં જણાવેલા પાડેસી રાજાઓનાં (જે રાજાઓની ઓળખાણ અગાઉ આપણે કરી ગયા છીએ તે રાજાઓનાં) રાજ્યમાં પણ તેણે આવું કામ કરેલું. એ જોઇને તેનાં વખાણ મુક્તક આપણે કરવાં પડે છે. ધર્મોપદેશક તરીકેની અશોની પ્રવૃત્તિનું પરિણામ છેવટે શું આવ્યું ? પિતાના વિસ્તૃત સામ્રાજ્યની હદની અંદર પિતાના ધર્મને ફેલાવો તે કરી શકે એટલું જ નહિ, પણ પિતાના પાડોસમાં આવેલા સ્વતંત્ર રાજાઓનાં રાજ્યમાં પણ તે પોતાના ધર્મને ફેલાવી દઈ શકો. પિતાના તેરમા મુખ્ય શિલાલેખમાં પિતાના પુત્રોને અને પૌત્રને ઉદ્દેશીને અશક કહે છે કે, “પરંતુ આ ધમે વિજયને દેને લાડકાએ મુખ્યમાં મુખ્ય વિજય ગણેલ છે; અને તે પણ દેવોને લાડકાએ અહીં અને સરહદના મુલકમાં છસો બેજન દર” મેળવ્યો છે. એ રીતે અશક આપણને સ્પષ્ટપણે કહી બતાવે છે કે, પિતાના ' રાજ્યમાં તેમ જ પાડેસનાં રાજ્યોમાં તેણે ધર્મવિજય મેળવ્યા હતા. પિતાના રાજ્યની અંદર આવી રહેલાં જે અનેક સરહદી રાજ્યમાં તે પિતાનું ધર્મોપદેશકાર્ય ચલાવતો હતો તે રાજ્યોનાં નામનો નિર્દેશ તેણે કરેલ છે. વળી, આપણા દેશના છેક દક્ષિણ ભાગમાં આવી રહેલાં સ્વતંત્ર રાજ્ય તેમ જ પાંચ વન-રાજાઓનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ રાજ્યના નામને નિર્દેશ પણ તેણે કરેલ છે. એ રીતે જોતાં, કેટલા બહોળા વિસ્તારમાં અશકના ધર્મને ફેલ થએલ, એ આપણું ખ્યાલમાં આવી રોકે છે. આખા હિંદુસ્તાનમાં તેમ જ સિંહલદ્વીપમાં અશોકના ધર્મને કેવા થઈ ગયા હતા એટલું જ નહિ, પરંતુ યવન–રાજાઓના તાબાના સીરિયામાં તથા મીસરમાં તેમ જ મેસીડેનિયામાં તથા એપિરસમાં અને સીરીનમાં પણ અશકને ધર્મ ફેલાયો હતો. પરંતુ એટલાથી જ બસ ન હતું. એ જ લેખમાં અશોક એમ પણ કહે છે કે, “જ્યાં દેને લાડકાના દરે જતા નથી ત્યાં પણ તેઓ દેવાને લાડકાએ ધર્મને અનુસરીને કરેલાં વિધાનને અને ધર્મોપદેશને સાંભળીને ધર્મ પાળે છે અને પાળશે.” ચીનમાં અને બ્રહ્મદેશમાં ધર્મપ્રચારને લગતું કામ અશે કે કરેલું તેને ઉદ્દેશીને આવું લખાણ થયું હોય, એ બનવાજોગ છે. અશોકે ઘડેલા સુંદર કાર્યક્રમને અને તેને અમલમાં મુકવાને જે પદ્ધતિસર પ્રયત્નો તેણે કરેલા તે પ્રયત્નને વિચાર આપણે કરીએ ત, ધર્મોપદેશક તરીકેની તેની પ્રવૃત્તિને જે અહેવાલ તેના તેરમા મુખ્ય શિલાલેખમાં આપવામાં આવેલ છે તે અહેવાલને એક જ અવિશ્વસનીય તે આપણે ન જ ગણી શકીએ. પરંતુ કેટલાક વિદ્વાનોએ એ અહેવાલના સંબંધમાં શંકા ઊડાવેલી છે. તેઓ એમ માને છે કે, અશોકના સમયમાં હિંદુસ્તાનની બહાર બૌદ્ધપંથને ફેલાવો થએલે નહિ. એવા વિદ્વાનોમાં અધ્યાપક ટી. ડબલ્યુ. હાઈસ ડવિઝ અગ્રસ્થાન ભોગવે છે. ઉક્ત લેખમાં અશે કે ધર્મપ્રચારને લગતે જે અહેવાલ આપે છે તેના સંબંધમાં પાલિભાષાના એ અભ્યાસી કહે છે કે, “એમાં રાજાના મિથ્યાભિમાનનો કેટલે અ છે, એ કહેવું અઘરું છે. પોતાના કથનને પુષ્ટિ અને વજન આપવાના હેતુથી ગ્રીસના રાજાઓનાં નામ એમાં ઘુસાડી દેવામાં આવ્યાં હેય, એ બનવાજોગ છે. ત્યાં કોઈ પણ દૂતને મોકલવામાં આવ્યા જ ન હોય, એ પણ સંભવિત છે. તેને મોકલવામાં આવ્યા હોય તે પણ, ગ્રીસના આત્મસંતોષને તે કારણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ કાંઇ હાલા આવ્યો હાય, એમ માનવાનું કાંઇ ખાસ કારણ નથી. આવેલાં પરિણામેાના જે અંદાજ અશાર્ક કરેલા છે તેનાથી ગ્રીસનું નરમપણું સાબીત થાય છે તેના કરતાં તે તેનું પેાતાનું અભિમા વધારે સાબીત થાય છે. કાઇ ‘જંગલી મનુષ્ય’ઊડીને ધર્મના ઉપદેશ કરતા આવે, એ અર્થહીન વિચારથી ગ્રીસના લકાને કેટલી ગમત પડી હશે ? એની કલ્પના આપણે કરી શકીએ છીએ. પરંતુ પરદેશી રાજાના હુકમથી એ લોકા પાતાના દેવાને અને વહેમાને તરછોડે, એ તા આપણી કલ્પનામાં આવી શકતું નથી. '' ૧ બૌદ્ધપ થા ફેલાવા કરવાના હેતુથી જ અશેકે ગ્રીસના રાજાઓની હજૂરમાં પેાતાના દૂતાને મેકલેલા, એવેા પૂર્વગ્રહ અધ્યાપક હાઇસ ડેવિડ્ઝ સાહેબે અહીં બાંધી દીધેલા છે. પરંતુ એ તે એમની કેવળ કલ્પના જ છે. અશાકના તેરમે મુખ્ય શિલાલેખ વાંચીને આપણે તેા ધણુંકરીને એમ જ સમજવાનું છે કે, ગ્રીસના રાજાએના દરબારમાં પેાતાના દૂતાને મેાકલવાના રિવાજ તા પહેલીથી જ અશાક રાખેલા હતા; પરંતુ પેાતાના અમલદારાની મારફતે ગ્રીસનાં રાજ્યામાં એવા જ ધમ પ્રચાર કરવાની જે તક તેને મળેલી તેના લાભ તેણે લઇ લીધેા હતા. આપણે એટલું તેા જાણીએ છીએ કે, સેલ્યુકસે પેાતાના રાજકાળમાં મૌય રાજદરબારમાં પેાતાના એ દતાને ક્રમશઃ માકલી આપ્યા હતા. મીસરના રાજા ટાલેમી ફિલાડેલ્ફસે પણ એ હિંદી દરબારમાં પેાતાને એક દૂત મેાકલાવ્યા હતા. આમ હતું તે પછી, ચંદ્રગુપ્તના સમયથી માંડીને મૌ વશના રાજાએ ગ્રીસના રાજદરબારમાં પેાતાના દૂતા બદલામાં માકલી આપતા હાય, એ કાંઇ અશકય નથી. ધર્મપ્રચારના કામે અશાકે ઉપલી પાયરીના પેાતાના અમલદારાને નીમ્યા હતા તો પછી એ જ રૂઢિને અનુસરીને પેાતાના દૂતાને પણ ગ્રીસના રાજ્યમાં એ કામ તેણે સાંપ્યું હાય, એ બનવાજોગ છે. અધ્યાપક હાઇસ ડેવિડ્ઝ વધારામાં એમ માને છે કે, ' અશોકના દૂતા ધર્મોપદેશક ૧. “ બુદ્ધિસ્ટ ઇંડિયા '' ( બૌદ્ધ હિંદુસ્તાન ), પૃ. ૨૯૮–૨૯૯. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તરીકે પણ કામ કરતા હતા' એમ આપણે ઘડીભર માની લઇએ તા પણ તેએ ગ્રીસની પ્રજામાંના ઘણા લેાાને પેાતાના અનુયાયી બનાવી શકયા નહિ હોય; કારણ કે, ગ્રીસના લાકા અતિશય આત્મસંતાથી હતા તેથી કરીને, ‘ જંગલી લેાકેા 'ના ઉપદેશને સાંભળીને તેએ પેાતાના દેશને અને વહેમાને ધૂતકારી ાઢે, એ બની શકે તેમ ન હતું. પાલિભાષાના એ અભ્યાસીએ અહીં પણ એમ જ માની લીધું છે કે, અાકે તા અનેક ગ્રીસવાસી માને પેાતાના અનુયાયી બનાવી મુકયા હતા. પરંતુ એ એમની ભૂલ છે. અશાક તા માત્ર એટલું જ કહે છે કે, ગ્રીસનાં રાજ્યામાં તેણે પેાતાના ધર્મના પ્રચાર કર્યાં હતા. ગ્રીસવાસીઓને પેાતાના અનુયાયી બનાવવામાં તે સફળ નીવડયા હતા, એવા તેનેા અર્થ કાંઇ થતા નથી. ગ્રીસની પ્રજા ન ગણાય એવા જે લેાકેા ગ્રીસનાં રાજ્યામાં વસતા હશે તે લેાકાતે જ તેણે પોતાના અનુયાયી બનાવ્યા. હતા, એમ કહેવાને તેતે મુદ્દો છે. બીજા ધર્મને પાતાના કરી લેવાને લગતી ગ્રીસવાસીઓની એ અશક્તિનું કારણ શું? સંસ્કૃતિમાં તેમની પેાતાની પાયરીથી ઊતરતી પાયરીના ગણાય એવા ‘ જંગલી લેાકા’ના ધર્મની પ્રત્યેનું તેમનું વલણ તા સમજી શકાય તેવું છે. પરંતુ સંસ્કૃતિમાં તેમનાથી કાષ્ઠ પશુ રીતે ઊતરતા ન ગણી શકાય એવા લેાકેાની ધાર્મિક અસરને વિરાધ કરીને તેએ પાતાના મનથી જ તેને પ્રવેશ પેાતાનામાં થવા દેતા ન હતા, એમ શા માટે માની લેવું, વાર્? હિંદુ સંસ્કૃતિના પરિચયમાં આવેલા યવને હિંદુસ્તાનના વિવિધ ધર્મોના તેમ જ બૌદ્ધપથના અનુયાયી બન્યા હતા, એ આપણે નથી વણુતા શું? ૧ સાહિત્યમાં અને શિલાલેખા વગેરેમાં અનેક પ્રસ ંગે તેમના ઉલ્લેખ થએલા જોવામાં આવે છે. વળી, મીસરના ટાલેમ્સ ાિર્ડસ અલેક્ઝાંડિયાના પુસ્તકાલયના સ્થાપક અને વિકાસક હતા; અને એપિફેનિયસના કથનના આધારેર આપણે જાણીએ છીએ કે, ૧. ઈ. અ, ૧૯૧૧, પૃ. ૧૧-૧૩, ૨૩. એપિફેન. ૪ મે, એ પા., ૯. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ હિંદુના ગ્રંથાનું ભાષાંતર કરવાને તેને પુસ્તકાલયાધ્યક્ષ ઈંતેજાર હતા. ગ્રીસવાસીએના વખાણુ કરનારા હાલના કેટલાક લોકો માની લે છે તેમ, સંસ્કૃતિની નજરે આમ જક પકડીને બેસે એવા તા તે ન જ હતા. '' અધ્યાપક હાઇસ ડેવિડ્ઝ એમ માને છે કે, અશેકના સમયમાં બૌદ્ધપચના જે ફેલાવા થયા હતા તે ફેલાવાની હકીકત અશોકના પેાતાના લેખમાંથી તેા બહુ જ થાડી મળી આવે છે; પણ સિંહલદ્વીપના ઇતિહાસસંગ્રહમાં તે હકીકત ઘણા વધારે પ્રમાણમાં જળવાઇ રહેલી છે. માર્ગાલિના પુત્ર તિસ્સના જે ક્રૂતા આપણા હિંદુસ્તાનના વિવિધ ભાગમાં આવેલા તેમને લગતી હકીકત સિંહલદ્વીપના ઇતિહાસસંગ્રહમાં આપેલી છે. દરેક દૂતની સાથે ચાર મદદનીશ પણ આવ્યા હતા. પાલિભાષાના એ અભ્યાસી કહે છે કે, “ એ દૂતાને અશેાકની કને મેાકલવામાં આવ્યા ન હતા, પણ સંધના આગેવાનાની કને તેમને માકલવામાં આવ્યા હતા –અને પશ્ચિમમાંનાં ગ્રીસનાં રાજ્યામાં કાઇ કૂતરુંધ માકલાયાના ઉલ્લેખ તેઓ કરતા કાષ્ઠ નથી –તે। પછી તેમના અભિપ્રાય રાજશાસનના કરતાં વધારે પ્રમાણભૂત ગણાય, એ વિશેષ સંભવિત છે. ”૧ અહીં અધ્યાપક હાઇસ ડેવિડ્ઝ એમ કહેવા માગે છેકે, ગ્રીસના લકા આત્મસંતોષી અને પોતાના મંતવ્યને વળગી રહેનારા હતા તેથી કરીને ગ્રીસના રાજ્યમાં તા બૌદ્ધપથના ફેલાવા નહિ જ થયા હોય. વળી, અશાકના સમયમાં હિંદુસ્તાનના સરહદી પ્રાંતાની અંદર જ બૌદ્ધપથના ઉપદેશ થતા હતા, એવું સિંહલદ્વીપના ઇતિહાસસંગ્રહમાં જણાવેલું છે તેથી તેને જ વધારે શક્ય અને ચાસ માનવુ' એમ એ વિદ્વાન કહે છે, તે જ પ્રમાણે, અશાકની કને દૂતા મેાકલાએલા નહિ, પણુ યુદ્ધુસંધના આગેવાનની કને તેઓ મેાકલાયેલા, એમ એ જ ઇતિહાસસંગ્રહમાં કહેલું હાવાથી, હિંદુસ્તાનમાં તે શું પણ ગ્રોસનાં મિત્રરાજ્યામાં “ બુદ્ધિસ્ટ ઈંડિયા ” (બૌદ્ધુ હંદુસ્તાન ), પૃ. ૩૦૧-૩૦૨. 2. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ પણ બૌદ્ધપથને ફેલા સફળ રીતે કરવામાં આવ્યા હતા, એવું અશકે જે કહ્યું છે તે તો માત્ર તેનું મિથ્યાભિમાન અને તેના પિતાના ગર્વનું પરિણામ છેએમ પણ એ વિદ્વાન આપણને કહે છે. તે પિતે એમ માને છે કે, સિંહલદ્વીપના ઇતિહાસસંગ્રહમાં તે પોતે જે અડગ વિશ્વાસ રાખે છે તેને સિંહલદ્વીપના ભિક્ષુઓએ આપણું જાણુને માટે નોંધી રાખીને જાળવી રાખેલા ઈતિહાસના આધારભૂત ટુકડાઓથી ટેકે મળે છે. ખાસ કરીને ઉક્ત દૂતસંઘને લગતી જે પ્રાચીન પરંપરા તેમણે સંઘરી રાખેલી છે તેને ઉપરનું કથન કેવી રીતે લાગુ પડે છે, એ બતાવવાનો પ્રયત્ન અધ્યાપક હાઈસ ડેવિઝ સાહેબે કરેલ છે. તે કહે છે કે, હિમાલયના પ્રદેશમાં બૌદ્ધપંથને ઉપદેશ કરવાને મોકલવામાં આવેલા તે પૈકીના ત્રણ કે તે “મઝિમ તથા કસ્સ–ગોત” અને “દુંદુભિસ્મર’ હતા. ઈતિહાસસંગ્રહના લેખકે એ પોતાના મનના ઘોડા દોડાવીને આ વિગતે ઊપજાવી કાઢી હશે, એમ કાણુ ન ધારે? પરંતુ સાંચી ગામના પાડેસમાં ખોદકામ કરતાં જૂના કાળના અવશેષરૂપ જે પેટીઓ કનિંગહામ સાહેબને મળી આવેલી તે પેટીઓના ઉપર કોતરવામાં આવેલાં નામમાં ઉક્ત નામો પણ જોવામાં આવ્યાં છે, એ જ એમ બતાવી આપે છે કે, હિમાલયના પ્રદેશમાં ધર્મોપદેશ કરવાને મોકલવામાં આવેલા દૂતસંધની સાથે કસ્સપગારને અને દુંદુભિમ્મરને સંબંધ હતો. પાલિભાષાના એ અભ્યાસીના મતે આ હકીકતથી એમ જ ચોખેચોખું સાબીત થાય છે કે, બૌદ્ધપંથના પ્રચારના સંબંધમાં અશોકના સમયમાં જે કાંઈ બનેલું તેને સિંહલદ્વીપના ભિક્ષુઓએ અખંડિત પરંપરા જાળવી રાખીને બરાબર નોંધી રાખેલું છે. હવે આમ વિચારે. “દીપવંશ ”માં જે પાંચ નામે આપેલાં છે તે પાંચ નામમાં મઝિમ નું નામ છે; પણ “મહાવંશ”માં એમ કહ્યું છે કે, ઉપર્યુક્ત દૂતસંઘની સરદારી મઝિમે લીધી હતી. સાંચીમાંથી મળી આવેલી જૂની પેટીઓના ઉપર કોતરવામાં આવેલા લેખમાં મનિઝમનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ નામ છે ખરૂં; પણ તેમાં હિમાલયના પ્રદેશમાં ઉપદેશ કરનાર તરીકે ‘ મઝિમને ગણ્યા નથી પણ ગતિપુત સપાત ’તે ગણ્યા છે. વળી, હિમાલયમાં ઉપદેશ કરનાર કસપગાતને સાથે ગણી લેતાં કુલ નવ ભિક્ષુઓનાં નામ એ લેખામાં ગણાવવામાં આવેલાં છે. એ નવ નામે પૈકીનાં માત્ર એ જ નામેા “દીપવંશ ”માં ગણાવાએલાં નામેાની સાથે મળતાં આવે છે, “ દીપવશ ”માં ગણાવાએલાં બાકીનાં એ નામેાના ઉલ્લેખ સાંચીના લેખામાં શા માટે ન થયા ? સાંચીના લેખામાં ગણાવેલાં બાકીનાં સાત નામેાની અવગણુના “દીપવશ”માં શા માટે કરવામાં આવી આવી સ્થિતિમાં ઉક્ત દૂતસંધના સંબંધમાં સિ ંહલદ્વીપના ઇતિહાસમ ગ્રહને ઐતિહાસિક દૃષ્ટિએ પ્રામાણિક અને ચાક્કસ શી રીતે માનવા એ આપણુને બરાબર સ્પષ્ટ થતું નથી. વળી, વિચારપૂર્વક બારીક તપાસની કસાટીમાંથી એ અહેવાલ પસાર થઇ શકે છે ખરા ? ઇતિહાસસંગ્રહમાં એમ કહ્યું છે કે, જે દા મેકલાએલા તે પૈકીના ચાર દૂતા તા ‘રિકખત ' અને ‘ધ મરિકખત ’તથા મહે.ધમરિકખત ’ અને ‘મહારક્રિખત’ હતા. ઓછામાં ઓછા ચાર કૃતાનાં નામ આમ લગભગ એકસરખાં છે, એ જોઈને ઉક્ત અહેવાલની બાબતમાં આપણને શંકા ન ઊભી થાય, શું ? ‘ મઝિમ' અને ‘મઝ્રતિક' : એ બે નામેામાં પશુ એવું જ મળતાપણું જોવામાં આાવે છે. વળી, દૂતત્વ કરવાતે સાથેસાથે જ સુવર્ણભૂમિમાં ગએલા ‘ સાન 'ને અને ઉત્તર 'તે એક જ વ્યક્તિ તરીકે વિદ્વાનેા ગણે છે. આવું હાવાથી, અતિહાસિક નોંધ તરીકે ઉક્ત અહેવાલના વિચાર બહુ જ ચેતીચેતીને કરવાના છે, એમ કહ્યું છે૧ તે યાગ્ય જ છે. આવી વસ્તુસ્થિતિ છે તેા પછી, બૌદ્ધ દૂતસધાની હકીક્ત અશાકના લેખામાં જળવાઈ રહી છે તે ઓછી વિશ્વાસપાત્ર છે, પણ સિંહલદ્વીપના ઇતિહાસસંગ્રહમાં તેની " ( " ૧. કનકૃત “ મૅન્યુલ આફ ઇંડિયન મુદ્દીઝમ " ( હિ'દી બૌદ્ધપ થના લઘુગ્રંથ ), ૬, ૧૧૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જે હકીક્ત જળવાઈ રહી છે તે વધારે વિશ્વાસપાત્ર છે, એમ માનવું : એ તો “ કબૂલી ન શકાય એટલી બધી હિમ્મતભરી કલ્પના છે. અશેકે માત્ર એક જ સ્થળે ગ્રીસના રાજાઓનાં રાજ્યને ઉલ્લેખ કરેલ નથી. દૂરદૂરના પ્રદેશોમાં તે પોતે જે ધર્મપ્રચાર કરતો હતો તેની હકીકત આપતાં જ તે તેમનો ઉલ્લેખ કરતો નથી. અન્યત્ર એ રાજાઓને ઉલ્લેખ તેણે કરેલો છે. મનુષ્યના તથા પશુઓના હિતને માટે તેણે ચિકિત્સકેની યેજના કરેલી, અને જ્યાં જ્યાં ઔષધિઓ ન હતી ત્યાં ત્યાં તે લેવડાવી જઈને તેણે પાવેલી ? એ હકીક્ત પિતાના બીજા મુખ્યશિલાલેખમાં તેણે આપેલી છે. તે પોતે જ કહે છે તેમ, પોતાના રાજ્યમાં તેમ જ ગ્રીસનાં રાજ્યમાં તેણે આ પરોપકારનાં કામ કર્યા હતાં. જે વાત મુદે સાચી ન હતી તે જ વાત અશકે આ બન્ને પ્રસંગોને ઉદ્દેશીને જણાવી છે, એમ આપણે માનવું, શું? એમ હોય તે તો એને અર્થ એટલે જ થયો કે, અશેકે પૂરેપૂરી બનાવટી હકીકત અહીં રજૂ કરી છે. પરંતુ કોઈ પણ વિવેકી વાચક એ અર્થ નહિ જ સ્વીકારે. અશેકે પોતે જે કામ સાધ્યું હશે તેની હકીકત આપતાં તેમાં કાંઈક અતિશયોક્તિને અંશ તેણે દાખલ કર્યો હોય, એ બનવાજોગ છે. પરંતુ, પિતાના અમલદારોની મારફતે જ સ્વદેશમાં તેમ જ પરદેશમાં પોતાના ધર્મને પ્રચાર કરવાનું કામ તેણે પોતે સાધ્યું હતું, એવું અશકે કહ્યું છે તેની બાબતમાં તે કઈ પણ નિષ્પક્ષપાતી વાચક વહેમ ઊઠાવી શકે નહિ. તે પછી એટલે સવાલ તે હરકે વાચક પૂછી શકે કે, ધર્મોપદેશને લગતી તેની પ્રવૃત્તિથી પરદેશમાં કાંઈ પણ ચિરસ્થાયી અસર પેદા થઈ હતી કે કેમ? ગ્રીસનાં રાજ્યમાં અશોકનું ધર્મોપદેશકાર્ય કેટલા અંશે સફળ નીવડેલું, એનો વિચાર કરતાં ઉપરના સવાલનો જવાબ આપણને મળી રહેશે. એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે, મહત્ત્વની અમુક અમુક બાબતમાં બૌદ્ધપંથ ખ્રિસ્તી ધર્મને બહુ મળતો આવે છે. આવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ મળતાપણું કાંઈ અચાનક ન જ બની આવે. આશરે પચીસ વર્ષના પહેલાં એફ. મેકસ મ્યુલર સાહેબે બહુ બોધદાયક ભાષણ આપેલું તેને સારાંશ આપીને જ અહીં તે આપણે સંતોષ માનશું. તે કહે છે કે, “રેમન કેથેલિક” પંથના બે ધર્મોપદેશક તિબેટમાં મુસાફરી કરતા હતા ત્યારે તેમના પોતાના કર્મકાંડની અને બૌદ્ધભિક્ષુઓના કર્મકાંડની વચ્ચેનું મળતાપણું જેઈને તેઓ ચમક્યા. એ કારસ્તાન શયતાનનું હોવું જોઈએ, એમ તેમણે કહ્યું. પરંતુ કુદરતી કારણેથી મળતાપણું ઉત્પન્ન થઈ શકતું હોય, તો પછી કોઈ પણ જાતનો ખુલાસો શોધવાનું રહેતું નથી. ઈસ્વીસનના સાતમા સૈકાના મધ્યભાગથી માંડીને આઠમા સૈકાના અંતભાગ સુધીમાં ખ્રિસ્તી ધર્મોપદેશા ચીન દેશમાં પ્રવૃત્તિ કરી રહ્યા હતા. એ વાતની સાક્ષી ઇતિહાસ પિતે પૂરે છે. ઉક્ત મળતાપણાનો ખુલાસે આમ કાંઈક સંતોષકારક રીતે મળે છે. બૌદ્ધપંથના પ્રાચીનકાળમાં એ પંથની અને ખ્રિસ્તીધર્મની વચ્ચે બીજી પણ અનેક બાબતોનું મળતાપણું હતું. ભૂલની કબૂલત: ઉપવાસ; ભિક્ષુઓનું બ્રહ્મચર્ય; અને માળા : એ ઉક્ત બાબતો હતી. ઇવીસનની શરૂઆત થઇ તેના પહેલાથી જ એ બાબતો માન્ય રખાતી આવી હતી તેથી એવું જ અનુમાન થઈ શકે છે કે, તે બાબતોનું અનુકરણ થયું હોય તો તેવું અનુકરણ કરનારા તો ખ્રિસ્તીઓ જ છે. આપણા સમાન મનુષ્યત્વને ઉદ્દેશીને આવા મળતાપણાને ખુલાસે આપી શકાતું હોય તે મળતા દાખલા રજૂ કરે. એવું મળતાપણું અકસ્માત થએલું માનવામાં આવતું હોય તે અકસ્માત બનતા બનાના પ્રકરણમાંથી એવા બીજ દાખલા ટાંકી બતાવો. મૅક્સ મ્યુલર સાહેબનું પિતાનું માનવું તો એવું હતું કે, એ મળતાપણું પુષ્કળ તેમ જ મિશ્રિત હોવાથી તેને અકસ્માત બની આવેલું ગણી શકાય તેમ નથી. આ બાબતોનું જ્ઞાન કેવી રીતે ફેલાયું હતું? એ સવાલ પૂછી શકાય. અલબત્ત, ૧ “જર્નલ ઓફ મહાબેરિસોસાયટી, ૫, ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ઈસપની વાતેના ઉપર અને બાઇબલના કેટલાક ભાગના ઉપર હિંદી અસર થએલી છે, એવો વહેમ તે લાંબા સમયથી પડતો આવ્યું છે. બહુ જ જૂના સમયથી પૂર્વ દિશામાંના અને પશ્ચિમદિશામાંના પ્રદેશોની વચ્ચે આ વિચારવિનિમય થતે આવ્યો હતું તે પછી, માત્ર બૌદ્ધપંથમાંના જ મુખ્ય વિચારે પશ્ચિમદિશામાંના દેશોને અનાત રહેલા, એમ આપણે માનવું, શું? પરંતુ, એ પ્રદેશોમાં ભિક્ષુઓએ બૌદ્ધપંથને ઉપદેશ કરેલ એમ બૌદ્ધગ્રંથમાં તે કોઈ સ્થળે કહ્યું નથી. પરંતુ અશોકના પોતાના જ સ્પષ્ટ કથનના આધારે આપણે એટલું તે જાણીએ છીએ કે, બુદ્ધના ધર્મને પ્રચાર કરવાના હેતુથી તેણે પિતે પિતાના અમલદારને પોતાના સમકાલીન યવનરાજાઓના દરબારમાં પોતાના દૂત તરીકે મોકલેલા હતા. તે પછી, ધર્મોપદેશને લગતી અશોકની પ્રવૃત્તિઓને લઇને જ પશ્ચિમએશિયામાં બૌદ્ધપંથનો ફેલાવો થએલે, એમ કહેવામાં જરા પણ શંકાને સ્થાન રહી શકે ખરું ? બૌદ્ધપંથે એ રીતે ખ્રિસ્તી ધર્મના ઉપર અસર કરેલી છે તેથી કરીને ખ્રિસ્તી ધર્મ તે બૌદ્ધપંથનું તરતા પ્રકારનું રૂપ છે, એ નિર્ણય કઈ રીતે કરી શકાતું નથી. આમ કહીને ખ્રિસ્તી ધર્મની નવીનતાને તેમ જ સુંદરતાને અને સચ્ચાઈને છીનવી લેવાનો હેતુ નથી. શ્રીયુત પોલ કેરસ સાહેબ કહે છે તેમ, “ખ્રિસ્તી ધર્મનાં તો પૈકીનું કોઈ પણ તત્ત્વ તદ્દન નવીન નથી. તેમ છતાં પણ તેમાં સૌનું ઐકય એવું કાંઈક વિશેષ છે કે, એકંદરે તે તે બેશક નવીન છે, અને નિદાન પશ્ચિમ દેશોમાં તે પૂર્વના સર્વ યુગોથી એકદમ જૂદા પડી આવતા યુગની શરૂઆત તેનાથી થએલી છે.” વળી પશ્ચિમ-એશિયાના સૌથી વધારે મહત્ત્વના મનાતા ખ્રિસ્તી ધર્મના ઉપર જ બૌદ્ધ થની અશકનીય અસર થએલી, એમ ૧ “બુદ્ધીઝમ એડ ઈટ્સ ક્રિશ્ચિયન ક્રિટિકસ” (બૌદ્ધપંથ અને તેના ખ્રિસ્તી ટીકાકારે), . ૧૫-૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ . નહિ હોય. ખીજા પશુ કેટલાક પંથાના ઉપર તેની તેવી અસર ચમેલી હશે. અહીં · ઍસેની 'લેાકાના ધર્મના દાખલે માંધવાલાયક છે. થાડાક યાહુદી ભિક્ષુએ તેમના ધર્મગુરુ બન્યા હતા. કષ્ટક અંશે સાધુને છાજતી વિચિત્ર ક્રિયાઓ તેઓ કરતા હતા, અને ‘ મૃતસમુદ્ર ’ના કિનારાની બાજુમાં તેઓ વસતા હતા. લાંભા વખતથી વિદ્વાને એમ કબૂલ કરતા આવ્યા છે કે, મહત્ત્વની તેમની કેટલીક ક્રિયા બૌદ્ધપચમાંથી તેમને મળેલી હતી. ખ્રિસ્તીધર્મના ઉદય થયા તેના પહેલાં જ ‘ એસેની ' લેાકેા હયાતી ધરાવતા હતા, એમ પણ સૌ સ્વીકારે છે. થેરાપ્યુટી’ લેાકેાની ધર્મની બાબતમાં પણ એમ જ ખનેલું છે. એ લા ઍલેક્ઝાંડયાના પાડેાસમાં રહેતા હતા. તેમના પથ ખ્રિસ્તાધર્મની પહેલાંના યાહુદીપથના એક ભાગ હતા. એ લેાકેાના ઉપદેશમાં અને જીવનક્રમમાં પણ બૌદ્ધપંથની અસર જોવામાં આવી છે.ર એ રીતે જોતાં પશ્ચિમ એશિયાની ધર્મવિષયક સ્થિતિના ઉપર થએલી બૌદ્ધપથની અસર સ્વીસનના પહેલા સૈકાથી પણ પહેલાંની છે. એ પ્રદેશામાં અશાકે ધર્મોપદેશને લગતી જે ઉત્સાહભરી પ્રવૃત્તિ કરેલી તેના જ પરિણામમાં તેવી જાતની અસર બેશક થએલી હાવી જોઇએ. 6 - હિંદુસ્તાનની અંદર પેાતાના રાજ્યમાં તેમ જ હિંદુસ્તાનની બહાર પશ્ચિમ–એશિયામાં અશોકે પેાતાને ધર્મ ફેલાવેલા, એમ આપણે કહીએ છીએ તેના અથ એવા નથી થતા કે, ખુદ બૌદ્ધ ભિક્ષુઓએ પાતાના પંથના ફેલાવા કરવાની ભાખતમાં કાંઈ જ પ્રવૃત્તિ કરેલી નહિ. માન્ગલિપુત્ત તિસે હિંદુસ્તાનના વિવિધ ભાગમાં પેાતાના ધર્માંપદેશક ભિક્ષુઓને મેાલેલા, એમ “ દીપવંશ ”માં તેમ જ “ મહાવશ ”માં કહ્યું છે તેથી કરીને આપણે એમ જ સમજી લેવાનું છે કે, અશાકના સમયમાં બૌદ્ધભિક્ષુઓએ પણ પાતાના પંથના ૧ એ. રી. એ. ૫, ૪૦૧ ૨ એ. રી. એ., ૧૨, ૩૧૮-૩૧ ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પ્રચારના સંબંધમાં પિતાના વિશિષ્ટ ઉપાય યોજ્યા હતા. પરંતુ (આપણે પ્રથમ કહી ગયા છીએ તેમ) તેમની હકીક્તને ઉપગ બહુ જ સાવચેતીથી આપણે કરવાનો છે. ઘણું કરીને બૌદ્ધભિક્ષુઓએ પિતાના બે સંધોને ધર્મોપદેશના કામે મોકલ્યા હતા. તેમને એક સંધ હિમાલયના પ્રદેશમાં ગયો હતો, અને તેમને બીજો સંધ હિંદુસ્તાનના પશ્ચિમભાગમાં ગયો હતો. હિમાલયના પ્રદેશમાં ગએલા ભિક્ષુસંઘની આગેવાની મેજિમે લીધી ન હતી પણ ગતિપુત કસપગોતે લીધી હતી. હિમાલયના એ પ્રદેશમાં કશ્મીરને અને ગંધારનો સમાવેશ થતો હતો. એ રીતે જોતાં, એ પ્રાંતમાં એક જ મોકલાએ “મઝતિક જ આ “મઝિમ', એમ ઠરે છે. ઘણું કરીને એવું બનેલું કે, જે ભિક્ષુસંધની આગેવાની ગતિપુત કસપગોતે લીધેલી તે ભિક્ષુસંધમાં મઝિમ પણ હતા. ગતિપુત કસ૫ગોતે ધર્મોપદેશના કામે એ બે પ્રાંત (કશ્મીર અને ગંધાર) મનિઝમને સોંપ્યા હતા. તે જ પ્રમાણે, સિંહલદ્વીપને ઇતિહાસ સંગ્રહ આપણને મનાવે છે તેમ, રખિત અને ધંમરખિત તેમ જ મહાધંમરખિત અને મહારખિત કાંઈ ચાર વ્યક્તિઓ ન હતી. ઘણું કરીને એક જ વ્યક્તિનાં એ ચાર નામો હતાં. એ વ્યક્તિને હિંદુસ્તાનના પશ્ચિમભાગમાં મેલવામાં આવી હતી. વનવાસી; અપરાંત, મહાર; અને યેનલોકઃ એ ચાર પ્રાંતને સમાવેશ તેમાં થતો હતે. એ જ પ્રમાણે બીજા બે દૂતસંઘને ધર્મોપદેશના કામે મોકલવામાં આવેલા લાગે છે. તે પૈકીના એક દૂતસંઘને સુવર્ણભૂમિમાં મોકલવામાં આવ્યો હતો, અને બીજા સંધને લંકા(સિંહલદ્વીપ)માં મોકલવામાં આવ્યો હતો. ઘણું કરીને મોગલિપુત્ત તિરૂનું જ એ કામ હતું; પણ એ જ હેતુથી અશોકે લીધેલા ઉપાયોની સાથે તેમને કાંઈ લાગતુંવળગતું ન હતું. પોતાના ધર્મને આગળ ધપાવવાના કામે અશોકને પિતાના સમસ્ત રાજ્યતંત્રની તેમ જ પિતાનો સરકારી નાણાંની મદદ હતી, અને પિતાના બધા અમલદારના હાથે ધર્મોપદેશનું કામ પણ કરાવવાને લગતી નવીન પણ અસરકારક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ પદ્ધતિ તેણે યોજી હતી. તેથી કરીને સાત્વિક તેમ જ વિસ્તૃત પરિણામે ઝપાટાબંધ આવે, એવી આશા આપણે સ્વાભાવિક રીતે રાખી શકીએ. વળી, બૌદ્ધભિક્ષુઓએ પણ ખૂબ મહેનત લઈને એ જ દિશામાં કામ કર્યું હતું, એ વાત આપણે યાદ રાખીએ તો અશકની તેમ જ તેમની સહગામી પ્રવૃત્તિને અસાધારણ ફતેહ મળેલી જોઈને આપણને નવાઈ લાગવી ન જોઈએ. એ ફતેહ કેવી રીતે મૂર્તિમંત થઈ? ઈસ્વીસનની પહેલાંના ત્રીજા સૈકાના મધ્યભાગથી માંડીને પછીથી બૌદ્ધપંથ અતિશય વિસ્તૃત પ્રદેશમાં એકદમ ફેલાતે ગયે. હિંદુસ્તાનનાં તેમ જ અફઘાનિસ્તાનનાં વિવિધ સ્થળે સ્તૂપો તેમ જ મઠ અને ગુફાઓ વગેરે ધર્માલયો ઊભાં થયાં. એ સમયમાં બૌદ્ધપંથ એટલું બધું અગ્રસ્થાન ભોગવતો હતો કે, તેણે બીજા લગભગ બધા જ ધર્મોને અંધકારમાં નાખી દીધા હતા. એ ધર્મોના સ્થાપત્યના કે સાહિત્યના થોડા જ અવશેષ આજે જડી આવે છે. પરંતુ આ બધાનું ખરેખરૂં માન તે ઈ. સ. ની ત્રીજી સદીના ફિરસ્તારૂપ બૌદ્ધરાજ અશોકને જ મળવું જોઈએ. છઠ્ઠ પ્રકરણ સામાજિક અને ધાર્મિક જીવન. (અશોકની ઘર્મલિપિઓના આધારે) જે સામાજિક અને ધાર્મિક વાતાવરણમાં રહીને અશોક પિતાનું કામ કરતો હતો તે સામાજિક અને ધાર્મિક વાતાવરણનો વિચાર આપણે ન કરીએ ત્યાં સુધી અશોકના સંબંધમાં તેમ જ તેણે કરેલા કામના સંબંધમાં સ્પષ્ટ ખ્યાલ આપણને આવી શકે નહિ. અહીં એટલું પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે, આ પ્રકરણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ એ બાબતને પૂરેપૂરો ખ્યાલ પણ આપી શકાય તેમ નથી. અશોકની ધર્મલિપિઓ આ વિષથની બાબતમાં શું જણાવે છે, એ તપાસવું; અને જ્યાં ખાસ જરૂર જણાય ત્યાં જ બહારનાં સાધનોની મદદથી આ વિષયને વધારે સ્પષ્ટ બનાવવો : એ જ આપણો હેતુ છે. આપણું દેશના તે કાળના ધાર્મિક જીવનના સંબંધમાં જેટલી માહિતી મળી શકે તેમ હોય તેટલી માહિતી મેળવવાનો પ્રયત્ન પ્રથમ તો આપણે કરશું અશોક જે ધર્માચરણનો ઉપદેશ પિતાની પ્રજાને કરેલું છે તે ધર્માચરણમાં ““બ્રાહ્મણ અને શ્રમણ” પરત્વે માનપૂર્વક વર્તણુક” ને સમાવેશ તેણે કરેલ છે, એ આપણે જોઈ ગયા છીએ. “બ્રાહ્મણ અને શ્રમણો” એ વાક્યને અર્થ બરાબર સમજવામાં આવ્યું નથી. “બ્રાહ્મણો અને સાધુઓ” અથવા “બ્રાહ્મણો અને ભિક્ષુઓ: એવો તેને મેધમ અર્થ કરવામાં આવેલું છે. પાલિભાષાના સાહિત્યમાં –દાખલા તરીકે, માનિ વાળ પુરમાં –એ જ વાક્ય વપરાએલું છે; અને અધ્યાપક હાઈસ ડેવિઝ સાહેબે તેનો અર્થ આ કર્યો છે –“જીવનની સાધુતાથી બનેલા બ્રાહ્મણો”૧ પરંતુ એ કર્મધારય સમાસ નથી. એ તે ઠંદ્રસમાસ છે; અને તેથી તેને અર્થ આ કરવાનો છે –“બ્રાહ્મણ અને શ્રમણ.” પાલિભાષામાં લખાએલા બધા બૌદ્ધગ્રંથોમાં જ્યાં જ્યાં શ્રમણોની સાથે સાથે બ્રાહ્મણોને ગણાવવામાં આવેલા છે ત્યાંત્યાં તે બન્નેને ઊંચામાં ઊંચી કેટીના અને એકસરખા પ્રમાણમાં પવિત્ર અને માનનીય માનવામાં આવેલા છેએ રીતે જોતાં તેઓ બે પરસ્પર વિરોધી ભિક્ષુસંધે હતા. બ્રાહ્મણે ભિક્ષુઓ અને સાધુઓ હતા, અને તેમના ધર્મસિદ્ધાંતો વેદોને અનુસરતા હતા. શ્રમણ પણ ભિક્ષુઓ અને સાધુઓ હતા; પણ તેમના ધર્મસિદ્ધાતો બ્રાહ્મણગ્રંથોમાંના ધમસિદ્ધાંતોથી વિરુદ્ધ હતા. એ બન્ને સંઘના લેકેના ધર્મસિદ્ધાંત ૧. સે. મું. ઇ, ૧૧, ૧૫. ૨. ઈ. અને ૧૮૯૧, પૃ. ૨૬૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ જાદાજૂદા હતા તા પણુએ લેાકાએકસરખું સાધુજીવન ગાળી શક્તા અને સામાન્ય લેાકેાના સમાન સન્માનને પાત્ર નીવડી શકતા. આ જ કારણે બુદ્ધના સમયમાં શ્રમણાને જેટલું માન મળતું તેટલું જ માન પ્રાહ્મણભિક્ષુઓને પશુ મળતું; અને અશાક પેાતે એ બન્ને પ્રકારના સંધાને એકસરખું માન આપતા તેમ જ પોતાની પ્રજાને તેવું વતન રાખવાના આગ્રહ કરતા, એનું કારણ પણ એ જ છે. અરોાકના સાતમા મુખ્ય સ્તંભલેખમાં ત્રણ ધર્મસંપ્રદાયાના ઉલ્લેખ કરવામાં આવેલા છેઃ (૧) સધ; (૨) બ્રાહ્મણ આછા; અને (૩) નિÂથે!. અહીં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, અશાક પેાતે કહે છે તેમ આ ધર્મસ ંપ્રદાયાના ઉપરાંત ખીજા પણ ધ`સંપ્રદાયા હતા. પરંતુ એ બીજા ધર્મસંપ્રદાયાનાં નામ ન ગણાવતાં માત્ર ઉત ત્રણ ધર્માંસંપ્રદાયાનાં નામ જ તેણે ગણાવેલ છે તેથી કરીને એટલું તે સ્પષ્ટ થાય છે કે, તેના પેાતાના સમયમાં એ ત્રણ ધર્મસંપ્રદાયા જ સૌથી વધારે મહત્ત્વના મનાતા હતા. ઉક્ત ત્રણ ધર્માંસાંપ્રદાયેા પૈકીના ‘સધ’ તેા એશક મુહંસધ' જ હાવા જોઈએ. અશેક પાતે બૌદ્ધપથી હતા તેથી સ્વાભાવિક રીતે જ તેણે યુદ્ધસધનું નામ પ્રથમ ગણાવ્યું છે. માત્ર એક અપવાદ આપણે બાદ કરીએ તે અશેાકના સમયના બૌદ્ધપંથની ખાસિયતાની કાંઇ પણ માહિતી આપણને મળતી નથી. નિગ્લીયના સ્ત ંભલેખમાં કાનાકમન (કનક— મુનિ ?) બુદ્ધના ઉલ્લેખ છે, એ ઉક્ત અપવાદ છે. એ સ્ત'ભલેખમાં અશાક કહે છે કે, પેાતાના રાજકાળના વીસમા વર્ષમાં ઉક્ત સ્થળની મુલાકાત તેણે પેતે લીધેલી તે વખતે બીજી વેળાએ એ ખુદ્ધના સ્તૂપને તેણે પાતે મેાટા કરાવેલા. આથી કરીને એમ સ્પષ્ટ થાય છે કે, અશાકના સમયથી જ ગૌતમના ધર્મમાં આગળના મુદ્દોના સંપ્રદાય સાડાવા લાગ્યા હતા. અશોકે જણાવેલા નિગ્રંથ' તા એશક મહાવીર સ્વામીના અનુયાયીઓ- જૈનપથના સભ્ય-તરીકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઓળખાતા નિર્ચ” હોવા જોઈએ. હવે “આછવકે ૧ બાકી રહ્યા. એમને “બ્રાહ્મણ કહ્યા છે, એ જરા નવાઈભરેલું છે. એને અર્થ બરાબર સ્પષ્ટ થતો નથી. પરંતુ એમ લાગે છે કે, આછવકેના બે વર્ગો હશે :-(૧) બ્રાહ્મણ આછવકે; અને (૨) અબ્રાહ્મણ આજીવડે. તે પૈકીના અબ્રાહ્મણ આવકે જેનલકની સાથે સંબંધ ધરાવતા હશે, અને બ્રાહ્મણ આવકે તો પાણિનિએ અને પતંજલિએ ઉલ્લેખેલા પરિવાજો હશે. આજીવકેના એ બે ધર્મસંપ્રદાયના ધર્મસિદ્ધાંત અને તેમની ધર્મક્રિયાઓ આજે તો અતિશય મિશ્રા થઈ ગએલાં છે. તેમ છતાં પણ તેમના ધર્મસિદ્ધાંતની અને તેમની ધર્મક્રિયાઓની વચ્ચે કાંઇ ભેદભાવ છે કે કેમ, એ જેવું રસભર્યું થઈ પડે તેમ છે. માત્ર એક જ દાખલે લે. અમુક આધારભૂત ધર્મગ્રંથમાં કહ્યું છે કે, આછકે માછલી ખાતા. પરંતુ બીજા બૌદ્ધગ્ર થમાં તો તેમને જીવહિંસાના વિરોધી ગણ્યા છે. આમ આ દાખલામાં ઉક્ત બે મતનો મેળ મળતો નથી. વળી, કેટલાંક બોદ્ધસત્રમાં કહ્યું છે તેમ, આછવકે કર્મની ગ્યતામાં માનતા નહિ; તો પછી, બીજાં કેટલાંક સૂત્રોમાં કહ્યું છે તેમ, તેઓ અઘરામાં અઘરી જાતનું ધાર્મિક તપ કરતા, એ કેમ બને ? ઘણું કરીને અહીં પરસ્પરવિધી સિદ્ધાંતને અને ક્રિયાઓને જબરે ખીચડે થઇ ગયો છે. ઉક્ત સિદ્ધાંત અને ક્રિયાઓ આજીવકોને જે જે વર્ગને યોગ્ય હોય તે તે વર્ગને વહેંચી આપવામાં આવે તે જ આ ગોટાળાનો નિકાલ થઈ શકે. અહીં તો આપણે એટલું જ ધ્યાનમાં લેવાનું છે કે, આજીવકોના ૧. જ. ડી. લે, ૨, ૧-૮૦. “આછવકેટને લગતે શ્રીયુત વેણીમાધવ વણને વિદ્વતાભર્યા લેખ. જુદાં જુદાં સાધનના આધારે તેમને લગતી જેટલી માહિતી મળે છે તેટલી માહિતી એ લેખમાં ગ્રથિત થએલી છે. પરંતુ આછવકેના નિદાન બે વર્ગો હતા, એ અનુમાન તે શ્રીયુત દે. રા. ભાંડારકરનું પિતાનું જ છે, અને તે વિચારાર્થ વાચકેની સમક્ષ તેમણે ૨% કરેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ બે વર્ગો હોય તે તે પૈકીના બ્રાહ્મણ આજીવને વર્ગ વધારે મહત્વને હોવો જોઈએ અને ઘણું કરીને એ જ વર્ગના આછવાને માટે અશકે વર્વર(બાબર)ની ગુફા બનાવડાવી હતી. વળી, એટલું પણ ધ્યાનમાં રાખવાનું છે કે, ઉક્ત બ્રાહ્મણશ્રમણોને કે અર્થ અશોક પોતે કરતો હો, એ તે પોતે જ આપણને અહીં કહી બતાવે છે. અશે કે જે સંધ અને નિગ્રંથ ગણાવેલ છે તે “શ્રમણો છે અને જે આછવકે ગણવેલા છે તે “બ્રાહ્મણ' છે. આ ધર્મસંપ્રદાયને માટે અશેકે “ ૬ શબ્દ વાપરેલો છે. સંસ્કૃત ભાષાના પંડ' શબ્દની ઉપરથી એ શબ્દ બનેલો છે. એમ માનવામાં આવે છે. કોટિકૃત “અર્થશાસ્ત્ર”માંથી જણાય છે તેમ, અશોકના સમયમાં પણ એ શબ્દને અર્થ ધર્મવિરોધી થતો હતે. પરંતુ અશકે એ અર્થમાં એ શબ્દનો ઉપયોગ કર્યો નથી; કારણ કે, તેણે પોતાના ધર્મને પણ ટ' કહ્યો છે. વળી, એટલું પણ યાદ રાખવાનું છે કે, જે ચૌદ મુખ્ય શિલાલેખોમાં એ શબ્દ જોવામાં આવે છે તે પૈકીના શાહબાઝગઢીના અને મનથહર (મજોરા)ના શિલાલેખમાં તો "પિ શબદ વપરાએલા છે. એ શબ્દ સંસ્કૃત ભાષાના “પાર્ષદ શબ્દને મળતો નથી પણ “પાર્ષદ (૫ર્ષદના સભ્ય) શબ્દને મળતો છે. પણ સંસ્કૃત સાહિત્યમાં જઈને અર્થ “ધર્મપરિષદ થાય છે. આ પાર્ષદ' શબ્દને અર્થ અશોકના “પાસ” શબ્દના અર્થને બરાબર મળતા નથી તે પણ તેને લગભગ મળતો તે છે. અશોકના સમયમાં “પાર્ષદ શબદનો અર્થ ‘પાસ’ શબ્દના અર્થને મળતું હોય, એ બનવાજોગ છે. પાષડના બે વર્ગો હતાઃ(૧) પ્રજિત અથવા ભિક્ષુઓ; અને (૨) ગૃહસ્થ અથવા ગૃહસ્થાશ્રમી લે. પોતાના બારમા મુખ્ય શિલાલેખમાં તેમ જ સાતમા મુખ્ય સ્તંભલેખમાં અશકે એ બે વર્ગોને ઉલ્લેખ કરેલો છે. “પાર' શબ્દની સાથે સંબંધ ધરાવતો શબ્દ ઉન છે. અશકના ધંર અથવા “ધર્મ” શબ્દને અર્થ શો થતો હતો, એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આપણે જોઈ ગયા છીએ. ધાર્મિક ફરજોની સ્મૃતિ તે ધર્મ”: એ અર્થ અશોક કરતા હતા. તે પોતે બૌદ્ધ ઉપાસક હતું તેથી ગૃહસ્થાશ્રમીને માટે બાદ્ધપંથે ઠરાવી આપેલી ફરજોને સમાવેશ તેણે સ્વાભાવિક રીતે તેમાં કર્યો હતો. તેમ છતાં પણ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, બીજા પાખંડોમાં પણ લગભગ એ જ ફરજ ગણાવવામાં આવતી હતી, એ વાત તેના ધ્યાનની બહાર ન હતી. આપણે અગાઉ જોઈ ગયા છીએ તેમ, પિતાના તેરમા મુખ્ય શિલાલેખમાં અશોક કબુલ કરે છે કે, જે નીતિવિષયક આચરણોને આગ્રહ ધર્મના નામે તે પોતે કરે છે તે જ નીતિવિષયક આચરણોને ઉપદેશ બ્રાહ્મણોના તેમ જ શ્રમણોના પાર્થડે પણ એકસરખી રીતે કરે છે. ટૂંકમાં કહેતાં, બધા પાખંડોનો એ ને એ જ ધમ છે, એમ અશકે જણાવેલું છે. આ જ કારણે પોતાના સાતમા મુખ્ય શિલાલેખમાં તે કહે છે કે, “સર્વ પાપં સર્વત્ર ભલે વસે, કારણ કે, તેઓ બધા જ સંયમ અને ભાવશુદ્ધિ ઈચ્છે છે.” વળી પિતાના બારમા મુખ્ય શિલાલેખમાં પણ તે કહે છે કે, ધર્મના સારની વૃદ્ધિ થાય તેટલા માટે લોકોએ એકબીજાના મુખથી ધર્મને સાંભળવા જોઈએ. અહીં એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે, અમુક સદ્દગુણો અને સદાચરણોને ઉપદેશ સર્વ પાખંડે એકસરખી રીતે કરતા હતા, અને તેમની દૃષ્ટિએ તે “ધર્મ ગણતા હતે. આના સંબંધમાં અધ્યાપક હૂાસ ડેવિડ્મના વિચારે અહીં આવ્યા છે – “ધર્મને કાયદો ગણેલો છે. પણ કાયદો’ શબ્દને જે અર્થ હાલ થાય છે તે અર્થને કાંઈ પણ અંશ “ધર્મ” શબ્દમાં જોવામાં આવતો નથી. આના સંબંધમાં એ શબ્દ વપરાય છે ત્યારે તો તેને અર્થ રૂઢિને અનુસરીને જે કરવું પડ્યું છે તે થાય છે. આથી કરીને તેને અર્થ બરાબર ધર્મ તો થતું જ નથી. આના સંબંધમાં તે શબદ વપરાય છે ત્યારે તેને અર્થ તે યોગ્ય ભાવનાવાળા માણસને માટે જે કાર્ય યોગ્ય છે તે અથવા તે “સમજુ માણસ રવાભાવિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ રીતે જે આચરે તે’ થાય છે. કર્મકાંડને લગતા કે અધ્યાત્મવિદ્યાને લગતા સર્વ પ્રશ્નનાથી તે તદ્દન અલગ રહે છે. ૧ પેાતાના ખીજા ગૌણ શિલાલેખમાં તેમ જ અન્યત્ર અમુકઅમુક નીતિવિષયક કરજો ગણાવતાં આ જ કારણે અશાક ટૂંકાણમાં કહે છે કે, એ કરજો તા પોતાના જિતિ વિયાવુલે છે —એટલે કે, (મનુષ્યના) પુરાણી અને દીર્ઘાયુષી પ્રકૃતિ છે. અધ્યાપક ાલી તેા એક ડગલું આગળ ભરીને આપણુને કહે છે કે, ધર્મતા “ સમસ્ત સ ંસ્કૃતસાહિત્યમાંના વિસ્તૃતમાં વિસ્તૃત અને સૌથી વધારે મહત્ત્વના શબ્દો પૈકીના એક (શબ્દ) છે. હિંદુ ભાષ્યકારાએ તેનેા અર્થ સમજાવતાં કહ્યું છે કે, આત્માના ‘અપૂર્વ' ગુણ જન્માવનારી જે ક્રિયા છે તે ધર્મ છે તેમ જ સ્વર્ગીય સુખનું અને મેાક્ષનું કારણ પણ ધમ છે.”૨ એ રીતે જોતાં રૂઢિને અનુસરતું જે કાર્યાં હોય અને યાગ્ય ભાવનાવાળા ઇસમ સ્વાભાવિક રીતે જે કરે અને જે સ્વર્ગીય સુખનું કારણ છે તે ધમ' છે. અશાકે પણુ તેના એવા જ અ કરેલા છે. પેાતાના નવમા મુખ્ય શિલાલેખમાં તેણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, “ અહીંનું દરેક માંગળ સંશયવાળુ` છે. કદાચ તે એ હેતુને સફળ કરે, અને કદાચ તે આ લાકમાં ન રહે. મંગળ કાળવશ નથી. તે એ હેતુને આ લાકમાં તો પણ પરલાકમાં તે અનત પુણ્યને પ્રસવે છે. પરંતુ આ ધર્મસફળ કરતું નથી "" જ ધર્મ' શબ્દના ઉપલા અથી માટેા સવાલ ઊભા થાય છે; કારણ કે, તેના અર્થ એવા છે કે, સત્કમ પાતે જ ફળદાયી છે; અને કાઇ પણુ દેવની આડત વિના તે સ્વર્ગીય સુખ આપી શકે છે. આથી જ સ્મિથ સાહેબે અશેકના ધર્મને ઇશ્વર વિનાના ૧. “ બુદ્ધિસ્ટ ઇંડિયા ” ( બૌદ્ધ હિ'દુસ્તાન), પૃ. ૨૯૨. ૨. એ. રી. એ., ૪, ૭૦૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ઈશ્વરવાદ કહ્યો છે.૧ પરંતુ સ્મિથ સાહેબે જે કહ્યું છે તે અશોકના ધર્મને લાગૂ પડે છે તેમ તેના સમયના બીજા ઘણાખરા પાષાને પણ લાગુ પડે છે. અશોકના સમય સુધી તે કર્મવાદમાં લેકે પૂર્ણશે માનતા હતા. સત્કર્મો કરીને અને પોતાના કર્મના પરિણામમાં -આ લેકમાંના પિતાના સત્કર્મના બદલા તરીકે- પરલોકમાં એક કે બીજા દેવ તરીકે જન્મવાની આશા રાખીને સામાન્ય લોકે સંતોષ માનતા હતા. કર્મને તથા તેના પરિણામમાં થનારા પુનર્જન્મને નાશ કરવાનો પ્રયત્ન કરવાનું કામ તો બ્રાહ્મણ અને શ્રમણ સાધુઓને સોંપાયું હતું, અને તેથી કરીને જીવતા આત્મદેવમાં માનવાની કાંઈ જરૂર રહી ન હતી. ઇસ્વીસનના પહેલાંની પાંચમી સદીથી માંડીને અશેકના સમય સુધીમાં વારાફરતી અનેક સંપ્રદાય અને પાષા. જમ્યા હતા, અને તે પૈકીના દરેક સંપ્રદાય અને પાષડે વ્યક્તિગત આત્માના મોક્ષને લગતે પોતાને ખાસ સિદ્ધાંત રજૂ કર્યો હતો. પરંતુ એક કે બે અપવાદ બાદ કરતાં બાકીના સૌને કર્મવાદનો મેહ લાગ્યો હતો; અને તેથી એવા સૌ એમ કહેતા કે, માત્ર કર્મથી જ વ્યક્તિને મોક્ષ થાય છે. બૌદ્ધપંથ આ હતો. આછવકે આમ કહેતા. જેનપંથ પણ આ હતે. ખરું જોતાં ભક્તિમાર્ગના લેકે સિવાયના સૌ આમ માનતા. ભક્તિમાર્ગને કર્મવાદને રંગ લાગેલો. નહિ. તેમાં એમ કહ્યું હતું કે, પરમાત્માની ભક્તિથી જ મોક્ષ મળી શકે છે. પરંતુ એ સમય સુધી ભક્તિમાર્ગ આગળ પડતો ન હતો. અશોકના સમયની પછી તુર્ત જ ભક્તિમાર્ગ આગળ આવવા લાગ્યા. ખરું જોતાં તે એટલે બધે આગળ આવી ગયા હતા કે, આટલા સમય સુધી આટલા બધા આગળ આવેલા બૌદ્ધપંથના ઉપર જ ભક્તિમાર્ગે ભક્તિની છાપ પાડી દીધી. ઉક્ત લોકધર્મના બીજા એક તત્ત્વો ઉલ્લેખ પણ પિતાના એક શિલાલેખમાં અશેકે કરેલો છે. હિંદુસ્તાનમાં કર્મવાદ એટલે ૧. “અશક', પૃ. ૩૩-૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ બધા એકાકાર થઈ ગયું હતું કે, માત્ર કર્મ જ મહત્વનું અને ફળદાયી ગણાતું હતું અને આત્મદેવની પૂજાના સંબંધમાં તેમ જ તેની સાથેના એકના સંબંધમાં છેડે જ વિચાર કરવામાં આવતો હતા : એ વાત ખરી છે; પરંતુ પરલેકના જીવનના પરત્વે જ આ વાત સાચી ઠરે છે. આ લેકના જીવનનું શું? પ્રાચીન કાળના હિંદુઓ ઐહિક સુખને માટે અને આનંદને માટે બેદરકાર રહે એટલા બધા તત્વજ્ઞાની અને દુનિયાદારીથી વિમુખ હોય, એ માની શકાતું જ નથી. પોતાના નવમા મુખ્ય શિલાલેખમાં અશોક કહે છે કે, “માંદગીમાં, લગ્નપ્રસંગે, પુત્રલાભના પ્રસંગે અને મુસાફરીમાં લેકે, અનેક (શુભ) મંગળો કરે છે. આ અને આવા બીજા પ્રસંગે લેકે અનેક મંગળ કરે છે. પરંતુ આ બાબતમાં ત્રીજાતિ ઘણાં અને ઘણી જાતનાં, (પરંતુ) શુદ્ર અને અર્થહીન મંગળ કરે છે.” આ વર્ણન અશેના સમયના લેકની માન્યતાને સારે ખ્યાલ આપે છે. પાલિભાષાના બૌદ્ધગ્રંથોમાં જે યક્ષે તથા ચા તેમ જ ગંધર્વો અને નાગો ઇત્યાદિને લગતી હકીકત આપણા જેવામાં આવે છે તે સૌની પૂજા અશોકના સમયમાં ચાલુ હશે, એવું અનુમાન આપણે ઉપલી હકીકતના આધારે કરી શકીએ છીએ. આ ધર્મમંગળો કરવાનો શોખ ખાસ કરીને સ્ત્રીઓને વધારે હતું, એવું અશોકે કહ્યું છે તે ખરું છે; એમ ઉક્ત બૌદ્ધગ્રંથોના આધારે બતાવી આપવાનું કામ કાંઈ અશક્ય નથી. લેકેની આ માન્યતાની સામે અશોક કોઈ જાતને વિરોધ કરતો ન હતો. તે કહે છે કે, “અલબત, મંગળે તે કરવાં જોઈએ. પણ આવી જતનું મંગળ થોડું જ ફળ આપે છે.” આવાં મંગળોની સરખામણી - ધર્મમંગળની સાથે કરતાં તે આના સંબંધમાં જ કહે છે કે, આ લોકમાં ઉક્ત મંગળનું ફળ સંશયભર્યું છે ત્યારે ધર્મમંગળે કળથી અબાધિત છે અને નિદાન પરલેકમાં બેશક અનંત પુણ્યને પ્રસવનારાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર સામાજિક જીવનના સંબંધમાં પણ અશોકની ધર્મલિપિઓમાંથી રસભરી માહિતી મેળવી શકાય છે. હિંદુસમાજજીવનની સાથે સંબંધ ધરાવતી અનેક, મહત્ત્વની બાબતો પૈકીની એક બાબત તો “શાસ્ત્રોએ વિહિત કે અવિહિત ગણેલા ખોરાકને વિચાર ” છે. જે પ્રાણીઓના તથા પક્ષીઓના અને માછલીઓના વધની બંધી અશોકે પોતે કરેલી તેમનાં નામ પિતાના પાંચમા મુખ્ય સ્તંભલેખમાં તેણે ગણાવેલાં છે, એ આપણે જાણીએ છીએ. તેમાંનાં કેટલાંક નામો તે તદ્દન અજાણ્યાં છે; પણ બીજા કેટલાક નામ આપણને જાણીતાં છે. તેમના સંબંધમાં અશોક કહે છે કે, તેમને ખાવામાં વાપરવામાં આવતાં નથી તેમ બીજો કોઈ ઉપયોગમાં લેવામાં આવતાં નથી”. અહીં “ બીજા કોઈ ઉપયોગમાં લેવામાં આવતાં નથી ” એવું કહીને અશોક શું કહેવા માગે છે? એ બરાબર સ્પષ્ટ થતું નથી. જે પ્રાણીઓને ખાવામાં વાપરવામાં આવતાં નહિ તે પણ દવાદારૂના અને શણગારના કામે જેમનો વધ કરે પડતો તે પ્રાણીઓને ઉલ્લેખ ઘણું કરીને તે અહીં કરતો હશે, એમ લાગે છે. આવાં પ્રાણુઓની જે યાદી અશેકે આપેલી છે તે યાદીની સાથે ધર્મસૂત્રોએ કે ધર્મસંહિતાઓએ ખાવાના કે વધના કામે વિહિત કે અવિહિત ગણેલાં પ્રાણીઓની યાદીની સરખામણ આપણે કરશું તે આપણને બહુ નવાઈ લાગશે. અલબત્ત, કેટલાંક પ્રાણુઓને તે અશકે તેમ જ ધર્મશાસ્ત્રોએ અવિહિત ગણેલાં છે. દાખલા તરીકે, મૂક (પોપટ); સારિકા; ચક્રવાક અને હંસ. ૧ પરંતુ બીજા કેટલાંક પ્રાણુઓ અશોકના સમયમાં અવિહિત હતાં ત્યારે સ્મૃતિકાએ વિહિત ગણ્યાં હતાં. અહીં પણ પાછા બે વર્ગો પડે છે–(૧) સર્વ સ્મૃતિકાએ ૧. “ એનિમલ્સ ઈન ધી ઈસ્ક્રિપ્શન્સ ઑફ પિયસિ”(પિયદસિની ધર્મલિપિઓમાંનાં પ્રાણીઓ) નામક વિદ્વાન લઘુલેખ શ્રીયુત મનમોહન ચકતએ લખેલો છે તે આના સંબંધમાં ખાસ મનનીય છે. (મે. એ. સે. મેં, પુ. ૧, સં. ૧૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ વિહિત ગણેલાં પ્રાણુઓ; અને (૨) અમુઅમુક સ્મૃતિએ વિહિત ગણેલાં પ્રાણીઓ. સર્વ સ્મૃતિકાએ કફટ (કાચબો) અને ડુદિ (કાચબી) તથા સયક (સાડી) વિહિત ગયાં છે ત્યારે અશકે તેમને અવિહિત ગણ્યાં છે. બીજા વર્ગના પ્રાણીને એક જ દાખલે મળે છે. અશે કે સ્ટ? (ડુક્કર) અવિહિત ગયું છે ત્યારે યાજ્ઞવક તથા ગૌતમે તેમ જ મનુએ અને આપસ્તબે તેને વિહિત ગયું છે, અને વસિષ્ઠ તથા બૌદ્ધાયને તેની બાબતમાં શંકા ઉઠાવેલી છે. અહીં બહુ જ ઝીણુ વિગતમાં ઊતરવાને ઈરાદે આપણે રાખ્યો નથી. અન્યત્ર જ તેનું વિવેચન વિસ્તારપૂર્વક કરી શકાય. પરંતુ આના સંબંધમાં એક રસિક બાબતને આપણે ઊખી ન શકીએ. જે પ્રાણુઓનો વધ અશકે તદ્દન બંધ કરેલે પણ સ્મૃતિઓએ જેમને ખાવાના કામે અમુક અંશે કે પૂર્ણ અંશે વિહિત ગણેલ તે પ્રાણીઓની યાદીને વિચાર અત્યારસુધીમાં આપણે કરી ગયા. પરંતુ ઘણુંખરી સ્મૃતિઓએ અવિહિત ગણેલું- પણ અશોકના સમયમાં ખાવાના કામે વપરાતું- પ્રાણું પણ હતું. અલબત્ત, અહીં આપણે “મોરની વાત કરીએ છીએ. મધ્યદેશના લોકોને મોરનું માંસ બહુ ભાવતું હતું. બધા જીવોની રક્ષા કરવાનું કામ અશકે ઊપાડી લીધેલું તે પણ ઘણું કાળ પયત મોરને વધ તે દરબારી રસેડામાં થતો હતા. પરંતુ એક ધર્મસૂત્ર સિવાયનાં બધાં ધર્મસૂત્રોએ મેરના વધના પાપમાંથી છૂટવાને માટે તપ કરવાની આજ્ઞા કરેલી છે. જુદાંજુદાં ધર્મસૂત્રોના સમયની અને આધુનિક બંધારણની ચર્ચામાં ઊતરવુંઃ એ આ પ્રકરણને હેતુ નથી. પરંતુ અશોકના લેખવાળા બધા જ થાંભલાઓ મધ્યદેશમાંથી મળી આવેલા છે તેથી એમ ફલિત થાય છે કે, વિહિત કે અવિહિત રાકને લગતી જે ચીજો તેમાં ગણાવેલી છે તે ઉક્ત દેશને ઉદ્દેશીને ગણાવાએલી હોવી જોઈએ. ધર્મસુત્રો પૈકીના બૌદ્ધાયનધર્મસૂત્રમાં અને વસિષધર્મસત્રમાં ૧. જુઓ પૃ. ૧૫-૧૬ - -- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ આર્યાવર્ત (મધ્યદેશ)નાં રીતિરિવાજોનું એકીકરણ થએલું મનાય છે. બૌદ્ધાયનધર્મસૂત્રમાં કહ્યું છે કે, ઉત્તર દિશાનાં રીતિરિવાજે ઉત્તરહિંદુસ્તાનમાં પળાવાં જોઈએ, અને દક્ષિણદિશાનાં રીતિરિવાજે દક્ષિણ–હિંદુસ્તાનમાં પળાવાં જોઈએ. પરંતુ વસિષધર્મસૂત્રમાં કહ્યું છે કે, આર્યાવર્તમાં મંજુર રખાએલાં રીતિરિવાજો સર્વત્ર પ્રમાણ તરીકે સ્વીકારાવાં જોઈએ. બધી સ્મૃતિઓએ મોરના માંસને અવિહિત ગયું હતું ત્યારે મધ્યદેશને લગતા બૌદ્ધાયને અને વસિષ્ઠ તેમ કર્યું ન હતું, એ હકીક્તની સાથે ઉપલી હકીકતને મેળ મળે છે. આપણા દેશના સંબંધમાં આપણે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, બૌદ્ધપંથની અને જેનપંથની સતત વધતી જતી અસરને લઇને ફલાહારની દિશામાં સૌનું વલણ સતત વધતું જતું હતું, અને તેથી, પ્રથમ વિહિત મનાએ ખેરાક પાછળથી અવિહિત મનાય, એ સંભવિત હતું; પણ પ્રથમ અવિહિત મનાએ ખોરાક પાછળથી વિહિત મનાય, એ તે બને તેમ હતું જ નહિ. બૌદ્ધાયને તેમ જ વસિષ્ઠ પાંચનની પ્રાણીઓ –સાહુડી અને કાચબો- ખાવામાં વાપરવાની છૂટ આપેલી છે; પણ ડુક્કરની બાબતમાં તે તેમને અભિપ્રાય ઢચુપચુ છે. પરંતુ અશોકના સમયમાં તે ડુક્કર તેમ જ સાહુડી અને કાચબો અવિહિત મનાતાં હતાં. આ બધી ચર્ચા ધ્યાનમાં લેતાં તો આપણે કહી શકીએ કે, અશોકના સમયની પછી જ ધર્મસૂત્રો રચાયાં હોવાં જોઈએ. સમાજજીવનના સંબંધમાં બીજી રસભરી બાબત “સ્ત્રીઓની સ્થિતિ” છે. સાધારણ રીતે એમ મનાય છે કે, પ્રાચીન કાળમાં તે આપણું દેશમાં સ્ત્રીઓને એકાંતવાસ અજાણ્યો જ હતો. વળી, એમ પણ મનાય છે કે, મુસલમાનેએ જ આપણા દેશમાં પડદાનો રિવાજ દાખલ કરેલે છે. પરંતુ આ માન્યતા છેક જ ભૂલભરેલી છે. ભાસનાં ૧, ૧, ૧, ૨, ૧-૧. ૨. ૧, ૧૦, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ અને કાળિદાસનાં નાટકનો અભ્યાસ કરતાં આપણું ખાત્રી થાય છે કે, તેમના સમયમાં તે પડદાનો રિવાજ પ્રચલિત હતા જ. ઈસ્વીસનની ત્રીજી સદીમાં થઈ ગએલા વાત્સ્યાયનના “ કામસૂત્ર”થી પણ આ વાતને મજબૂત ટકે મળે છે. પરંતુ ઈસ્વીસનના પહેલાંના સમયમાં પણ એ રિવાજ પ્રચલિત હતું, એમ કહી શકાય છે. આપણે જોઈ ગયા છીએ કે, અશોકે પિતાના “નવય' (ઝનાના)ને ઉલ્લેખ કરે છે. કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્રમાં પણ એ જ અર્થવાળે “સંતપુર” શબ્દ વપરાએલે છે. જે અંત:પુર કેવી રીતે બાંધવું તેમ જ બહારના લેકેથી તેને કેવી રીતે રક્ષવું. એ બાબતની સૂચનાઓ પણ કૌટિલ્ય પિતાના એ ગ્રંથમાં આપેલી છે. વળી, “રામાયણમાં પણ સ્ત્રીઓના એકાંતવાસના રિવાજના અનેક ઉલ્લેખ થએલા છે. આ બાબતનો જૂનામાં જૂને ઉલ્લેખ પાણિનિએ (૩, ૨, ૩૬ માં) કરેલ છે. તેણે “ગઈકા ” શબ્દ વાપરે છે. “કાશિકામાં તેની સમજૂતી આમ આપી છે મજૂપિયા અગર (સૂર્યને ન જેનારી રાણુઓ). “કાશિકાએ પરંપરાગત દાખલો આપતાં આમ કહ્યું હોય તે એને અર્થ એટલે જ થાય કે, પાણિનિના સમયમાં રાણાએ એટલે બધે સખત ઝનાનો પાળવો પડશે કે, સૂર્યને પણ જોવાની તક તેમને મળતી નહિ વળી, માંદગીના અને લગ્નના તેમ જ પુત્રલાભના અને મસાકરીના તથા અન્ય પ્રસંગે કરવામાં આવતાં મંગળાના ઉલેખ પોતાના નવમા મુખ્ય શિલાલેખમાં કરતાં અશોકે કહ્યું છે કે, “છીનતિ ઘણાં અને ઘણી જાતનાં, (પરંતુ) સુદ અને અર્થહીન મંગળો કરે છે.” જૂના વિચારની હાલની હિંદુ-મીઓ પણ લગભગ ૧. સ. આ. મુ. સિ. ન્યુ. વ. ૩, ભાગ ૧, પૃ. ૩૩૭ અને ૩૫૯-૩૬૦. ૨, પૃ. ૪૦ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ એ જ પ્રણાલિકાને વળગી રહેતી આપણે જોઇએ છીએ. મેન્યામ નામક લેખકે એક સ્થળે જે ટીકા કરેલી છે તે અહીં યાદ આવી જાય છે. તે કહે છે કે, “ સ્ત્રીના ધર્મ વહેમની બાજુએ એટલે ઝીણીઝીણી ક્રિયાઓની તરફ વધારે સહેલાઇથી ઢળી પડે છે. ૧ ઃઃ અશાકના સમયમાં સમાજનું બંધારણ કેવું હતું, એ આપણે જાતા નથી. પરંતુ તેની ધર્મલિપિમાં બે કે ત્રણ સ્થળે કાંઇક ઇશારા થએલા છે તેના આધારે આપણને તે સમયના સમાજબંધારણના કાંઇક ખ્યાલ આવી શકે છે. અશાકના પાંચમા મુખ્ય શિલાલેખમાં કહ્યું છે કે, ‘ભટમન્ય' બ્રાહ્મણ્ણાની અને ‘ભ્યા’ની સાથે ધમહામાત્રાએ સબંધ રાખવાના છે. અહીં બેશક સામાન્ય દુનિયાના બ્રાહ્મણાના જ ઉલ્લેખ થએલા છે. શ્રમણાની સાથે ગણાવાતા બ્રાહ્મણ સાધુએ અને ભિક્ષુએ અહીં ઉલ્લેખાએલા નથી. ‘' શબ્દ કાંઈક વિચિત્ર છે. “ ઉપનિષદો ”માં માત્ર એક જ પ્રસંગે તે શબ્દ વપરાએલા છે. પાલિભાષાના સાહિત્યમાં પણ તે શબ્દ જોવામાં આવે છે. “મહાનારદ–કસપ–જાતક” માં એ શબ્દ વપરાયા છે, અને ભાષ્યકારે તેના અ‘નદપતિ' (ગૃહપતિ) કર્યા છે. બ્રાહ્મણાની વર્ણાશ્રમપદ્ધતિમાંના વૈશ્વા સાધારણ રીતે ગૃહપતિ કહેવાય છે. પણ ‘વેલ્સ' (વૈશ્ય)શબ્દ તા સિદ્ધાંતવિષયક ચર્ચાના સંબંધમાં જ પાલિભાષાના ગ્રંથામાં વપરાયા છે. વૈશ્યાની જૂદી જ જ્ઞાતિ હતી, એવી મતલબનું લખાણ પાલિભાષાના ગ્રંથામાં તા કાઈ સ્થળે જોવામાં આવતું નથી.૨ પરંતુ સમાજબંધારણમાં ઇબ્યા’ના (ગૃRsપતિને) ખાસ જૂલે વર્ગ હતા ખરા. ક્ષત્રિયાની અને બ્રાહ્મણાની પછી મુકાતા એ અભિજના(ઉમરાવે)ના ૧. થીઅરી આફ્ લેજિસ્લેશન ’ (કાયદા ઘડવાને લગતા સિદ્ધાંત) (પૅટરનીસ્ટર લાયબ્રેરી, ૧૮૯૬), પૃ. ૩૯. r ૨. ફિક્રૂત “ સેાશિયલ ઑર્ગેનિઝેશન, એટ સેટરા '' (સામાજિક વ્યવસ્થા, વગેરે) (ભાષાંતર), પૃ. ૨૫૧ અને ભાગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 66 www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ વગ હતા. અશાકની ધ`લિપિએમાં એક પશુ સ્થળે ક્ષત્રિયાના ઉલ્લેખ થએલા નથી, એ જરા નવાભર્યું લાગશે. પરંતુ આપણે એટલું ધ્યાનમાં રાખવું જોઇએ કે, વૈશ્યાની માક ક્ષત્રિયા પણ ચેાધવ તરીકે હયાતી ધરાવતા ન હતા. એ પ્રાચીન સમયમાં રાજવના લેાકાને જ ક્ષત્રિયા ગણવામાં આવતા હતા; અને અશાકના પેાતાના સમયમાં તેનાં પેાતાનાં સગાંસબધીઓના તેમ જ તેના ખડિયા રાજાઓનેા અને દક્ષિણ-હિંદુસ્તાનમાંના અંતાને (સરહદી પ્રાંતાના રાનના ) સમાવેશ એ ક્ષત્રિયાના રાજવમાં થતા હતા. એમના ઉલ્લેખ તા અશાકે પોતાની ધ લિપિમાં કરેલા છે, એ આપણે જોયું છે. ક્ષત્રિયા(યાધવ)ની માફક શૂદ્રો પણ માત્ર સિદ્ધાંતવિષયક ચર્ચામાં જ દેખા દેતા હતા. જ્ઞાતિ કે વિશિષ્ટ વર્ગ તરીકે તેમની જરા પણુ હયાતી ન હતી. અશાકના સમયમાં સમાજના હલકા વર્ગો ‘ભૂતકા’(વેઠે પકડાતા મજુરા) અને ‘દાસા’ (ગુલામેા) તરીકે ઓળખાતા હતા. એમની સાથે દયાભાવથી વવાની આજ્ઞા અશેકે કરેલી છે. જે નીતિવિષયક ફરજો તેણે ધર્મ” તરીકે ગણાવી છે તે નીતિવિષયક ફરજોમાં એ બાબતને પણ સમાવેશ તેણે કરેલા છે. આજે વર્ણાશ્રમપદ્ધતિના જેવા ઞ આપણે સમજીએ છીએ તેને અ જે સમયમાં સમજવામાં આવતા ન હતા તે સમયના સમાજબંધારણમાં ‘ભૃતા' અને ‘દાસાના ખાસ જૂદા વર્ગ ગણાતા હતા. આજે આપણા દેશમાં ગુલામાની હયાતી રહી નથી. વેઠે પકડાતા મજુરા તા. હજી હયાત છે; પણ વિવિધ જ્ઞાતિએના લેાકેાને મજુર તરીકે વેઠે પકડવામાં આવે છે. હાલના સમાજબંધારણનું ખાસ લક્ષણ ‘વર્ષાં’ નથી પણ ‘જ્ઞાતિઓ’ છે. અશાકના સમયના આપણા દેશના સમાજજીવનને લગતી બીજી એક ખામતના ઇશારા તેના બીજા મુખ્ય શિલાલેખમાં કરવામાં આવેલા છે. તેમાં તે કહે છે કે, તેના પોતાના સામ્રાજ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ તેમ જ પાડાસનાં સ્વતંત્ર રાજ્યમાં તેણે બે પ્રકારની ચિકિત્સા સ્થાપી હતી –(૧) મનુષ્પચિકિત્સા; અને (૨) પશુચિકિત્સા. વળી, તે એમ પણ કહે છે કે, જ્યાં જ્યાં ઔષધિઓ તેમ જ મૂળિયાં અને ફળો ન હતાં ત્યાં ત્યાં તે સૌ લેવડાવી જઈને તેણે પિતે રોપાવ્યાં હતાં. એ શિલાલેખના આધારે આપણે એમ સમજવાનું છે કે, અશોકે મનુષ્યોને માટે દવાખાનાં સ્થાપ્યાં હતાં અને પશુઓને માટે પાંજરાપોળ સ્થાપી હતી. કદાનથી ચાલતી સંસ્થાઓ સ્થાપવાને લગતી પદ્ધતિ હિંદુસ્તાનના બીજા ભાગમાં હતી કે કેમ, એ કહેવું અઘરું છે; પણ મુંબાઈ ઈલાકામાં તો એ પદ્ધતિ અજાણી ન હતી. ઈ. સ. ના અઢારમા સૈકાની નોંધોના આધારે આપણે કહી શકીએ છીએ કે, મહારાષ્ટ્રમાં તેમ જ ગુજરાતમાં ગરીબ અને નિરાધાર લેકેને વૈદ્યકીય મદદ મત આપવાની વ્યવસ્થા રાજાઓ અને ભાયાતો ઘણુંખરૂં કરતા, અને તેના પરિણામમાં કાંઈ પણ ભાડું ન લેતાં મફત જમીનનું કે ગામનું દાન વૈદ્યને કરવામાં આવતું. વળી એવા પ્રકારની જમીનના ટુકડામાં ઔષધિઓ ઊગાડવી, એવું લખાણ કેટલાંક તામ્રપત્રોમાં ખાસ જોવામાં આવે છે. ૧ પાંજરાપોળ તે આજે પણ હિંદુસ્તાનના પશ્ચિમભાગમાં જોવામાં આવે છે. અઢારમા સૈકાના છેવટના ભાગમાં સુરતમાં જે પાંજરાપિળ ચાલતી હતી તેને ઉલ્લેખ હેમિલ્ટન સાહેબે કલે છે. જે ગમે તે જ્ઞાતિના કે જાતિના ધણીનાં જે ઢેરેના અવયવ ભાંગી ગયા હોય (એટલે કે, જે ઢોર અપંગ થયાં હોય) તે ઢેરેને આવી પાંજરા ૧. * સીલેકશન્સ ભ ધી સાતારા રાજા અડધી પેશ્વાઝ ડાયરી” (સાતારાના રાજાઓની અને પેશ્વાઓની નિત્યનેધમાંથી ચૂંટી કાઢેલી નેધો), પૃ. ૮, પૃ. ૨૨૧-૨૨૩; એસ. એચ. હેડીવાળાકૃત “સ્ટડીઝ ઈન પારસી હિસ્ટરી” (પારસીઓના ઈતિહાસને અભ્યાસ), પૃ. ૧૮૬-૧૮૮ ૨. હેમિલ્ટનત “ડીસ્ક્રિપ્શન એફ હિંદોસ્તાન” (હિંદુસ્તાનનું વર્ણન) (૧૯૨૦), પુ. ૧, પૃ. ૭૧૮, ચોથી આવૃત્તિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ પિળામાં દાખલ કરવામાં આવે છે. આ વાત અહીં બરાબર બંધ બેસે છે, કારણ કે, પિતે મનુષ્યચિકિત્સાની તેમ જ પશુચિકિત્સાની સ્થાપના કરી હતી, એમ જણાવીને અશોક એવું કહેવા માગે છે કે, મનુષ્યોને મફત દવા વહેંચવાના ઇરાદાથી તેણે પિતે ધર્માદા દવાખાનાં સ્થાપ્યાં હતાં, અને પશુઓને માટે પાંજરાપોળના જેવી સંસ્થા સ્થાપી હતી. જ્યાં જ્યાં ઔષધિઓ તથા મૂળિયાં અને ફળો ન હતાં ત્યાંત્યાં તે સૌ લેવડાવી જઈને તેણે પોતે રેપાવ્યાં હતાં, એમ અશકે જે કહ્યું છે તેનો અર્થ આપણે એ કરવાને છે કે, તુર્ત ઉપયોગમાં લઈ શકાય તેવી દવાઓ તૈયાર રહે તેટલા માટે ઉક્ત સંસ્થાઓના અંગે તેણે ખેતરની વ્યવસ્થા કરી હતી. રોગી મનુષ્યને કે પશુઓને મફત દવા પૂરી પાડવાને લગતી જે પદ્ધતિ હિંદુસ્તાનના પશ્ચિમ ભાગમાં ઈસ્વીસનના અઢારમા સૈકામાં હયાત હતી તે પદ્ધતિ ઈસ્વીસનની પહેલાંની ત્રીજી સદીમાં પણ હયાત હતી, એ જોઈને ખરેખર નવાઈ લાગે છે. વળી વધારામાં એટલું પણ ધ્યાનમાં રાખવાનું છે કે, તે સમયમાં જાણીતી સર્વ દવાઓ અશેકની પોપકારવૃત્તિને લઈને આખી દુનિયાને મળી શક્તી હતી. અશોકના સમયની વિદ્યાવિષયક બાજુને વિચાર આપણે ન કરીએ ત્યાંસુધી તે સમયના સમાજજીવનનું વર્ણન અધૂરું જ ગણાય. તેથી કરીને હવે આપણે એ બાબતનું વર્ણન ટૂંકામાં કરશું. અહીં પણ એટલું યાદ રાખવું જોઈએ કે, તે સમયની ખુદ વિદ્યાના વિકાસની બાબતમાં તે લગભગ નજીવી જ માહિતી અશાકની ધર્મલિપિઓમાંથી આપણને મળે છે. તેમ છતાં પણ વિદ્યાના વાહનરૂપ લેખન પદ્ધતિ(વર્ણમાળા)ની અને બેલી(ભાષા)ની બાબતમાં અશોકની ૧. આ વિષયના સંબંધમાં કાળજીપૂર્વક શોધ કરવાની જરૂર છે પણ દરમ્યાનમાં જુએ છે. એન. મુખોપાધ્યાયત “ધી સર્જિકલ ઇસ્યુમેન્ટસ ઓફ ધી હિંદુઝ” (હિંદુઓનાં વૈદ્યકીય શો), પુ. ૧, પૃ. ૩૪ અને આગળ તથા પૃ. ૪૮ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ૠલિપિમાંથી આપણને ઘણું જાણવાનું મળી આવે છે. અશાકની ધમિલિપ એ લિપિમાં કાતરાએલી છેઃ-(૧) બ્રાહ્મી; અને (૨) ખરાણી. શાહબાઝગઢીમાંથી અને મનશહર(મન્સુરા)માંથી મળી આવેલા ચૌદ મુખ્ય શિલાલેખા ખરોષ્ઠી લિપિમાં કાતરાએલા છે. ક્રાઇ ચીનાઇ આધારને પ્રમાણુરૂપ ગણીને બ્યુલર સાહેબે વરોધી' શબ્દને સાચે। માન્યા છે, અને એ લિપિનેા શેષ કરનારા કાઈ ‘દત્તક' (ખર=ગધેડા, અને એ=એ) નામક ઋષિના નામની ઉપરથી એ શબ્દને તેમણે વ્યુત્પન્ન માન્યા છે. પરંતુ ખીજા કાઇ ચીનાઇ આધારને પ્રમાણુરૂપ માનીને શ્રીયુત સીફ્ળન લેવી સાહેબે ‘વોલ્ટ્રી’ શબ્દને ખરા માન્યા છે, અને હિંદુસ્તાનની હદની બહાર તેને લાગીને આવો રહેલા ‘લોક્ટ્ર' નામક ક્રાઇ દેશના નામની ઉપરથી તે શબ્દને વ્યુત્પન્ન થએલા તેમણે ગણ્યા છે. બીજી લિપિ બ્રાહ્મી' કહેવાતી હતી તેનુ કારણ એ કે, તે પ્રહ્માના મુખમાંથી નીકળેલી મનાય છે. ફારસી અને અરખી તથા ઉર્દુ લિપિની માફ્ક ખરેાષ્ઠી લિપિ પણુ જમણી બાજુએથી ડાબી બાજુએ લખાતી હતી, અને હાલની બીજી બધી હિંદુ-લિપિઓની માફક બ્રાહ્મી લિપિ પણ ડાખી બાજુએથી જમણી બાજુએ લખાતી હતી. હિંદુસ્તાનના વાયવ્યકાણુના પ્રાંતામાં તેમ જ ચીની તુર્કસ્તાન સુધીના પાડાસના પ્રદેશમાં ખરોષ્ઠી લિપિ પ્રચલિત હતી. બ્રાહ્મી લિપિ આખા હિંદુસ્તાનમાં પ્રચલિત હતી એટલું જ નહિ, પણ જે ભાગામાં ખરોષ્ઠી લિપિ પ્રચલિત હતી તે ભાગામાં પણ તે પ્રચલિત હતી. ઇસ્વીસનના પાંચમા સૈકાના અરસામાં ખરાખી લિપિ સ્વાભાવિક રીતે નિર્મૂળ થઈ ગઈ હતી; પણ બ્રાહ્મી લિપિ તા હિંદુસ્તાનમાંની તેમ જ સિંહલદ્વીપમાંની અને બ્રહ્મદેશમાંની તથા તિભેટમાંની સ્વદેશી લિપિએની માતા ગણાય છે. ખરાઠી લિપિ જમણી બાજુએથી ડાબી બાજુએ લખાતી હતી, એ જ એમ સાબીત કરે છે કે, એ લિપિનું મૂળ સેમિટિક' હાવુ જોઇએ. એકીમીનિયન લૉકાના રાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ કાળ દરમ્યાન મીસરથી માંડીને ઇરાન સુધીમાં ખૂબ પ્રસરેલી “એમાઈક' લિપિમાંથી તે ઊતરી આવેલી છે. તક્ષશિલામાંથી થોડા વખતના પહેલાં એરેમાઈક” લિપિમાં લખેલે લેખ મળી આવેલ છે તેથી એમ સાબીત થાય છે કે, ગંધારને જીતી લઈને એકીમીનિયન લકે એ રાજકારભારના કામે એરેમિયન લેકેને આપણું દેશમાં લાવ્યા, અને એ રીતે આપણું દેશના લેકને “એરેમાઈક ભાષાથી તેમ જ લિપિથી વાકેફ કર્યો. મૌર્યરાજેની રાજ્યવ્યવસ્થાનાં મૂળ લખાણના ઉપર તેમ જ હુજૂર દફતરેના ઉપર જે ઈરાની અસર થઈ હતી તેની નોંધ અગાઉ આપણે લઈ ગયા છીએ. વળી, હિંદુસ્તાનના વાયવ્યકોણમાં એકીમીનિયન લેકેએ વસવાટ કર્યો હતે તેથી એવું થવા પામ્યું હતું, એમ પણ આપણે પ્રથમ કહી ગયા છીએ.૧ બ્રાહ્મી લિપિની ઉત્પત્તિના સંબંધમાં જૂદા જૂદા અનેક વિચારે પ્રચલિત છે. પરંતુ એ સૌને સાર તરીકે ટૂંકામાં આપણે કહીએ તો, આ બાબતમાં મુખ્ય બે પક્ષે છે. એક પક્ષ એમ કહે છે કે, બ્રાહ્મી લિપિ આપણું દેશમાં જ ઉત્પન્ન થએલી છે. સૌના પહેલાં ભેંસન સાહેબે આ અભિપ્રાય સૂચવ્યો હતો, અને પાછળથી સર એલેક્ઝાંડર કનિંગહામ સાહેબે તેને ટકે આપ્યો હતો. બીજે પક્ષ એમ કહે છે કે, બ્રાહ્મી લિપિ “સેમિટિક લિપિમાંથી ઊતરી આવેલી છે. એ પક્ષમાં પણ પાછું બે તડ પડેલાં છે. તે પૈકીના એક તડમાં વેબર સાહેબ અને ખુહલર સાહેબ છે. હિંદુસ્તાનના લિપિશાસ્ત્રમાં નિષ્ણાત થએલા બધા યુરોપીય વિદ્વાન એ બે સાહેબના અભિપ્રાયને માન્ય રાખે છે. એ બન્ને સાહેબ એમ માને ૧. બુદ્ધર કૃત “ઇડિયન પેલિયોગ્રાફી” (હિંદુસ્તાનનું લિપિશાસ્ત્ર) (ભાષાંતર), પૃ. ૨૪ અને આગળ; ઈ. અ, ૧૯૦૪, પૃ. ૭૯ અને આગળ ઈ. એ., ૧૯૦૫, પૃ. ૨૧ અને આગળ અને પૃ. ૪૧ અને આગળ; ઈ. એ, ૧૯૦૬, પૃ. ૪ અને આગળ; “બ્રિજ હિસ્ટરી ઓફ ઈન્ડિયા” (હિંદુસ્તાનને ઇતિહાસ -કૅબ્રિજ યુનિવર્સિટી તરફથી), પુ. ૧, પૃ. ૬૨ અને ૫૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭ છે કે, ઉત્તરદિશાના સમાઇટ ની લિપિમાંથી બ્રાહ્મી લિપિ ઊતરી આવેલી છે. ઉત્તરદિશાના સેમાઈટ લેકેની લિપિ જૂનામાં જૂની શનિસિયન વર્ણમાળા છે; અને તે ઈસ્વીસનની પૂર્વે આશરે ૮૫૭ના સમયની છે, એમ મનાય છે. બ્રાહ્મી લિપિ સેમિટિક લિપિમાંથી ઊતરી આવેલી છે, એ વાતનો ઈનકાર કરતાં કનિંગહામ સાહેબે જે મજબૂતમાં મજબૂત દલીલ રજૂ કરી હતી તે એ હતી કે, બ્રાહ્મી લિપિ તે ડાબી બાજુએથી જમણી બાજુએ લખાય છે, પણ સેમિટિક લિપિઓ તે જમણી બાજુએથી ડાબી બાજુએ લખાય છે. પરંતુ ખુલ્ફર સાહેબે ખાત્રી કરાવનારી સાબીતી આપી છે કે, બ્રાહ્મી લિપિ પણ શરૂઆતમાં જમણી બાજુએથી ડાબી બાજુએ લખાતી હતી. એ પદ્ધતિના કાંઈક અંશો અશેકનાં લખાણોમાં પણ જોવામાં આવે છે. દાખલા તરીકે, તેની કેટલીક ધર્મલિપિઓમાં ધ' તથા “ત' અને ' વગેરેના જેવા કેટલાક વર્ષો ઊંધા લખેલા જોવામાં આવે છે. એ લેખમાં કેટલાક જોડાક્ષરે પણ ઊંધા લખેલા જોવામાં આવે છે. દાખલા તરીકે, “જના તથા “તના અને શેના બદલામાં “” તથા “સ્ત્ર અને “ લખેલા જોવામાં આવે છે. મૂળે બ્રાહ્મી લિપિ જમણી બાજુએથી ડાબી બાજુએ લખાતી હશે તેના આ અવશેષ છે, એમ કહી શકાય છે. એ રીતે બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ સેમેટિક’ લિપિમાંથી થએલી છે, એ વાત છેક હમણું સુધી સ્વીકારાતી આવતી હતી. પણ એક વર્ષના પહેલાં નિઝામ સરકારના રાજ્યમાંથી પૂર્વેતિહાસિક સમયનાં માટીનાં વાસણ મળી આવ્યાં અને તેમના ઉપરનાં લખાણને અભ્યાસ થયા ત્યારે ઉપલી વાત જૂઠી કરી. અશોકના સમયની વર્ણમાળામના અક્ષરોની સાથે ઉક્ત વાસણની ઉપરનાં લખાણોમાંના નિદાન પાંચ અક્ષરે બરાબર મળતા આવે છે. વળી, કલકત્તાના ઇડિયન મ્યુઝીઅમ(પ્રાચીન વસ્તુઓના સંગ્રહસ્થાન)માં પૂર્વતિહાસિક સમયનો એક પથરો પડેલો છે તેના ઉપર પાસેપાસે ત્રણ ખાયા છે તે દેખીતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ એ રીતે કાંઇક લખાણ છે, અને એ લખાણના અક્ષરા અશાકના સમયના અક્ષરાને બહુ મળતા આવે છે. ૧ એ રીતે બ્રાહ્મી લિપિની ઉત્પત્તિની ચર્ચા ઐતિહાસિક કાળને લગતી નથી રહેતી પણુ પૂર્વે તિહાસિક કાળને લગતી મતી જાય છે. આમ છે તે યાગ્ય જ છે; કારણ કે, આજે યુરોપમાં પણ બધી સેમિટિક તેમ જ અન્ય લિપિનું મૂળ પૂવૈતિહાસિક સમયમાં શોધાઇ રહ્યું છે. પૂર્વતિહાસિક મનુષ્યે વર્ણમાળાને શાષ કરેલા, એ વાત હવે ધીમેધીમે સ્વીકારાતી જાય છે. પૂવૈતિહાસિક ચીત્તેના ઉપર થયેલાં લખાણામાંના નિદાન આઠ વર્ષોં અશેાકના સમયની વ માળામાંના વર્ણને મળતા આવે છે તેા પછી આપણે એમ જ માનવું જોઈએ કે, બ્રાહ્મી લિપિ આપણા દેશમાં જ પૂર્વતિહાસિક સમયમાં જન્મી હતી. ઈસ્વીસનના પહેલાં આશરે ૮૦૦માં જન્મેલી સેમિટિક લિપિની સાથે બ્રાહ્મી લિપિને સબંધ જોડવા, એ કાઇ પણ રીતે યાગ્ય નથી. ૨ હવે અશેાકના સમયની ભાષાની સ્થિતિના પ્રશ્ન આપણે વિચારવાના છે. અશાકની ધમિલિપમાં જોડણીને લગતી જે એ ખાસિયતા જોવામાં આવે છે તેમના વિચાર કરીને પછી ઉપલે પ્રશ્ન આપણે હાથમાં લેશું; કારણ કે, આપણે તેમ ન કરીએ તે ખોલીને લગતી ખાસિયતાની સાથે જોડણીને લગતી ખાસિયતાના ગોટાળા થઇ જવાના સભવ રહે છે. પહેલી ખાસિયત તે એ છે ૧. શ્રીયુત દે. રા. ભાંડારકરને આ અભિપ્રાય પાછળથી છેક જ ખાટા કર્યાં છે. એ પથરા ઊંધા પડેલા તેથી એમને આવા ભ્રમ થએલો. પશુ એ પથરાને છતે કરી વાંચતાં એમની ગભીર ભૂલ સાબીત થઈ છે; અને તેથી આ દલીલ હવે અહી" અસ્થાને છે. ભસારા ૨. સ. આ. મુ. સી. યુ. વા. ૩, ભાગ ૧, પૃ. ૪૯૩ અને આગળ, ૩. એ., ૧૯૧૯, પૃ. ૫૭ અને આગળ; જ. એ. સા. મૈં, ૧૯૨૧, પૃ. ૨૦૯ અને આગળ; કલકત્તા રીન્યુ,” ૧૯૨૩, અને આગળ પૃ. ૩૫૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કે, અશોકનાં લખાણોમાં કઈ પણ સ્થળે સમાન વર્ગોનું ધિત્વ જોવામાં આવતું નથી. દાખલા તરીકે, અસ્થિ (સંસ્કૃત ભાષાના અતિ)ના અને રબ્બ(સંસ્કૃત ભાષાના સર્વ)બદલામાં માત્ર “શિ અને “સવ' જ જોવામાં આવે છે. પરંતુ આ કાંઈ અશોકનાં લખાણની જ ખાસિયત નથી. ઈસ્વીસનની ચોથી સદી સુધીમાં પ્રાકૃત ભાષામાં લખાએલાં લખાણો પૈકીનું ભાગ્યે જ કોઈ લખાણ કોતરતાં એવી જાતનું ધિત્વ કરેલું જોવામાં આવે છે. બીજી ખાસિયત એ છે કે, શાહબાઝગઢીમાંથી અને મનશહરમાંથી મળી આવેલા અશોકના ચૌદ મુખ્ય શિલાલેખો કોતરનારે દીર્ધ અને હૃસ્વ સ્વરેને ભેદ જાળવ્યો નથી. આ પણ કાંઈ અશોકનાં લખાણોની જ ખાસિયત નથી. ખરેણી લિપિમાં પાછળના સમયમાં તિરાએલાં બધાં લખાણોમાં પણ આ ખાસિયત જોવામાં આવે છે. ઉપલી બે બાબતને જ અશોકનાં લખાણોની જોડણીની ખાસિયત તરીકે ગણાવી શકાય તેમ છે. આપણે તેમને બાજુએ રાખીએ તે અશકની ધર્મલિપિઓમાં ઉચ્ચારને અનુસરીને જ લખાણ થએલું છે, એમ આપણે ખુશીથી કહી શકીએ. હવે એ સવાલ ઊભો થાય છે કે, બોલીને લગતી શી ખાસિયતો અશોકનાં લખાણોમાં જોવામાં આવે છે? અશેકના સમયમાં બેલીઓ હયાત હતી, એ પૂરાવો તેનાં લખાણમાંથી મળી આવે છે ખરો? આ સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન હવે આપણે કરશું. અશોકના સાત મુખ્ય સ્તંભલેખે આપણે જોયું તો આપણને ચોક્કસ જણાશે કે, તે સૌમાં એક જ બોલી વપરાએલી છે, અને અમુક ખાસિયત પણ એકસરખી રીતે એ સૌમાં જોવામાં આવે છે. શ્રીયુત સેના સાહેબે એ ખાસિયતો બહુ સારી રીતે વર્ણવેલી છે. એ લેખમાં “ કે ' જેવામાં આવતો નથી પણ “' જોવામાં આવે છે. શરૂઆતના બજને રૂખસદ આપવામાં ૧ છે. અ, ૧૮૯૨ પૃ. ૧૭૧ અને આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ આવેલી જોવામાં આવે છે, અને તેથી “ શના બદલામાં “ગ' જેવામાં આવે છે. ના બદલામાં હંમેશાં ૪ વપરાય છે (દાખલા તરીકે, " ના બદલામાં “રાજા” લખાય છે). નરજાતિના અને ઘણુંખરું નાન્યતરજાતિના શબ્દની પહેલી વિભક્તિના એકવચનના છેડે “એકાર આવે છે (દાખલા તરીકે, “સમષિ’ના બદલામાં “સમાને' અને “રા'ના બદલામાં “ ” વપરાય છે). જે જોડાક્ષરમાં શરૂઆતમાં “ધકાર ન આવતો હોય તે જોડાક્ષર હમેશાં જોડાક્ષર તરીકે નથી લખાતે, પણ તેના બે અક્ષરની વચ્ચે “ઈકાર દાખલ કરવામાં આવે છે ( દાખલા તરીકે, “અવન'ના બદલામાં “ષિાનિ' લખાય છે). વળી, “રકાર શરૂઆતમાં ન હોય તો તે હંમેશાં તેને રૂખસદ આપવામાં આવે છે (દાખલા તરીકે, રિજના બદલામાં વિજ વપરાય છે). જે થાંભલાઓના ઉપર અશોકના સાત મુખ્ય સ્તંભલેખો કોતરાએલા છે તે થાંભલાઓ મધ્યદેશમાંથી જ મળી આવેલા છે તેથી કરીને આપણે એમ કહી શકીએ છીએ કે, ઉપલી બધી ખાસિયત એ પ્રાંતની બોલીની જ ખાસિયત હોવી જોઈએ. પરંતુ અશેના ચૌદ મુખ્ય શિલાલેખને વિચાર આપણે કરીએ છીએ ત્યારે આપણી સામે બીજી મુશ્કેલી ખડી થાય છે. પ્રથમ તે આપણને એમ માલૂમ પડે છે કે, મધ્યદેશની બોલીની ઉક્ત ખાસિયતો ધવલીના અને યાવગઢના શિલાલેખમાં પૂરેપૂરા અંશે અને કાલશીના શિલાલેખમાં લગભગ પૂરેપૂરા અંશે દેખા દે છે. પછી બાકીનાં સ્થળોના શિલાલેખાને વિચાર આપણે કરીએ છીએ ત્યારે આપણને એમ માલૂમ પડે છે કે, શાહબાઝગઢીના તથા મનફ્રહરના અને ગિરનારના શિલાલેખમાં મધ્યદેશની બેલીની કેટલીક ખાસિયત જોવામાં આવે છે તે પણ તેમની પિતાની કેટલીક ખાસિયત પણ જેવામાં આવે છે, અને એ એમની ખાસિયત જૂદી જૂદી બોલી જ બતાવી આપે છે. આપણે આ બાબતમાં વધારે ઊંડા ઊતરીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ છીએ તે જુદીજુદી બે બોલીઓ આપણને મળી આવે છે -(૧) શાહબાઝગઢીના અને મનશહરના શિલાલેખની એક બેલી; અને (૨) ગિરનારના શિલાલેખની બીજી બોલી. પાટલિપુત્રમાંની હુજૂર કચેરીમાંથી કેાઈ હુકમ છૂટતા હશે ત્યારે તેની નકલ દરેક પ્રાંતના સુબાને મોકલી આપવામાં આવતી હશે. પાટલિપુત્રમાં વપરાતી રાજભાષાથી જૂદી પડતી બોલી જ્યાં નહિ વપરાતી હોય ત્યાં તે એ નકલમાંને હુકમ મૂળને અનુસરીને જ કરવામાં આવતો હશે. અશોકના સ્તંભલેખે જ દાંજુદાં છ સ્થળોએ કાતરાએલા છે તે પણ તેમની ભાષા લગભગ એકસરખી જ છે, એનું કારણ આ જ હોવું જોઈએ. એ લેખવાળા થાંભલાઓ મૂળે જે સ્થળે હતા તે સ્થળો મધ્યદેશમાં જ હતાં તેથી કરીને મધ્યદેશની બેલીમાં લખાએલે જે હુકમ પાટલિપુત્રમાંથી છૂટેલે તે બનતાં સુધી મળને અનુસરીને જ કેતરાયો. પરંતુ અશોકના શિલાલેખોની બાબતમાં તેમ બન્યું નહિ. કાલશી અને ધવલી તથા યાવગઢ મધ્યદેશની અંદર કે મધ્યદેશને લાગીને આવેલ હોવાથી તે સ્થળમાંના શિલાલેખોનું લખાણ લગભગ એકસરખું જ છે, અને સ્તંભલેખે જે બેલીમાં લખાએલા છે તે જ બેલીમાં તે શિલાલેખ પણ લગભગ પૂણશે લખાએલા છે. પરંતુ શાહબાઝગઢી અને મન શહર ઉત્તરાપથમાં આવેલાં છે, અને ગિરનારને પ્રદેશ દક્ષિણાપથમાં આવેલ છે. તે સૌની પિતપોતાની બેલી હતી; અને તેથી કરીને મધ્યદેશના લખાણની નકલને બનતાં સુધી અનુસરવાનો પ્રયત્ન કરવામાં આવે તો પણ તે તે પ્રાંતની બોલીની ખાસિયત એ લખાણમાં ઘુસી જઈ શકી છે. ઉત્તરાપથની બોલીની ખાસિયત શી હતી? દક્ષિણાપથની બેલીની ખાસિયત શી હતી? મધ્યદેશની બોલીની બધી ખાસિયત ઉક્ત બોલીઓમાં બીલકુલ જોવામાં આવતી નથી, એ જ એમ બતાવી આપે છે કે, ઉત્તરાપથની તેમ જ દક્ષિણાપથની ૧૮ કલે. ૧૯૮, પૃ.૪૪ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ બેલીઓ મધ્યદેશની બોલીઓથી જૂદી પડે છે. દાખલા તરીકે, ઉત્તરાપથની અને દક્ષિણાપથની બોલીમાં ભરી તેમ જ “' અને “” વપરાય છે. નરજાતિના નામની પહેલી વિભક્તિના એકવચનના અંતે એ કાર નથી આવતું પણ “કાર આવે છે; “ના બદલામાં નથી વપરાત, વગેરે વગેરે. ઉત્તરાપથની બોલીઓ દક્ષિણાપથની બેલીઓથી કેટલા અંશે જુદી પડે છે, એ હવે આપણે જોયું. અલબત્ત, એ બન્ને બેલીઓનાં નામની સાતમી વિભક્તિના એકવચનના છેડે એ કાર આવે છે; પણ દક્ષિણાપથની બેલીઓનાં નામોની સાતમી વિભક્તિના એકવચનના અંતે ઘણુંખરૂ ’િ આવે છે ત્યારે ઉત્તરાપથની બેલીઓનાં નામની સાતમી વિભક્તિના એકવચનના અંતે (મધ્યદેશની બોલીઓના અનુસારે) “રિ’ આવે છે. ઉત્તરાપથની બોલીઓમાં “શ' તેમ જ “” અને “ક” વપરાય છે ત્યારે દક્ષિણાપથની બોલીઓમાં (મધ્યદેશની બોલીઓને અનુસરીને) માત્ર “' જ વપરાય છે. દક્ષિણાપથની બોલીમાં ' કાયમ રહે છે ત્યારે ઉત્તરાપથની બેલીમાં તે “ઘ' બની જાય છે. વળી, ઉત્તરાપથની બોલીઓમાં શબ્દમાંના “ક” અને “' એકબીજાનું સ્થાન લે છે, અને તેમને ત્રીજો અક્ષર પિતાના વર્ગના પહેલા અક્ષરનું રૂપ ધરે છે. દક્ષિણાપથની બેલીઓમાં જે કાયમ રહે છે, અને હંમેશાં “ઈના બદલામાં તેમ જ કેઈક પ્રસંગે “રત' ના બદલામાં “વપરાય છે. હિંદુસ્તાનના ભાષાશાસ્ત્રને લગતી બીજી એક બાબતના સંબંધમાં પણ અશકનાં લખાણો જાણવાજોગ માહિતી પૂરી પાડે છે. પાલિભાષાના અને પ્રાકૃત ભાષાના સંબંધમાં બોલતાં કેટલાક ભાષાશાસ્ત્રીઓ ઉચ્ચારની અવનતિના વિષયની મોઘમ વાત કરે છે. તેઓ એમ માને છે કે, પાછળના સમયનું સૂચન એથી થાય છે. ૧ ૧. સ્વર્ગસ્થ રા. ગો. ભાંડારકરક્ત “ વિલ્સન ફાઈલોલોજિકલ લેકચર્સ” (વિલ્સન-સમારકનાં ભાષાશાસ્ત્રવિષયક ભાષણે), પૃ. ૮ અને આગળ; પૃ. ૩૪ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ તે એવી દલીલ કરે છે કે, જોડાક્ષરનું સાદું રૂપ બનવું તથા પાસેપાસેના એ શબ્દોમાં સ્વરાનું ભળી જવું અને તાલુસ્થાનીય વર્ણના તેમ જ 'કારના શાખ વગેરે આ ઉચ્ચારની અવનતિ દર્શાવે છે. પણ જે ભાષામાં કે મેલીમાં આ ખાસિયતે। જેવામાં આવતી નથી તે ભાષાના કે ખેાલીના કરતાં જે ભાષામાં કે ખેાલીમાં આ ખાસિયતા જોવામાં આવે છે તે ભાષા કે મેલી વધારે પાછળની માનવી જ જોઇએ ખરી? ખીજા સૌને અપવાદરૂપ ગણતાં અમુક વર્ગના કે લેાકેાના કે દેશના ખાસ ઉચ્ચારની રીતનુ દત એ ખાસિયતા કરાવે, એમ કેમ ન બને ? આ બાબતમાં અશેનાં લખાણાના આધારે ગૈા નિર્ણય થઈ શકે તેમ છે, એ આપણે જોશું, ગિરનારના શિલાલેખને કાલશીના શિલાલેખની સાથે સરખાવતાં આપણને એવું માલૂમ પડી આવે છે કે, ગિરનારના શિલાલેખમાંની ભાષામાં ઉચ્ચારની અવનતિ આછી જાય છે, પણ કાશીના શિલાલેખમાંની ભાષામાં ઉચ્ચારની અવનતિ વધારે પ્રમાણમાં દેખાય છે. આપણે જોઈ ગયા છીએ કે, જોડાક્ષામાં મૂળ ર’કાર ગિરનારના શિલાલેખમાં કાયમ રહ્યો છે ત્યારે કાશીના શિલાલેખમાં લગભગ સર્વત્ર ઊડી જ ગયા છે. દાખલા તરીકે, ગિરનારના શિલાલેખમાં આપણે ‘યંત્ર’ શબ્દ વાંચીએ છીએ; પણ કાલશીના શિલાલેખમાં તે 'મેશાં ‘ત્તવત' (સવૃત્ત) શબ્દ જ આપણે જોઇએ છીએ. વળી, ગિરનારના શિલાલેખમાં જ્યાં ‘ઇતિ' શબ્દ છે ત્યાં કાલશીના શિલાલેખમાં ‘થ’ (દૈન્થિ) શબ્દ જ છે. ગિરનારના શિલાલેખની અને કાલશીના શિલાલેખની સરખામણી કરતાં તેમનામાં જોડાક્ષરાનું સાદું રૂપ બની જતું જોવામાં આવે છે તેના અનેક દાખલાઓ પૈકીના આ તા માત્ર થોડાક જ દાખલા છે. હવે તાલુસ્થાનીય વર્ગાના શાખનેા વિચાર આપણે કરશું. સંસ્કૃતભાષામાંના ‘શ્વેત' અને ‘શ્વેત' શબ્દના બદલામાં ગિરનારના શિલાલેખમાં જ્ત' અને મત' શબ્દ વપરાયા છે ત્યારે કાલશીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શિલાલેખમાં તો “ર” અને “મદ' શબ્દ જ વપરાયા છે. તે જ પ્રમાણે ગિરનારના શિલાલેખમાંના “દ્વાર” અને “દિર’ શબ્દના સ્થાને કલશીના શિલાલેખમાં “વાલા' અને કિર” શબ્દ જ જોવામાં આવે છે. વળી, હિર’ તેમ જ ત’ અને દિ' વગેરે શબ્દો એમ સાબીત કરી આપે છે કે, કાશીની બોલીમાં ‘હકારનો શોખ ખાસ હતું. એ રીતે જોતાં એમ જણાઈ આવે છે કે, પાલિભાષાના અને પ્રાકૃત ભાષાના નિયમોને અનુસરીને કાશીની બોલીમાં ઉચ્ચારની અવનતિ વધારે પ્રમાણમાં થએલી છે, અને ગિરનારના પ્રદેશની બોલીમાં ઉચ્ચારની અવનતિ ઓછા પ્રમાણમાં થવા પામેલી છે. પરંતુ તેથી કરીને, ગિરનારના પ્રદેશની બોલી પહેલાની હતી અને કાલશીની બોલી પછીની હતી, એવો નિર્ણય કરવાની હિંમત કોઈ ભાષાશાસ્ત્રો કરશે ખરો ? અલબત્ત, તે તેમ નહિ જ કરે; કારણ કે, અશોકના રાજકાળમાં ગિરનારના પ્રદેશની બોલી અને કલશીની બેલી સાથેસાથે જ હયાતી ધરાવતી હતી; અને તેથી કરીને એમાંની પહેલી બોલીને બીજી બોલીના પહેલાંની ન જ કહી શકાય. તેમ છતાં પણ એ ભાષાશાસ્ત્રીઓના સિદ્ધાંતના અનુસાર તો કાલશીની બોલી ગિરનારના પ્રદેશની બોલીના કરતાં વધારે પ્રમાણમાં ઉચ્ચારની અવનતિ બતાવી આપતી હોવાથી ગિરનારના પ્રદેશની બેલીના સમયની પછીના સમયની ગણાવી જોઈએ. આમાં ખરી વાત તો એ છે કે, જેમને પાલિભાષાના અને પ્રાકૃત ભાષાના નિયમે કહેવામાં આવે છે તે ઉચ્ચારની અવનતિ બીલકુલ દર્શાવતા નથી. તે તે અમુક વર્ગના કે લેકેના કે દેશના ઉચ્ચારની જે ખાસ રીત સર્વ યુગોમાં પ્રચલિત હતી તે રીત જ દર્શાવે છે. દાખલા તરીકે, “વેદ”ની ભાષા લે.૧ “વેદ”માં “વિવિષ્ટ રૂપની સાથે સાથે વિવિધૈ' રૂપ પણ જોવામાં આવે છે. એ જ એમ બતાવી આપે છે કે, “વેદ”ની ભાષામાં પણ જોડાક્ષરેમાંના બે વ્યંજને પૈકીને ૧. “ઇડિશે સ્ટેડિયેન” ( હિંદુસ્તાનને અભ્યાસ ), ૨, ૮૭, ટીકા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૦ વ્યંજન બેવડાતો. વળી, “વેદ”માં “ત' તથા “ મિઃ' અને “વિવિધતા રૂપની સાથે સાથે “કુર' તથા ઇમિ અને વિતા રૂપ જોવામાં આવે છે એ પણ એમ બતાવી આપે છે કે, તાલુસ્થાનીય વને પક્ષપાત “વેદ”ની ભાષામાં પણ હતો. ટૂંકમાં કહેતાં, આ બાબતમાં ખરી હકીકત એ છે કે, ઉચ્ચારના આવા ફેરફારે ખરું જતાં ઉચ્ચારની અવનતિ દર્શાવે છે, એવું સાબીત કરનારો કેરી પણ પૂરાવો મળી આવ નથી. વળી, કેટલાક ભાષાશાસ્ત્રીઓ કહે છે તેમ, પાછળના સમયની ભાષાનું સૂચન એથી થાય છે, એવું પણ કઈ અવશ્ય નથી. ખરું જોતાં તે વસ્તુસ્થિતિ એનાથી ઉલટી છે. અમુક સમયમાં અથવા કોઈ જાતિમાં કે પ્રાંતમાં ખેરા અને શુદ્ધ ઉચ્ચાર પ્રચલિત હશે તેની સાથે સાથે જ જુદા પ્રકારના ઉક્ત ઉચ્ચાર પણ પ્રચલિત હશે, એમ જ આપણે કહી શકીએ છીએ. ભરતે પોતાના “નાટયશાસ્ત્રના સત્તરમા પ્રકરણમાં જે કહ્યું છે તે આના સંબંધમાં યાદ રાખવાનું છે. તે કહે છે કે, સંસ્કૃત ભાષા અને પ્રાકૃતભાષા કાંઈ બે ભાષાઓ નથી; તે તો બોલીના–એટલે કે, ઉચ્ચારના અને પાઠ (ટચ)ના-બે પ્રકાર છે. તેણે માત્ર ચાર ભાષાઓનો જ સ્વીકાર કરે છે –(૧) અભિભાષા (દેવોની ભાષા); (૨) આર્યભાષા (રાજાઓની ભાષા; (૩) જાતિભાષા (વિવિધ જાતિઓની અને જ્ઞાતિઓની ભાષા); અને (૪) જાત્યંતરી ભાષા (પક્ષીઓની અને પશુઓની ભાષા). પહેલા બે પ્રકારની ભાષાઓ હંમેશાં સંત-પાર” (સુધરેલી બોલી) કહેવાય છે, પણ બીજા પ્રકારની ભાષા “સંત” (સુધરેલી) તેમ જ “ પ્રત' (હલકા પ્રકારની) બલી કહેવાય છે. ઉક્ત સંજ્ઞાઓનો ઉપયોગ મનમાની રીતે કરવામાં આવ્યો છે તેથી કરીને બહુ ગોટાળો થવા પામેલો છે. વળી, પાલિભાષામાં જે ઉચ્ચારભેદ જોવામાં આવે છે તે ઉચારની અવનતિ દર્શાવે છે, અને તેથી તે પાછળના સમયની ભાષાનું સૂચક ૧. ૫, ૨૫ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ચિહ્ન છે. એવી માન્યતાઓ પણ ઘણે ગોટાળો કરી મુકેલ છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓએ પૂર્વગ્રહ બાંધીને જે ગોટાળો ઉપસ્થિત કરી ફેલાવી દીધો છે તેને આપણું મગજમાંથી દૂર કરી દઈને આપણે સંભાળપૂર્વક વિચાર કરશું તે આપણને માલૂમ પડશે કે, મૌર્યરાજ અશોકનાં લખાણોની ભાષા અને પાણિનિએ તથા કાત્યાયને અને પતંજલિએ જે ભાષાનું વ્યાકરણ લખ્યું છે તે ભાષા એ ને એ જ છે. અહીં માત્ર એટલે જ ફેર છે કે, અશેકનાં લખાણમાં એ ભાષાનું પ્રાકૃત રૂપ દેખા દે છે ત્યારે ઉક્ત વ્યાકરણકારોનાં લખાણમાં એ ભાષાનું સંસ્કૃત રૂપ દેખા દે છે. અશોકના ચૌદ મુખ્ય શિલાલેખો પૈકીના ગિરનારના શિલાલેખમાંના નવમા શાસનને નાને ફરે નમૂના તરીકે અહીં આપણે લેશું: देवान-पियो प्रियदसि राजा एवं आह । अस्ति जनो उचावचं भंगलं करोते आबाधेसु वा आवाहविवाहेसु वा पुत्रलाभेसु वा प्रवासंम्हि वा । एतम्हि च अजाम्हि च जनो उचावच मंगलं करोते ॥ અહીં આપણે ઉચ્ચારને લગતી અમુક ખાસિયત જતી કરીએ તે, જે ભાષાનું વ્યાકરણ પાણિનિએ અને પતંજલિએ લખ્યું છે તે ભાષા ઉપલા શિલાલેખની ભાષા નથી, એમ કહેવું અઘરું થઈ પડશે. આપણું દેશની કોઈ પણ દેશી ભાષા બોલતા કઈ વિદ્વાન પંડિતને આપણે સાંભળશું અને કઈ ગામડિયાને આપણે સાંભળશું તે ઉપરના દાખલામાં બેલીનો જે ભેદ જોવામાં આવે છે તેના કરતાં વધારે ભેદ આપણું જોવામાં આવશે. શ્રીયુત એફ. ડબલ્યુ. થોમસ સાહેબ નિષ્પક્ષપાત વિદ્વાન મનાય છે. તેણે પણ કહ્યું છે કે, “મૂળ ભાષાને વિચાર કરતાં ઉક્ત શિલાલેખમાં જે પાઠફેર જણાય છે તેના કરતાં વધારે પાઠફેર મૂળ ભાષાનો વિચાર કરતાં હાલની બલાતી તેમ જ લખાતી અંગ્રેજી ભાષામાં જોવામાં આવે છે, એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આપણે કહીએ તે તે કાંઈ વધારે પડતું કહેવાય નહિ.”૧ અલબત્ત, જૂદા જૂદા ત્રણ પ્રાંતની–મધ્યદેશની તથા ઉત્તરાપથની અને દક્ષિણપથની-ત્રણ પ્રકારની ઉચ્ચારની ખાસિયત અશોકના સમયમાં હતી, અને એ રીતે તે સમયમાં ત્રણ મુખ્ય બેલીઓ બેશક પ્રચલિત હતી; પરંતુ એ બોલીના ભેદ ઉચ્ચારના અને પાઠના પ્રકાર દર્શાવે છે, એમ આપણે કબૂલ રાખીએ તે પછી આપણે એવો જ નિર્ણય કરી શકીએ છીએ કે, ઉક્ત શિલાલેખોની મૂળ ભાષા તો જે ભાષાનું વ્યાકરણ ઉક્ત વ્યાકરણુકાએ લખેલું છે તે જ ભાષા હોવી જોઈએ. અહીં પતંજલિની ટીકા યાદ આવે છે. તેણે કહ્યું છે કે, જે ભાષાનું વ્યાકરણ પાણિનિએ લખેલું તે ભાષા શિષ્ય બ્રાહ્મણો વ્યાકરણના અભ્યાસના અભાવે પણ સ્વાભાવિક રીતે જે ભાષા બોલતા તે જ ભાષા હતી. અહીં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, “અષ્ટાધ્યાયી નહિ શીખેલા જે બ્રાહ્મણ “અષ્ટાધ્યાયી”ના નિયમને અનુસરીને બેલતા તે બ્રાહ્મણ જ પતંજલિએ ઉલ્લેખેલા “શિષ્ટ' બ્રાહ્મણ હતા. ૩ આથી એમ સાબીત થાય છે કે, જે ભાષાનું વ્યાકરણ “અષ્ટાધ્યાયી” છે તે ભાષા ઇરવી સનની પહેલાં આશરે ૧૫૦ ના વર્ષ સુધી –પતંજલિના સમય સુધી–આર્યાવર્તના શિષ્ય બ્રાહ્મણની સ્વભાષા તરીકે ચાલૂ રહી હતી. લેકેના જૂદા જૂદા વર્ગોમાં ભાષાના જે વિવિધ પ્રકાર ઘણુંખરું પ્રચલિત હતા તે વિવિધ પ્રકાર અશોકના સમયની બોલી દર્શાવે છે, એમ આપણે કબૂલ રાખીએ. પણ સવાલ એ થાય છે કે, શિષ્ટ બ્રાહ્મણની ભાષામાં લખાએલે એક પણ શિલાલેખ મળી આવ્યું નથી, એનું શું કારણ? ઈસ્વી સનના ૧૫૦ના વર્ષ સુધી ૧. જ. ર. એ. સે, ૧૯૦૪, પૃ. ૪૬૨. ૨. સ્વર્ગસ્થ રા. ગે. ભાંડારકરત “વિલ્સન ફાઈલોલોજિકલ લેક્ય”( વિલ્સન-સ્મારકનાં ભાષાશાસ્ત્રવિષયક ભાષણે), પૃ. ૨૫-૨૯૬ ૩. જ. . એ. સે, ૧૯૦૪, ૫. ૪૭૯-૪૮૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ પશ્ચિમના ક્ષત્રપવંશના રુદ્રદામાના સમય સુધી–તો સામાન્ય લોકો સંસ્કૃત ભાષા સમજી કે બેલી શક્તા નહિ, એવું સાબીત કરી આપનાર સંસ્કૃત ભાષામાં લખાએલ–એક પણ લેખ ઉક્ત સમય સુધીમાં મળી આવેલ નથી; એમ સ્વર્ગસ્થ ફલીટ સાહેબે આપણને ભાર દઈને કહ્યું છે. પરંતુ એ ભાષામાં લખાએલે ઉક્ત સમયને એક પણ લેખ મળી આવ્યો નથી, એમ કહેવું તદ્દન સાચું ન કહેવાય. રાજપૂતાનામાંના ઉદયપુર રાજ્યમાં ઘેસૂડીની વાવ છે તેમાં જે લેખ છે તે સંસ્કૃત ભાષામાં લખાએલે છે. આમ કહેવાનું ખાસ કારણ એ છે કે, તેમાં બે સ્થળે દ્વિવચનનું રૂપ વપરાએલું જોવામાં આવે છે. મ્યુલર સાહેબે ઉક્ત લેખને ઇસ્વી સનની પહેલાંના ૩૫૦ થી ૨૫૦ ના વચગાળાને કહ્યો છે. એ રીતે એ લેખ લગભગ અશોકના સમયનો જ કરે છે. પ્રાચીન સમયમાં આવા અનેક લેખે સંસ્કૃત ભાષામાં લખાયા હશે પણ આજે તેઓને પત્તો લાગતો નથીઃ એમ આપણે કહીએ તો કાંઈ ખોટું ન ગણાય. બ્રાહ્મણનાં મંદિરો વગેરેમાં જ આવા સંસ્કૃતલેખો લખાયા હશે, એમ કહી શકાય. બૌદ્ધલોકેના સ્તૂપ વગેરે તેમ જ જેનલોનાં દેહરાં વગેરે લોકોના નિવાસસ્થાનથી દૂર બંધાતાં તેમ બ્રાહ્મણનાં મંદિરે વગેરે લેકોના રહેઠાણથી આવે ન બંધાતાં ગામની કે શહેરની અંદર કે બાજુમાં બંધાતાં તેથી કરીને જ એ બ્રાહ્મણોનાં મંદિરોમાંના સંસ્કૃત-લેખ આજે સદાને માટે નષ્ટ થઈ જવા પામ્યા છે, એમ કહેવામાં કાંઈ હરક્ત નથી. સ્વર્ગસ્થ ફલીટ સાહેબ અને અધ્યાપક હાઇસ ડેવિડ્ઝ સાહેબ એમ માને છે કે, ઈસ્વી સનની પહેલાંના ૩૦૦ ના વર્ષથી માંડીને ઇસ્વી સનના ૧૦૦ ના વર્ષ સુધીના બધા શિલાલેખો દેશી ભાષામાંથી ઊતરી આવેલી અને દેશી ભાષાને ઘણા અંશે મળતી આવતી એક ૧. જ. ૉ. એ. સે, ૧૯૦૪, પૃ. ૪૮૩. ૨. મે. આ. સ. , અંક ૪, પૃ. ૧૯. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જાતની પાલિભાષામાં લખાએલા છે. તેમના મતે આથી એમ સાબીત થાય છે કે, ઈસ્વી સનના ૧૦૦ ના વર્ષ સુધી તે પાલિ ભાષા જ પ્રચલિત હતી. જે ભાષાનું વ્યાકરણ પાણિનિએ અને પતંજલિએ લખેલું તે સંસ્કૃતભાષા તો એ સમયની દેશી ભાષા ન જ હોઈ શકે, એમ તેઓ માની બેસે છે, પણ એમને આ અભિપ્રાય સ્વીકારી શકાય તેમ નથી. તેનું પહેલું કારણ તો એ છે કે, ઉપર આપણે કહી ગયા તેમ લગભગ અશોકના જ સમયનો નિદાન એક લેખ તો બેશક સંસ્કૃત ભાષામાં લખાએલ મળી આવેલ છે. વળી, બીજું કારણ એ છે કે, જુદાં જુદાં લખાણોની ભાષાના-કાંસના વિદ્વાન સેનાÁ સાહેબ જેને “શિલાલેખોની પ્રાકૃતભાષા” કહે છે તે ભાષાના -સંબંધમાં સેના સાહેબે જે કાંઈ કહ્યું છે તેનો વિચાર ઉક્ત વિદ્વાનોએ કરેલ લાગતા નથી. ગુજરાતથી અને પશ્ચિમ-કિનારાની ગુફાઓથી માંડીને કૃષ્ણનદીના મુખની પાસેના અમરાવતી સુધીના તથા ઉત્કલમાંની ખંડગિરિની ગુફાઓ સુધીના તેમ જ મધ્યહિંદુસ્તાનમાંના સાંચીથી અને ભારહતથી માંડીને મુંબાઈ-ઇલાકાની દક્ષિણદિશાની હદરૂપ વનવાસી સુધીના અને મદ્રાસ-ઈલાકાના કાંચી ( હાલના કાંજીવરમ) સુધીના વિસ્તારમાં એ બધાં લખાણ વેરાએલાં છે, એ હકીકત પ્રથમ તો આપણે ધ્યાનમાં રાખવાની છે. વળી, આપણે બીજી હકીકત ધ્યાનમાં રાખવાની છે તે એ કે, આશરે ઈ. સ. પૂ. ૨૫૦ થી માંડીને ઈ. સ. ૪૫૦ સુધીના લગભગ સાત સૈકાઓના ગાળાનાં એ બધાં લખાણો છે; અને તેમ છતાં પણ જૂનામાં જૂનાં લખાણોની અને છેક હમણુનાં લખાણોની વચ્ચે કાંઈ ખાસ ફેરફાર જોવામાં આવતો નથી. અલબત્ત, તે બધાં લખાણોમાં બેલીને લગતી જે કેટલીક ખાસિયતે જોવામાં આવે છે તે ખાસિયતે શ્રીયુત ઍટે કે સાહેબે બતાવેલી છે. જે પણ ૧. . એ., ૧૮૯૨, ૫. ૨૬૦. ૨. “ પાલિ એંડ સંસ્કૃત” (પાલિભાષા અને સંસ્કૃતભાષા), પૃ. ૧૧૦ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ખાસ કરીને અશોકનાં લખાણોમાં જોવામાં આવતી એવી ખાસિયતોની સાથે સરખામણી કરતાં તે ખાસિયતો એટલી જુજજાજ જણાય છે કે, આપણું આ ગ્રંથના કામે આપણે તેમને નજીવી ગણીએ તે કાંઈ પણ વાંધો ન આવે. હવે સવાલ એ ઊભો થાય છે કે, આટલા મોટા વિસ્તારમાં ફેલાએલી એ ભાષા સાત સૈકાઓ સુધી સામાન્ય લેકના મેઢેથી ઉચ્ચારાઈ હોવા છતાં પણ અવનતિને કે ફેરફારને વશ ન થઈ, એ બને જ કેમ? અલબત્ત, એમ બની શકે જ નહિ. આપણું આ નિર્ણયને ચોક્કસ પૂરા એ છે કે, પ્રાકૃતભાષાઓના સાહિત્યના જે જૂનામાં જૂના નમૂનાઓ આપણી સમક્ષ આજે મોજૂદ છે તે–“હાલ” નામક લેખકે રચેલા અને જૂનામાં જૂનાં નાટકની પ્રાકૃત ભાષાના નમૂનાઓ-આ સમયના અંતભાગના કે તેની પહેલાંનાં થોડાં વર્ષના છે અને તેમ છતાં પણ તેઓમાં બેલીને લગતા જે ફેરફાર જોવામાં આવે છે તે ઘણે વધારે આગળ વધેલ હતો. ઉકત સર્વ લખાણોમાંની બોલી આટલા મોટા વિસ્તારમાં લગભગ સાત સૈકાઓ સુધી બોલાતી જીવંત લેકભાષા નહિ હોય; પણ આશરે ઈ. સ. પૂ. ૨૦૦ થી માંડીને ઈ. સ. ૪૫૦ સુધીની રાષ્ટ્રભાષા-પ્રાચીન હિંદુસ્તાનની “હિંદુસ્તાની 'ભાષા–તે હોય એમ સંભવિત છે. આજની હિંદુસ્તાની ભાષામાં પણ પ્રાંતિક ખાસિયત કાંઈ અજાણ નથી. ખરેખર, મહારાષ્ટ્રની હિંદુસ્તાની ભાષામાં મરાઠી ભાષાના શબ્દો અને મરાઠી ભાષાની વાક્યરચના જેટલા અંશે ઘુસી જવા પામ્યાં છે તેટલા જ અંશે ગુજરાતની હિંદુસ્તાની ભાષામાં ગુજરાતી ભાષાના શબ્દો અને ગુજરાતી ભાષાની વાક્યરચના ઘુસી જવા પામેલાં છે, અને મહારાષ્ટ્રની તેમ જ ગુજરાતની હિંદુસ્તાની ભાષા કાશીમાં બેલાતી હિંદુસ્તાની ભાષાથી જૂદી જ પડી આવે છે. આવું છે તે પણ, આધુનિક હિંદુસ્તાનની રાષ્ટ્રભાષા હિંદુસ્તાની છે, એની ના તે કઈ જ નહિ કહી શકે. “શિલાલેખોની પ્રાકૃતભાષાની બાબતમાં પણ એમ જ હતું. શ્રીયુત ૐકે સાહેબે પ્રથમ જોયું હતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ તે છે. હિંદુસ્તાની છે, કયારે માતા તે રાજા ૧૮૬ તેમ, તેમાં અહીંતહીં કેટલાક પ્રાંતિક ભેદ જોવામાં આવે છે તે પણ, તે ઈ. સ. પૂ. ૨૦૦ થી માંડીને નિદાન ઈ. સ. ૧૫૦ સુધીના ભારતવર્ષની હિંદુસ્તાની ભાષા હતી. હવે જે સવાલને જવાબ આપણે આપવાનું છે તે એ છે કે, કયારે અને શા કારણે તે રાષ્ટ્રભાષા થવા પામી ? અલબત્ત, અશોકના સમયમાં તો તે રાષ્ટ્રભાષા ન હતી. ઉત્તરાપથની બેલીથી મધ્યદેશની બેલી જેટલા અંશે જુદી પડે છે તેટલા જ અંશે ઉત્તરાપથની તેમ જ મધ્યદેશની બોલી દક્ષિણાપથની બેલીથી જૂદી પડે છે. એ રીતે અશોકનાં લખાણમાં એક બલી જોવામાં નથી આવતી, પણ ત્રણ બેલીઓ જોવામાં આવે છે. પરંતુ અન્ય અનેક લખાણમાં વપરાએલી “શિલાલેખોની પ્રાકૃતભાષા’ તે માત્ર એક જ ભાષા હતી. વળી, તે અશોકના સમયમાં હયાતીમાં આવી ન હતી, પણ તેની પછીના સમયમાં તે હયાતીમાં આવી હતી. એ ભાષા શાથી ઉત્પન્ન થઈ હશે, એનું તો માત્ર અનુમાન જ થઈ શકે છે. ધર્મોપદેશને લગતી અશોકની અથાગ ધગશના પરિણામમાં આખા હિંદુસ્તાનમાં અસાધારણ પ્રવૃત્તિ થઈ રહેલી હોવી જોઈએ. એક પ્રાંતથી બીજા પ્રાંતને જુદો પાડનારી બધી આડખીલીઓ દૂર થઈ હોવી જોઈએ, અને વિવિધ પ્રાંતની વચ્ચે પરસ્પર વ્યવહાર શરૂ થયો હોવો જોઈએ. એ પરસ્પર વ્યવહાર બહુ જ તીવ્ર હતો, અને તે વખતેવખત થતો રહેતો હતે; અને તેથી કરીને અશોકના મૃત્યુની પછી તુરત જ આખા હિંદુસ્તાનને માટે સમાન ભાષાની જરૂરિયાત બહુ જ જણાઈ હેવી જોઈએ. જે પ્રાંત ઉક્ત પ્રવૃત્તિનું કેંદ્રસ્થાન હતો-અને જેમાં પ્રાકૃતભાષાની માતા ગણાતી મહારાષ્ટ્ર ભાષા બોલાતી હતી–તે પ્રાંત ઉપર્યુક્ત નવીન જરૂરિયાતને પહોંચી વળવાના હેતુથી પોતાની સ્થાનિક બોલી કદાચ પ્રચલિત કરી હશે. એ રીતે એક કાળે પ્રાંતિક ગણાતી બેલી સાર્વલૌકિક ભાષાની સ્થિતિએ પહોંચી ગઈ. બૌહલેકના ગ્રંથે આખા હિંદુસ્તાનમાં સૌ કોઈ સમજી શકે તેટલા માટે તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ એ જ સાવલૌકિક ભાષા વપરાઈ, અને દરબારી ભાષા અગર રાજભાષા તરીકે તેને સ્વીકાર સર્વત્ર થયો તેમ જ બીજા ધર્મોના લેકેએ પણ તેને સ્વીકાર કર્યો. દાખલા તરીકે, વિદિશાનગર(બેસનગર)ના સુપ્રસિદ્ધ થાંભલાની ઉપર કોતરાએલ વૈષ્ણવ શિલાલેખ તથા વિવિધ બ્રાહ્મણ ગણુવતે સાતકર્ણને નાનાઘાટને ગુહાલેખ અને સાતવાહન-વંશના ગૌતમીપુત્ર સાતકર્ણનાં તથા વસિષ્ઠીપુત્ર પુલુમાવિનાં રાજશાસનો શિલાલેખોની પ્રાકૃતભાષા– માં જ લખાએલાં છે. દક્ષિણદેશના બૌદ્ધગ્રંથમાંની પાલિભાષા જ આ “શિલાલેખની પ્રાકૃતભાષા હતી, એમ આપણે ખુશીથી કહી શકીએ. ૧ ૧. કલકત્તાની વિદ્યાપીઠની સમક્ષ ઈ. સ. ૧૯૧૯ માં શ્રીયુત દે. રા. ભાંડારકરે જે બે વ્યાખ્યાને આપ્યાં હતાં તે બે વ્યાખ્યામાંથી આ બધી ચર્ચા અહીં ઊતારી લેવામાં આવેલી છે. એ વ્યાખ્યાનમાં એમણે એવો અભિપ્રાય પ્રતિપાદિત કર્યો હતો કે, જેને “ગાથાની બોલી ” કહેવામાં આવે છે તે કુશનવંશના સમયના શિલાલેખેની મિશ્ર સંસ્કૃતભાષા જ છે. ઈસ્વી સનની પહેલાંની પહેલી સદીથી માંડીને ઈસ્વી સનની ત્રીજી સદી સુધીમાં બ્રાહ્મણધર્મની ચઢતી કળાને લઈને બ્રાહ્મણેતર જ્ઞાતિઓ પણ સંસ્કૃતભાષાને અભ્યાસ મેટા પ્રમાણમાં કરતી થઈ હતી, અને સાહિત્યના વાહન તરીકે પાલિભાષા નાબૂદ થઈ ગઈ ન હતી. એવા એ સમયના શિષ્ટ લોકોની સ્વભાષા તરીકે ઉક્ત ગાથાની ભાષા ને ઓળખાવી શકાય નહિ તો પણ તેમની બોલાતી ભાષા તરીકે તે તેને જરૂર ઓળખાવી શકાય. આ જ કારણે કેટલાક બૌદ્ધગ્રંથે એ ભાષામાં લખાએલા જોવામાં આવે છે. કુશનવંશના સમયમાં ઉત્પન્ન થએલી બૌદ્ધ જાતિઓના લોકોએ શિષ્ય જનના મુખે બોલાતી ભાષામાં પોતાના ગ્રંથો લખ્યા, એ સ્વાભાવિક હતું. ઇસ્વી સનની ત્રીજી સદી સુધી આવા ફેરફાર થતા ચાલૂ રહ્યા. એ વખતે સામાન્ય વ્યવહારમાં સંસ્કૃતભાષાનો ઉપયોગ સર્વત્ર થવા લાગ્યો, અને સાહિત્યના વાહન તરીકેનું પિતાનું સ્થાન તેણે લઈ લીધું. એ વખતે જે બૌદ્ધતિએ હયાતીમાં આવી તે બૌદ્ધજાતિઓના લેકે એ કેવળ સંસ્કૃત ભાષામાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ . અશોકના સમયની કળાના સંબંધમાં થોડુંક વિવેચન હવે આપણે કરશું. આ બાબતમાં જે બાંધકામેાની સાથે અશેકનું નામ જેડવામાં આવેલું છે તે બાંધકામાના વિચાર આપણે નહિ કરીએ, પણ ખુદ અશાકે જ જે બાંધકામ કરાવેલાં તે આંધકામના જ વિચાર આપણે કરશું. અશોકનાં બાંધકામ તેના સમયની કળાના અા ખ્યાલ આપે છે. જે શિલાની તથા થાંભલાઓની ઉપર તેની ધર્મપિએ કાતરાએલી તે અને જે ગુફાનું દાન આવકાને કરવામાં આવેલું હતું તે તેના સમયની કળાના નમૂનાઓ છે, એ આપણે જાણીએ છીએ. કળાના અને સ્થાપત્યના નમૂના તરીકે તેમનું એટલું સુ ંદર વર્ણન થઇ ગયેલું છે કે, હવે એ બાબતમાં કાંઈ કહેવાનું બાકી રહેતું નથી. યંત્રશાસ્ત્રીની અને કળાકારની નજરે અશોકનાં એ બાંધકામેાના વિચાર કરવા એ જ અહીં આપણું ધ્યેય છે. શ્રીયુત સેના સાહેબે પ્રથમ સૂચવ્યું હતું તેમ, એકીમી.નયન રાજા ડેરિયસનાં શાસનાના દાખલા જોઇને મૌય રાજ અશકે શિલાઓના ઉપર કાતરાએલી પેાતાની ધર્મે લિપ કાઢવાનું ઠરાવેલું, એ કાંઇ અશક્ય નથી. વળી, સ્મિથ સાહેબ કહે છે તેમ, નક્ષ–ખું— રુસ્તમમાંથી મળી આવેલા ડેરિયસના શિલાલેખ “ ખરી રીતે નજરે જોવામાં આવે છે તે પણ ઇતિહાસદક' નથી એમ મનાય છે, અને ‘સિદ્ધાંતને તથા નીતિને અને ધર્મને લગતા ભાવિ વર્તનના સંબંધમાં ડેરિયર્સ પેાતાની પ્રજાને કરેલી છેલ્લી ગંભીર વીનતી ’ તેમાં સમાએલી છે. ”૧ એ જ દાખલા લઇને અશેાકે પેાતાની ધર્મપિએ લખાવવાના નિર્ણય કર્યો હશે, એમ સ્મિથ સાહેબ કહે છે. પરંતુ અશોકે તે એક ડગલું આગળ ભરીને થાંભલાઓના પણ પેાતાના ગ્રંથ લખ્યાલખાવ્યા. દાખલા તરીકે, હંમદ નામક બૌદ્ધગ્રંથ પાલિભાષામાં તેમ જ મિશ્ર સંસ્કૃતભાષામાં અને શુદ્ધ સંસ્કૃતભાષામાં લખાએલા જોવામાં આવે છે તેનું કારણ આ જ છે. ઃ << ૧. સ્મિથકૃત “ અશાક ”, પૃ. ૧૪૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "" www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ઉપયાગ કર્યાં હતા. અશોકના કડિયાઓએ શિલાને ધસીને લીસી કરીને તેમના ઉપર કાતરકામ કરેલું છે તેા પણ ઇરાનના કડિયાએના એવા કામથી તેમનું કામ કાંઈ ખાસ ચઢિયાતું નીવડયું નથી. પરંતુ ચાંભલાઓની વાત તા છેક જ જૂદી છે. ઇરાનનાં બાંધકામામાં થાંભલાએ વપરાતા નહિ, એમ તેા ન જ કહી શકાય; પરંતુ કાઇ બાંધકામના ભાગ તરીકે થાંભલાઓ ઊભું ન કરાવતાં સ્વતંત્ર અને એકાકી થાંભલાએ ઊભા કરાવવાનું પ્રથમ માન । માત્ર આપણા દેશને જ મળે છે. રામના રાજાની પહેલાંના સમયમાં પશ્ચિમએશિયામાં કે યુરોપમાં એ પ્રથા પડેલી જાણવામાં નથી. અશોકના થાંભલાએ અસાધારણ કદના છે. ૫૦૦ થી ૬૦૦ તસુની તેમની લંબાઇ અને સરાસરી ૩૧ તસુની તેમની જાડાઇ કાંઇ સાધારણ ન કહેવાય. આજે વીસમી સદીમાં આપણે આપણા વૈજ્ઞાનિક જ્ઞાનની અને કેળવણીની અને સાધનેાની બડાઇ હાંકીએ છીએ; પણ આજે એ સૌના ઉપયાગ કરનારને પણ આશરે ૪૮ તસુનો પહેાળાઇના તથા ૪૮ તસુની જાડાઇના અને ૬૦૦ તસુની લંબાઇના પથરા ખાદવાનું કામ મુશ્કેલીભર્યું થઇ પડે તેમ છે. આવું છે તેા પછી, આજથી બે હજાર વર્ષોંના પહેલાંના મૌર્યકાળના કારીગરા આવું મુશ્કેલ કામ કેવી રીતે સાધી શકયા હશે ? ખરેખર, આપણે તે એના માત્ર વિચારથી જ આશ્ચમાં ગરકાવ થઇ જઇએ છીએ. વળી, આવા અસાધારણ કદના પથરા બરાબર ખાદી કાઢવા, અને તેમને ઢાંકણાથી છેાલીને તેના બરાબર પ્રમાણસર તથા દેખાવડા ગાળ થાંભલા તૈયાર કરવા તેમ જ આરસીના જેવા ચળકતા તેમને બનાવવાઃ એ કામ તેા એનાથી પણ વધારે મહેનતનું અને નાજુક હતું. આજનેાડિયા તા એ કામ જેને આભાજ બની જાય તેમ છે. અશાકના સમયના કડિયાઓએ તા. એ કામ અસાધારણ ફતેહમદીથી પાર પાડેલું છે, એમ કહેવું જોઈએ. પરંતુ આટલેથી જ અસ નથી. સંયુક્ત પ્રાંતાના મિરઝાપુર પ્રાંતમાંના ચુનાર ગામની ખાણમાંથી ખેાદી કાઢેલા અડદિયા પથરાના અશાકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ દરેકેદરેક થાંભલા બનેલા છે. એમ કહેવાય છે કે, એ થાંભલા એ ગામમાં ટાંક્શાની મદદથી તૈયાર થએલા અને જૂદાંજૂદાં સ્થાએ લઇ જવામાં આવેલા. તે પૈકીના કેટલાક થાંભલા ડુંગરામાંથી ખાદી કાઢવામાં આવ્યા હતા, અને સેંકડા ગાઉ દૂર મેાકલવામાં આવ્યા હતા. આવા અસાધારણ કદના થાંભલાઓને લાંબા પક્ષે લઈ જવા અને દૂરદૂરનાં અનેક સ્થળેાએ ગાઠવવા : એ કાંઇ રમતની વાત ન હતી. એ કામે જે યાંત્રિક સાધતાને અને મગજશક્તિને ઉપયાગ તે સમયે કરવા પડયા હરો તે આજના જમાનામાં આપણને અશકય ન થઇ પડે તેા પણ આપણા દમ તા જરૂર કાઢે. સેાળસા વર્ષોંની પછી અશેાકના ત્રણ થાંભલાઓને સુલતાન ફ્રિોઝશાહે દિલ્લીમાં આણ્યા હતા, એમ જણાય છે. તે પૈકીના ટાપ્રા'માંના થાંભલાને પંજાબના અંબાલા પ્રાંતમાંથી ખસેડીને દિલ્લીમાં ગેાઠવતાં એ સુલતાનના યંત્રશાસ્ત્રીઓને જે અસાધારણુ મુશ્કેલી પડેલી તેનું વર્ણન આપણા સારા નસીબે જળવાઇ રહેલું છે. તેના સમકાલીન ઇતિહાસકાર શમ્સ-ઇ-શિરાઝ કહે છે કેઃ— “ ઠંડ્ડાની ચઢાઇ કરીને સુલતાન ફ્રિઝ પાા કર્યાં ત્યારપછી દિલ્લીના પાડેાસમાં તે ઘણુંખરૂં આવજા કરતા હતા. એ દેશના એ ભાગમાં પથ્થરના બે થાંભલાએા હતા. ડુંગરાની તળાટીએ આવેલા સુધારાના અને ખિઝરાબાદના પ્રાંતમાંના ટાપ્રા ગામમાં તે પૈકીને એક થાંભલા હતા, અને બીજો થાંભલા મિરથ ગામની નજીકમાં હતા...... કિાઝશાહે એ થાંભલા પ્રથમ જોયા ત્યારે તેને બહુ નવાઇ લાગી, અને સ્મરચિહ્નો તરીકે તેમને દિલ્લીમાં સંભાળપૂર્વક લઇ જવાના ઠરાવ તેણે કર્યાં. દિલ્લીથી તેવું કાસ દૂર પર્વતાની બાજુમાં ખિઝરાબાદ પ્રાંત આવેલા છે. સુલતાને એ પ્રાંતની મુલાકાત લીધી અને ટાપ્રા ગામમાંના થાંભલા જોયા ત્યારે તેને દિલ્લીમાં લઇ જવાના અને ભાવિ પ્રજાને માટે સ્મરચિહ્ન તરીકે ત્યાં તેને ઊભા કરવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com cr Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઠરાવ તેણે કર્યો. એ થાંભલાને નીચો પાડવાને લગતી સારામાં સારી યોજનાઓને વિચાર કરીને તેણે છેવટની આજ્ઞા પ્રસિદ્ધ કરી. દોઆબની અંદર અને બહાર આસપાસ રહેતા સર્વ રહીશોએ તેમ જ સર્વ ઘોડેસ્વારોએ અને પાયદળના સવે લેકાએ હાજર રહેવું, એ હુકમ તેણે કર્યો. એ કામને માટે જેઈતાં સર્વ ઓજારો અને સાધના પિતાની સાથે લેતા આવવાનો હુકમ પણ તેણે સૌને કર્યો. સેંબલની (રેશમના જેવા મુલાયમ ૩ની) ગાંસડીઓ લાવવાની સૂચના કરવામાં આવી. એવું ઢગલાબંધ રૂપેલા થાંભલાની આસપાસ ગોઠવવામાં આવ્યું. થાંભલાના તળિયાની પાસેની જમીન ખોદી કાઢવામાં આવી ત્યારે પેલી રૂની પથારીના ઉપર તે થાંભલો ધીમેથી આડો પડયો. પછી ધીમેધીમે પેલે રૂને કાઢી લેવામાં આવ્યું, અને થોડા દિવસના અંતે તે થાંભલો જમીનના ઉપર સહીસલામત રીતે સૂઇ ગયો. એ થાંભલાના પાયાને તપાસવામાં આવ્યો ત્યારે તળિયેથી જબરે ચોરસ પથરે મળી આવ્યો તેને પણ બહાર કાઢવામાં આવ્યો. પછી તે થાંભલાને કાંઈ નુકસાન ન થાય તેટલા માટે તેની ટોચથી માંડીને તેના તળિયા સુધી રોડાં અને કાચાં ચામડાં વીંટાળી દેવામાં આવ્યાં. બેંતાળીસ પિડાંની ગાડી બનાવડાવવામાં આવી, અને દરેક પૈડાને (પેલા થાંભલાને ?) અનેક દોરડાં બાંધવામાં આવ્યાં. હજારો લેકે દરેક દોરડાને ખેંચવા લાગ્યા. પુષ્કળ મહેનતના અને મુશ્કેલીના અંતે એ થાંભલો ઊંચકાયો અને ગાડીમાં ગોઠવાયો. દરેક પૈડાને એકેક દોરડું બાંધવામાં આવ્યું, અને દરેક દેરડાને બસ માણસો ખેંચે એમ કુલ બેંતાળીસ પૈડાંને એકંદરે ૮,૪૦૦ માણસો ખેંચવા લાગ્યા. આમ હજારે માણસોએ એકસાથે મહેનત કરી તેથી કરીને ગાડી ચાલી, અને તેને જમના નદીના કાંઠાની પાસે લાવવામાં આવી. ત્યાં તેને જોવાને સુલતાન પોતે આવ્યા. સંખ્યાબંધ બેટાં વહાણે ભેગાં કરવામાં આવ્યાં. તે પૈકીનું મોટું વહાણ ૫,૦૦૦ થી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧ર ૭,૦૦૦ મણ અનાજ લઈ જઈ શકે એવડું હતું, અને નાનામાં નાનું વહાણ ૨,૦૦૦ મણ અનાજ લઈ જઈ શકે એવડું હતું. પેલા થાંભલાને એ વહાણના ઉપર ચાલાકીથી સૂવાડી દેવામાં આવ્યો અને પછી ફિરોઝાબાદમાં લઈ જવામાં આવ્યો. ત્યાં જમીનના ઉપર તેને ઊતારવામાં આવ્યા, અને અતિશય મહેનતથી અને ચાલાકીથી કચ્છમાં તેને લઈ જવામાં આવ્યો. એ વખતે ઉક્ત લેખકની ઉમ્મર બાર વર્ષની હતી, અને માનનીય મીરખાંને તે શિષ્ય હતો. પેલા થાંભલાને એ જગ્યાએ લઈ જવામાં આવ્યા ત્યારે તેના સત્કારને માટે જામી મસજિદની પાસે ભવ્ય મકાન બંધાવવામાં આવ્યું. પ્રવીણમાં પ્રવીણ સ્થપતિઓને અને કારીગરને એ મકાન બાંધવાના કામે રોકવામાં આવ્યા. એ મકાન બાંધવામાં પથ્થરનો અને ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો, અને તેમાં અનેક પગથિયાં રાખવામાં આવ્યાં. એક પગથિયું ચણાઈ રહેતું ત્યારે પેલા થાંભલાને તેના ઉપર ગોઠવવામાં આવતું. પછી બીજું પગથિયું ચણવામાં આવતું, અને પેલા થાંભલાને ઊંચકીને તેના ઉપર ગોઠવવામાં આવતો. એમ કરતાં કરતાં ધારેલી ઊંચાઈએ પેલો થાંભલો જઈ પહોંચ્યો. આટલી સ્થિતિએ કામ આવી પહોંચ્યું એટલે પછી તે થાંભલાને સીધે ઊભો કરવાને લગતી બીજી યુક્તિઓ જવી પડી. બહુ જ જાડાં દોરડાં મેળવવામાં આવ્યાં, અને તળિયાના દરેક છ પગથિયે દુમક્લાસ (વિંડલૅસ) ગોઠવવામાં આવ્યાં. દેરડાની એક બાજુના છેડા પેલા થાંભલાની ટોચે બાંધવામાં આવ્યા અને તેની સામી બાજુના છેડાને દુમકલાસની આસપાસ વીંટાળી દેવામાં આવ્યા. સંખ્યાબંધ બંધ બંધાયાથી એ દુમકલાસ મજબૂત બની ગયાં, પછી (પેલાં દુમકલાસનાં) ચક્રો ફેરવવામાં આવ્યાં એટલે પેલો થાંભલો લગભગ અર્ધા ગજના જેટલો ઊંચકાયો. પછી તે પાછે નીચે બેસી ન જાય તેટલા માટે તેની નીચે લાકડાની ગાઠ અને રની પિટલીઓ ગોઠવવામાં આવી. એ રીતે એ થાંભલે રફતેરફતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ બરાબર ટટાર ઊભો થઈ ગયો. પછી તેને આધાર આપવાના હેતુથી મોટા મોટા પાટડાઓ તેની આસપાસ ગોઠવી દેવામાં આવ્યા, અને એ રીતે પાલખનું પીંજરું બની ગયું. સીધી લીટીમાંથી જરા પણ તે ન ચસે એવી રીતે તેને તીરના જેવી ટટાર સ્થિતિમાં એ રીતે ગોઠવી દેવામાં આવ્યો. પ્રથમ ઉલ્લેખેલા પેલા ચોરસ પથરાને એ થાંભલાની નીચે જ ગોઠવી દેવામાં આવ્યો હતો.” - ફિરોઝશાહે તે અશોકના માત્ર ત્રણ જ થાંભલાઓને એ રીતે ખસેડયા હતા, અને તે પણ કાંઈ મોટામાં મોટા થાંભલા ન હતા. વળી, મૂળ જગ્યાએથી બહુ બહુ તે પણ ગાઉ દૂર જ તેમને ખસેડવામાં આવેલા. પરંતુ અશોકે માત્ર ત્રણ જ થાંભલા ઊભા કરાવેલા નહિ. તેણે તે આવા ત્રીસેક થાંભલા તૈયાર કરાવેલા, અને બહુ જ આધાં સ્થળે ઊભા કરાવેલા. પથરા ખોદી કાઢવાનું અને ટાંકણાથી તેમને બરાબર માપસર તૈયાર કરીને થાંભલા બનાવવાનું અને એ થાંભલાને લાંબા પલે લઈ જવાનું કામ અશોકના સમયના શિલ્પકારેની કુનેહની અને મગજશક્તિની સાક્ષી પૂરે છે. એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, અશોકના સમયની પહેલાંના ' કાળમાં ભાગ્યે જ કોઈ મકાન પથ્થરે બાંધેલું જણાય છે. સ્થાપત્યના કામે પથ્થરનો ઉપયોગ કરવાનું પ્રથમ માન બૌદ્ધરાજ અશોકને જ ઘટે છે. અશેકે પિતાનાં લખાણમાં અનેક સ્થળે કહ્યું છે કે, પિતાની ધર્મલિપિઓ ચિરસ્થાયી થાય તેટલા માટે શિલાઓના ઉપર અને થાંભલાઓના ઉપર તેણે તે કેતરાવી હતી. એ જ કારણે પિતાના સામ્રાજ્યના કુનેહવાળા કારીગરોને અને પિતાની સાધનસંપત્તિનો ઉપયોગ કરીને પોતાની ધર્મલિપિઓ પથરાના ઉપર તેણે તરાવી હતી. અશોકના કાળની પહેલાંના સમયમાં આપણા દેશમાં ૧. ઇલિયટકૃત “હિસ્ટરી ઑફ ઇન્ડિયા” (હિંદુસ્તાનને ઈતિહાસ), ૩, ૩૫૦. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ મુખ્યત: લાકડાનાં બાંધકામો થતાં હતાં. આજે પણ બ્રહ્મદેશમાં અને ચીનમાં તેમ જ જાપાનમાં લાકડાનાં મકાન બાંધવાનો રિવાજ ચાલુ છે. અલબત્ત, બાંધકામમાં પથ્થરના કરતાં લાકડું વધારે સારું થઈ પડે છે; પરંતુ પથ્થર જેટલે ચિરસ્થાયી નીવડે છે તેટલું લાકડું ચિરસ્થાયી નીવડતું નથી, એ જ એની ખામી છે. મેગાસ્થનીસ કહે છે કે, “ તીર મારવાનું ફાવી શકે તેટલા માટે બાકાં રાખીને ચણેલી ફરતી દિવાલ” પાટલિપુત્રની આસપાસ બાંધેલી હતી. ચંદ્રગુપ્તના પાટનગરનું જ રક્ષણ આવી લાકડાની દિવાલથી થતું હતું તે પછી તે સમયનાં બધાં જ બાંધકામમાં લાકડાને ઉપયોગ થતો હશે, એમ આપણે ખુશીથી અનુમાની શકીએ. બૌદ્ધસાહિત્યનાં “ જાતકે ” માં પણ લાકડાના બાંધકામના અનેક ઉલ્લેખન અને ઈંટના બાંધકામના થોડાક ઉલ્લેખ જોવામાં આવે છે; પણ પથ્થરના બાંધકામનો એક પણ ઉલ્લેખ તેમાં જોવામાં આવતો નથી. પથરના બાંધકામની કળા અને તેનો ઉદ્યોગ કઈ જ જાણતું નહિ, એ એનો અર્થ કરવાનો નથી; કારણ કે, “જાતકે”માં તેમનો ઉલ્લેખ થએલે છે ખરે. વળી, લગભગ અશકના સમયની જ પથ્થરની એક મૂર્તિ તે જાણવામાં છે. એ મૂતિ પર ખમમાંથી મળી આવેલી છે. એ મૂર્તિ દરબારી કડિયાઓએ ઘડેલી નહિ. વળી, રાજપૂતાનાના નગરી ગામમાં વાસુદેવ-સંકર્ષણના મઠને ફરતી જંગી દિવાલના અવશેષો જોવામાં આવે છે તે અશકના ૧. “ જાતક, ૨, ૧૮, ૭–૧૩; ૬, ૩૩૨, ૨૧ અને આગળ. ૨. “ જાતક,” ૬, ૪૨૯, ૧૭–૧૮. ૩. દાખલા તરીકે, જુઓ “જાતક” ૧, ૪%, ૫ અને ૧૨. ૪. “ કૅટલોગ ઓફ ધી આર્કીઓલૉજિકલ મ્યુઝિયમ, મથુરા ” (મથુરામાંના પુરાણુવસ્તુસંગ્રહસ્થાનનું સૂચિપત્ર ), પૃ. ૮૩ અને ચિત્રપટ ૧૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ સમયના સહજ પહેલાંના કાળના હોવા જોઈએ. ફર્ગ્યુસન સાહેબના મોર અશોકના સમયની પહેલાનું ગણાય તેવું પથ્થરનું બીજું બાંધકામ રાજગૃહ(રાજગીર )માં આવેલ “કરક્ષક જો ચંદ” છે. અશોકના સમયની પહેલાં પથ્થરના બાંધકામની કળા અને તેનો ઉદ્યોગ વિકસેલાં હતાં તેનો વધારાનો પૂરાવો હજી જોઇતો હોય તો પિઝાવાના સ્તૂપમાંથી મળી રપાવેલી પથ્થરની જબરી પેટી તે પૂરાવો પૂરો પાડે છે. ૩ એક જ ભૂખરા કાળમીંઢ પથ્થરમાંથી તે પેટી બનાવવામાં આવેલી છે, અને તે બાવન તસુની લંબાઈની અને સવાબત્રીસ તસુની પહોળાઈની અને સવાછવીસ તસુની ઊંચાઇની છે. ઉત્તમોત્તમ હસ્તકળાને નમૂનો તે પૂરો પાડે છે. પોતાની ધર્મલિપિઓને ચિરસ્થાયી કરવાનો વિચાર અશોકને ફુર્યો ત્યારે પિતાની પહેલાંના સમયથી વિકસતી આવેલી અને આબાદી ભોગવતી પથ્થરકામની કળાને ઉપયોગ કરી લેવાનો ઠરાવ તેણે કરેલો, એમ જણાય છે. આ દૃષ્ટિએ અશોકનાં બાંધકામનું આટલું વર્ણન બસ થશે. હવે એવો સવાલ થાય છે કે, કળાના નમૂના તરીકે એ બાંધકામમાં વિકાસનો કેટલે અંશ રહેલે છે? આપણે તેમના જે ત્રણ વર્ગો પાડેલા છે તે પૈકીને થાંભલાઓને વર્ગ જ અહીં પણ મહત્ત્વને થઈ પડે છે. દરેક થાંભલાના ત્રણ ભાગ પડેલા હોય છે -(૧) ઘંટાકાર ટોચવાળો ઊભે થાંભલે; (૨) થાંભલાની ટોચે પાટ; અને (૩) ટોચે આસપાસ કોતરકામવાળો મુગટનો ભાગ. ટોચ અને તેની ઉપરની પાટ તથા તેની ઉપરને મુગટરૂપ ભાગ થાંભલાની સૌથી વધારે મહત્ત્વની અને કળાભરી ખાસિયત ગણાય છે. આવી જાતના થાંભલાને સારામાં સારે નમન સારનાથમાંથી મળી આવેલ છે. ૧. મે. આ. સ. ઇ., અંક ૪, પૃ. ૧૨૮ અને આગળ. ૨. હિ. ઈ. ઈ. આ, પુ. ૧, પૃ. ૭૫. ૩. સ. આ, મુ. સિ. ન્યું. વૅ, પુ. ૩, ભાગ ૧, પૃ. ૪૨૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ સારનાથના થાંભલાના સંબંધમાં સર જહોન માર્શલ સાહેબ કહે છે કે, “પરંતુ સારનાથને થાંભલે આદર્શરૂપ ન ગણાય તે પણ, ઇસ્વી સનની પહેલાંની ત્રીજી સદીમાં સૌથી વધારે વિકસેલી જે કળાથી દુનિયા પરિચિત થએલી હતી તે કળાને નમૂન –જેના અનેક બાપદાદાઓ કળાનું કામ કરતા અને કળાને અનુભવ ધરાવતા તે વ્યક્તિના હાથનું કામ– તે છે. કૂલી ઊડતી નસવાળા અને અતિશય વિકસિત સ્નાયુઓવાળા જે સિંહ ટોચે મુગટરૂપ બેઠેલા છે તેમનામાં અને તેમની નીચે જાણે કે સાચેસાચું જીવંત હોય તેવું જે ઊઠાવદાર કામ છે તેમાં બાલાવસ્થા ભોગવતી કળાની ખોડખાંપણોનો (તેના અધૂરાપણને) જરા પણ અંશ જોવામાં આવતા નથી. શિલ્પકારે નૈસર્ગિકતાનો આશય રાખ્યો છે ત્યાં સુધી કુદરતમાંથી જ પોતાનાં ચિત્રોના નમૂના લીધેલા છે. એટલાથી જ બસ નથી. એણે તે. એનાથી પણ વધારે કામ કર્યું છે. એ થાંભલે સ્થાપત્યને નમૂનો છે, એ વાત ધ્યાનમાં રાખીને ચારે સિંહોને તેને બંધબેસતા કરવાના હેતુથી તેમનામાં બાંધકામના બરને વિશેષ અંશ જાણી જોઈને અને હેતુપૂર્વક દાખલ કરેલો છે; અને ટોચની સપાટ પાટની ઉપર મુકેલા ઘોડાને માટે તેણે પશ્ચિમદેશની કળામાં જાણીતા થએલા અને સ્વીકારાએલા નમૂનાનો ઉપયોગ કરે છે. તેના ઊઠાવદાર કામની વિશિષ્ટતા પણ તેટલી જ પરિપકવ સ્થિતિએ પહોંચેલી છે. આપણે ટૂંક સમયમાં જેશું તેમ, ગ્રીસના શરૂઆતના સ્થાપત્યની માફક હિંદુસ્તાનના શરૂઆતના સ્થાપત્યમાં પણ બે નિશ્ચિત સપાટીઓની-પથ્થરની મૂળ આગળની સપાટીની અને જે ભાગ કોતરી કાઢયો હોય તે ભાગની અંદરની સપાટીની- વચ્ચે ઊઠાવદાર કામ કરવાનો રિવાજ હતો. સારનાથના થાંભલાના ઊઠાવદાર કામમાં આ ક્રિયાને કાંઈ પણ અંશ જોવામાં આવતો નથી. કોઈ પણ આદર્શરૂપ આગળની સપાટીનો વિચાર કર્યા વગર દરેકેદરેક ભાગની ખરેખરી ઊંડાઈને અનુસરીને ઉક્ત પ્રાણુને (ઘેડાને) દરેકેદરેક ભાગ ઘડવામાં આવેલા છે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અને તેનું પરિણામ એ આવ્યું છે કે, ગેળાકાર આકૃતિને અઅિધ કાપી કાઢીને ઉપલી પાટની સપાટીમાં ગોઠવી દીધી ઢાય તેવા દેખાવ થઇ રહ્યો છે. ૧ .. >> પરંતુ પુરાણવન્તુશાસ્ત્રીઓના એવા અભિપ્રાય છે કે, અશાકની સ્થાપત્યકળા પરદેશી છે. એક મંતવ્ય એવું છે કે, ઇરાનની ભારતે આસીરિયામાંથી અરોને જે સૂચનાથી હિંદુસ્તાનમાં લાકડાના સ્થાપત્યના સ્થળે પથ્થરના સ્થાપત્યની સ્થાપના થઇ તે સૂચના મળેલાં ૨ તે જ પ્રમાણે સારનાથના થાંભલાના ઉપલા અર્ધા ભાગમાં જણાતી ઘણીખરી ખાસિયતાના –ખાસ કરીને ઘંટાકાર ટાચના– નમૂના પણ આસીરિયામાંથી જ મળેલા હતા. છેક હમણાંનું ખીજું મંતવ્ય એ છે કે, અશોકના ભલા ખુરાનનું અને ગ્રીસનું જ કામ છે. સ્થાપત્યને લગતી તેની ખાસિયા ઇરાની છે; પણ જીવંત પ્રાણીઓનું ધડતરકામ તે પૂરેપૂરૂં ગ્રીસનું છે. તેનું કારણુ એ છે કે, એ અરસામાં બૈંકિયામાં ગ્રીસદેશીય જીસ્સા પૂરબહારમાં હતા અને “ ઇરાનનાં નજીવાં અને ભાવહીન રૂપાના ઉપર આધિપત્ય ભાગવીને તેમને સચેતન કરતા હતા. ”ૐ આથી કરીને ઇરાનની અને ગ્રીસની એ કળા અકિયામાંથી હિંદુસ્તાનમાં દાખલ થઇ. હવે સવાલ એ થાય છે કે, ઇરાનની અને ગ્રીસની એ કળા અશાકના થાંભલામાં ખરેખર જોવામાં આવતી હાય અને અકિયામાં જ તે પાતે વિકસી હોય તેા પછી, ખુદ મઁકિયામાંથી કે તેના પાડેાસના પ્રદેશમાંથી –દાખલા તરીકે, હિંદુસ્તાનના વાયવ્યક્રાણુના પ્રદેશમાંથી—એ કળાના કાઇ પણ નમૂને! જડી આવ્યેા નથી, એનુ કારણ શું? આવા નમૂના મળા ન આવે ત્યાં સુધી તેા ઇરાનની અને ગ્રીસની અસરને તે માત્ર નિરાધાર અનુમાન તરીકે જ માનવી જોઇએ. વળી, આપણે પ્રથમ ૧. ૐ. હિ. ઇ., ૧, ‘૬૨૦–૬૨૧. ૨. હિં. ઈ. ઈ. આ., પુ. ૧, પૃ. ૩. ૪. હિ. ઈ., ૧, ૬૨૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૫૮-૫૯. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કહી ગયા છીએ તેમ, કઈ મકાનના મુખ્યભાગરૂપ થાંભલાના બદલામાં સ્વતંત્ર થાંભલા ઊભા કરવાને વિચાર ઈરાનમાં કે ગ્રીસમાં જમ્યો નથી પણ હિંદુસ્તાનમાં જ જન્મે છે. તે જ પ્રમાણે, અશોકના થાંભલા ઘડવામાં ઐકિયાના ગ્રીસવાસી લોકેએ આવો આગળપડતો ભાગ લીધે હવે તો પછી, આયોનિક કે કરિંથિયન વર્ગનાં રૂપના જેવાં કે તેની વિશિષ્ટતાઓના જેવાં ખાસ કરીને ગ્રીસનાં રૂ૫ કે તેની વિશિષ્ટતાઓ આ સ્થાપત્યમાં તેમણે દાખલ કર્યા નથી, એ જરા નવાઈભરેલું છે. હિંદી-પાર્થિયન અને કુશન વંશના સ્થાપત્યમાં આયોનિક કે કેરિચિયન રૂપ કે તેની વિશિષ્ટતાઓ જેવામાં આવે છે, પણ અશોકના સમયમાં તો તેવું કાંઈ જ ન હતું. વેલબુટ્ટી અને સાંકળ તેમ જ મણકા અને ફિરકી વગેરે જે દેખાવો ગ્રીસની કળાના અભ્યાસીને જાણીતા છે તે અશોકના થાંભલામાં જોવામાં આવે છે, એ વાત ખરી છે. પરંતુ એ દેખાવો કાંઈ ખાસ ગ્રીસની જ ખાસિયતો નથી; કારણ કે, ખુદ ગ્રીસવાસી લોકેએ આસીરિયામાંથી તેનું અનુકરણ કરેલું છે, એમ જાણવામાં આવેલું છે. અશોકના થાંભલાની બીજી ખાસિયતે –દાખલા તરીકે, ઘંટાકાર ટોચનો ભાગ, અને ચિત્રકામ વગરનો લીસો ઊભો થાંભલો અને તેને ચળકાટ- ઈરાનીઓની મારફતે નહિ પણ સીધી રીતે આસીરિયાવાસીઓની કનેથી લીધેલ છે, એમ કહેવું વધારે કુદરતી છે. અનેક વર્ષોની પહેલાં શ્રીયુત રાજેદ્રલાલ મિત્રે કહ્યું હતું તેમ, અશોકના સમયની પછી ઘણા કાળે હિંદુસ્તાનના લોકોએ આસીરિયાના લેકેની નકલ કરી હતી, એમ કહેવું વધારે સહીસલામતીભર્યું છે. સર્વ પુરાણવસ્તુશાસ્ત્રીઓએ મૌર્યકાળની પહેલાંની માનેલી “વાસંધ ની વૈરાને ફર્ગ્યુસન સાહેબે મૂળ આસારિયાના અંશવાળી અને બિર્સ નિમરૂદની નકલ તરીકે ગણું ૧. “ઇ-આર્યન્સ” (હિંદી-આર્યો), પુ. ૧, પૃ. ૧૪ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ , "" st " " ,, "" છે,૧ એ વાત માપણા ઉપલા નિર્ણયને બંધબેસતી નીવડે છે. પરંતુ સવાલ એ થાય છે કે, હિ ંદુસ્તાનના અને આસીરિયાના લાકા કયારે અને કયાં સમાગમમાં આવેલા ? ‘માસીરિયન ' લેાકેા બેશક અસુરા છે. વેદસાહિત્યમાં તેમને ખુદ હિંદુસ્તાનના લાકા કહેલા છે. વેદકાળના આ લેાકેા તેમની સાથે સતત લડાઇ કરતા હતા. આર્યાંનું આગમન થયું તેના પહેલાં જ તેમણે હિંદુસ્તાનના મેટા ભાગના કબજો લઇ લીધેલા, એમ જણાય છે. અસુરા માટા શિલ્પીએ હતા, એમ લાગે છે; કારણ કે, “ઋગ્વેદ” માં પણ તેમનાં “ સાત દિવાલનાં ” લેાખડની દિવાલનાં' શહેરના અથવા તે તેમનાં પથ્થરનાં સે શહેરા ” ના ઉલ્લેખ અનેક સ્થળે કરેલા જોવામાં આવે છે. અહીં એ સમયના દિવાલવાળા કિલ્લાઓના ઉલ્લેખ થએલેા લાગે છે. વળી, તે પૈકીના કેટલાક કિલ્લા પથ્થરના બાંધેલા હતા, એમ પણ આથી જણાય છે. “ઋગવેદ ” માં રાજમહેલાને “ હાર બારણાંવાળા ” અને “ હજાર થાંભલાના આધારે બાંધેલા મંડપેા ” ધરાવનારા કહ્યા છે. અસુર મયદાનવે યુધિષ્ઠિરને માટે બાંધેલા મંડપનું જે વન મહાભારત ”માં આપેલું છે તે ઉપલા વનને બરાબર મળતું આવ છે. ઘણું કરીને તે લાકડાના બનાવવામાં આવતા હતા. જંગી મકાના અસુરાના સ્થાપત્યની ખાસિયત હતી. તે જંગી પ્રમાણમાં મકાના બાંધતા. અશાકના સમયની હિંદુ સંસ્કૃતિમાં આસીરિયાના જેટલા અંશ હતા તેટલા જ અંશ આયૅના પણ હતા; અને સ્પત્યની દૃષ્ટિએ જાતાં તેા કહંદુસ્તાન આસીરિયાના લાકાતે ( અસુરને ). ખરેખર આભારી હતા. તેમાં પણ ખાસ કરીને જે આસીરિયાવાસીઓએ હિંદુસ્તાનમાં વસવાટ કરીને તેને પોતાની જન્મભૂમિરૂપ બનાવી દીધા હતા તે આસીરિયાવાસીઓને તા હિંદુસ્તાન બહુ જ આભારી હતા. એ રીતે આપણે એમ કહી શકીએ કે, અશાકના સમયનું સ્થાપત્ય ઘણા અંશે આસીરિયાને આભારી હતું તે પણ હિંદુ હતું. (6 .. ૧. “કેઇવ ટેમ્પલ્સ આફ ઇંડિયા ” ( હિંદુસ્તાનનાં ગુહામંદિર ), પૃ. ૩૪-૩૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat નર www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ક પરિશિષ્ટ. કઈ પણ વિદ્વાને અસુરોના પ્રશ્નને અભ્યાસ હજી સુધી બરાબર કર્યો નથી, એ ખરેખર દયાજનક સ્થિતિ છે. કેટલાક વિદ્વાનોએ અલબત્ત ભેડા વખતથી એમ સૂચવવા માંડયું છે કે, વેદસાહિત્યમાં લેકે તરીકે ઉલ્લેખાએલા અસુરો ઘણુંકરીને આસીરિયાવાસીઓ હતા. વળી, હિંદુસ્તાનની બહાર મેસોપોટેમિયામાં કે મધ્ય–એશિયામાં કોઈ સ્થળે આસીરિયાવાસી લેકેની સાથે આને સમાગમ જે સમયે થએલે તે સમયનાં સંભારણરૂપે એ ઉલ્લેખ છે, એમ પણ તેઓ કહે છે. પરંતુ તે વિદ્વાનોની પહેલાંના એચ. એચ. વિલ્સન સાહેબે અને કે. એમ. બૅનરજીએ એ જ સિદ્ધાંતો રજૂ કર્યા હતા, એ વાત દેખીતી રીતે ભૂલી જવામાં આવી લાગે છે. વિલ્સન સાહેબે કહ્યું છે કે, અસુરે તો હિંદુસ્તાનના પૂર્વદિક” લોકો હતા; અને તેમનાં શહેરોને નાશ ઇંદ્ર કરેલે કહેવાય છે. બૅનરજીએ એક ડગલું આગળ કરીને કહ્યું છે કે, અસુરે તે આસીરિયાવાસીઓ જ છે. તેણે એમ પણ કહ્યું છે કે, જે ત્રણ અર્થ માં “અહુર” શબ્દ “મ્યુનિફોર્મ” શિલાલેખોમાં વપરાય છે તે જ અર્થ માં “સુર” શબ્દ વેદસાહિત્યમાં વપરાએલે છે. પરંતુ તે વિલ્સન સાહેબથી વિરુદ્ધ પડીને એમ માને છે કે, હિંદુસ્તાનની અંદર નહિ પણ બહાર મધ્ય એશિયામાં આર્યોને સમાગમ આસીરિયાના લોકોની સાથે થયા હોવા જોઈએ. પણું યુનિફોર્મ માં વપરાય છે, ૧. સ. એ. સે, ૧૯૧૬, ૫ ૩૬૩-૩૬૬ જ. બી. ઍ. ર. એ. સે, પુ. ૨૫, પૃ. ૭૬ અને આગળ.. ૨. “ઋગવેદ” (અંગ્રેજી ભાષાંતર) પુ. 3, પ્રસ્તાવના, પૃ. ૧૪. ૩. “એરિયન વિટનેસ”(એરિયન સાક્ષી, પૃ. ૪૯ અને આમળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ વિલ્સન સાહેબ જે કહે છે તે ખરું લાગે છે. શ્રીયુત વિ. કા. રાજવાડેએ હાલમાં. “સુર” શબ્દના વિષયનો વિસ્તારપૂર્વક લેખ લખેલ છે તેમાં તેમણે યોગ્ય જ કહ્યું છે કે“સારા અર્થમાં અસુર” શબ્દ વપરાયાના અનેક દાખલાઓ મળી આવે છે, અને ખરાબ અર્થમાં માત્ર ૧૫ (એટલે કે, કુલ ૧૦૫ ના એકસપ્તમાંશ) સ્થળે તે શબ્દ વપરાએલો જોવામાં આવે છે. આ વાત એમ બતાવી આપે છે કે, ઋગવેદના સમયના અંતભાગમાં ઋગવેદના ધર્મની અને જરથુસ્તના ધર્મની વચ્ચે ફાટફૂટ થઈ હતી. ઋગવેદની પછીના સમયમાં એ વિ તે અને તીવ્રતર થતું ગયું. અહીં છેલ્લું વાય બહુ જ મહત્વનું છે; કારણ કે, ગવેદની પછીના સમયમાં આર્યોએ આપણું દેશમાં વસવાટ બેશક કરેલો તેથી કરીને આર્યોની અને અસુરની વચ્ચેનું તીવ્ર વૈમનસ્ય આપણા દેશમાં જ પેદા થયું હતું, એમ એ વાકય સ્પષ્ટ કરી આપે છે. “શતપથબ્રાહ્મણ”માં પણું એક સ્થળે કહ્યું છે કે, પ્રાચ્ચો પણ અસુરે હતા. “પ્રાય – ને “મગધ” પણ કહેવામાં આવે છે, એ તો આપણે જાણીએ છીએ. વિહારના છોટાનાગપુરમાં અનાર્ય જાતિ તરીકે અસુરે આજે પણ જોવામાં આવે છે, એ વાત ઉપલી હકીકતને બરાબર બંધબેસતી આવે છે. આપણે પ્રથમ કહી ગયા છીએ તેમ જે “ સંપ જો વૈવા’ને ફર્ગ્યુસન સાહેબે મૌર્યકાળની પહેલાંની માનેલી છે અને આસીરિયામાંના બિર્સ નિમરૂદની નકલ તરીકે ગણાવેલી છે તે “કરાય તો વૈદ” વિહારમાંના રાજગૃહ(રાજગીર)માં જ છે, એ વાત પણ ઉપલી હકીકતને મળતી આવે છે. બાબીલેનિયાની મહોર (સીલ ) આપણું દેશમાંથી શાથી મળી આવેલી, એ વાતને ખુલાસો પણ ઉપરની હકીકતથી થઈ જાય છે ? ૧. પ્ર. ટ્રા.ફ. ઓ. કૅ, પૃ. ૧૮-૧૯. ૨. ૧૩, ૮, ૧, ૫; સે. બુ. ઈ., પૃ. ૪૪, પૃ. ૪ર૩-૪ર૪. ૩. જ. એ. સે. બેં, ૧૯૧૪, પૃ ૪૬૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ २०२ (6 "3 એ મહેાર નાગપુરના પુરાવસ્તુĀગ્રહસ્થાનમાં રાખવામાં આવેલી છે, અને તે ઇસ્વી સનની પહેલાંના ૨,૦૦૦ વર્ષના જેટલી જૂની છે. એ મહેર કયી જગ્યાએથી જડેલી, એ જણાયું ની; પણ મધ્યપ્રાંતમાંના કોઇ સ્થળેથી તે મળી આવેલી, પ્રેમ મનાય છે. શતપથ-બ્રાહ્મણુ ”ના સમયમાં પ્રાચ્યાની જાતિ તેા અસુરાની અનેક જાતિઓ પૈકીની માત્ર એક જ જાતિ હતી. પશુ આપણા દેશના બધા ભાગમાં અસુરાનાં બીજા' થાણાં હોવાં જોઇએ ખરાં. વેદસાહિત્યના અને રામાયણમહાભારત ના બારીક અભ્યાસ કરવામાં આવે તે તેમના હલનચલનને અને તેમનાં રાજ્યાના ઇતિહાસ આપણે ઊપજાવી શકીએ ખરા. જે ખાંડવવનના દાવાનળમાંથી અજું તે સુપ્રસિદ્ધ મયાસુરને બચાવ્યા હતા તે ખાંડવવનસહિત સંયુક્ત પ્રાંતાના પશ્ચિમભાગમાં અસુરાનું એક થાણું હાવું જોઇએ. પાણિનિના સમય સુધી પણ અસુરા ( લડવૈયા ) લાકા તરીકે આળખાતા હતા. પાણિનિએ પેાતાના પશુ–ગણવાળા પશુઓન (પ્રાચીન પર્શિયન લેાકા)ની પછી તુરત જ અસુરાને ગણાવેલા છે. તેઓ કાઇ મ્લેચ્છ ભાષા ખેલતા.૧ : ' "" ' આપણા દેશમાં આર્યાં દાખલ થયાં તેના પહેલાંના સમયથી જ આસીરિયાવાસી લેાકેા આપણા દેશમાં મેાજૂદ હતા તેા પછી એવે! સવાલ સ્વાભાવિક રીતે થાય છે કે, હિંદુસ્તાનમાં આસીરિયાની સંસ્કૃતિના કાં લીસાટા જેવામાં આવે છે ખરા ? તેના જવાબમાં હા' કહેવાની છે. આસીરિયાની સૌથી પહેલી અસર તેા આપણા દેરાના પ્રાચીન સ્થાપત્યના ઉપર એલી જોવામાં આવી છે. સ્વસ્થ બાલ ગંગાધર ટિળકે પણ આપણને બતાવી આપ્યું છે કે, અથ વેદ 'માંના કેટલાક દાના અથવા અસુરા ચાખેંચેખ્ખા ચાડિયાવાસી હુતા.૨ ઋગવેદની પછી અય વેદ ૧. જ. ખા. . . એ. સે, ૨૫, ૭; સા. ડૅા. મા. ગે., ૬૮, ૭૧૯ ૨. ભાંડારકર કામ્મેમેફેરાન વાલ્યુમ ” (ભાંડારકર—સ્મારક-ગ્રંથ), પૃ. ૨૯ અને આગળ. • ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ થએલો તેથી કરીને ચાહિયાના દેવગણને આટલે ભાગ આપણું દેશમાં જ દાખલ થએલો હોવો જોઇએ. ખરું જોતાં તો મૈર્યકાળના ઉદયની પહેલાંના હિંદુસ્તાનની સંસ્કૃતિમાં મુખ્યતઃ આર્યોને અને અસુરેનો જ અંશ હતો. સાતમું પ્રકરણ ઇતિહાસમાં અશકનું સ્થાન અશોક જે વિવિધ પ્રવૃત્તિ સતત કરી રહ્યો હતો તે પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે સ્પષ્ટ ખ્યાલ અત્યારસુધીમાં આપણે મેળવી લીધા છે. ઇતિહાસમાં અશોકનું ખરું સ્થાન કયું ગણુય ? એ નક્કી કરવાના હેતુથી આપણે તેના કામનો ચોક્કસ અંદાજ કાઢવાનો પ્રયત્ન હવે કરશું; પણ તેને આદર્શ અને તેના હેતુઓ નક્કી કરવાનો પ્રયત્ન આપણે ન કરીએ ત્યાં સુધી તેના કામનો વિગતવાર ખ્યાલ બાંધવાનું બની શકે તેમ નથી. અને આ બાબતમાં દિલ ખોલીને આપણને કાંઈ પણ કહ્યું છે ખરું ? અશેકે પોતાના મનના ઊંડાણમાં અનેક પ્રસંગે આપણને ઊતાર્યા છે તો પછી આ મહત્ત્વની બાબતમાં તે આપણું ઉપર વિશ્વાસ રાખીને આપણને કાંઈ જ ન કહે, એ માની શકાતું નથી. પોતાના છઠ્ઠા મુખ્ય શિલાલેખમાં તે કહે છે કે, “આખી દુનિયાના હિતથી વધારે ઉમદા ફરજ બીજી કોઈ નથી. વળી, જે કાંઈ જહેમત હું ઊઠાવું છું તે એવા હેતુથી કે, ભૂતોની પ્રત્યેના ઋણમાંથી હું મુક્ત થાઉં, તેઓમાંના કેટલાકને અહીં સુખી કરું, અને તેઓ પરલોકમાં સ્વર્ગે પહોંચે.” એ રીતે જોતાં, અશેકને આદર્શ માત્ર મનુષ્યની પ્રત્યે ભ્રાતૃભાવ” નથી, પણ “જીવતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રાણુઓની પ્રત્યે ભ્રાતૃભાવ” છે. આખી સજીવ સૃષ્ટિની સાથે પિતાનો સંબંધ રહેલો છે, એમ તે માને છે; અને તેમને અહિક તેમ જ પારલૌકિક સુખ મળે તેમ કરવું, એ પિતાની ફરજ છે એમ તે ગણે છે. મનુષ્યોની બાબતમાં તે એમ માને છે કે, માત્ર પોતાની પ્રજાની પ્રત્યે જ તેની પોતાની ફરજ રહેલી નથી, પણ મનુષ્યજાતિની પ્રત્યે તેની પોતાની ફરજ રહેલી છે. આ બાબતમાં તેણે બહુ સ્પષ્ટ રીતે કહી દીધું છે. ધવલીના અને યાવગઢના જૂદા જૂદા શિલાલેખમાં તે કહે છે કે, જેવી રીતે તે પિતાનાં સંતાનોને આ લકનું તથા પરલકનું સર્વ હિતસુખ અપાવવા ઈચ્છે છે તેવી જ રીતે સર્વ મનુષ્યોને માટે પણ તેવું જ તે પોતે ઇચ્છે છે. વળી એ પૈકીના બીજા શિલાલેખમાં આગળ વધીને તે પિતાના અમલદારોને ફરમાવે છે કે, તેના પિતાના ઉપર વિશ્વાસ રાખવાનું પાડેસનાં સ્વતંત્ર રાજ્યોના લેકેને તેમણે કહેવું, અને તેમણે તેમની ખાત્રી કરી આપવી કે, “જે આપણો પિતા તે જ આપણે રાજા (અશોક) છે. તે જેમ પિતાને અનુકંપે છે તેમ આપણને અનુકપે છે; રાજાનાં જેવાં સંતાનો તેવાં આપણે છીએ.” આ વાત એમ બતાવી આપે છે કે, પિતાનાં સંતાનની પ્રત્યેના પિતાના વર્તનના જેવું અશોકનું વર્તન માત્ર પિતાની પ્રજાની સાથે જ રહેતું નહિ, પણ સર્વ મનુષ્યોને તેનો લાભ આપવાના હેતુથી સરહદી રાજ્યની પ્રજાની સાથે પણ તેનું તેવું વર્તન રહેતું હતું. અલબત્ત માત્ર આધ્યાત્મિક બાબતોમાં જ પાડેસનાં સ્વતંત્ર રાજ્યોમાં કઈ પણ રાજા વિજય મેળવી શકે, અને એ રીતે એવાં રાજ્યોની પ્રજાને તેની પિતાની પ્રજા તરીકે તે ગણું શકે. જે આદર્શને અનુસરીને અશોક પિતાનું કામ કરી રહ્યો હતા તે આદર્શના સંબંધમાં આટલું કહેવું બસ થશે. અહીં જે કહ્યું છે તે અતિશયોક્તિ નથી, પણ સત્ય કથન છે : એ વાતની ખાત્રી અશેકે પિતાને હેતુ પાર પાડવાને લીધેલા ઉપાથી, થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ zon જાય છે. પ્રથમ તે, મનુષ્યાના અને પશુઓના શરીરસુખને માટે તેણે જે પરાપકારનાં કામ કરેલાં તેમના વિચાર આપણે કરવાના છે. અગાઉ તે આપણે જોઇ ગયા છીએ.૧ તે પૈકીનુ સૌથી વધારે મહત્ત્વનું કામ તેા એ હતુ` કે, તેણે ઔષધિએ તથા મૂળિયાં અને કળા જ્યાંજ્યાં ન હતાં ત્યાંત્યાં લેવડાવી જઇને પાવ્યાં હતાં. ફૂવા ખાદાવવા, અને છાયા આપનારાં ઝાડ રાપાવવાં : એ વગેરે પરાપકારનાં કામેા તેમ જ ઉપરનું પરાપકારનું કામ પોતાના સામ્રાજ્યમાં તેણે કરેલાં એટલું જ નહિ, પશુ હિંદુસ્તાનની અંદરના અને બહારના પોતાના સમકાલીન રાજાએના પ્રદેશમાં પણ તેણે તે કામેા કરેલાં. પ્રાણીની પ્રત્યે બેદરકારીભરી ક્રૂરતા થતી અટકાવવાને તેમ જ તેમનેા વધ થતા બંધ કરવાને તેણે જે ઉપાયે લીધેલા તે પણ આપણે પ્રથમ વાંચી ગયા છીએ.૨ પર ંતુ માત્ર પ્રાણીઓની પ્રત્યે જ તે દયા બતાવતા, એમ કાંઇ નથી. આપણે અગાઉ કહી ગયા છીએ તેમ, ‘ પ્રાળાનં સારમો ' ( પ્રાણના વધ ન કરવો તે ) અને અવિત્તિના મૂતાનમ્ ' ( જીવંત પ્રાણીઓન હિંસા ન કરવી તે ) નીતિવિષયક ધર્માચરણની એ મુખ્ય બાબતા છે. એમને અનુસરીને જ તે પોતાના બીજા મુખ્ય સ્તંભલેખમાં કબૂલ કરે છે કે, “અંપગાં તથા ચાપગાં પ્રાણીઓને તથા પક્ષીઓને અને પાણીમાં રહેતાં પ્રાણીઓને પ્રાણની દક્ષિણા આપવાના જેટલા પશુ અનુગ્રહ તેણે પાતે કર્યાં છે. એ રીતે અશાકે વિસ્તૃત કાર્યક્રમ “ધડી કાઢયા હતા; અને માત્ર પ્રાણીઓની બાબતમાં જ નહિ, પણ આખી પ્રાણીસૃષ્ટિની ખાબતમાં તેના અમલ કરવાનું તેણે ઠરાવ્યું હતું. જે અડ્રિંક હિતસુખ તેણે પાતે સાધેલું. અને મનુષ્યાએ તેમ જ પશુએ પણ સાધેલું તે હિતસુખના સબંધમાં આટલું કહેવું બસ થશે. આપણે એમ પણ જાણીએ < "" ૧. જુઓ પૃ. ૬૩૩-૧૩૪; ૧૪૦-૧૪૧. ૨. જીઆ પૃ. ૧૩૭-૧૩૮, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ २०६ છીએ કે, પારલૌકિક હિતસુખ સાધવાની બાબતમાં એટલે કે, માત્ર પોતાના સામ્રાજ્યની જ પ્રજામાં નહિ પણ બહારના લેકે સહિત સર્વ મનુષ્યોમાં ધર્મ જાગ્રત કરીને ફેલાવવાની બાબતમાં પણ તેણે તનતોડ મહેનત કરી હતી. એ જાતની પ્રવૃત્તિમાં અશોકને ઘણી ફતેહ મળેલી, એ આપણે જોઈ ગયા છીએ. હિંદુસ્તાનની બહારના દેશોમાં પણ તેવી ફતેહ પોતે મેળવેલી, એવું અશોક પિતે કહે છે તે કાંઈ ખોટે ડોળ ન હતે. ૧ ધર્મોપદેશક તરીકેના તેના પ્રયત્નોનાં કેવાં શુભ પરિણામ આવેલાં, એ આપણે જાણીએ છીએ. બુદ્ધનો ઉપદેશ આખા હિંદુસ્તાનમાં તેમ જ સિંહલદ્વીપમાં ફેલાયે હતો. ઇ. સ. પૂ. ૨૦૦ ની પહેલાં ચીનમાં પણ તે પ્રસર્યો હતે. પશ્ચિમ-એશિયામાં બૌદ્ધપંથને સ્વીકાર થયો હોય તો તેવાં કાંઈ ચિહ્નો દેખાતાં નથી તે પણ ખ્રિસ્તી ધર્મના ઉપર તે તેની અસર બેશક થએલી જ હતી. નિદાન મનુષ્યની પ્રત્યેના ભ્રાતૃભાવને લગતા પોતાના સિદ્ધાંતના સંબંધમાં તે ખ્રિસ્તી ધર્મ અશોકે પ્રસરાવેલા બુદ્ધોપદેશને આભારી છે, એવો નિર્ણય કર્યા વગર છૂટકે જ નથી. અશેકના મનની સામે કર્યો આદર્શ સતત ખડે રહેતો હતો, તથા સર્વને લાગૂ પડતી અને અવિરત પ્રવૃત્તિ કયા મુખ્ય હેતુથી તે કરતા હતા : એ આપણે જોઈ ગયા. આથી કરીને, ઇતિહાસમાં અશોક કયું સ્થાન ભોગવે છે, એ હવે આપણે નક્કી કરી શકીએ ખરા. પ્રાચીન દુનિયાના અનેક સમ્રાટોની સાથે તેની સરખામણી કરવામાં આવેલી છે. પણ એ સરખામણીથી તેને જરા પણ આંચ આવતી નથી. જુદાં જુદાં બે દૃષ્ટિબિંદુથી તેને રમના મહાન સમ્રાટ કૅન્સ્ટટાઈનની સાથે સરખાવવામાં આવેલ છે. અધ્યાપક હાઈસ ડેવિડ્ઝ એમ માને છે કે, અશોક કોન્સ્ટટાઈનના જેવો હતો કારણ કે, ખ્રિસ્તી ધર્મમાં આધ્યાત્મિક અવનતિ થએલી તેનું કારણ કોન્સ્ટટાઈને ૧. જુઓ પૃ. ૧૪૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ર૭. કરેલાં પરોપકારનાં ધર્મ કાર્યો હતો તેવી જ રીતે અશકે કરેલ બૌદ્ધપથને સ્વીકાર અને સંઘને તેણે કરેલી સુંદર ભેટ બૌદ્ધપંથની પડતીના માર્ગના હિંદુસ્તાનમાંથી તે પંથને બાતલ કરવાના પહેલા પગથિયારૂપ ” હતાં. અહીં પહેલાં તો કહેવું જોઈએ કે, હિદુસ્તાનમાંથી બૌદ્ધપંથ બાતલ થયો છે, એમ કહેવું જ ભૂલભરેલું છે; કારણ કે, બંગાળાના કેટલાક ભાગમાં હજુ પણ તે ચાલૂ છે. અલબત્ત, આજે તે ડામાડોળ સ્થિતિમાં છે ખરે. ઇસ્વી સનની બારમી સદીની પછી તુરત જ– એટલે કે, અશોકની પછી આશરે દોઢ હજાર વર્ષે– તેની આવી કફોડી સ્થિતિ થએલી હતી. આવું હોવાથી, તેની પછી આટલી મુદતે બૌદ્ધપંથ બાતલ થયે તેને માટે તેને પોતાને શી રીતે જવાબદાર ગણો, એ જ સમજી શકાતું નથી. વળી, બૌદ્ધપંથના સંઘને અગ્ય ભેટ તેણે આપેલી, એનો પૂરાવો શો ? અલબત્ત, બૌદ્ધગ્રંથોની હકીકતમાં પૂર્ણ વિશ્વાસ રાખવાનું અધ્યાપક હાઈસ ડેવિડઝ આપણને કહે છે; પણ નિદાન અશોકની બાબતમાં તો તે ગ્રંથમાંની હકીકતને ધણોખરો ભાગ લગભગ અવિશ્વસનીય છે. સિંહલદ્વીપના અને અન્ય ભિક્ષુઓએ પરંપરાગત લકથાને બરાબર જાળવી રાખી છે, એમ ઘડીભર આપણે માની લઈએ તો પણું, અશોકની પછીના સૈકાઓમાં બૌદ્ધભિક્ષુઓની આધ્યાત્મિક અવનતિ થયાની સાબીતી ક્યાં છે? ગુપ્તકાળની શરૂઆતના- એટલે કે, આશરે ઈ. સ. ૩૫૦ના પહેલાં બૌદ્ધપંથની પડતી થયાના દાખલા મળી આવતા જ નથી. વળી, કેટલાક વિદ્વાને અશોકને કોન્સ્ટટાઇનની સાથે સરખાવે છે તેનું કારણ એ કે, બન્ને રાજાઓ પિતપોતાના ધર્મના આશ્રયદાતા હતા, અને તે ધર્મને ફેલાવો કરવામાં તેમણે પુષ્કળ મદદ કરી હતી. પરંતુ એ વિદ્વાનો એટલી ૧. “બુદ્ધાંઝમ” (બૌદ્ધપંથ), પૃ. ૨૨. ૨. હાડકૃત “અશોક આઈન-કારકટર-બિલ્ડ, એટ સેટેરા,” પૃ. ૩૦; હાઈસ ડેવિગ્સ કૃત “બુદ્ધિસ્ટ ઇન્ડિયા”(બૌદ્ધહિંદુસ્તાન), પૃ. ૨૯૭-૨૯૮; રેસનત “એશિયંટ ઈન્ડિયા” (પ્રાચીન હિંદુસ્તાન), પૃ ૧૦૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૬ વાત ભૂલી ગયા છે કે, જે પરિસ્થિતિમાં અશાક પેાતાના ધમ તા પ્રચાર કરવાને મથી રહ્યો હતા તે પરિસ્થિતિ કાસ્ટંટાઇન જે પરિસ્થિતિમાં કામ કરી રહ્યો હતા તે પરિસ્થિતિથી તદ્દન જૂદી પડતી હતી. ૧ “ કાસ્ટંટાઈને વિજય પામતા ધર્મનું ઉપરપણું લીધું હતું " ત્યારે અશોકે જરા પણ આગળ નહિ વધેલા ધર્મોનું ઉપરપણું લીધું હતું. કેંન્સ્ટિટાઇન “ ગણત્રી કરનારા, લુચ્ચા, વહેમી, ધણુંખરૂં ર, કડક ” હતા, અને તેનો “ સંપૂર્ણ દીર્ધ દૃષ્ટિના એક જ દાખલે તેને ‘ મહાન' કહેવાને લાયક ઠરાવે છે. ' પરંતુ અશોકના આત્મા વિચારશીલ અને દયાળુ તેમ જ ઉચ્ચ આદર્શો ધરાવનારા તથા તનતેાડ મહેનત કરનારા અને એક જ હેતુની પ્રત્યે દૃષ્ટિ જ રાખનારા તેમ જ અજબ યુક્તિઓથી ભરેલા હતા. “ રાજનીતિના કામે ( ધર્મની બાબતમાં ) સહનશીલ થવાની તરફ કૅસ્ટંટાઇનનું વલણ રહેતુ હતું. ” ધર્મની પ્રત્યેની અશેાકની સહનશીલતા ખરા જિગરની હતી. પેાતાના જીવનનાં છેવટનાં વર્ષામાં કાસ્ટંટાઈન બદલાઇ જઇને ખરા દેવને પૂજનારા રહ્યો ન હતા. તેના મતે તેને ધર્મ માત્ર વિચિત્ર ખીચડા ” હતા. અશોકે આવી નીતિભ્રષ્ટતા હિંદુ પણ બતાવી નથી. તે તે શરૂઆતથી આખર સુધી એ ને એ ધર્મને ચીવટાઈથી વળગી રહ્યો હતા. ,, .. ܘ ૩ વળી, ઈ. સ. ૭૨૧ થી ઇ. સ. ૮૧૦ સુધી થઇ ગએલા રામના સમ્રાટ માસ આરેલિયસ ઍટાનિયમની સાથે અશેકને સરખાવવામાં આવેલા છે. અલબત્ત, ખાનગી ઉચ્ચ જીવનની બાબતમાં તા માર્કસ આરેલિયસ અશોકના ખરાબરિયા હતા, બુદ્ધિ વિકાસની બાબતમાં તા તે અશેાકને પણ ટપી જાય તેવા હતા; પણ ઃઃ ૧. ટાઈમ્સ લિટરરી સપ્લીમેન્ટ ” ( ‘ટાઇમ્સ’ પત્રની સાહિત્યપૂતિ, આગસ્ટ ૭, ૧૯૧૪, ૨. એ. રી. એ., ૪, ૭૭ ૩. મૅફેઈલકૃત્ત “ શેક”, પૃ. ૮૦; ૐ. હિ. ઇં,. ૧, ૫૦૯. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ આદર્શની ઉચ્ચતાની બાબતમાં તેમ જ અવિરત અને સુયોગ્ય જહેમત ઊઠાવવાની બાબતમાં તો અશોક તેને ટપી જાય તેવો હતો. અલબત્ત, માર્કસ ઓરેલિયસનાં વખાણ કરનારા કેટલાક લેકે કહે છે કે, મનુષ્યજાતિની પ્રત્યે પ્રેમ રાખવામાં જ પોતાના જીવનનું સાફલ્ય તે પોતે માનતો હતો, અને એ જ એને ધર્મ હતો. પણ અહીં એટલી વાત ભૂલી જવાઇ છે કે, તેનામાં “રામવાસીને યોગ્ય થઈ પડે તેવાં મોટાઈ અને દંભ તથા રોમવાસીને યોગ્ય થઈ પડે તેવી સાર્વભૌમ સત્તાના આદર્શની ચીવટાઈ” હતાં, અને “રોમની ચઢતીને લગતા તેના પિતાના આદશની સાથે ખ્રિસ્તી ધર્મના પ્રસારને મેળ બેસતો ન હતો તેથી જ ખ્રિસ્તીઓની તરફ તેણે રીતસર ક્રૂરતા દાખવી હતી. અશેના જીવનને અને તેની રાજ્યવ્યવસ્થાને ટૂંકી બુદ્ધિના આવા મલિન આદર્શને પાસ લાગ્યો ન હતો તેમ જ મનુષ્યજાતના કોઈ વિભાગની પ્રત્યેના આવા અમાનુષી વૈરભાવને ડાઘ લાગ્યો ન હતો. સમસ્ત મનુષ્યજાતિના તેમ જ સમસ્ત પ્રાણીસૃષ્ટિના હિતસુખને માટે તેણે રીતસર તનતોડ મહેનત કરી હતી, અને તેનું નિઃસ્વાથી જીવન જાતિવિષયક કે રાષ્ટ્રીય કે કૌટુંબિક દંભથી અથવા પક્ષપાતથી દૂષિત થએલું નથી. કોઈ એક લેખકે રાજા આક્રેડની સાથે તથા શાર્લમેનની સાથે અને પહેલા ખલીફ ઉમ્મરની સાથે તેમ જ એવા બીજા અનેક રાજાઓની સાથે અશકની સરખામણું કરેલી છે. અનેક રાજાઓ અશોકના જેવા મેટા લડવૈયા અથવા મોટા રાજનીતિજ્ઞ થઈ ગયા છે, પણ તે સૌ પૈકીના અશેની કીર્તિ આખા જગતમાં સદાને માટે પ્રસરી છે તેનું મુખ્ય કારણ એ છે કે, તેણે મનુષ્યજાતિનું અહિક તેમ જ પારલૌકિક હિતસુખ સાધ્યું હતું. અશોકની આ ખાસિયત ઘેડા અંશે પણ જે રાજામાં ન હોય તે રાજાને અશોકની ૧. એ. બ્રિ, ૧૭, ૬૫. ૨. મેકફેઈલકૃઢ “અશક,” પૃ. ૮૦ અને આગળ. ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ સાથે સરખાવી શકાય નહિ. આ દૃષ્ટિએ જોતાં તે અશોકને માત્ર મુગલ સમ્રાટ અકબરની સાથે જ સરખાવી શકાય. અકબરે પિતાની પ્રજાના હિતસુખને માટે ઘણી જહેમત ઉઠાવી હતી, એ બાબતમાં તો કાંઈ જ શક નથી. પણ જે ખાસ મહત્વની બાબતમાં અશોકને તે મળતો આવે છે તે એ છે કે, તેણે ધર્મની બાબતમાં સહનશીલતા રાખવાનું ઠરાવ્યું હતું, અને દરેક ધર્મમાંનાં સત્યને શોધવાને લગતા પિતાના સહાનુભૂતિપૂર્વક પ્રયત્નથી તેણે પોતાની પ્રજાના ઉપર ઉમદા દાખલો બેસાડયા હતા. સુફી તથા સુન્ની તેમ જ શિયા અને બ્રાહ્મણ તેમ જ (જેન) જતિ તથા બૌદ્ધ તેમ જ ખ્રિસ્તી અને યાદી તેમ જ જરથુસ્તી વગેરે સૌની ધર્મચર્ચા સાંભળવામાં અને તેમનું પ્રમુખપદ લેવામાં તેને કેટલો આનંદ પડતો, એ આપણે જાણીએ છીએ. આવી ચર્ચા શા હેતુથી તે કરતે, એ પણ આપણે જાણુએ છીએ. તે ઘણુંખરું કહેતા કે, “ જે વ્યક્તિ પોતાના અષણના માર્ગમાં ન્યાયથી જ દેરાય છે અને વિવેકબુદ્ધિ કબૂલ રાખે તેજ દરેક ધર્મમાંથી તારવી લે છે તે જ વ્યક્તિ ખરેખર મનુષ્ય ગણાય. જે તાળાની કૂંચી ખોવાઈ ગઈ છે તે તાળું કદાચ આ જ રીતે ઊઘડે.” ર આવી રીતે સર્વ ધર્મોમાંથી સારામાં સારું ચૂંટી લેવામાં આવ્યું તેનું પરિણામ એ આવ્યું કે, “દીન ઈલાહી નામક ધર્મ અસ્તિત્વમાં આવ્યો. તેમાં એકદેવવાદને અંશ હતા, અને ખાસ કરીને સૂર્યથી સૂચવાતા પ્રકાશની અને અગ્નિની પૂજા પણ દાખલ થએલી હતી. તેને પારસીઓના ધર્મથી જૂદો ગણવાને નથી.” અશોકના સંબંધમાં આપણે જોયું છે કે, પિતાની ધર્મપષણના પરિણામમાં તેણે જેનપંથથી સહજ રંગાએલા બૌદ્ધપંથને સ્વીકાર કર્યો હતો. પણ એટલું યાદ રાખવાનું છે કે, અકબર “સૌથી વધારે પ્રમાણમાં રાજનીતિજ્ઞ હતા અને દુનિયાદારીથી ૧. એ. પી. એ., ૨, ૧૨૭. ૨. એ. પી. એ., ૧, ૨૬૯ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ વાકેફ હતા તેમ જ ધર્મતત્ત્વના કામે પિતાની સાર્વભૌમ સત્તાને ભયમાં નાખવાને કોઈ પણ રીતે તૈયાર ન હતો.” ધર્મની બાબતમાં નવી નવી પ્રણાલિકાઓ તે પિતે દાખલ કરો તેથી મુસલમાનોમાં હુલ્લડે થતાં તે ત્યારેત્યારે સર્વ ધર્મચર્ચાને તે બંધ કરી દે. તેના પિતાના ધર્મભ્રષ્ટ લેકે બંગાળામાં હુલ્લડ મચાવી રહ્યા હતા ત્યારે ખ્રિસ્તી ધર્મોપદેશકોના ઉપદેશને સાંભળવાને તે તૈયાર ન હતો. વળી, સર્વ પ્રસંગે તે સહનશીલ ન હતો. ઈલાહી નામક પંથ ઊભો થયો તે વખતે અકબરે તે પંથના લેકેને પકડાવ્યા હતા અને દેશપાર કરીને સિંધમાં તથા અફઘાનિસ્તાનમાં મોકલી આપ્યા હતા અને ત્યાં ઘોડાના બદલામાં તેમને વેચ્યા હતા. અકબરની ધર્મપર્યેષણ મોટા ભાગે શાળાના અભ્યાસને મળતી આવતી હતી. તેણે પિતાને “દીન ઇલાહી' જાહેર કર્યો ત્યારે તેની અંદર પિતાની કીર્તિ વધારવાને અંશ પણ રહેલો જોવામાં આવતો હતા. એ ધર્મને માટે તેને જરા પણ ઉત્સાહ કે જુસ્સો ન હતો, અને તેથી તે પોતે સમ્રાટ હતો તે પણ તેનો “દીન ઈલાહી” રાજદરબારથી આગળ વધ્યો જ ન હતો, અને તેને સ્થાપનારે ગયો તેની સાથેસાથે તે પંથ પણ ચાલતા થયા. યુરોપના ઈતિહાસકારોની દૃષ્ટિએ મહાન સિકંદર અને સીઝર તેમ જ નેલિયન દુનિયાના મોટામાં મોટા સમ્રાટ ગણાય છે. તેઓ કદાચ અશોકના કરતાં પણ વધારે જબરા લડવૈયાઓ અને રાજનીતિનિપુણ પુરુષ હતા, એની ના ન કહી શકાય. પરંતુ, તેઓ મેટા લડવૈયા અને રાજનીતિનિપુણ હતા તેથી મહાપુરુષ હતા, એમ કહી શકાય ખરું? “આઉટલાઈન આફ હિસ્ટરી” (ઇતિહાસની રૂપરેખા)ના કર્તા શ્રીયુત એચ. જી. વેલ્સ સાહેબે હમણાં જ આ સવાલને વિચાર કર્યો છે. ઉક્ત ઇતિહાસ જીવનને અને મનુષ્યજાતિને ઇતિહાસ છે તેથી તેમાં દાખલ થએલી બધી વ્યક્તિએને વિચાર જુદા દૃષ્ટિબિંદુથી તેમણે કર્યો છે, અને જૂદા ધોરણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ર આ અનુસરીને– એટલે કે, દુનિયાને કાઇ પણ રીતે વધારે સુખી અને સારી તેમણે કરી છે કે કેમ, એ ધારણને અનુસરીને– તેમને ખ્યાલ તેમણે બાંધેલા છે. આથી કરીને સિકંદરની તથા સીઝરની અને તૈપેાલિયનની બાબતમાં વેલ્સ સાહેબે યાગ્ય જ પ્રશ્ન ઊઠાવ્યા છે કે, “ આપણા ઇતિહાસનાં આટલાં બધાં પાનાંનેા ઇજારા રાખનારા ત્રણે પુરુષાએ મનુષ્યજાતિને કયા સ્થાયી કાળા આપ્યા છે ? ’૧ સિક ંદરે નવું શું ઉત્પન્ન કયું` ? તેણે પૂર્વદેશમાં ગ્રીસની સત્તા સ્થાપી ખરો ? ના. તેની પહેલાંના ધણા વખતથી ગ્રીસની સત્તાની સ્થાપના તા થતી આવી હતી. અડ્રિયટિક સમુદ્રથી માંડીને સિંધુ નદી સુધીનેા બધે! પ્રદેશ થાડા વખત સુધી તેના તાબામાં હતા. એ અકયને સ્થાયી કરવાને લગતી કાઇ યેાજના તેણે કરેલી ખરી ? ના. એવી કાંઇ ચાક્કસ યાજના તેણે કરેલી જાણવામાં આવી નથી. વેલ્સ સાહેબ કહે છે કે, “તેની સત્તા વધતી ગઇ તેમતેમ તેની સાથે ઉદ્ધતાઇ અને ક્રૂરતા પણ વધતી ગઇ. તે પુષ્કળ દારૂ પીવા લાગ્યા અને નિર્દયતાથી ખૂન કરવા લાગ્યા. ભાખીલેાનમાં લાંબા વખત સુધી દારૂ પીતાંપીતાં આખરે તેને એકાએક તાવ આવ્યા, અને તેત્રીસ વર્ષની ઉમ્મરે તે મરી ગયા. લગભગ તુરત જ તેના સામ્રાજ્યના ટુકડેટુકડા થઈ જવા લાગ્યા. લકાને તેની યાદ અપાવનારા એક રિવાજ ચાલુ રહ્યો. પહેલાંના વખતમાં ધણાખરા લેાકા દાઢી રાખતા. પણ સિકંદર પેાતાના સૌ ની બાબતમાં એટલા બધા ગવ ધરાવતા હતા કે, પાતાના ચહેરાને ઢાંકી દેવાનુ તેને ગમતું ન હતું. તેણે હજામત કરાવવાનું રાખ્યું, અને એ રીતે જે રિવાજ તેણે દાખલ કર્યાં તે સૈકા ગ્રીસમાં અને ઇટાલીમાં ચાલુ રહ્યો. એ રૂઢિ કદાચ સારી કહેવાય; પણ પ્રજાને ખાસ મહત્ત્વને ફાળા એ રીતે તેણે આપ્યા, એવું કાંઈ નથી.” સિકંદરની બાબતમાં જે કહ્યું છે તે સીઝરની બાબતમાં પણ સુધી ૧. ધી સ્ટેંડ મૅગેઝિન,” સપ્ટેમ્બર, ૧૯૨૨, પૃ. ૨૧૬ અને આગળ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ કહી શકાય તેમ છે. ઈતિહાસકારો કહે છે કે, સીઝર કેટલાક અંશે દૃષ્ટા હતા. સમસ્ત દુનિયાની દૃષ્ટિએ તેણે સ્થાપેલાં કેટલાંક નીતિતાને ઉલ્લેખ તેઓ કરે છે. પણ તે આપણને કેવો જણાય છે ? તે આપણને માત્ર રંડીબાજ અને ખર્ચાળ જ જણાય છે. જે દૃષ્ટાપણું તેનામાં હોવાનું કહેવામાં આવે છે તે દૃષ્ટાપણું તેનામાં ખરેખર હોત તો જે વખતે તે પોતે સત્તાના શિખરે પહોંચેલે હતા તે વખતે તે દુનિયાનું ભલું કરી શક્યો હેત; પણ તેમ ન કરતાં ચોપન વર્ષની ઉમ્મરે તે મીસરમાં પેલી સાઇન કિલઓપેટ્રાની સાથે એક વર્ષ સુધી મેજમજા માણવામાં મશગૂલ રહ્યો હતો, એમ આપણે જોઈએ છીએ. તે મોટી ઉમ્મરે પૂરેપૂરે રંડીબાજ હતો, એમ એ વાત સાબીત કરે છે. તે પોતાની પ્રજાને સર્વોપરિ રાજા એશી સાબીત થતો નથી. નેપોલિયનના સંબંધમાં વેલ્સ સાહેબ આમ કહે છે-“જૂની રૂઢિપ્રણાલિકા ગત થઈ હતી અથવા થતી જતી હતી. પિતાનું રૂપ અને પિતાને માર્ગ બળતાં વિચિત્ર નવીન બળ દુનિયામાં ધપી રહ્યાં હતાં. પ્રવૃત્ત થએલા અસંખ્ય લોકોના મગજમાં સૃષ્ટિની પ્રજાસત્તાના વચનના અને સૃષ્ટિની ચિરસ્થાયી શાંતિના પડઘા પડી રહ્યા હતા. આ પુરુષમાં સબળ દૃષ્ટાપણું હોત અને સક્રિય કલ્પનાશક્તિ હેત તેમ જ નિઃસ્વાથી મહાકાંક્ષાથી જ તે દેરા હેત તો ઈતિહાસના ખુદ સૂર્ય તરીકે તેને દીપાવે એવું કામ મનુષ્યજાતિને માટે તેણે કર્યું હત...પણ તેનામાં મોટી ખોડ એ હતી કે, ઉમદા કલ્પનાશક્તિ તેનામાં ન હતી. નાની ઢગલીના ઉપર નાને કૂકડે નાચે તેમ ક૯પનાશક્તિના અભાવે તકના મોટા ટેકરાની ટોચે નેપોલિયન માત્ર ડગલાં ભરી શકો. નેપોલિયને પિતાના દેશનું પુષ્કળ ભલું કર્યું હશે; પણ મનુષ્યજાતિની પ્રત્યેના તેના અણુની બાબતમાં તે મીંડું જ વળ્યું છે. વેલ્સ સાહેબે નેપોલિયનને જે કયાસ કાઢયો છે તે છેક કાઢી નાખવાને યોગ્ય નથી. ૧. “આઉટલાઈન ઑફ હિસ્ટરી” (ઈતિહાસની રૂપરેખા, પૃ. ૪૯૦: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ અશોકનું દૃષ્ટાપણું કેવું અને કેટલું હતું, એ આપણે જાણીએ છીએ. મનુષ્યોની તેમ જ પ્રાણુઓની પ્રત્યે ભ્રાતૃભાવ, એ એનું ધ્યેય હતું. આપણે બીજી રીતે કહીએ તો આખી સૃષ્ટિના શારીરિક સુખને વધારવાને તેમ જ તેની નીતિવિષયક ઉન્નતિ કરવાનો તેનો ઉમદા હેતુ હતો. તદ્દન નવીન અને અસાધારણ પદ્ધતિથી પોતાનાં સાધનોને પોતાના ધ્યેયને અનુકૂળ કરવામાં તેણે પોતાની સક્રિય કલ્પનાશક્તિનો ઉપયોગ કર્યો હતો. મૌર્યવંશની કીર્તિ ટોચે પહોંચી હતી તે વખતે પોતાની અસાધારણ કલ્પનાશક્તિ વાપરીને અશકે પિતાની બધી શક્તિ અને પિતાના રાજ્યનાં બધાં સાધને પિતાના એ ભવ્ય હેતુને બર આણવાના કામે વાપરવાની તકને લાભ લઈ લીધે. એથી જ વેલ્સ સાહેબે અશોકના સંબંધમાં કહ્યું છે કે, “નેકનામદારે અને ખુદાવિંદ તથા શ્રીમંત અને એવા એવા બીજા જે હજારે અને લાખો રાજાઓનાં નામ ઇતિહાસનાં પાનાંમાં ભરેલાં છે તે સૌમાં અશોક લગભગ એ જ તારાની માફક ઝળકી રહ્યો છે. વોલ્ગાથી માંડીને જાપાન સુધી તેના નામને હજી માન મળે છે. હિંદુસ્તાને તેના પંથને છેડી દીધો છે તે પણ તે તેમ જ ચીન અને તિબેટ તેની મોટાઈની પરંપરા જાળવી રહ્યા છે. જેમણે કન્સ્ટટાઈનનું કે શાલમેનનું નામ સાંભળ્યું હોય એવાં જીવંત માણસોની સંખ્યા તો થોડી જ હશે, પણું આજે અશોકને યાદ કરતાં જીવંત માણસની સંખ્યા તો ઘણી વધારે છે.”૧ અશોકની સરખામણી કઈ રાજાની સાથે કરવી હોય તે, માત્ર એક જ રાજાની સાથે તેને સરખાવો ન જોઈએ, પણ એ ને એ જ વખતે નિદાન ત્રણ રાજાઓની સાથે તેને સરખાવવું જોઈએ. કેપલરટન સાહેબ કહે છે તેમ, “બૌદ્ધપંચને ૧. “આઉટલાઈન ઓફ હિસ્ટરી” (ઇતિહાસની રૂપરેખા, પૃ. ૨૧૨. ૨. બુદ્ધીઝમ, પ્રિમિટિવ એડ પ્રેઝન્ટ” ( બૌદ્ધપંથઃ જનને અને ન ), પૃ. ૧૬૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ તે માત્ર કૅન્સ્ટટાઈન ન હતો, પણ ગ્રીસને માટે બૌદ્ધપંથનો તે સિકંદર હતો; કીતિ'ના બદલામાં “સેવા” કરનાર તે નિઃસ્વાથી નેપોલિયન હતો.” બૌદ્ધપંથના ઇતિહાસમાં એ પંથના સ્થાપક બુદ્ધ ભગવાનના સ્થાનની પછી અશોકનું જ સ્થાન આવે છે. જે. એમ. મેકફેઈલ સાહેબે કહ્યું છે તેમ, અતિહાસિક વ્યક્તિ તરીકે માત્ર સેઈટ પાલની સાથે જ અશોકને યોગ્ય રીતે સરખાવી શકાય તેમ છે. ઈસુ ખ્રિસ્તને ઉપદેશ આખી મનુષ્યજાતિને ઉદ્દેશીને અપાએલો હતો, એ વાત ખરી; પણ તેના અનુયાયીઓએ તેના ઉપદેશની સાર્વલૌકિકતાને આગ્રહપૂર્વક મહત્ત્વ આપ્યું ન હતું. તેના પરિણામમાં ખ્રિસ્તી ધર્મ અવનત થઈને માત્ર સુધરેલ અને વધારે ઉદાર બીજે યાહુદી ધર્મ બની ગયો હતો. તેને ઘેરી લેનાર જાતિબંધનોને અને સ્મૃતિબંધનોને તોડનાર પોલ જ હતો. ખ્રિસ્તી ન હોય તેવા લોકોને દાખલ થવાનો માર્ગ મળી શકે તેટલા માટે ખ્રિસ્તી ધર્મનાં દ્વાર ખુલ્લા કરવાનો અભિપ્રાય તેના કેટલાક અનુયાયીઓ ધરાવતા હતા; પણ પાલે કહ્યું કે, “ ના; કાંઈ પણ ઠાર ન હોવાં જોઈએ—છે જ નહિ; કારણ કે, દિવાલ જ નથી. દરેક આંતરો તોડી પાડવામાં આવેલો છે. પરમેશ્વરની નજરે પડતા લોકેાના દરેક બંધનને અને ભેદને તેમ જ તડને જડમૂળથી દૂર કરવામાં આવેલ છે. આપણું માથાની ઉપરના આકાશની માફક જ પરમેશ્વરને પ્રેમ સર્વગ્રાહી છે. જે હવા આપણે લઈએ છીએ તે હવાની માફક જ તેની મહેરબાની મફત મળે છે.” તે જ પ્રમાણે અશોકના સમયમાં બૌદ્ધપંથ અવનત થઈને માત્ર સ્થાનિક (પ્રાંતિક) પંથ બની ગયો હતો. જૂદા જૂદા પાષડેના લોકોને એકબીજાના સિદ્ધાંતોની અને એકબીજાની માન્યતાઓની પ્રત્યે સહનશીલતા તથા માન રાખવાને ઉપદેશ કરીને ૧. એ. પી. એ., ૨, ૧૨૭. ૨. “અશોક', પૃ. ૮૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ તેણે તેમની વચ્ચેના આંતરાને તોડી નાખ્યા હતા, અને એ રીતે સૌને સામાન્ય રીતે ગ્રાહ્ય થઈ રહે તેવા ધર્મના સારની વૃદ્ધિ તેણે સાધી હતી. આ બાબતમાં બૌદ્ધ “પિટક"એ મેળવેલા સ્થાનના કરતાં વધારે ઊંચું સ્થાન અને પ્રાપ્ત કર્યું હતું, એમાં તો કાંઈ જ શક નથી. સર્વ ઉપાસને બુદ્ધને આ જ સંદેશ હતો; અને બૌદ્ધપંથની આ સાર્વલૌકિકતા જ અશકે જોઈ લીધી હતી, અને તેના વિષે ભાર દઈને તે કહેતો હતો. વળી પોલની માફક અશોક પણ નીતિના મહાબળમાં ખૂબ માનતો હતો. પિતાના પંથને આખી દુનિયાને ધર્મ બનાવી દેવાના પ્રયત્નો કરવામાં તેણે કાંઈ કચાશ રાખી ન હતી. એ રીતે તે બૌદ્ધપંથને માત્ર આશ્રયદાતા જ ન હતું પણ ખરેખર અવતાર હતો. તે સામ્રાજ્યનો ઉપરિ હાઈ અખૂટ સાધનેને ધણું હતું તેથી વધારે ઝડપથી વધારે દૃશ્ય પરિણામ તે સાધી શકયો હતે. અશોકના કામથી હિંદુસ્તાનને શો લાભ થયો છે કે શી હાનિ થઈ છે, એને તપાસ અને નિર્ણય આપણે ન કરી લઈએ ત્યાં સુધી તેના વિષેની આપણી ચર્ચા પૂરી કરી શકાય નહિ. આડકતરી રીતે હિંદુસ્તાનને પુષ્કળ લાભ થયો છે, એની ના તે કોઈથી કહી શકાશે નહિ. અશોકના ધર્મોપદેશના કાર્યથી બે મોટા લાભ થયા હતા, એમ આપણે જોઈ ગયા છીએ. તે વખતમાં આખો દેશ આર્યમય બની ગયો હતો, પણ જૂદા જૂદા પ્રાંતની પોતપોતાની બેલીઓ હતી. ધર્મનો ફેલાવો કરવાના હેતુથી અશકે કરેલા પરાક્રમના પરિણામમાં જુદા જુદા પ્રાંતોની વચ્ચે અંતર્વ્યવહાર અનેક પ્રસંગે અને વધારે પ્રમાણમાં થવા લાગે. જે ભાષા બધા પ્રાંતમાં શીખાય અને સમજાય તેમ જ સામાજિક અને ધાર્મિક બાબતોમાં વિચારવિનિમયના માધ્યમ તરીકે વપરાય, એવી સર્વમાન્ય એક ભાષાની જરૂર સૌને જણાઈ. તેના પરિણામમાં પાલિ ભાષા અથવા “શિલાલેખની પ્રાકૃતભાષા હિંદુસ્તાનની એકભાષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ ર૧૭ તરીકે સ્વીકારાઈ છે.' મૂળે તો પ્રાકૃતભાષા કઈ સ્થાનિક બોલી હશે. કેટલાક લેકે માને છે તેમ, તે ઊભી કરેલી બનાવટી ભાષા ન હતી. ઘણુંકરીને તે પાછળથી “મહારાષ્ટ્રી' કહેવાતી પ્રાકૃતભાષાની માતા હતી. આખા હિંદુસ્તાનને માટે એકભાષા તરીકે તે સ્થપાઈ ત્યારે સામાજિક અને ધાર્મિક લખાણો તેમ જ ધાર્મિક પુસ્તકે પણ પાલિભાષામાં લખાવા લાગ્યાં. મૂળે તો બૌદ્ધ ધર્મગ્રંથ માગધી ભાષામાં લખાયા હશે; પણ આ નવીન એકભાષા ઊભી થઈ ત્યારે હિંદુસ્તાનના એક છેડાથી બીજા છેડા સુધીના લેકે એ ગ્રંથો વાંચીને સમજી શકે તેટલા માટે પાલિભાષામાં તેમનાં ભાષાંતર કરાવવામાં આવ્યાં. સરકારી લખાણો અને ધર્મદાનની ને પણ એ ભાષામાં લખાવા લાગ્યાં. બૌદ્ધપંથનો પ્રચાર કરવાના હેતુથી અશેકે કરેલા લગભગ દૈવી પરાક્રમના આડકતરા પરિણામ તરીકે હિંદુસ્તાનને મળેલ આ લાભ અલબત્ત મોટો હતો. અશોકની એ પ્રવૃત્તિનું બીજું પરિણામ એ આવ્યું કે, હિંદુસ્તાનની કળાને ખૂબ ઉત્તેજન મળ્યું. તેના પિતાના સમય સુધીના સ્થાપત્યમાં માત્ર લાકડાને ઉપયોગ થતો; પણ તેણે જ પથ્થરને ઉપયોગ કરવાની શરૂઆત કરી. કડિયાની કળા અને તેને ઉપયોગ તે લાંબા સમયથી હયાતી ધરાવતાં આવ્યાં હતાં. પિતાની ધર્મલિપિઓને ચિરસ્થાયી બનાવવાનો વિચાર પ્રથમ તેને થઈ આવ્યો ત્યારે પિતાને હેતુ બર લાવવાના કામે કડિયાની કળાનો ઉપયોગ કરી લેવાનો ઠરાવ તેણે કર્યો. તેના પરિણામમાં એક જ પથ્થરના બનેલા જંગી થાંભલાઓ ઊભા થયા તથા મોટી શિલાઓના ઉપર લેખો લખાયા અને પથ્થરમાંથી મોટાં મોટાં મંદિરો છેતરાયાં. એ મંદિરે મોટાને મેટા કદનાં થતાં ગયાં એટલું જ નહિ, પણ તે વધારે ને વધારે કળામય બનતાં ગયાં; અને તેના પરિણામમાં હિંદુસ્તાનમાં એટલાં બધાં ૧. જુઓ પૃ. ૧૫ અને આગળ. ૨. જુઓ પૃ. ૯૩ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મંદિરે ઠેકઠેકાણે ઊભાં થયાં છે કે, દુનિયાની અજાયબીઓ પૈકીની એક અજાયબી તરીકે તેમને યોગ્ય રીતે માનવામાં આવે છે. મનુષ્યોની તેમ જ પ્રાણીઓની પ્રત્યે ભ્રાતૃભાવ રાખો : એ આદર્શ રજૂ કરીને અશકે મનુષ્યજાતિને પોતાનો હિસ્સો આપેલ છે, એમ આપણે જોઈ ગયા. વળી, તેના ધર્મોપદેશના કાર્યના પરિણામમાં આપણું દેશને જે બે મોટા લાભ થયા છે તે પણ આપણે જોઈ ગયા. હવે સ્વાભાવિક રીતે એ પ્રશ્ન થાય છે કે, અશોકના પરાક્રમથી હિંદુસ્તાનને સીધી રીતે અસર થઇને હિંદુસ્તાનના લેકેની બુદ્ધિ જૂદા રૂપે ઘડાઈ હતી કે કેમ ? એ સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન હવે આપણે કરશું. એ સમયના હિંદુસ્તાનની વિગતવાર સમાલોચના આપણે કરશું તો આપણને જણાશે કે, ઐહિક પ્રગતિની દિશામાં કામ કરી રહેલાં બળની અને આધ્યાત્મિક વિકાસ કરાવનારાં બળની વચ્ચે હિંદુ સંસ્કૃતિ પિતાની સંપૂર્ણશે સમતલ સ્થિતિ જાળવી રહી હતી, પણ પિતાના આદર્શને પાર પાડવાના હેતુથી અશોક જે અવિરત ઉત્સાહ દાખવી રહ્યો હતો અને અવિરત પરિશ્રમ કરી રહ્યો હતો તેને લઈને ઉક્ત સમતોલપણું ડગમગી ગયું હતું. તેના પરિણામમાં હિંદુ સંસ્કૃતિનું ઐહિક તત્ત્વ તેના આધ્યાત્મિક તત્ત્વને એટલું બધું વશ થઈ ગયું કે, તે સંસ્કૃતિ તુરત જ પ્રગતિ કરતી બંધ પડી ગઈ, અને તે નાબૂદ ન થઈ પણ અવનત તો થઈ જ. ઉપલો અભિપ્રાય કદાચ વિચિત્ર લાગશે અને તેમાં અતિશયોક્તિ પણ કોઈને જણાશે. પરંતુ અશોકના સમય સુધીમાં વિકસિત થએલું સાહિત્ય શું બતાવી આપે છે ? અશોકના સમયમાં જાણીતા વેદના અને બોદ્ધગ્રંથોના અભ્યાસના પરિણામમાં આપણે શો નિર્ણય કરી શકીએ છીએ? સ્વર્ગસ્થ અધ્યાપક મેકસમ્યુલરના અને અધ્યાપક સ્કુફીલ્ડના જેવા વિદ્વાનોએ ખાસ કરીને વેદના સમયના આવા ગ્રંથોને કાળજીપૂર્વક અને વિગતવાર અભ્યાસ કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ શા અભિપ્રાય દર્શાવ્યા છે ? પ્રથમ તે મૈકસમ્યુલર સાહેબનું કથન આપણે તપાસશું. તે કહે છે કે, “પ્રજાકીયતાની ભાવનાનું ભાન હિંદુને કદિ પણ ન હતું, અને પ્રજાનાં વખાણુની આજ્ઞાથી તેનું હૈયું કદિ પણ ધબકી ઊઠતું ન હતું.......માત્ર ધર્મના અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં જ હિંદુનું મન સ્વાદે કામ કરી રહ્યું હતું, અને હિંદુસ્તાનમાં ધાર્મિક તથા આધ્યાત્મિક વિચારે એ જેટલાં ઊંડાં મૂળ ઘાલેલાં છે તેટલાં ઊંડાં મૂળ બીજા કોઈ પણ દેશમાં ઘલાએલાં નથી. હિંદુ-પ્રજા તત્ત્વજ્ઞાનીઓની પ્રજા હતી....... એકંદરે જોતાં, જ્યાં આત્માના આંતર જીવને આખી પ્રજાની વ્યાવહારિક શક્તિએને સંપૂર્ણાશે વશ કરી નાખી હોય અને જે ગુણોને લઈને પ્રજા ઇતિહાસમાં પોતાનું સ્થાન મેળવી લે છે તે ગુણોને નાશ જ્યાં થઈ ગયો હોય એવા બીજા કોઈ પણ દેશને દાખલ ઇતિહાસ પૂ પાડતા નથી.” અધ્યાપક બ્લમફીને અભિપ્રાય પણ એ જ છે. તે કહે છે કે, “હિંદુસ્તાનના ઈતિહાસની શરૂઆત થઈ ત્યારથી ધાર્મિક સંસ્થાઓ પ્રજાના ચારિત્ર્યના ઉપર અને વિકાસના ઉપર જેટલે અમલ ચલાવે છે તેટલે અમલ દુનિયાના બીજા કોઈ દેશમાં તેઓ ચલાવતી નથી......આ રૂઢિગત અને ચક્કસ વ્યવસ્થા આચારમાં સર્વ સમયે પૂર્ણાશે જળવાતી ન હતી તે પણ એટલું તે કબૂલ કરવામાં આવે છે કે, જીવન મુખ્યત્વે કરીને એકાકી ધર્મયાત્રા છે, અને દયેય માત્ર આત્મમોક્ષ છે. રાષ્ટ્રના હિતને અને પ્રજાના વિકાસને આવી યોજનામાં કાંઈ પણ સ્થાન નથી. જાણુજેઈને નહિ તે પણ આચારમાં તે એ બને બાબતેને ગણત્રીમાં જ લેવામાં આવેલી નથી, અને તેથી હિંદુસ્તાનના પ્રજાકીય ચારિત્રમાં તેવા પ્રકારની ખોટ રહી ગઈ છે.” હિંદુઓના મનના વલણને લગતે આ અભિપ્રાય ઉક્ત બે વિદ્વાને ૧. હિ. એ સં. લિ, પૃ. ૩૦-૩૧. ૨. “ધી રીલિજિયન એફ ધી વેદ”(વેદધર્મ), પૃ. ૪–૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ નથી, અને તે કાના ચારિત્ર્યના માત્ર અમુક એ દર્શાવ્યો છે. તેઓ એમ માને છે કે, હિંદુસ્તાનના લેકેની બુદ્ધિએ ધર્મ અને તત્ત્વજ્ઞાનનો વિકાસ કરવાનું જ કામ સાધ્યું છે. તેણે પ્રજાત્વની ભાવના જાગૃત કરી નથી એટલું જ નહિ, પણ રાષ્ટ્રના વિચારને પણ તેણે ઉત્પન્ન કર્યો નથી. આપણે ટૂંકામાં કહીએ તે, હિંદુસ્તાને રાજનીતિશાસ્ત્રમાં કાંઈ પણ ફાળો આપ્યો નથી, અને તેથી દુનિયાના રાજકીય ઇતિહાસમાં તેને કોઈ પણ સ્થાન નથી. હિંદુસ્તાનના લેકેના ચારિત્ર્યના આ અંદાજમાં કાંઈક સત્ય સમાએલું છે ખરું. તેમ છતાં પણ તે અભિપ્રાય માત્ર અમુક અંશે જ ખરો છે. મૈકસમ્યુલર સાહેબે અને બ્લમફીલ્ડ સાહેબે પિતાના અભિપ્રાય પ્રથમ જાહેર કર્યા ત્યારે તો તેમનું કહેવું ખરું હતું. પરંતુ ત્યાર પછી તે કૌટિલ્યકૃત “ અર્થશાસ્ત્ર” મળી આવેલું છે, અને વિદ્વાને તેને અભ્યાસ કરી શકે છે. હિંદુઓએ પોતાના રાજનીતિશાસ્ત્રને અધ્યાત્મવિદ્યાના અને આધ્યાત્મિક વાતાવરણથી અલગ રાખ્યું નથી તેમ જ જ્ઞાનની સ્વતંત્ર શાખા તરીકે રાજનીતિશાસ્ત્રની સ્થાપના કરી નથી, એ મતને હવે સ્વીકારી શકાય તેમ નથી; કારણ કે, કૌટિલ્ય આપણને કહે છે તેમ, તેના પોતાના સમય સુધીમાં રાજનીતિશાસ્ત્રના નિદાન ચાર સંપ્રદાયો જાણીતા થયા હતા, અને કોઈ પણ સંપ્રદાયની સાથે કોઈ પણ જાતને સંબંધ ન ધરાવતા નિદાન સાત સુપ્રસિદ્ધ લેખકે થઈ ગયા હતા. વળી, તેના સમયમાં કયી કયી વિદ્યાઓ પ્રચલિત હતી? “અર્થશાસ્ત્રમાં કહ્યું છે તેમ, “આન્ધક્ષક વિદ્યા” (તત્વજ્ઞાન) તથા “ત્રયી' (અધ્યાત્મવિદ્યા) તેમ જ “વાત' (અર્થશાસ્ત્ર) અને “દંડનીતિ” (રાજનીતિશાસ્ત્ર) તે સમયમાં પ્રચલિત હતી. રાજનીતિશાસ્ત્રને તત્ત્વજ્ઞાનથી તથા અધ્યાત્મવિદ્યાથી જૂદું પાડીને જ્ઞાનની સ્વતંત્ર શાખા તરીકે સ્થાપવામાં આવ્યું હતું, એ વાત આથી સ્પષ્ટ નથી થતી શું ? અલબત્ત, એ વાત સ્પષ્ટ થાય છે જ. પરંતુ એટલાથી જ બસ નથી. એક સંપ્રદાયે (બાહસ્પત્યોએ) તો એમ પણ કહ્યું છે કે, બધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧ વિદ્યાએ રાજનીતિશાસ્ત્રમાં સમાઈ જાય છે, અને રાજનીતિશાસ્ત્ર જ ખરેખરી વિદ્યા છે. આ વાત એમજ સ્પષ્ટ કરી આપે છે કે, મૌય સત્તાના ઉદય થયા તેના પહેલાં હુંદુએએ જેટલી હિંમતથી તથા ચપળતાથી અધ્યાત્મવિદ્યાને અને તત્ત્વજ્ઞાનને ખેડયાં હતાં તેટલી જ હિ ંમતથી અને ચપળતાથી રાજનીતિશાસ્ત્રને પણ ખેડયું હતું, અને પાછળથી ધમે અને અધ્યાત્મવિદ્યાએ રાજનીતિશાસ્ત્રના ઉપર સ્થાન લીધું હતું તેા એક કાળે અધ્યાત્મવિદ્યાની ખુલ્લેખુલ્લી હાંસી થઇ હતી એટલું જ નહિ, પણ માત્ર રાજનીતિશાસ્ત્ર જ ખરેખરી વિદ્યા તરીકે ગણાઇ ગયું હતું. કૌટિલ્યના સમયના પહેલાંના વખતમાં હિંદુઓએ રાજનીતિશાસ્ત્રમાં કેટલા કાળા આપેલા, એની ચર્ચાને અહીં સ્થાન નથી; પણ કૌટિલ્યના “ અર્થશાસ્ત્ર ”ના અભ્યાસ જેમણે કર્યા છે તેમને કહેવાની જરૂર રહેતી નથી કે, આંતરરાષ્ટ્રીય કાયદાને લગતા ખૂબ આગળ વધેલા વિચારની સાથેસાથે રાષ્ટ્રને લગતા ચોક્કસ ખ્વાશ પણ હિંદુઓએ વિકસાવ્યો હતો. રાજનીતિશાસ્ત્રની સાથેસાથે ‘વાર્તા' (અર્થશાસ્ત્ર) નામક વિદ્યાને પણ હિંદુએએ વિકસાવી હતી. “ ખેતી તથા ઢારઊછેર અને વ્યાપાર ” : એ ત્રણની સાથે અર્થશાસ્ત્રના સંબંધ હતા, અને રાજનીતિશાસ્ત્રના કામે અર્થશાસ્ત્રના ઉપયોગ છૂટથી થતા હતા. cr ‘રાજનીતિશાસ્ત્ર’ નામક ખાસ વિદ્યાને વિચાર હિંદુઓને આવેલા અને જેમાં કૌટિલ્યે પણ વધારા કરેલા એવા અનેક વિવિધ વિચારા અને સિદ્ધાંતા તેમણે વિકસાવેલા તેા પશુ કૌટિલ્યે પેાતાના ગ્રંથ લખ્યા ત્યાર પછી તુરત જ એ બધાની પ્રગતિ એકદમ અટકી પડેલી લાગે છે, અર્થશાસ્ત્રના વિષયને લગતા કાઇ નવા વિચાર આપતા કે તેમાં વિશેષ પ્રગતિ કરાવનારા એક પણ ગ્રંથ કોટિલ્યના સમયની પછી લખાએલા જાણવામાં નથી, એ હકીકતઉપલી વાતની સાક્ષી પૂરે છે. ખરૂં જોતાં કૌટિલ્યકૃત અર્થ શાસ્ત્ર” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ રરર મોટા ભાગે સારસંગ્રહના જે ગ્રંથ છે તે પણ કૌટિલ્યના પિતાના સમય સુધીમાં લખાઈ પ્રસિદ્ધ થએલાં રાજનીતિશાસ્ત્રવિષયક આધારભૂત પુસ્તકાને તે ગ્રંથ ટપી ગયો લાગે છે. “ કામસૂત્ર ના લેખક વાસ્યાયને અને “યાજ્ઞવલ્કય સ્મૃતિ”ના લેખકે મૈટિલ્યના વિચારે તેમ જ તેના પારિભાષિક શબ્દો પિતપતાના ગ્રંથમાં વાપર્યા છે. બાણે અને દંડીએ પોતપોતાના ગ્રંથમાં કૌટિલ્યનો જે ઉલ્લેખ કરેલો છે તે તે આપણી ખાત્રી કરી આપે છે કે, એ બે લેખકેના સમયના રાજાઓને કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્ર” નામક ગ્રંથ બહુ પ્રિય થઈ પડયો હતો. પરંતુ આ ગ્રંથ પણ અતિ ઘણે મોટો લાગ્યો તેથી કરીને કામંદકે તેને વધારે સાદા અને ટૂંકા રૂપમાં રજૂ કરવાનું કામ ઉપાડી લીધું. માત્ર કૌટિયકૃત “અર્થશાસ્ત્ર”ને જ અભ્યાસ તે સમયમાં સામાન્ય રીતે થતા ન હેત તે કામંદકે આ કામ ઉપાડી લીધું જ ન હોત. હિંદુ-રાજનીતિશાસ્ત્રને લગતા આપણા જ્ઞાનમાં વધારે કરે એવું એક પણ પુસ્તક કૌટિલ્યના સમયની પછી લખાયું નથી. દેખીતી રીતે કૌટિલ્યના સમયની પછી આ વિદ્યાએ કાંઈ પણ પ્રગતિ કરી હોય એમ લાગતું નથી. તે પોતે ખૂબ આગળ વધે અને આપણું રાજકીય આચારવિચારને ખૂબ આગળ વધારે એવી આશા હતી તે જ વખતે તે વિદ્યા લગભગ નષ્ટ થઈ ગઈ. બિંબિસારના રાજકાળમાં વિહારમાં આવેલું મગધનું નાનું રાજ્ય વધી જઇને ચંદ્રગુપ્તના રાજકાળમાં હિંદુકુશથી માંડીને તામિલ-દેશની સરહદ સુધીનું મગધનું ૧. શ્રીયુત આર. શામાશાસ્ત્રીએ અંગ્રેજી ભાષાંતરરૂપે પ્રસિદ્ધ કરેલા કૌટિલ્યકૃત અર્થશાસ્ત્રની પ્રસ્તાવના જુએ; કે. વી. રંગસ્વામી આયંગરકૃત “કન્સિડરેશન્સ ઓફ સમ અસ્પેકટસ એફ એશિયંટ ઇડિયન પાલિટી” (પ્રાચીન હિંદુ-રાજનીતિશાસ્ત્રની કેટલીક બાબતેને વિચાર ), પૃ. ૧૯ અને આગળ જુએ. કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્ર” બહુ પાછળના સમયને ગ્રંથ છે, એવું સાબીત કરનારે કેાઈ સબળ પૂરા હજી સુધી બહાર આવ્યો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ સામ્રાજ્ય બની ગયું હતું, એ આપણે જાણીએ છીએ. લિગ દેશને જીતીને પિતાના રાજ્યની સાથે જોડી દઇને અશોકે બિંબિસારથી શરૂ થએલા આ કેંદ્રગામી બળને થોડા વખત સુધી પુષ્ટિ આપી હતી.' ધર્મના વિચારે અશોકના મનને ઘેરી લીધું ન હતા અને એ રીતે તેને પૂરેપૂરો બદલી નાખે ન હોત તે મગધને અભેદ્ય સૈનિક જુર ફાટી નીકળતાં અને તેની રાજશાસનકળા ઝળકી ઊઠતાં તામિલ-રાજ્યના ઉપર તેમ જ હિંદુસ્તાનની છેક દક્ષિણદિશાએ આવેલા તામ્રપર્ણના ઉપર ચઢાઈ કરીને તેમને કબજે કરવામાં આવ્યાં હતાં એટલું જ નહિ, પણ ભારતવર્ષની પેલી બાજુએ જઈને તેમના સામ્રાજ્યના જેવું સામ્રાજ્ય સ્થાપ્યા વગર મગધરાજને જે ૫ વળ્યો ન હેત. અશોકના સમયની પહેલાંના લાંબા કાળથી જ હિંદુસ્તાન આર્યમય બનતે આવ્યો હતો. ગ્રીસની પ્રજા ન હોય એવા લેકે ગ્રીસના લેકે બનતા તેવી જ રીતે આપણા દેશના વિવિધ લેકે આર્ય બનતા. લગભગ આખા હિંદુસ્તાનમાં આર્યભાષા અને આર્યજીવન ઓતપ્રોત થઈ ગયાં હતાં, અને એકભાષા બનેલી પાલિભાષા પણ સ્વીકારાઈ હતી. જૂદી જૂદી હિંદુ-જાતિઓને એકત્ર કરીને રાષ્ટ્રીય કે સાર્વભૌમ પ્રજા ઊભી કરવાને માટે જે તો જરૂરનાં હતાં તે તો તો હયાત હતાં જ. એ કામ સાધવાને માટે માત્ર રાજકીય સ્થિરતા-સર્વસામાન્ય રાજકીય એકતા-ની જરૂર હતી. અશેકે પિતાના પુરોગામી રાજાઓની નીતિને ચાલૂ રાખીને બિંબિસારે દાખલ કરેલા કેંદ્રગામી બળને મદદ કરી હતી તે તેની પોતાની જબરી શક્તિના પરિણામમાં અને રાજ્યવ્યવસ્થાને લગતી તેની પિતાની બુદ્ધિને લઈને તે મગધના સામ્રાજ્યને ખરેખર દૃઢ બનાવી શક્ત અને ફક્ત રાજકીય સ્થિરતા સ્થાપી શકત; પણ ૧. શ્રીયુત હેમચંદ્ર રાયચૌધરીકૃત “પિલિટિકલ હિસ્ટરી ઓફ એશિયંટ ઇડિયા” (પ્રાચીન હિંદુસ્તાનને રાજકીય ઇતિહાસ ), ૫. ૧૬૪ અને આગળ . ૧૮૨-૧૮૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ કલિંગની લડાઈની પછી તુરત જ-એટલે કે, જે રાજાઓને અશકને મળેલી તકના જેવી તક મળી હતી અને તેને મળેલાં સાધના જેવાં સાધનો પણ મળ્યાં હતાં તે રાજાઓ જે બનાવને લઈને સાર્વભૌમ સત્તા સ્થાપવાને પ્રેરાયા હેત તે બનાવની પછી તુરત જ- અશોકે તો પરદેશીય રાજનીતિને લગતી જુદી જ પદ્ધતિ અમલમાં આવ્યું. ત્યારપછીથી લડાઈના વિચારને જ અશકે ગઈ ગણ્યો હતો. આપણે અગાઉ વાંચી ગયા છીએ તેમ, કલિંગની લડાઇનું વર્ણન કરતાં અશોક કહે છે કે, લડાઈમાં પડતા દુઃખના એકસોમાં તે શું પણ એકહજારમા ભાગનું દુઃખ પણ લેકોને ફરીથી પડે છે તેથી તેને પોતાને અતિશય શાક થાય. તેથી કરીને સાનંદ સંતોષ દર્શાવતાં અન્યત્ર તે કહે છે કે, બેરિઘોષનું સ્થાન ધર્મધષે લીધું છે. પરંતુ કલિંગની લડાઈનો ઉલ્લેખ કરવામાં અશોકને કાંઈક ઊંડે હેતુ રહેલો છે. તે સીધેસીધી રીતે કબૂલ કરે છે કે, તેણે પોતે ભૂમિવિજયના વિચારનો ત્યાગ કરેલો છે અને ધર્મવિજયના વિચારનો સ્વીકાર કરેલ છે. તે કહે છે તેમ, આવો ધર્મવિજય પ્રેમથી અને શુભેરછાથી બધા સરહદી પ્રાંતમાં મેળવી શકાય છે. અને તેણે તે તેવો ધર્મવિજય મેળવ્યો પણ છે. આ નવીન નીતિ માત્ર દર્શાવીને જ તેણે સંતોષ માન્યો નથી. તે તે વધારામાં એમ પણ કહે છે કે, તેના પુત્ર અને પૌત્રાએ તેમ જ સર્વ વંશજોએ ભૂમિવિજયની તૃષ્ણનો ત્યાગ કરવો જોઈએ. ભૂમિવિજયનું સ્થાન ધર્મવિજયે લીધું તેના પરિણામમાં આધ્યાત્મિક ઉન્નતિ થઈ તે પણ રાજકીય અવનતિ થવા પામી. અલબત્ત, એથી શાંતિપ્રિયતા પોષાઈ અને આત્મવિકાસની ધૂન લાગી, અને તે તો હિંદુના ચારિત્ર્યમાં તન્મય બની ગયાં. પહેલેથી જ આધ્યાત્મિક વૃત્તિ ધરાવતો હિંદુ એથી કરીને વધારે આધ્યાત્મિક વૃત્તિ ધરાવતો થયો; પરંતુ તેના પરિણામમાં લડાયક વૃત્તિને માટે અને રાજકીય મહત્તાને માટે તેમ જ અહિક હિત સુખને માટે વિરોધ ઉત્પન્ન થયે હોવો જોઈએ ખરે. ખાસ કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ કૌટિલ્યના સમયની પછીના જે સમયે મગધનું સામ્રાજ્ય રાષ્ટ્રીયત્વની ભાવના ઉત્પન્ન કરીને હિંદુસ્તાનને ઉચ્ચ રાજકીય કાટીએ પહોંચાડે એવી આશા રખાતી હતી તે સમયે રાજનીતિશાસ્ત્રની અને રાજકારણની પ્રગતિને એકાએક બંધ પડી ગએલી આપણે જોઈએ છીએ તેનું કારણ આ જ હોવું જોઈએ. મધ્યસ્થ રાષ્ટ્રને લગતી અને સાર્વભૌમ સત્તાને લગતી હિંદુઓની અભિલાષા અશોકના નવીન દૃષ્ટિબિંદુથી તદ્દન છિન્નભિન્ન થઈ ગઈ. તેની નીતિનાં પરિણામ તેના મરણની પછી તુરત જ દેખાવા લાગ્યાં. આપણું દેશના વાયવ્યકોણની સરહદે ઘનઘોર વાદળ ઘેરાવા લાગ્યા. તેના મૃત્યુની પછી પૂરાં પચીસ વર્ષ પણ વ ત્યાં નહિ ત્યાં તો મૌર્ય–સામ્રાજ્યના વાયવ્યકોણની સરહદે આવી રહેલા હિંદુકુશને ઓળંગીને બેંકિયાના ગ્રીસવાસીઓ એક કાળના સબળ સામ્રાજ્યને તોડી પાડવાના પ્રયત્ન કરવા લાગ્યા. સિકંદરની સરદારીની નીચે પણ ગ્રીસવાસીઓ મગધના લશ્કરથી કેટલા બધા બીતા હતા, એ આપણે સારી પેઠે જાણીએ છીએ. માત્ર લડાઈઓ કરીને તેઓ એકે મીનિયન લેકેના વિસ્તૃત સામ્રાજ્યનાં ફનાંફાતિયાં કરી શક્યા હતા. પણ તેઓ હિંદુસ્તાનમાં દાખલ થયા ત્યારે તો અનેક લડાઈઓ કરવાની ફરજ તેમને પડી, અને તેમને ખુદ સરદાર સિકંદર એક પ્રસંગે ઘવાઇને લગભગ મરણતોલ થઈ પડયો. અલબત્ત, ગ્રીસવાસીઓ જબરા અને બહાદુર લડવૈયા હતા. થોડીક મુશ્કેલી વેઠીને પણ તેઓ અનેક હિંદુ-જાતિઓને તેમ જ પંજાબના રાજા પોરસને પણ જીતી લઈ શક્યા હતા. પરંતુ, લુટાર્ક કહે છે તેમ, પિરસની સાથે થએલી લડાઈથી મૈસીડેનિયાના લોકોની હાંસ એટલી બધી ભાંગી પડી– અને હિંદુસ્તાનમાં આગળ કૂચ કરવાને તેઓ એટલા બધા નાખુશ થઈ ગયા– કે, ગંગા નદીને ઓળંગી જઇને મગધના લશ્કરની સામે થવાનો આગ્રહ સિકંદરે કર્યો ત્યારે તેમણે બેધડક ના પાડી.મેસીડેનિયાને ૧. મેકિંડલકૃત “એશિયંટ ઇંડિયા ઈટ્સ ઈવેઝન બાય ઍલ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ રાજા સિકંદર ખૂબ અકળાયો અને ગુસ્સે થયે; પણ તેણે પાળ ફરવું પડયું. મૈસીડેનિયાના લેકેના મનમાં મગધના લશ્કરે આવી બીક પેસાડી દીધી હતી. પરંતુ એમ લાગે છે કે, અશોકે ધર્મપ્રચારને લગતી જે નવીને પરદેશીય રાજનીતિ શરૂ કરી હતી તેના પરિણામમાં વસ્તુસ્થિતિ એકદમ બદલાઈ ગઈ, અને સિકંદરની સરદારીની નીચે પણ મગધના લશ્કરથી તોબા પોકારી ગએલા એ ને એ ગ્રીસવાસીઓ પછીથી હિંદુસ્તાનના ઉત્તરભાગમાં વિજય મેળવી શક્યા, અને મગધના સામ્રાજ્યનાં ફનફાતિયાં તેમણે ઉડાવી દીધાં. પરંતુ આટલેથી જ બસ નથી. પિતાની પરદેશીય રાજનીતિ અશોકે બદલી તેના પરિણામમાં તેના પિતાના મરણની પછી તુરત જ ગ્રીસવાસી લોકે આપણું દેશમાં ઘુસ્યા તેથી કરીને શક અને પલ્લવ તેમ જ કુશન અને હૃણ તથા ગુર્જર વગેરે લોકોને પણ હિંદુસ્તાનમાં ઘુસવાને માટે રસ્તો મળી આવ્યા. ઇસ્વી સનની છઠ્ઠી સદી સુધી તો એ લોકો આપણા દેશમાં ઘુસતા રહ્યા, અને માત્ર શુંગવંશના અને ગુપ્તવંશના રાજાઓ સિવાયના બીજા બધા દેશી રાજાઓની રાજસત્તાને તેમણે દાબી દીધી. આ બધી પરદેશી જાતિઓ હિંદુસ્તાનમાં વસવાટ કરી રહી ત્યારપછી તુરત જ હિંદુ બની ગઈ, એ વાત ખરી; પણ મુસલમાનોને ઉદય થયો ત્યાં સુધી તે આ પરદેશીઓએ આપણા દેશમાંની રાજકીય સત્તાને લગભગ એકહથ્થુ કરી લીધી, એની ના કોઈથી કહી શકાશે નહિ. રાજકીય બાબતમાં ઉત્પાદન શક્તિ ધરાવનારી હિંદુઓની બુદ્ધિ એ રીતે મંદ પડી ગઈ, અને છેવટે તેને વિનાશ થયો; અને એક કાળે સાર્વભૌમ સત્તા સ્થાપવાની જે આશા આપણા દેશના લોકોને હતી તે આશા કેવળ સ્વખરૂપ નીવડી. ઝાંડર ધી ગ્રેઈટ” (પ્રાચીન હિંદુસ્તાન ઃ મહાન સિકંદરે તેના ઉપર કરેલી ચટાઈ ), પૃ. ૩૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ રર૭ અશેકની ધર્મોપદેશવિષયક પ્રવૃત્તિના પરિણામમાં આપણા દેશના લોકે રાષ્ટ્રવ અને રાજકીય મહત્વ વીસરી ગયા છે તે પણ હિંદુ-સમાજના પાયારૂપ બ્રાતૃભાવ અને જીવદયા તે તેમને અલબત્ત મળ્યાં છે. અશોકની ઉક્ત પ્રવૃત્તિના પરિણામમાં રાજનીતિશાસ્ત્રની પ્રગતિ એકાએક અટકી પડી, અને ધર્મ તથા તત્વજ્ઞાને હિંદુના મગજને કબજો વધારે ને વધારે પ્રમાણમાં લેવા માંડયો: એ વાત ખરી છે. તેમ છતાં પણ દુનિયાદારીની રસિકતાની પ્રત્યે હિંદુઓનું મન છેક જ વિધી અને બેદરકાર બની ગયું, અથવા વ્યાપારની કે ઉદ્યોગની નજરે હિંદુસ્તાનનું મહત્ત્વ ઘટી ગયું ? એમ આપણે માની બેસવાનું નથી. એકંદરે જોતાં આ રીતે હિંદુસ્તાનને લાભ થયો છે કે ગેરલાભ થયો છે, એ તો જુદાજુદા લોકે પિતાપિતાના સ્વભાવને અનુસરીને નક્કી કરી લેશે. પરંતુ એટલું તે ચોક્કસ છે કે, બૌદ્ધસમ્રાટ અશોકે ધર્મોપદેશને લગતી જે પ્રવૃત્તિ આદરી હતી તેના પરિણામમાં દુનિયાને પુષ્કળ લાભ થયો છે, અને દૂરદૂરના પૂર્વદેશિના બૌદ્ધપંથને ધર્મ તથા તત્વજ્ઞાન તેમ જ હિંદુ-સંસ્કૃતિની અન્ય મહત્ત્વની ખાસિયત તેણે પૂરાં પાડયાં છે એટલું જ નહિ પણ થેરાપ્યુટીના અને એસેનીસના પંથેના ઉપર તેમ જ શરૂઆતના કાળના અને મધ્યયુગના ખ્રિસ્તી ધર્મના ઉપર તેણે ઘણી અસર કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ આઠમું પ્રકરણ. - અશકની ધર્મલિપિઓ. (૧) સ્થળનિર્દેશ વગેરે. શિલાલેખ (ક) ચૌદ મુખ્ય શિલાલેખે. અશોકની ધર્મલિપિઓ શિલાઓના ઉપર કે પથ્થરની થાંભલાઓના ઉપર અથવા ગુફાઓમાં કોતરવામાં આવેલી છે. પ્રથમ તો આપણે તેના “ચૌદ મુખ્ય શિલાલેખોને વિચાર કરશું. અનુક્રમસર ચૌદ જૂદા જૂદા લેખેના ઉક્ત સંગ્રહનો નન્ને સહજ પાઠફેરની સાથે અને બોલીઓની ખાસિયતોની સાથે જુદાં જુદાં સાત સ્થળેથી મળી આવેલી છે. આપણે આપણા દેશના વાયવ્યકેશુથી. શરૂઆત કરશું. વાયવ્યકોણના સરહદી પ્રતિમાંના પેશાવર જિલ્લાના યુસુફઝાઈ મહાલમાં પેશાવરથી ઈશાનખૂણે આશરે ૨૦ ગાઉ દૂર આવેલા શાહબાઝગઢીમાંથી ઉક્ત લેખોની એક નકલ મળી આવેલી છે. “જનરલ કેટે ” સાહેબે સૌના પહેલાં તેના તરફ આપણું ધ્યાન ખેંચ્યું હતું. એ નકલ કપુર્દ ગઢીની બાજુમાં છે, એવું કેર્ટ સાહેબે કહેલું તેથી કરીને શરૂઆતમાં તે કપુર્ઘગઢીની નકલ કહેવાતી હતી. પરંતુ કપુર્ઘગઢી તે એક ગાઉના જેટલું દૂર છે; અને અશોકના લેખવાળી શિલા તો તેનાથી વધારે મેટા શાહબાઝગઢી ગામની હદમાં જ તેનાથી પાએક ગાઉના જેટલી દૂર પડેલી છે. શાહબાઝગઢી ગામની તરફ પિતાની પશ્ચિમદિશાની બાજુ ધરી રહેલી ટેકરીના ઢોળાવના ઉપર ૨૬૩ વારની ઊંચાઈએ આવી રહેલી, ૮ વારની લંબાઈની અને ૩૩ વારની ઊંચાઈની તથા ૩૩ વારની જાડાઈની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ રર૯ 'શિલાની પૂર્વ દિશાની તેમ જ પશ્ચિમદિશાની બાજુએ અશોકના ચૌદ મુખ્ય શિલાલેખો પૈકીના બારમા લેખ સિવાયના બાકીના બીજા લેઓ કોતરવામાં આવેલા છે. એ નકલેમનિ બારમો શિલાલેખ છેક ઇ. સ. ૧૮૮૯ માં સ્વર્ગસ્થ સર હેરોડ ડિનને જડી આવ્યા હતો. ઉપલી શિલાથી પચાસેક વારતા જેટલી દૂર ૫ડેલી બીજી શિલાના ઉપર તે લેખ કરવામાં આવેલો છે. “શાહબાઝગઢી'નામ તે હમણાંનું છે. પણ હાલના ગામની જગ્યાએ મૂળે બહુ જૂનું અને વિસ્તારવાળું શહેર વસેલું હોવું જોઈએ. કનિંગહામ સાહેબ કહે છે તેમ, ત્યાં “સંતરજાતકવાળું પ્રાચીન બૌદ્ધતીર્થ પિલુ-૧ (યુઆન સ્વાંગ) અથવા કે--(સેંગ્યુન) આવેલું હશે. અશેકના સામ્રાજ્યમાં ગણાતા યવન–પ્રાંતનું મુખ્ય શહેર ઘણું કરીને તે હતું. અશોકના ચૌદ મુખ્ય શિલાલેખોની બીજી નકલ મન શહરમાંથી મળી આવેલી છે. વાયવ્યંકાણના સરહદી પ્રતિમાંના હઝારા કસબામાં બટાબાદની ઉત્તરદિશાએ આઠેક ગાઉના જેટલું દૂર તે ગામ આવેલું છે. અહીં બે શિલાઓના ઉપર માત્ર પહેલા બાર જ લેખે કાતરાએલા મળી આવેલા છે. તેરમે અને ચૌદમે લેખ ઘણું કરીને તે શિલાઓની બાજુમાં જ કઈ સ્થળે દબાઈ રહ્યો છે જોઈએ. હજી તેમને શોધી કાઢવાનું કામ બાકી છે. એ ગામના પાડોસમાં જૂના કાળના વસવાટની કાંઈ પણ નિશાની નથી; પણ સર આ. સ્ટીન સાહેબે બતાવ્યું છે તેમ, આજે ઘેરી” નામથી ઓળખાતા– કશ્મીરી ભાષામાં “ભટ્ટારિકા' (દેવી અથવા દુર્ગ) નામથી ઓળખાતા– તીર્થસ્થાનની દિશામાં જતા પ્રાચીન રસ્તાની બાજુમાં પડેલી શિલાના ઉપર ઉક્ત શિલાલેખ કાતરાએલ જણાય છે. આપણે ઉપર કહી ગયા છીએ કે, શાહબાઝગઢીની નકલને બારમે લેખ જૂદી શિલાના ઉપર કતરાએલો છે; પણ મનહરની નકલન એ જ લેખ શિલાની ૧. ક. આ. સ. વી., ૫, ૮-૨૩; ક. કો. ઈ. ઈ., ૧, ૮-૧૨, ૨. પ્ર. વી. આ. સ. ન. . ક. પ્રા., ૧૯૦૪-૧૯૦૫, પૃ. ૧૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ એક બાજુએ કોતરાએલો છે. વળી, બીજા સ્થળની સાથે સરખામણી કરતાં એ બન્ને સ્થળના લેખના અક્ષરો વધારે મોટા છે તેમ જ અક્ષરનું કોતરકામ પણ વધારે ચોક્કસ છે. સેના સાહેબે પ્રથમ કહી બતાવેલું તેમ, એક પાવડના લેકેએ બીજા પાખંડની પ્રત્યે સહનશીલતા બતાવવી જોઇએ, એવો બોધ કરનારા બારમા મુખ્ય શિલાલેખને હિંદુસ્તાનના એ ભાગમાં તે બેશક ખાસ મહત્ત્વ અપાતું હતું, એમ લાગે છે. હિંદુસ્તાનના વાયવ્યકોણને પ્રદેશ હિંદુસ્તાનના ઉપર ચઢાઈ કરવાને માટે મુખ્ય માર્ગ હાઈ વિવિધ ધર્મવિચારે થી જૂદા બનેલા વિવિધ જાતિના લેકે ત્યાં એકઠા થતા હોવાથી તે ભાગમાં ધાર્મિક શાંતિને ઉપદેશ કરવાનું અશોકને ખાસ જરૂરનું લાગ્યું હોય, એમ જણાય છે. અશોકના ચૌદ મુખ્ય શિલાલેખોની ત્રીજી નકલ કાલશીને, શિલાલેખ” કહેવાય છે. યમુના નદીના પશ્ચિમ કાંઠે જ્યાં ટેન્સ નદી તેને મળે છે ત્યાંની પાસે જ, મસુરી(મજુરી)ની પશ્ચિમદિશાએ આશરે આઠ ગાઉના જેટલી દૂર ૫ડેલી જંગી શિલાના ઉપર અશોકનો ઉક્ત શિલાલેખ કોતરાએલે છે. સંયુક્ત પ્રાંતોના દેહરાદુન કસબામાં આવેલા કાલશી ગામથી પિણું ગાઉને અંતરે એ શિલા પડેલી હોવાથી અશોકના શિલાલેખની ઉક્ત નકલ કાલશીનો શિલાલેખ” કહેવાય છે. એશિલા 3 વારની લંબાઇની છે અને ૩ વારની ઊંચાઈની છે તેમ જ તળિયે આશરે ૩ વારની પહેલાની છે. એ શિલાના અગ્નિકાણને ભાગ લીસે કરવામાં આવે છે તો પણ મૂળના થડાડા ખાડાખાબડા એ લીસી જગ્યામાં પણ કાયમ રહ્યા છે. ૨ ઇ. સ. ૧૮૬૦ માં ફોરેસ્ટ સાહેબે પ્રથમ એ લેખ શોધી કાઢ્યો હતો. તે વખતે એ લેખના અક્ષરે વંચાતા જ ન હતા; કારણું કે, વર્ષોથી ભેગી થતી આવેલી કાળી સેવાળને થર તેની સપાટીના ઉપર બાઝી ગયો હતો. એ શિલાની ઉપર કોતરાએલે લેખ અનેક સ્થળે અધૂર હશે, એમ ૧. ઇ. એ, ૧૮૯૦, પૃ. ૪૩. ૨. ક. આ. સ. સી., ૧, ૨૪૪; ક.ક. ઈ. ઈ, ૧, ૧૨-૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પ્રથમ તો લાગ્યું; પણું આમ લાગવાનું મુખ્ય કારણ એ હતું કે, જ્યાં જ્યાં ફાટ પડેલી હતી કે ખાડાખાબડા હતા ત્યાંત્યાં લિપિકારે અક્ષરે કતરેલા નહિ. એ શિલાના તળિયાની બાજુએ દસમા લેખથી માંડીને અક્ષરો મોટા થતા ગયા છે, અને આખરે ઉપરના અક્ષરોના કરતાં ત્રણ ગણું મોટા અક્ષરે નીચલા ભાગમાં કેતરાયા છે. આવી રીતે મોટા અક્ષરે કોતરાયા તેના પરિણામમાં શિલાને લીસે કરેલો ભાગ નાને પડયો તેથી કે પછી ઉકત લેખને પાછલે ભાગ કદાચ પાછલા સમયને હેય તેથી શિલાની ડાબી બાજુએ લેખનો બાકીને ભાગ કોતરવામાં આવ્યો. શિલાની જમણી બાજુએ હાથી કરવામાં આવેલ છે, અને તેને “નતમ ” (ઉત્તમોત્તમ હાથી) કહ્યો છે. અહીં અલબત્ત બુદ્ધ ભગવાનનો ઉલ્લેખ થયો છે જોઈએ. શિલાની બાજુમાં કેતરકામવાળા અનેક પથરા વેરાએલા પડયા છે તે એમ બતાવી આપે છે કે, એ સ્થાનની આજુબાજુએ તે વખતે ઇમારતો હેવી જોઈએ. એ સ્થળ જૂના અને આબાદ શહેર શ્રણ” ની બાજુમાં આવેલું હતું, એ તો ચોક્કસ છે. અશોકના ચૌદ મુખ્ય શિલાલેખની ચોથી ન “ગિરનારને શિલાલેખ” કહેવાય છે. ઈ. સ. ૧૮૨૨ માં “ કર્નલ ટોડ” સાહેબે પ્રથમ તેનું વર્ણન કર્યું હતું. કાઠિયાવાડમાંના જૂનાગઢ શહેરની ઉત્તર દિશાએ જ ગાઉના જેટલા દૂર આવેલા ગિરનાર પર્વતની દિશામાં જતા રસ્તાની બાજુમાં પડેલી મેટી શિલાના ઈશાનખૂણાની બાજુએ અશોકના ચૌદ મુખ્ય શિલાલેખો કોતરાએલા છે. લાંબા કાળ સુધીનાં સુરાષ્ટ્રના પાટનગર “ગિરિનગર” ના નામની ઉપરથી આજે ત્યાનો પર્વત “ગિરનાર' કહેવાય છે. “પ્રભાસખંડ” માં ગિરનારને શૈવ તીથ તરીકે વર્ણવેલ છે. જેને લોકે પણ એ સ્થળને અતિ પવિત્ર માને છે. જૂનાગઢના કેઈ આગેવાન પુરુષે યાત્રાળુઓની સગવડને માટે જંગલમાં થઈને રસ્તે કઢાવ્યા ન હતા તે અશોકના લેખવાળી ૧. . એ., ૫, ૨૫-૨૫૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ એ શિલા ગીચ જંગલમાં છુપાઈ જ રહી હોત અને કદિ પણ જાણવામાં આવી ન હતી. ૧ એ શિલાની ટોચથી માંડીને તેના તળિયા સુધી લીકી દોરેલી છે તેથી કરીને તેના ઉપર કાતરાએલા લેખના બે ભાગ પડી ગયા છે. તેના ડાબા ભાગમાં અશોકના પહેલા પાંચ લેખો કેતરાએલા છે, અને તેના જમણા ભાગમાં અશેકના છઠ્ઠા લેખથી બારમા લેખ સુધીના સાત લેખો કેતરાએલા છે. અશોકનો તેરમો લેખ નીચે કોતરાએલે છે, અને તેની જમણી બાજુએ અશકને ચૌદમો લેખ કાતરાએલે છે. અશેકના ચૌદે લેખ સારી સ્થિતિમાં જળવાઈ રહ્યા છે. માત્ર જે ભાગમાં અશોકને પાંચમો અને તેરમો લેખ કેતરાએલ તે ભાગ બાજુએ થઈને જતા રસ્તાને માટે પથરા પૂરા પાડવાના હેતુથી સુરંગ ફેડીને તેડી પાડવામાં આવેલો છે. જે જગ્યાએ શિલા પડેલી છે તે જગ્યાની બાજુમાં પડેલી માટી ખોદતાં ખોદતાં ઈ. સ. ૧૮૭૭ ના અરસામાં કેપ્ટન સ્ટિન’ સાહેબને ઉક્ત શિલાના અનેક ટુકડા જડી આવ્યા હતા. એ ટુકડાઓ પૈકીના બે ટુકડાઓના ઉપર અશેકના સમયના અક્ષરે જેવામાં આવ્યા હતા. એ અક્ષરો અલબત્ત અશોકના તેરમા મુખ્ય શિલાલેખને કેટલાક ભાગ છે. પાછળથી “જર્નલ ઓફ ધી રોયલ એશિયેટિક સાયટી ” ના ઇ. સ. ૧૯૦૦ ના અંકના ૩૭૫મા પાને એ નવીન શોધનું વર્ણન થએલું છે. ઉક્ત શિલાની ઉપર કાતરાએલા દરેક લેખની પછી આડી લીટી કોતરવામાં આવેલી છે તેથી બધા લેખો એકબીજાથી જૂદી પડી જાય છે. અશોકના તેરમા લેખની નીચે “... તો દતિ વહોવ-સુદ નામ” (સર્વ લોકને સુખ અપાવનારે ઘેળો હાથી) એમ કોતરવામાં આવેલું છે. અધ્યાપક કર્ન સાહેબે કહ્યું છે કે, અહીં અલબત્ત બુદ્ધ ભગવાનને ઉલ્લેખ થયો છે. ધવલીમાંથી અને કાશીમાંથી જે ૧. આ. સ. . ઈ., ૨, ૯૫: પ્રો. રી. આ. સ. ૩. ઈ, ૧૮૯૮૧૮૯૯, પૃ. ૧૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ જાતના હાથી મળી આવેલા છે તે જાતને પથ્થરને કેાઈ હાથી મૂળે ગિરનારની બાજુમાં હોય, એ સંભવિત છે. એ જ શિલાની ઉપર રુદ્રદામાન ઇ. સ. ૧૫૦ નો લેખ અને કંદગુપ્તને ઈ. સ. ૪૫૭ ને લેખ પણ કોતરેલ છે. તે વાંચતાં એમ જણાય છે કે, ચંદ્રગુપ્ત મૌર્યના હુકમથી તેની બાજુમાં “સુદર્શન’ તળાવ બંધાવવામાં આવેલું. મૌર્યવંશના સ્થાનિક અમલદારાએ ત્યાં નહેરો અને બંધ બંધાવેલાં. એક વખતે રુદ્રદામાના રાજકાળમાં અને બીજા પ્રસંગે સ્કંદગુપ્તના રાજકાળમાં “સુદર્શન’ તળાવને મરામત કરાવવામાં આવેલી, એમ પણ જણાય છે. અશોકના ચૌદ મુખ્ય શિલાલેખોની પાંચમી નકલ મુંબાઈની ઉત્તરદિશાએ આવેલા ઠાણું જિલ્લાના સોપારા ગામમાં હેવી જોઈએ; કારણ કે, એ લેખો પૈકીના આઠમા લેખના થોડાક શબ્દો ધરાવનારે એક ટુકડો ત્યાંથી મળી આવેલ છે. ૧ “સોપારા ગામ આજે પણ આબાદી ભોગવે છે. પહેલાંના વખતમાં તે મહત્વનું બંદર અને વેપારનું મથક હતું. “મહાભારતમાં તેને “Íરક કહ્યું છે. પરિણસે તેને “સુપર’ કહ્યું છે. ટોલેમીએ તેને “સૂપર કહ્યું છે. “મહાભારતમાં કહ્યું છે કે, પરશુરામે Íરની સ્થાપના કરી હતી. આજે સોપારામાં “રામતીર્થ” ઓળખાવાય છે ખરૂં. ૨ એ સ્થળ ઘણું પવિત્ર મનાતું હતું. લાંબા કાળ સુધી સોપારા “અપરાંતનું પાટનગર રહ્યું હતું. અશેકના ચૌદ મુખ્ય શિલાલેખની છઠ્ઠી અને સાતમી નકલ ધવલીમાંથી અને પાવગઢમાંથી મળી આવેલી છે. તે પિતાના ૧. જ. . . . એ. સે, ૧૫, ૨૮૨ અને આગળ; પ્રો. રી. આ. સ. કે. ઈ., ૧૮૯૭-૧૮૯૮, પૃ. ૭ અને આગળ. ૨ ઈ. સ. ૧૮૮૨, પૃ. ૨૩૬. ૩. ક. આ. સ. રી, ૧૩, ૫ અને ૧૧૨; ક. ઠે. ઈ. ઈ. ૧, ૧૫ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ “રાજ્યાભિષેકને આઠ વર્ષ વીત્યાં ત્યારે અશકે જે કલિંગદેશને જીતી લીધેલું તે કલિંગની હદમાં જ, હિંદુસ્તાનની પૂર્વ દિશાએ બંગાળાના ઉપસાગરના કાંઠાની પાસેથી એ બે નકલે જડી આવેલી છે. ઈ. સ. ૧૮૩૭ માં કિટ્ટો સાહેબે શેધી કાઢેલી ઉત્તર દિશાની નકલ “áસ્તમ” (અશ્વત્થામા ) નામક શિલાની ઉપર કોતરવામાં આવેલી છે. ઉત્કલ (ઉડિયા)માંના પુરી જિલ્લામાં આવેલા ભુવનેશ્વરની દક્ષિણદિશાએ ચારેક ગાઉના જેટલા દૂર આવેલા ધવલી ગામની (જે તસલિ ગામમાં રાજાના પ્રતિનિધિ તરીકે કુમાર કામ કરતો હતો તે તસલિ ગામની) નજીકમાં એ શિલા આવેલી છે. એ શિલાની ઉપર સમાંતરે ત્રણ ઊભાં ખાનાં પાડવામાં આવ્યાં છે. અશેના ચૌદ લેખે પૈકીના બારમા અને તેરમા લેખ સિવાયના બાર લેખો એ ત્રણ ખાનાં પૈકીના આખા વચલા ખાનામાં અને જમણી બાજુના ખાનાના અર્ધા ભાગમાં કોતરવામાં આવેલા છે. પાછળથી બે સ્થાનિક લેખો વધારાના કોતરવામાં આવ્યા છે. તે પૈકીને એક લેખ જમણી બાજુના બાકીના અર્ધા ભાગમાં કોતરવામાં આવ્યો છે અને બીજે લેખ ડાબી બાજુના આખા ખાનામાં કોતરવામાં આવ્યો છે. જૂદા પડી આવતા બે લેખો પૈકીનો બીજો લેખ આ જ છે. શિલાલેખની ઉપર જ અગાસી છે, અને તેની જમણી બાજુએ ૧ વારની ઊંચાઈના હાથીને આગલે ભાગ છે. એ હાથીનું કોતરકામ ઉત્તમ પ્રકારનું છે. ઉક્ત શિલામાંથી જ આ બધું કાતરી કાઢવામાં આવેલું છે. ત્યાં જે ખાઈઓ દેખાય છે તે એમ બતાવી આપે છે કે, મૂળે લાકડાની છત્રીના ઉપર પેલે હાથી ગોઠવાયો હશે. ઇ. સ. ૧૮૫૦માં સર વૉટર ઇલિયટ સાહેબે પ્રથમ ઊતારી લીધેલી દક્ષિણદિશાની નકલ ગંજામ ગામના વાયવ્ય ખૂણે નવેક ગાઉના જેટલી દૂર આવેલી ઋષિકુલ્યા નદીના કાંઠે “યાવગઢ ( જોગડા; લાખને કિલ્લે) નામક મોટો છ કિલે છે તેની અંદર પડેલી “ભવ્ય શિલાના ઉપર કેતરવામાં આવેલી છે. યાવગઢના લેખે ઉક્ત શિલાની ઊભી સપાટીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ ર૩૫ જૂદી જૂદી ત્રણ તકતીઓમાં વહેચી નાખવામાં આવેલા છે. તે પૈકીની પહેલી તકતીમાં અશોકના ચૌદ શિલાલેખમાંના પહેલા પાંચ લેખે છે; પણ પથ્થર તૂટી ગયો છે તેથી તેમને લગભગ અર્થે ભાગ નાબૂદ થયો છે. તે પૈકીની બીજી તકતીમાં છઠ્ઠા લેખથી માંડીને દસમા લેખ સુધીના પાંચ લેખો અને ચૌદમે લેખ કોતરવામાં આવેલ છે. આ તકતીને લગભગ એતૃતીયાંશ ઘસાઈ ગયો છે. જુદા પડી આવતા જે બે લેખો ધવલીની શિલાના ઉપર કાતરાએલા છે તે જ ! બે લેખો યાવગઢની શિલામાંની ત્રીજી તકતીમાં કરવામાં આવેલા છે. ઉક્ત ત્રણ તકતીઓ પૈકીની બે તકતીઓમાં જે લેખો કાતરવામાં આવેલા છે તે કાળજીપૂર્વક કાતરાએલા છે; પણ ત્રીજી તકતીમાં ઉક્ત બે જૂદા લેખો કે તરતાં લિપિકારે બહુ જ ઓછી કાળજી લીધી છે, એમ દેખાઈ આવે છે. ધવલીના અને ભાવગઢના જૂદા જૂદા શિલાલેખ (કલિંગના અલગ શિલાલેખો) અશોકના ચૌદ મુખ્ય શિલાલેખે પૈકીના બારમા અને તેમા લેખના સ્થાને ધવલીમાં તથા યાવગઢમાં બે અલગ લેખો – અતિને લેખ અને પ્રાંતાધિકારીને લેખ– કોતરાએલ છે; અને તેમને ધવલીના અને યાવગઢના જૂદા જૂદા શિલાલેખો' આપણે કહ્યા છે. (ખ) પાંચ ગૌણ શિલાલેખ પહેલાં તે આ લેખની માત્ર ત્રણ નકલે જ જાણવામાં આવી હતી. તે “ઉત્તરદિશાની ત્રણ ન” તરીકે ઓળખાય છે. ૧ વિહારના શાહાબાદ જિલ્લામાં આવેલા સહાશ્રમ (સહસ્ત્રામ)ની પૂર્વ દિશાએ આવી રહેલી ચંદનપીરની ટેકરીની ટોચે જે બનાવટી ગુફા છે તેમાં પડેલી ૧. ક. આ. સ. રી, ૬, ૮, ૭, ૫૮; ૮, ૩૮; અને ૧૧, ૧૩૩; ક. ઠે. ઈ. ., ૧, ૨૦-૨૪; B. રી. આ. સ. એ.ઈ, ૧૯૦૩-૧૯૦૪,૬. ૨૫-૩૧; એ. રા. આ. સ. ઇ. સ. ૧૯૦૭-૧૯૦૮, પૃ. ૧૯. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શિલાની ઉપર તે પૈકીની એક નકલ કાતરાએલી છે. ત્યાં આજે ચંદનપીર નામક મુસલમાન પીરની દરગાહ છે તેથી તે ટેકરીનું એ નામ પડેલું છે. ૧ મિથ સાહેબ કહે છે કે, અશોકના સમયમાં હિંદુ યાત્રાળુઓ એ સ્થાનની યાત્રાએ જતા હોવા જોઈએ, પણ આ તે માત્ર અનુમાન છે. મધ્યપ્રાંતના જબલપુર જિલ્લામાં કમુર પર્વતની હારની તલાટીની પાસે રૂપનાથની શિલા પડેલી છે તેના ઉપર ઉક્ત શિલાલેખની બીજી નકલ કેતરાએલી છે. અલબત્ત, આજે યાત્રાળુઓ એ સ્થળની યાત્રા કરવા જાય છે, અને તેઓ ત્યાંના રૂપનાથ (શિવ)ની પૂજા કરે છે તેમ જ રામના અને લક્ષ્મણના તથા સીતાના નામની ઉપરથી જે ત્રણ પવિત્ર કુંડનાં નામ પડેલાં છે તે ત્રણ પવિત્ર કુંડમાં નાહે છે. ઇ. સ. ૧૮૭ર-૧૮૭૩ માં કાલીંલ સાહેબે શોધી કાઢેલી ત્રીજી નકલ રાજપૂતાનામાંના જયપુર રાજ્યમાં આવેલા પ્રાચીન વૈરાટ (બેરાટ) નગરની પાસે હિંસગિર નામક ટેકરી છે તેની તલાટીની પાસે પડેલી મેટી એકાકી શિલાની ઉપર કોતરવામાં આવેલી છે. પિતાના વનવાસના છેવટના કાળમાં પાંડવો વૈરાટ નગરમાં વસી રહ્યા હતા, એમ કહેવાય છે. વૈરાટની શિલાની સપાટી ખડબચડી છે, અને હવાની અસર તેના ઉપર થઈ છે. દક્ષિણદિશાની નકલે પૈકીની ત્રણ નકલે ઇ. સ. ૧૮૯૨ માં બી. લુઈસ રાઈસ સાહેબને મળી આવી હતી. મહિષપુર (માઈસર)ના પ્રાચીન શહેરનાં (ઘણું કરીને અશોકના શિલાલેખમાં ઉલ્લેખેલા “અસિલીનાં) ખંડેરોની નજીકમાં પાસપાસે આવેલાં ત્રણ સ્થળેથી -સિદ્ધપુર(સિદ્ધાપુર)માંથી તેમ જ જટિંગ-રામેશ્વરમાંથી અને બ્રહ્મગિરિમાંથી -ઉક્ત ત્રણ નો મળી આવેલી છે. અશોકના ધર્મને સારાંશ આપનારે લેખ પૂરવણીરૂપે મહિષપુરની નકલ પૈકીની દરેક નકલમાં જેવામાં આવે છે. આ લેખે જડી આવ્યા ત્યારે જ એમ નક્કી થયું કે, અશોકનું સામ્રાજ્ય દક્ષિણદિશામાં નિદાન મહિષપુર સુધી તે ૧. એ. ક, ૯, ૧-૫ (પ્રસ્તાવના). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ ર૩૭ વિતરેલું હતું. દક્ષિણદિશાની ચેથી ન ઈ. સ. ૧૯૧૫ માં મશ્કિ ગામમાંથી મળી આવી હતી. ૧ નિઝામ સરકારના રાયચુર પ્રાંતમાં એ ગામ આવેલું છે. મશ્કિને લેખ ખંડિત છે તે પણ બહુ મહત્ત્વને છે; કારણ કે, અશકના બીજા બધા લેખમાં માત્ર પ્રિયદર્શિન' નામ છે ત્યારે મસ્કિના શિલાલેખમાં “અશોક નામ ખેચેમ્બુ આપેલું છે. સ્તંભલેખે (ક) સાત મુખ્ય સ્તંભલેખે અશોકના સ્તંભલેખવાળા થાંભલાઓ હિંદુસ્તાનનાં મેટામેટાં સ્થળોમાં ઊભા કરવામાં આવેલા હોવાથી રસિક મુસાફરો તે તેમને સારી રીતે પિછાને છે. તે પૈકીને જૂનામાં જૂનો થાંભલો દિલ્લીમાં છે. તે મૂળે શિવાલિકમાંથી (અથવા ટોપ્રામાંથી) દિલ્લીમાં આણવામાં આવેલ. સામાન્ય રીતે તે ફિરોઝશાહની લાટ કહેવાય છે. સુલતાન ફિરોઝ તઘલકને સમકાલીન શમ્સ-ઈ-સિરાઝ કહે છે તેમ, દિલ્લીથી નેવું કેસના જેટલા દૂર પર્વતની તળાટીની પાસે યમુના નદીના કાંઠાની બાજુમાં “ટોપ્રા” (અથવા હેરા’, ટમેર', નહેરા” વગેરે) નામક ગામ છે ત્યાંથી ઈ. સ. ૧૩૫૬ માં તેને ખસેડીને સુલતાને દિલ્લીમાં આપ્યો હતો અને ફિરોઝાબાદમાંના કિલ્લાની ટોચે તેને ગેઠવા હતા. એ થાંભલાની ઉપર અશોકના સાત સ્તંભલેખો કોતરાએલા છે; પણ બીજા બધા થાંભલાઓની ઉપર તે તેના છ જ સ્તંભલેખે કોતરેલા જોવામાં આવે છે. તેના સાતમા સ્તંભલેખની પહેલી અગિયાર લીટીઓ એ થાંભલાની પૂર્વદિશાની સપાટીના ઉપર કોતરેલી છે, અને બાકીની લીટીઓ આખા થાંભલાની આસપાસ કોતરવામાં આવી છે. એ લેખના અક્ષર હાથે લખેલા હશે તેથી ૧. હ આ. સ, અંક ૧, પૃ. ૧-૨, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ત્રાંસા અને આછા આછા છે, અને તેથી એમ સાબીત થાય છે કે, એ લેખ પાછળથી ઉમેરાય હો જોઈએ. શમ્સ-ઈ-સિરાઝ કહે છે તેમ, દિલ્લીમાને અશોકનો બીજો થાંભલે પણ એ જ સુલતાને મિર(મીરત)માંથી ત્યાં આણ્યો હતો અને હાલના દિલ્લીના વાયવ્યખૂણે આવી રહેલા “શિકારમહેલ” ની બાજુમાં ગોઠવાવ્યું હતું. જોકે એમ માને છે કે, ફરૂખશિયરના રાજકાળમાં (ઈ. સ. ૧૭૧૩ થી ૧૭૧૯ સુધીમાં અચાનક સુરંગ ફૂટી જતાં એ થાંભલો પડી ગએલે. એ પડી ગએલા થાંભલાના જે ભાગમાં અશોક સ્તંભલેખ કાતરાએલે હતો તે ભાગ એક સમયે બંગાળાની એશિયાઈ મંડળીના સંગ્રહસ્થાનમાં હતા. પણ પછીથી એ ભાગને પાછે દિલ્લીમાં મોકલી આપવામાં આવ્યો હતો, અને એ થાંભલાને ફરીથી ઈ. સ. ૧૮૬૭ માં તેની મૂળ જગ્યાએ ઊભો કરવામાં આવ્યા હતા. તેના ઉપર કોતરેલા અશોકના સ્તંભલેખનો કેટલોક ભાગ નષ્ટ થઈ ગએલે હોવાથી અને અત્યારે દેખાતે કેટલેક ભાગ લીસે થઈ ગએલો હોવાથી તે સ્તંભલેખ બહુ અધૂરો છે. અલ્લાહાબાદનો થાંભલે આજે ત્યાંના કિલ્લાની અંદરના એલનબરેબેરેકમાં ઊભેલે છે. તેના ઉપર અશોકના બે ગૌણ સ્તંભલેખો પણ કતરેલા છે. તે પૈકીને એક લેખ કૌશાંબીના અમલદાને ઉદેશીને લખેલે હેવાથી એમ જણાય છે કે, અલાહાબાદના નૈયખૂણે આશરે પંદર ગાઉના છે. યમુના નદીના કાંઠે આજે કેસમ (પ્રાચીન કૌશબી) છે તેમાં મૂળે એ થાંભલે ઊભો કરવામાં આવ્યો હશે. આ થાંભલાની ઉપર સમુદ્રગુપ્તની પ્રશસ્તિ પણ કોતરેલી છે. આત્મપ્રશંસાથી ભરેલે પિતાને લેખ આ થાંભલાની ઉપર કાતરાવીને જહાંગીરે અશોકના ત્રીજા અને ચોથા મુખ્ય સ્તંભલેખને નાહક નષ્ટ કર્યો છે. પરંતુ તેના સમયની પહેલાં જ એ થાંભલાને પ્રયાગમાં લઈ જવામાં આવેલ. અશોકના નિદાન બે થાંભલા દિલ્લીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ લઈ જનાર ફિરોઝ તઘલકે એ થાંભલો ત્યાં આણેલો, એવું અનુમાન કરવામાં આવ્યું છે. ઉત્તરવિહારના ચંપારણ્ય પ્રાંતમાં અશોકના સ્તંભલેખેવાળા ત્રણ થાંભલા જોવામાં આવે છે. રધીય (રાધિયા) ગામના અગ્નિખૂણે સવા ગાઉના અંતરે– અને બેટિયાના રસ્તે કેસરિયા સ્તૂપના વાયવ્યખૂણે દસ ગાઉના છેટે- આવેલા અરરાજમહાદેવના જાણીતા હિંદુમંદિરના નિત્ય ખૂણે અધગાઉના જેટલા દૂર આવેલા “લારિયા ” નામક ગામડાની બાજુમાં લૌરિયા–અરરાજને (અથવા રધીયનો કે રાધિયાને) થાંભલે ઊભેલો છે. એ સ્થળના વાયવ્યખૂણે નેપાળની દિશામાં આગળ જતાં લૌરિયા-નંદનગઢનો (અથવા મઠીયનો કે માથિયને ) મનહર થાંભલે જોવામાં આવે છે. અશોકના થાંભલાએ પૈકીના માત્ર એ જ થાંભલાની ઉપર મૂળને ટોચવાળો ભાગ આજે પણ મેજૂદ છે. મઠીયની (માથિયની ) ઉત્તરદિશાએ દોઢ ગાઉના છે.- અને નંદનગઢનાં ખંડેરોની બાજુમાં– આવેલા લૌરિયા” નામક ગામના પાડોસમાં એ થાંભલે ઊભેલો છે. બ્લશ સાહેબે કહ્યું છે તેમ, નંદનગઢનાં ખંડેરે મૌર્યકાળની પહેલાંના સમયનાં છે. પિપ્પલવનને “કયલાને સૂપ” એ જ સ્થળે હતો, એમ કહેવાય છે. “મહિઉદ્દીન મુહમ્મદ ઔરંગઝિબ પાદશાહ અલમગિર ગાઝી”ના નામવાળો ૧૦૭૬ ની સાલ (ઇ. સ. ૧૬૬૦-૧૬૬૧ ) ફારસી લેખ એ થાંભલાની ઉપર કેરેલે છે તે મીર જુમલાના લશ્કરના કેક ઉત્સાહી મુસલમાને ઘણું કરીને કાતર્યો હતો. તે સમયે એ લશ્કર બંગાળામાંથી પાછું ફરતું હતું. એ થાંભલાના ટોચભાગની નીચે જ બંદુકની ગોળીનું ગોળ નિશાન દેખાય છે તે એમ સાબીત કરે છે કે, કારીરના એ થાંભલાને નષ્ટ કરવા પ્રયતન મીર જુમલા કરી રહ્યો હતો. તેના ઇશાનખૂણે દસેક ગાઉના અંતરે અને પિપરિયા ગામના ઇશાનખૂણે અધગાઉના છેટે- રામપૂર્વ રામપર્વો નું ૧. આ. સ. ઈ. એ.રી, ૧૯૦૬-૧૯૦૭, પૃ. ૧૧ અને આગળ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ગામડું આવેલું છે.૧ સ્વર્ગસ્થ સ્મિથ સાહેબ એમ માનતા હતા કે, પાટનગરની સામેના ગંગા નદીના ઉત્તર-કિનારાથી માંડીને નેપાળની ખીણ સુધી જતો રાજમાર્ગ ચંપારણ્યના ઉક્ત થાંભલાઓ દર્શાવી આપે છે. (ખ) છ ગૌણ સ્તંભલેખે. અલ્લાહાબાદના થાંભલાની ઉપર અશોકના બે ગૌણુ સ્તંભલેઓ કોતરવામાં આવેલા છે. તે પૈકીને એક સ્તંભલેખ રાણુશાસન' કહેવાય છે, અને તે પૈકીના બીજા લેખમાં સંધમાં ફટકૂટ પાડનારને થતી સજાને ઉલ્લેખ કરેલ છે. “રાણુશાસન'ની બીજી એક પણ નકલ મળી આવેલી નથી. પરંતુ સંધમાં ફાટફૂટ પાડનારને થતી સજાને લગતા અશોકને બીજે ગૌણુ સ્તંભલેખ અલ્લાહાબાદના થાંભલાની ઉપર અને મધ્ય-હિંદુસ્તાનમાંના ભોપાળ રાજ્યમાં આવેલા સાંચીના મહાતૂપની દક્ષિણદિશાએ આવેલા દરવાજાની બાજુમાં પડેલા તૂટેલા થાંભલાની ઉપર તેમ જ સારનાથના થાંભલાની ઉપર કોતરવામાં આવેલું છે. કાશીની ઉત્તરદિશાએ આશરે પોણા બે ગાઉના અંતરે આવેલા સારનાથમાંથી અશોકના સ્તંભલખવાળો થાંભલે ઓટેલ સાહેબને ઇ. સ. ૧૯૦૫માં જડી આવ્યો હતો. સારનાથના થાંભલાની ઉપર અશોકને ગૌણ સ્તંભલેખ લગભગ પૂરેપૂરો જળવાઈ રહે છે. અશોકના ગૌણ થાંભલાઓ પૈકીને સૌથી વધારે મહત્ત્વનો થાંભલો લુબિન-ઉદ્યાનને (મ્મિદઈનો) થાંભલે છે. બસ્તિના બ્રિટિશ જિલ્લાની ઉત્તરદિશાએ આવેલા ભગવાનપુર” નામક નેપાળી તહસીલમાંના ભગવાનપુર ગામની ઉત્તરદિશાએ એક ગાઉના છે. ૧. આ. સ. ઈ. ઍ. પી., ૧૯૦૭-૧૯૦૮, પૃ. ૧૮૧ અને આગળ. ૨. “અશોક', પૃ. ૧૨૦. ૩. “એ ગાઈડ ટુ સાંચી” (સાંચીની માર્ગદર્શિકા), ૫. ૯૦ અને આગળ. ૪. આ. સ. ઈ. સ. રી, ૧૦૪-૧૯૦૫, પૃ. ૬૮ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ ૪૧. -અને ૫દીરાની ઉત્તર દિશાએ અધ ગાઉના અંતરે– લુબિની-ઉદ્યાનને (સમ્મિનિદેદનો) મઠ છે તેની બાજુમાં એ થાંભલે ઊભેલે છે.' તેના ઉપર કતરેલા કીર્તિલેખમાં કહ્યું છે કે, એ સ્થળે શાકયમુનિ ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. બસ્તિ જિલ્લાની ઉત્તરદિશાએ નેપાળની ખીણમાં નિગ્લીવ' નામક ગામ છે તેની બાજુમાં આવેલા નિગ્લીવ-સાગરના પશ્ચિમ-કાંઠાની પાસેથી પણ એવો જ બીજે કીર્તિલેખ જડી આવેલો છે. અત્યારે લુબિની-ઉદ્યાનના થાંભલાના વાયવ્ય ખૂણે આશરે સાત ગાઉના છેટે આવી રહેલા ઉકત નિગ્લીવના થાંભલાની ઉપર કોતરવામાં આવેલા અશોકના ગૌણ સ્તંભલેખમાં કહ્યું છે કે, કનકમુનિ(કે નાગમનના સ્તૂપનું સ્થળ દર્શાવવાના હેતુથી એ થાંભલે ત્યાં ઊભો કરવામાં આવેલ હતો. ગુહાલેખે. ફલ્ગ નદીના ડાબા (પશ્ચિમદિશાના) કાંઠાની બાજુમાં આવેલી બે અલગ પર્વતાવલિમાં ગયાની ઉત્તરદિશાએ આઠ ગાઉના અંતરે –અથવા રસ્તેરસ્તે જતાં સાડા નવ ગાઉના છેડે – “વર્નર’ બરાબર)ની અને “નાગાજુની'ની સુપ્રસિદ્ધ ગુફાઓ આવેલી છે. વર્તર(બરાબર)ની ટેકરીમાં ચાર ગુફાઓ છે. તે પૈકીની ત્રણ ગુફાઓમાંની દિવાલેના ઉપર અશોકના ત્રણ ગુહાલેખો કોતરવામાં આવેલા છે. તે લેખમાં કહ્યું છે તેમ, રાજા પિયદસિએ આજીવને એ ગુફાઓનું દાન કર્યું હતું. અશોકની ધર્મલિપિઓના સ્થળનિર્દેશની બાબતમાં આટલું કહેવું બસ થશે. હવે એ ધર્મલિપિઓને લગતા બીજા કેટલાક સવાલને વિચાર આપણે કરવાને છે. પહેલો સવાલ તો એ છે કે, ૧. યુહરરને “એન્યુઅલ પ્રોગ્રેસ રીપોટે”(વાર્ષિક પ્રગતિ અહેવાલ), ૧૮૯૪–૧૮, પરિચ્છેદ ૩; જ. રૈ.એ. સે, ૧૮૯૭, પૃ. ૪૨૯ અને આગળ પૃ. ૩૬૫ અને આગળ. ૨. ક. આ સ.રી, ૧,૪૪ અને આગળ ક. ઠે.ઈ. ઈ., ૩૦-૩૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ એ ધર્મલિપિઓ જે શિલાઓના ઉપર કતરાએલી છે તે શિલાઓનું સ્વરૂપ કેવું છે ? અશોકે તેમનાં શાં નામ આપ્યાં છે ? પોતાના સાતમા મુખ્ય સ્તંભલેખના અંતભાગમાં તેણે “શિલા સ્તંભનો અને શિલાફલકે ઉલ્લેખ કરેલો છે. “શિલા સ્તંભો” તો દેખીતી રીતે પથ્થરના થાંભલા છે. એવા અનેક થાંભલાની ઉપર તેના લેખો કાતરાએલા છે, એ આપણે જાણીએ છીએ. શિલાફલક એટલે પથ્થરની લાટ છે. પરંતુ અશોકને વૈરાટનો બીજો (ભાબ્રાનો) લેખ બાદ કરતાં તેને બીજે કઈ પણ લેખ પથ્થરની લાટના ઉપર કોતરેલે ઘણું કરીને મળી આવ્યો નથી. સહાશ્રમ(સહસ્રામ)ના અને રૂપનાથના લેખના છેવટના ભાગમાં “શિલા સ્તંભ અને “પર્વત શબ્દ જોવામાં આવે છે. અશોકના પાંચ ગૌણ શિલાલે તેમ જ ચૌદ મુખ્ય શિલાલેખ જેમના ઉપર કોતરવામાં આવેલા છે તેમને ઉદ્દેશીને જ ઉક્ત પર્વત” શબ્દ વપરાએલો લાગે છે. ખરું જોતાં, ચૌદ મુખ્ય શિલાલેખો પૈકીનો ધવલીનો અને યાવગઢને શિલાલેખ પર્વત'ના ઉપર કાતરાએલો, એમ એ લેખ વાંચતાં જ જણાય છે. દરેક પ્રસંગે પર્વતનું નામ પણ લેખમાં આપવામાં આવ્યું હશે, પણ માત્ર યાવગઢના શિલાલેખમાં જ “ખપિંગલ' પર્વતનું નામ જળવાઈ રહેલું છે. આથી કરીને એમ સાબીત થાય છે કે, પર્વતની ઉપર અને પથ્થરના થાંભલાની ઉપર તેમ જ પથ્થરની લાટની ઉપર અશકે પિતાના લેખો કોતરાવ્યા હતા. બીજો સવાલ એ છે કે, અશોક પિતાના લેખોને કયા નામથી ઓળખાવે છે? તેના ચૌદ મુખ્ય શિલાલેખેનો અને સાત મુખ્ય સ્તંભલેખેને અભ્યાસ જેમણે કરેલ છે તેઓ તે સારી પેઠે જાણે છે કે, અશેકે પિતાના લેખેને “પંજિરિ' તરીકે ઓળખાવેલા છે. ધજિ એટલે શું? આપણે પ્રથમ વાંચી ગયા છીએ કે, ૧. ક. આ. સ. રી, ૨, ૨૪૭૬ ક. ઠે. ઈ. ઈ. ૧, ૨૪; પ્રો.રી. આ. સ. ૩. ઈ૧૯૦૯-૧૯૧૦, પૃ. ૪૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પિતાના “ધજ'ની અને સામાન્ય ધર્મની વચ્ચે સરખામણી કરવાનું અશોકને બહુ ગમતું હતું. દાખલા તરીકે, “વિકથની અને ધર્મદિન”ની વચ્ચે તેમ જ “ ૮”ની અને “ઈમાર'ની વચ્ચે તથા “ર”ની અને “ધમાન'ની વચ્ચે તેણે સરખામણી કરેલી છે. તે જ પ્રમાણે તેણે પંજમહામાત્રને સામાન્ય “મામાત્રથી જૂદા ગણેલા છે. એ રીતે જોતાં પિતાની “સ્ટિરિને સામાન્ય “જિ”થી જૂદી પાડવાના હેતુથી જ “ જિ’િ તેણે કહી હશે. “જિ’િ શબ્દનો અર્થ “શાસન” (એટલે કે, લેખ) થાય છે. ધવલીના અને વિગઢના જૂદા જૂદા શિલાલેખમાં તેમ જ સારનાથના સ્તંભલેખમાં એ જ અર્થવાળો ઉક્ત શબ્દ વપરાએલે છે. ખાસ કરીને સારનાથના સ્તંભલેખમાં થએલે એ શબ્દનો ઉપયોગ વિશેષ મહત્વ છે. એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે, એ લેખને “સિરા' તરીકે ઓળખાવવામાં આવેલું છે, અને તેમ છતાં પણ તેમાં એમ કહ્યું છે કે, અમલદારેને માટે એક લિપિ અને બૌદ્ધ ઉપાસકેને માટે બીજી લિપિ, એમ તેની બે લિપિએ કોતરવાની છે. અહીં સ્ટિરિને અર્થ “શra” જ હેઇ શકે. રાજા તરીકે અશોક સામાન્ય બાબતોને લગતાં અનેક શાસને કાઢયાં હશે. એ શાસન જેના વડે લખાતાં તે દેખીતી રીતે “લિપિ” કહેવાતી. વળી, તે પોતે ધર્મોપદેશક પણ હતો તેથી કરીને ધર્મપ્રચારના હેતુથી તેવાં જ શાસને તેણે કાઢયાં હશે. આવાં શાસનને જ આપણે “ધ ” તરીકે ઓળખાવવાં જોઈએ. તેણે પોતાના ચૌદ શિલાલેખેને અને સાત મુખ્ય સ્તંભલેખેને જ “ધમસ્ટિરિ’ નામ આપેલું છે, એ વાત ખરી; પરંતુ ગુહાલે સિવાયનાં તેનાં બીજાં બધાં શાસને “ધમસ્ટિ” નથી, એમ કાંઈ કહી શકાય નહિ. તેનાં એ બધાં શાસને “મ'ની વૃદ્ધિને લગતાં અને ધનના પ્રચારને લગતાં જ છે અને તેથી તેમને “મસ્ટિજિ' તરીકે ઓળખાવવાં, એ રેગ્ય જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ત્રીજે સવાલ એ છે કે, જે સાલેમાં અશોકના જૂદા જૂદા લેખો કાતરાએલા તે સાલેના આધારે આપણે શું સમજી શકીએ છીએ ? અશોકના સાત મુખ્ય સ્તંભલેખેની સાલની બાબતમાં તો કાંઈ પણ શંકાને સ્થાન રહેતું નથી. પહેલા મુખ્ય સ્તંભલેખની શરૂઆત કરતાં એમ કહેવામાં આવ્યું છે કે, અશોકના રાજકાળના છવીસમા વર્ષમાં એ ધર્મલિપિ કેતરાવવામાં આવી હતી. છઠ્ઠા મુખ્ય સ્તંભલેખના છેવટના ભાગમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે, તેના રાજકાળના છવીસમા વર્ષમાં તે કેતરાયો હતો. એ રીતે જોતાં, અશોકના રાજકાળના છવીસમા વર્ષમાં તેના પહેલા છ મુખ્ય સ્તંભલેખો કાતરાએલા, એમાં તે કાંઈ જ શક નથી. માત્ર દિલ્લી પ્રાર્થના થાંભલાની ઉપર કાતરાએલા તેના સાતમા મુખ્ય સ્તંભલેખની બાબતમાં આપણે એટલું તો જાણીએ છીએ કે, જે વર્ષમાં એ લેખ કાતરાએલો તે વર્ષ દર્શાવવાને એ લેખના અંતભાગમાં ૨૭ને આંકડે આપવામાં આવેલો છે. આથી કરીને એમ સ્પષ્ટ થાય છે કે, તેને સાતમાં મુખ્ય સ્તંભલેખ એક વર્ષ વીત્યે કોતરવામાં આવેલો, અને એ રીતે પાછળથી તેને ઉમેરવામાં આવેલે. એ લેખ પાછળથી ઊમેરવામાં આવેલો, એની ખાત્રી એ છે કે, (જે થાંભલાની ઉપર તે લેખ કોતરવામાં આવે છે તે થાંભલાનું વર્ણન કરતાં આપણે ઉપર કહી ગયા છીએ તેમ) એ લેખના અક્ષરો આગલે છે લેખોના અક્ષરોથી તદ્દન જૂદા પડી આવે છે. અશોકના સાત મુખ્ય સ્તંભલેખની સાલ એ રીતે બરાબર ચક્કસ છે; પણ કમનસીબે તેના ચૌદ મુખ્ય શિલાલેખોની તેમ જ તેના અન્ય લેખોની સાલ એવી રીતે ચેકસ નથી. તેના ચૌદ મુખ્ય શિલાલેખે પૈકીના ચોથા અને પાંચમા તેમ જ આઠમા અને તેરમા શિલાલેખમાં સાલ આપેલી છે, એ વાત તે ખરી; પણ એ બધી ધર્મલિપિઓ કે તેમાંની અમુક અમુક ધર્મલિપિઓ અમુક વર્ષમાં કોતરવામાં આવેલી, એવું કોઈ ઠેકાણે નોંધવામાં આવેલું નથી. એ જૂદી જૂદા લેખમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ ર૪૫ ઉલ્લેખેલા જૂદા જૂદા બનાવો જે સાલમાં બનેલા તે સાલ એ બધા લેખોમાં આપેલી છે; પણ એ જ સાલમાં એ લેખો કાતરાએલા, એવો તેનો અર્થ થતું નથી. એમાંની છેલ્લામાં છેલ્લી સાલ અશોકના રાજકાળનું તેરમું વર્ષ છે. સેના સાહેબે કહ્યું છે કે, અશોકના રાજકાળના તેરમા વર્ષમાં તેના ચૌદ મુખ્ય શિલાલેખો કોતરવામાં આવ્યા હતા. આપણા દેશના તેમ જ યુરોપના બીજા વિદ્વાનેએ સેના સાહેબનું એ કથન માન્ય રાખ્યું છે. પરંતુ આપણે એમનું એ કથન સ્વીકારી શકીએ તેમ નથી. આપણે તે માત્ર એટલો જ નિર્ણય કરી શકીએ છીએ કે, અશકના રાજકાળના તેરમા વર્ષની પહેલાં તેના ચૌદ મુખ્ય શિલાલેખે કોતરાયા નહિ હોય. આવું હોઈને આપણે સ્વતંત્ર રીતે આ બાબતનો વિચાર કરવાનું છે, અને જે સાલમાં અશોકના ચૌદ મુખ્ય શિલાલેખો કોતરાએલા તે સાલ આપણે નક્કી કરવાની છે. આ બાબતની ચક્કસ સાલ આપણે નક્કી કરી શકશું નહિ તો પણ નિદાન આશરો તે આપણે કાઢી શકશું. આ બાબતમાં જે દલીલ આપણે કરવાની છે તેમને ઈશારે પ્રથમ કરવામાં આવે છે.૧ બધા વિદ્વાને એટલું તો કબુલ કરે છે કે, ધર્મની વૃદ્ધિ કરવાના હેતુથી અશેકે પોતાના રાજકાળના સત્તાવીસમા વર્ષ સુધીમાં જે ઉપાય યોજેલા તે ઉપાયોનો સારાંશ પિતાના સાતમા મુખ્ય સ્તંભલેખમાં તેણે આપેલું છે. તેને ઉક્ત સાતમો સાતમા મુખ્ય સ્તંભલેખ તેના રાજકાળના સત્તાવીસમા વર્ષમાં કોતરાએલે, એ તે આપણે ઉપર કહી ગયા છીએ. પરંતુ હિંદુસ્તાનમાં તેમ જ હિંદુસ્તાનની બહાર પરોપકારનાં જે કામો તેણે કરેલાં- જે કામનો ઉલ્લેખ પિતાના બીજા મુખ્ય શિલાલેખમાં તેણે કરે છે– તે કામનો કે તેના તેરમા મુખ્ય શિલાલેખમાં કહ્યું છે તેમ તેના પિતાના સામ્રાજ્યમાં તેમ જ તેના પાસના ગ્રીસના કે હિંદુ રાજાઓનાં રાજ્યોમાં ધર્મોપદેશને લગતા તેના પરાક્રમને જે ૧ જુએ પૃ. ૪૬, ટીકા ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ફતેહ મળેલી તે ફતેહને કાંઈ પણ ઉલ્લેખ તેના સાતમા મુખ્ય સ્તંભલેખમાં કરવામાં આવેલ નથી. અશોકની દૃષ્ટિએ આ બને બાબતો એટલા બધા મહત્ત્વની છે કે, તેના પિતાના સાતમા મુખ્ય સ્તંભલેખની સાલની પહેલાં તેના પિતાના રાજકાળના સત્તાવીસમા વર્ષની પહેલાં એ બન્ને બાબત બની ગઈ હોત તે પિતાના ઉક્ત સાતમા મુખ્ય સ્તંભલેખમાં તેમને ઉલેખ કર્યા વગર તે રહેતા જ નહિ. આવું હોઈને આપણે એવો જ નિર્ણય કરી શકીએ છીએ કે, અશોકને બીજો અને તેરમો મુખ્ય શિલાલેખ– કહે કે, તેના ચૌદ મુખ્ય શિલાલેખે– કોતરવાનું કામ તેના સાત મુખ્ય સ્તંભલેખો કેતરાઈ ગયા ત્યારપછી જ હાથમાં લેવામાં આવ્યું હોવું જોઈએ. બીજી રીતે પણ આ જ નિર્ણય આપણે કરી શકીએ છીએ. આપણે પ્રથમ કહી ગયા છીએ તેમ, પિતાના ધર્મને ફેલાવે કરવાને માટે પોતે જે ઉપાયો યોજેલા તે ઉપાયેનું વર્ણન પોતાના સાતમા મુખ્ય સ્તંભલેખમાં કરતાં અશોક કહે છે કે, એ કામે તેણે શ્રેમ’ ઊભા કરાવેલા. વળી એ સ્તંભલેખના છેવટના ભાગમાં તેણે એમ પણ કહ્યું છે કે, “જ્યાં શિલાઓં કે શિલાફલકે હાય ત્યાં આ ધર્મલિપિ કોતરવી.” એમાં “પર્વત’ના ઉપર ધર્મલિપિઓ કાતરાવવાનું તેણે કહેલું નથી જ. તેના રાજકાળના સત્તાવીસમા વર્ષની પછી જ એ વિચાર તેને સૂઝ જણાય છે. આથી પણ એમ સાબીત થાય છે કે, તેના સાત મુખ્ય સ્તંભલેખો કોતરવાનું કામ પૂરું થયું ત્યારપછી જ તેના ચૌદ મુખ્ય શિલાલેખો તેમ જ પાંચ ગૌણ શિલાલેખે કાતરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ચોથે સવાલ એ છે કે, અશકના ચૌદ મુખ્ય શિલાલેખો પહેલા કાતરાએલા કે તેના પાંચ ગૌણ શિલાલેખ પહેલા કાતરાએલા ? આના સંબંધમાં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, જ્યાં જ્યાં શિલાખંભ કે પર્વત હોય ત્યાંત્યાં પિતાને સહાશ્રમને અને રૂપનાથને ગૌણ શિલાલેખ કરવાનો હુકમ તેણે કરેલો હતો. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ હકીક્ત એમ બતાવી આપે છે કે, પર્વતની ઉપર અથવા થાંભલાની ઉપર પિતાના લેખો કોતરાવવાનો વિચાર એ જ અરસામાં તેને પ્રથમ સૂઝી આવ્યા હતા; કારણ કે, તેમ ન હેત તે ઉપર જણાવેલે હુકમ કરવાને કાંઈ અર્થ જ ન હતો. આથી કરીને એમ જણાય છે કે, સ્તંભલેખો કોતરાવવાનું કામ પૂરું થયું એટલે પછી તુરત જ પાંચ ગૌણ શિલાલેખો કોતરાવવાનું કામ અશકે હાથમાં લીધું, અને તે કામ પૂરું થતાં તેણે ચૌદ મુખ્ય શિલાલેખો કોતરાવ્યા. ચૌદ મુખ્ય શિલાલેખો કોતરાતા હતા તે વખતે પર્વતના ઉપર અને થાંભલાના ઉપર લેખો કોતરાવવાનો વિચાર એટલે બધે સામાન્ય બની ગયો હતો કે, એ બાબતનો ઉલ્લેખ કરવાની જરૂર અશોકને જણાઈ નહિ. તેણે માત્ર એટલું જ નોંધી રાખ્યું કે, એ (ચૌદ મુખ્ય ) શિલાલેખો ચિરસ્થાયી થાય તેટલા માટે કોતરાવવામાં આવેલા છે. - ધર્મોપદેશ કરવાને લગતું અતિશય પરાક્રમ નિદાન ચૌદ વર્ષ સુધી અશોક કર્યું ત્યારે ધર્મને લગતા પિતાના વિવિધ વિચારોને અને એ ધર્મને પ્રચાર કરવાના હેતુથી લેવામાં આવેલા વિવિધ ઉપાયને અમર્યાં પથ્થરોના ઉપર કોતરી રાખવાનો વિચાર અશોકને પ્રથમ સૂઝી આવ્યો. એ વિચાર શાથી તેને થઈ આવે, એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. દેખીતી રીતે તેને હેતુ એ હતો કે, ધર્મોપદેશક તરીકેની પિતાની કારકીર્દિની પ્રવૃત્તિઓને સ્પષ્ટ અહેવાલ પથ્થરના ઉપર કાતરાવી રાખ્યો હોય તે તે જળવાઈ રહે, અને તેના પિતાના વંશજો તે જોઇને વાંચે તથા વિચારે, અને તેણે પિતે અતિશય હેસથી શરૂ કરેલા ધર્મવિજયને સમસ્ત દુનિયામાં આગળ ધપાવવાની બાબતમાં એથી તેમને ચેતન મળે. તેના ચાર મુખ્ય શલાલેખોમાંના કે સાત મુખ્ય સ્તંભલેખોમાંના જૂદા જૂદા લેખ કાંઈ અનુક્રમે ગોઠવવામાં આવેલા નથી. ધર્મોપદેશક તરીકેના પિતાના જીવનને સ્થાયી રૂપ આપવાને તે એટલે બધે ૧ જુઓ પૃ. ૧૩૬-૧૩૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ઉતાવળો થઈ ગયો હતો કે, કોઈ પણ જાતનો પૂર્વાપર સંબંધ જાળવ્યા વગર પોતાના જુદાજુદા લેખેને તેણે એકઠા કરી મુક્યા. તેમ છતાં પણ જે વિચારે છે અને લાગણીઓએ તથા હેતુઓએ અશોકના આત્માને હલમલાવે અને સચેતન કરેલ તથા દોરેલે તેમ જ મનુષ્યજાતિનું ઐહિક તથા પારલૌકિક હિતસુખ સાધવાને આટલે બધે પ્રેરેલો તે વિચારો અને લાગણીઓને તથા હેતુઓને ચિરસ્થાયી રૂપમાં જાળવી રાખીને ભાવિ પ્રજાને તેને વારસો આપી જવાને વિચાર અશોકને સૂઝી આવ્યો અને તે વિચારનો અમલ તુરત જ તેણે કર્યો તેટલા માટે આપણે બૌહરાજવી અશોકના અતિશય આભારી છીએ. (૨) ભાષાંતર, ટીકા, વગેરે પ્રાસ્તાવિક નોંધ. ઇસ્વી સનની ઓગણીસમી સદીના મધ્યભાગથી માંડીને અત્યાર સુધીમાં અનેક વિદ્વાનોએ અશોકની ધર્મલિપિઓનો અભ્યાસ કરેલ છે. હિંદુસ્તાનના શિલાલેખ વગેરેના અભ્યાસની શરૂઆત કરનાર પ્રિન્સેપ સાહેબે અને વિલ્સન તેમ જ બુનક સાહેબે જે લખાણ કરેલાં તે લખાણને સંગ્રહ “કોર્પસ ઇસ્ક્રિપશનમ ઇંડિકેરમ, પુસ્તક પહેલું” નામક લઘુ ગ્રંથમાં સર એલેકઝાંડર કનિંગહામ સાહેબે ઈ. સ. ૧૮૭૭ માં આપેલી છે. પણ મૂળ લેખ વાંચવામાં ભૂલ થવાથી તેમનાં ઉક્ત લખાણ આજે તો લગભગ નકામાં જ થઈ પડયાં છે. ઉક્ત પુસ્તક બહાર પડયું ત્યારપછી કેટલાક નવા લેખો જડી આવ્યા છે, અને પ્રથમ જડેલા ઘણું લેખ જુદી રીતે વંચાયા છે અને તેમને જુદે અર્થ કરવામાં આવેલ છે. શ્રીયુત આર. આટો કે કૃત “પાલિ અંડ સંસ્કૃત” (સબર્ગ) ઈ. સ. ૧૯૦૨માં પ્રસિદ્ધ થયો છે તેના પાન ૧ થી ૫ સુધીમાં ઈ. સ. ૧૯૦૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પર્યત પ્રસિદ્ધ થએલા બધા ગ્રંથનું વિગતવાર સૂચિપત્ર આપવામાં આવેલું છે. અશોકની ધર્મલિપિઓ એક પ્રકારનું સ્વતંત્ર સાહિત્ય જ છે. માત્ર ગણ્યાગાંધ્યા વિદ્વાનોએ જ તેની બધી ધર્મલિપિઓને સટીક સંગ્રહ પ્રસિદ્ધ કરેલ છે. અશોકની ધર્મલિપિઓના અભ્યાસીને નીચેનાં પુસ્તકે ઉપયોગી થઈ પડે તેમ છે – (૧) એમિલી સેનાત કૃત “લે ઈસ્ક્રિશ્મિ દ પિયદસી” (પારિસ : બે ભાગમાં). મૂળ લેખે વાંચવામાં ભૂલ થઈ છે તેથી, અને પાછળથી નવા લેખો જડી આવ્યા છે તથા નવી શોધખોળ થઈ છે તેથી આ ગ્રંથમાં પણ ખામીઓ રહી જવા પામી છે તે પણ, ગમે તેવો અભ્યાસી આવા મહત્વના પુસ્તકને ઉવેખી શકે તેમ નથી. (૨) જ્યોર્જ ખૂહલર કૃત “બાઈટ્રોગે ઝૂર એકરૂં ડેર અશોક-ઈન્ડ્રિાફટન” (લીઝિંગ, ઈ. સ. ૧૯૦૯); સા. ડૉ. એ. ગે, ઇ. સ. ૧૮૯૩-૧૮૯૪ માંથી પુનર્મુદ્રિત. એમાં સુધારેલા અનેક પાઠ તથા સુધારેલું ભાષાંતર અને ઉપયોગી ટીકા છે. આ પુસ્તકને ઉપયોગ અનિવાર્ય થઈ પડે છે. એ. ઈ., પુ. ૧, પૃ. ૧૬-૨૦ માં અને પુ. ૨, પૃ. ૨૪૫–૭૪ માં તથા પૂ. ૪૭-૪૭૨ માં તેમ જ આ. સ. સ. ઈ, પુ. ૧, પૃ. ૧૧૪–૧૨૫ માં એ પુસ્તકના ડાક ભાગનું અંગ્રેજી ભાષાંતર પ્રસિદ્ધ થએલું છે. (૩) સર વિન્સેન્ટ સ્મિથ કૃત “અશોક, ધી બુદ્ધિસ્ટ એમ્પરર ઓફ ઈન્ડિયા” (ત્રીજી આવૃત્તિ, ઇ. સ. ૧૯૨૦), પ્રકરણ ૪ અને ૫. આ પુસ્તકમાં માત્ર ભાષાંતર અને ટીકાઓ આપેલાં છે. મૂળ લેખે તેમાં દાખલ કરેલા નથી. અશોકની ધર્મલિપિઓને લગતા પ્રશ્નોને સંગ્રહ આ ગ્રંથમાં બહુ સંભાળ રાખીને કરેલું છે; અને તેથી આ લઘુ ગ્રંથ અભ્યાસીને ઉપયોગી નીવડે તેવો છે. (૪) ઈ. હુશ સાહેબે અશોકની ધર્મલિપિઓની નવી સુધારેલી આવૃત્તિ ઇ. સ. ૧૯૧૨ માં તૈયાર કરવા માંડી હતી; પણ છેલ્લા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ મહાવિગ્રહના કારણે તે પ્રસિદ્ધ થઈ શકી ન હતી. હવે એ ગ્રંથ લગભગ પૂરું થવા આવ્યો છે, અને થોડા વખતમાં અભ્યાસીઓના હાથમાં તે આવે તેમ છે. અશોકના લેખેને લગતી અને તેમના અર્થને લગતી જે ચર્ચાસ્પદ બાબત છે તેમને નિર્ણય આ ગ્રંથથી થશે, એવી આશા રહે છે. (૫) વડોદરા રાજ્યના દેશી કેળવણી ખાતાની ભાષાંતર શાખા “શ્રી સયાજી સાહિત્યમાળા” તૈયાર કરાવી પ્રસિદ્ધ કરાવે છે તેના ઇતિહાસ–ગુચ્છના એકસે એકમા પુષ્પ તરીકે “ અશકના શિલાલેખો” નામક મારો ગ્રંથ બહાર પડેલો છે તેમાં અશોકની ધર્મલિપિઓનાં મૂળ લખાણ અને મારી પોતાની બુદ્ધિના અનુસાર કરેલું તેમનું ભાષાંતર મેં આપેલાં છે. અશકની ધર્મલિપિઓના અભ્યાસીને એ ગ્રંથ પણ જવાની નમ્ર ભલામણ છે. (૬) દે. ર. ભાંડારકર કૃત “અશક” (કલકત્તા, ઈ. સ. ૧૯૨૫) પણ આ બાબતમાં ઉપયોગી થઈ પડે છે. એ જ ગ્રંથના આધારે આ પુસ્તક લખાએલું હોવાથી અભ્યાસીને તેમના અભિપ્રાયો આમાંથી જાણવા મળે છે. વળી, અશોકની ધર્મલિપિઓના અમુક અમુક શબ્દોની કે ફકરાઓની બાબતમાં ટીકા કરનારી અથવા તો તેમને લગતા ખાસ પ્રશ્નોની ચર્ચા કરનારા જૂદા જૂદા તો જુદાજુદા વિદ્વાનોએ વખતેવખત પ્રસિદ્ધ કરેલી છે. એવા લેખે એટલા બધા છે કે, તેમની નેધ અહીં લઈ શકાય તેમ નથી, પરંતુ પ્રસંગ આવશે ત્યારે આ ગ્રંથમાં તેમનો ઉલ્લેખ સ્થળપરત્વે કરવામાં આવશે. તદુપરાંત “ડે–જર્મન ફેશુગન, ઇ. સ. ૧૯૦૮, ૧૯૧૦, ૧૯૧૧ માં અને “અમેરિકન જર્નલ ઓફ ફાઈલોલ, ઈ. સ. ૧૯૦૯, ૧૯૧૦”માં તેમ જ “જર્નલ ઓફ ધી અમેરિકન રિપેન્ટલ સોસાયટી, ઇ. સ. ૧૯૧૧ માં શ્રીયુત ટી. માઈકેસને લખેલા કેટલાક લેખો પણ પ્રસિદ્ધ થએલા છે. પરંતુ તેમાં અશોકની ધર્મલિપિઓના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ રપ૧ અર્થ ચર્ચવામાં આવેલા નથી. તેમાં તે અશકની ધર્મલિપિઓનાં મૂળ લખાણને લગતી ટીકાઓ આપવામાં આવી છે, અને બોલીને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલી છે. (૧) ચંદ મુખ્ય શિલાલેખે. [ 1 ] ભાષાંતર દેવાને લાડકો પ્રિયદર્શી રાજાએ આ ધર્મલિપિર કોતરાવી હતી. અહીં કોઈ પણ પ્રાણીને મારી નાખીને તેને ભોગ આપે નહિ, અને કોઈ પણ સમાજ પણ કરે નહિ; કારણ કે, દેવોને લાકે પ્રિયદર્શી રાજા સમાજમાં બહુ બુર દેખે છે. તેમ છતાં પણ દેવોને લાડકા પ્રિયદર્શી રાજાએ કેટલાક સમાજેને સર્વોત્તમ ગણ્યા છે. પહેલાં દેવોને લાડકા પ્રિયદર્શ રાજના રસોડામાં સૂપાથે દરરોજ સેંકડો અને હજારે પ્રાણીઓને વધ થતો હતો. પરંતુ હવે આ ધમલિપિ લખાઈ ત્યારે સૂપાથે માત્ર ત્રણ પ્રાણુઓ હણતાં હતાં –એ મેર અને એક હરણ; પરંતુ એ હરણ પણ નિયમિત રીતે હણાતું નહિ. પછીથી આ ત્રણે પ્રાણીઓને પણ હણવામાં આવશે નહિ. ૧. પાણિનિ, ૬, ૩, ૨૧ માં છઠ્ઠી વિભક્તિના “ઈન્સમાd. ની બાબતમાં કહ્યું છે તેના ઉપર કાત્યાયનનું આવું વાર્તિક છે – દ્વાનો-રિક વિ . આથી કરીને એમ સ્પષ્ટ થાય છે કે, ઉક્ત વાતકકારના સમયમાં લેવાનાં-કિશ' ને ઉપયોગ થતો હતો, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ર૫ર તે એક શબ્દ ગણતો હતો. પાણિનિ, ૫, ૩, ૧૪ ને લગતા વાતિક મટુ યારિયા:” ને લગતા પોતાના ભાષ્યમાં પતંજલિએ મહારાણમાં લેવાનાં-કિરને સમાવેશ કરેલ છે. આ હકીક્ત એમ બતાવે છે કે, ઉક્ત ગણમાં દાખલ કરવામાં આવેલા માત્ર તથા ઢીયુ તથા મયુકત શબ્દની માફક સેવાનાં-શિક શબ્દ પણ શુભ સંબંધન તરીકે વપરાતે હતો (જ. ઍ. . ર. એ. સે, ૨૧, ૩૯૩). પરંતુ એટલું પણ ધ્યાનમાં રાખવાનું છે કે, કાત્યાયનના ઉક્ત વાર્તિકના આધારે જણાઈ આવે છે તેમ, એ શરૂઆતના સમયમાં લેવાન-કિચ શબ્દ ઉલટા અર્થમાં પણ વપરાતો હતો. પરંતુ પાછળથી એ શબ્દને હલકો જ અર્થ હંમેશાં થતા રહ્યા છે. (જ. રૈ. એ. સે, ૧૯૦૮, પૃ. ૫૦૪–૫૦૫). આઠમા મુખ્ય શિલાલેખની કેટલીક નર્લેમાં વપરાએલા હવાનાં-કિર શબ્દની જગ્યાએ બીજી નકલોમાં “જ્ઞાન” શબ્દ જોવામાં આવે છે તે પણ સ્વ. સર વિલેંટ સ્મિથ સાહેબની માફક (જ. ૉ. એ. સે.. ૧૯૦૧. પૃ. ૪૫૬ અને ૧૭૭) એ બન્ને શબ્દને પર્યાયરૂપ ગણવાના નથી; કારણ કે, “કિયાન” નામની સાથે જોડેલા “જ્ઞાન” શબ્દને રેવાનાં-જિય’ શબ્દની સાથે સાથે વાપરવામાં આવે તે ઉક્ત અર્થમાં તે વધારાને થઈ પડે. સ્મિથ સાહેબે “સેવાનાં-બિજને અર્થ “His sacred majesty” કર્યો છે તે પણ સ્વીકારી શકાય તેમ નથી; કારણ કે, યુરેપના “પાપ”ને કે આપણે દેશના શંકરાચાર્યને એવું બીરુદ લાગૂ પડી શકે, પણ અશોકના જેવા સામાન્ય પ્રજાના રાજાને એવું બીરુદ લાગૂ પડી શકે નહિ. ૨. અશોકના આ શિલાલેખમાં તેમ જ તેના બીજા લેખમાં * પંgિ ' શબ્દ લેવામાં આવે છે તેનું ભાષાંતર નાદાદા વિદ્વાનોએ નદી નદી રીતે કરેલું છે. કર્ન સાહેબે “ધાર્મિકતાનું શાસન અર્થ કર્યો છે. સેના સાહેબે માત્ર “શાસન” અર્થ કર્યો છે. મ્યુલર સાહેબે “ધાર્મિક શાસન' અર્થ કર્યો છે. ખરું જોતાં “જિ' એટલે લેખ” (“શાસન” નથી ). માત્ર સારનાથના સ્તંભલેખમાં જ તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ આ અર્થ થઇ શકે છે. આ સ્થળે “પંજ' એટલે માત્ર “ધાર્મિકતા' જ નથી. “ધાર્મિકતાને પોષનાર ઉપાય અને દાનકર્મો ” : એ પણ તેને અર્થ લેવાને છે. જુએ છે. ૨૪૩. ૩. કેટલાક વિદ્વાનોએ “દ”ને અર્થ “અહીં એટલે આ પૃથ્વીમાં” એમ કર્યો છે, અને બીજા કેટલાક વિદ્વાનેએ અહીં એટલે પાટલિપુત્રમાં” એ તેને અર્થ કર્યો છે. પરંતુ “રાજમહેલમાં અને રાજકુટુંબમાં” એવો તેનો અર્થ કરવો, એ ઠીક થઈ પડશે; કારણ કે, આ શિલાલેખમાં જણાવેલી બીજી બધી બાબતે અશકને પિતાને લગતી કે તેના રાજદરબારને લગતી છે. એને અર્થ એ થયો કે, પ્રાણીઓને ભેગ આપવાની બંધી પિતાના સામ્રાજયમાં સર્વત્ર તેણે કરી નહિ હોય, પણ માત્ર તેના પિતાના રાજદરબારમાં તે ભોગ આપવાની બંધી તેણે કરી હશે. ૪. “સમાન” ને ખરેખર અર્થ જ. બી. ઍ. ર. એ. સે, ર૧, ૩૯૫ માં પ્રથમ પ્રસિદ્ધ થયો ત્યાં સુધી વિદ્વાનોના જાણવામાં આવ્યો ન હતે. . , ૧૯૧૩, ૨૫૫ માં શ્રીયુત દે. રા. ભાંડારકરે એ જ બાબતની વિગતવાર નોંધ આપેલી છે. જ. રૈ. એ. સ., ૧૯૧૪, પૃ. ૩૯૨–૩૯૪ માં અને ૭૫૨ માં એફ. ડબલ્યુ. થોમસ સાહેબે 'સમના ખરા રૂપને લગતા આપણા જ્ઞાનમાં સંગીન ઊમેરે કર્યો છે. વળી, જુઓ ઇ. એ., ૧૯૧૮, પૃ. ૨૨૧-૨૨૩ માને શ્રીયુત એન. જી. મજમુદારને લેખ. સેના સાહેબે એ શબ્દને અર્થ “આનંદી મંડળી” કર્યો હતે.(ઈ. એ, ૯, ૨૮૬). પિશેલ સાહેબે તેને અર્થ “શિકાર કર્યો હતો. મ્યુલર સાહેબે તેને અર્થ “ભજનમંડળી” કર્યો હતે. (એ. ઈ., ૨, ૪૬૬). તે પૈકીનો કોઈ પણ વિદ્વાન પોતાના અર્થના સમર્થનમાં સાહિત્યમાંથી આધાર આપી શક્યો ન હતો. વળી, જીવહિંસાને લગતા પિતાના શિલાલેખમાં અશે કે શા કારણે અમુક સમાજને વખાણ્યા અને અમુક સમાજને વખેડયા, એનો ખુલાસે પણ કઈ વિદ્વાન આપી શક્યો ન હતો. આ ગ્રંથનાં પૃ. ૧૯-૨૦માં અને ૫. ૧૨૪-૧૨૬માં આ બાબતને સ્પષ્ટ ખુલાસે આપવામાં આવેલ છે. ૫. સવાલ એ થાય છે કે, આ શિલાલેખ કેતા તેના પહેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ અશોકના દરબારી રસોડામાં સેંકડે અને હજારે પ્રાણીઓને વધ દરરોજ શા હેતુથી થતો હતો? આ બાબતમાં છે. એ, ૧૯૧૩, પૃ. ૨૫૫ અને આગળ જવાની ભલામણ છે. તે જ પ્રમાણે જુઓ આ ગ્રંથનું પૃ. ૨૧. ૬. અનિયમિત ભૂતકાળનું રૂ૫ “સમિg” ( મિg) અને પૂર્ણ ભૂતકાળનું રૂપ “મા ” (મા?િ) ધ્યાન ખેંચે તેવી રીતે વપરાએલ છે, એ અહીં જવાનું છે. આ પૂર્ણ ભૂતકાળનું રૂ૫ રસભર્યું છે; કારણ કે, પાલિભાષાના ઉચ્ચ સાહિત્યમાં તે રૂપ જોવામાં આવતું નથી. પરંતુ લોકોની સામાન્ય બોલીમાંથી એ રૂ૫ અદૃશ્ય થયું લાગતું નથી. અશોકના આઠમા મુખ્ય શિલાલેખની ગિરનારની નકલમાં પૂર્ણ ભૂતકાળનું રૂપ થઈ છે તે પણ ધ્યાનમાં રાખવાનું છે. [ 2 ] ભાષાંતર દેને લાકા પ્રિયદર્શી રાજાના મુલકમાં સર્વત્ર, તેમ જ તામ્રપણું સુધીના રોડ પય, સાતિયપુત્ર, કેરલપુત્ર જેવા પાડેસના રાજાઓના મુલકમાં, અંતિયક (અટિકસ) નામક ન (ગ્રીસના) રાજાના તેમ જ જેઓ અંતિયક(અંટિયેકસ)ના પાડેસીર છે તેમના મુલકમાં સર્વત્ર દેવેને લાડકા પ્રિયદર્શી રાજાએ બે પ્રકારની ચિકિત્સા થાપેલી છેમનુષ્યોના ઉપયોગની અને પશુઓના ઉપયોગની. મનુષ્યના ઉપયોગની અને પશુઓના ઉપયોગની ઔષધીઓ જ્યાં જ્યાં જોવામાં આવી નથી ત્યાંત્યાં તે અણુવીને રોપાવવામાં આવેલી છે. મૂળ અને ફળ જ્યાં જ્યાં જોવામાં આવ્યાં નથી ત્યાંત્યાં તે અણાવીને રોપાવવામાં આવેલાં છે. મનુષ્યના અને પશુના પરિભોગને માટે રસ્તાની બાજુમાં કૂવા ખોદાવવામાં આવ્યા છે અને ઝાડાપાવવામાં આવેલાં છે. ટીકા ૧. જુઓ પૃ. ૩૬ અને આગળ. પતિ(પાંડેયને માટે વળી જુઓ કા, લે, ૧૯૧૮ પૃ. ૧૦-૧૧, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ સાતિયપુત્રના સંબંધમાં સ્વ. રા. ગે. ભાંડારકરે કહ્યું છે કે, દક્ષિણની ઉચ્ચ સપાટભૂમિની છેક પશ્ચિમદિશાના ભાગમાં રહેતાં કેટલાંક મરાઠા અને કાયસ્થ તથા બ્રાહ્મણ કુટુંબમાં “સાતપતે? અટક જોવામાં આવે છે તે અશોકને આ શિલાલેખમાંના “સાતિયપુર” શબ્દની ઉપરથી વ્યુત્પન્ન થએલી લાગે છે. આથી કરીને “સાતિયપુર”નું સ્વતંત્ર રાજ્ય પશ્ચિમદિશાન ઘાટમાં અને તેની નીચેના કોંકણુના કાંઠાએ આવેલું હોવું જોઈએ (“ઇડિયન રીવ્યુ”, ૧૯૦૯, પૃ. ૪૦૧ અને આગળ ). પરંતુ “ ઐતરેયબ્રાહ્મણ, ૮, ૧૪માં જણાવેલા અને પાણિનિ, ૫, ૩, ૧૧૭માં ઉલ્લેખાએલા ગ્યffકા માં દાખલ કરવામાં આવેલા “રાવત’ તરીકે “સાતિને ખુલર સાહેબે ગણાવ્યા છે (“બાઈટ્રોગે ઝૂર એકલેરે ડેર અશોકઈન્દિાફટન ", પૃ. ૧૩ અને આગળ). સ્વ. સર વિલેંટ સ્મિથ સાહેબે એમ માન્યું છે કે, તુલવ દેશ અથવા તો સત્યમંગલની આસપાસને પ્રદેશ “સત્યપુત્ર' કહેવાતે હે જોઈએ (અ. હિ. ઈ., પૃ. ૧૬૩, ૧૮૫ ટીકા, ૪૫૯; “અશોક', પૃ. ૧૬૧ ). શ્રીયુત એસ. વી. વ્યંકટેશ્વરે કહ્યું છે કે, “જે દેશનું કે પ્રજાનું પાટનગર “કાંચીપુરમ ” હતું તે દેશનું નામ” તે હશે (જ. રૈ. એ. સ. ૧૯૧૮, પૃ. ૫૪૧–૫૪૨; ઈ. અ, ૧૯૧૯, પૃ. ૨૪). શ્રીયુત એસ. કૃષ્ણસ્વામી આયંગર એમ માને છે કે, જેમાં માતૃપક્ષીય કે “અલિયસંતાનમ ને કાયદે પ્રચલિત છે તે કાચિનની ઉત્તરદિશાના પ્રદેશને ઉદેશીને સતિયપુત્ર” શબ્દ વપરાયો લાગે છે (“બગિનિંગ્સ એક સાઉથ ઇન્ડિયન હિસ્ટરી.” પૃ. ૭૩; જ. . એ સે, ૧૯૧૯, પૃ. ૫૮૧ અને આગળ). શ્રીયુત દે. ર. ભાંડારકરનો અભિપ્રાય આ ગ્રંથમાં પ્રથમ પૃ. ૩૯-૪૧માં આપેલી છે. અત્યારસુધી એમ જ મનાતું આવેલું છે કે, સિંહલદ્વીપને ઉદ્દેશીને જ ‘સવ ” શબ્દ વપરાએલો છે. પણ હાલમાં ઈ. હુડ્ઝ સાહેબે (સ્મિથ,ઈ. અ. ૧૯૧૮, પૃ. ૪૮ અને આગળ) એવી સૂચના કરેલી છે કે, હાલના તિવલ્લી જિલ્લામાં (પ્રાચીન પાંડય રાજ્યમાં) થઈને વહેતી તામ્રપર્ણી નદીને ઉદ્દેશીને જ “સંવ ” શબ્દ વપરાએલો ગણવો જોઈએ. પરંતુ આ શિલાલેખમાંને “સવ ” શબ્દ ઉક્ત નદીને ઉદ્દેશીને જ વપરાય હેત તે કેરલપુત્રની પછી તે નદીનું નામ ન મુકાયું હતું, પણ પાંડેયની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પછી તેનું નામ મુકાયું હેત; કારણ કે, એ નદી પાંડયના (તેમ જ સમસ્ત ભારતવર્ષના) અંતભાગમાં વહી રહેતી હતી. તે જ પ્રમાણે પિતાના તેરમા મુખ્ય શિલાલેખમાં અશોકે પાંય લોકાથી નાદા પડતા “તામ્રપણીના લોકોને ઉલ્લેખ કરેલ છે તેને પણ કાંઈ અર્થ નથી; કારણ કે, પાંડયા લોકેમાં તામ્રપર્ણના લેકેનો સમાવેશ થઈ જ જતો હતો. આથી કરીને જૂની માન્યતા ખરી ઠરે છે; એટલે કે, સિંહલદ્વીપને ઉદેશીને જ “તામ્રપણ શબ્દ વપરાએલો છે. ૨. “સામંત”ને અર્થ ખુલર સાહેબે ખંડિયા રાજા કર્યો છે. ગિરનારની નકલ સિવાયની બીજી બધી નકલમાં આ જ પાઠ છે. ગિરનારની નકલમાં “રામ” પાઠ છે. આથી એમ જણાય છે કે, અહીં “સામંતને અર્થ “પાડેસના અથવા અંતવાસી” લેવો જોઇએ. ચાઈલ્ડર્સના પાલિભાષાને શબ્દકોશ”માં એ શબ્દને એ જ અર્થ આપવામાં આવેલો છે. ૩. સેના સાહેબે “વિછિત ને અર્થ “રેગના ઉપાયો' કર્યો છે, અને ખુલર સાહેબે તેને અર્થ દવાખાનું કર્યો છે. પણ દવાદારૂના અર્થમાં ચિકિત્સા” શબ્દ અહીં વાપર, એ વધારે સારું છે. આ ફકરાને અર્થ બરાબર સમજવો હોય તે જુઓ પૃ. ૧૯૭-૧૬૯. [ ૩ ] ભાષાંતર દેને લાડકે પ્રિયદર્શી રાજા આમ કહે છે-મારે રાજ્યાભિષેક થયો ત્યારથી બાર વર્ષે આ ફરમાન (મે) કરેલું છે મારા મુલકામાં સર્વત્ર યુક્તોએ અને રજજુકેએ તથા પ્રાદેશિકેએક બીજા કામને માટે તેમ જ આ કામને માટે (ધર્મના ઉપદેશને માટે) દર પાંચ વર્ષે ફેરણુએ નીકળી પડવું. (કેવા પ્રકારને ધર્મોપદેશ) “માતાનું અને પિતાનું કહ્યું માનવું, એ સારું છે; મિત્રની અને ઓળખીતા લોકેાની તથા સગાંસંબંધીની તેમ જ બ્રાહ્મણોની અને શ્રમણની" પ્રત્યે ઉદારતા રાખવી, એ સારું છે; પ્રાણુઓનો વધ કરતા અટકવું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ ર૫૭ એ સારું છે. થેરે ખર્ચ કરે અને છેડે સંચય કરવો, એ સારું છે.” શબ્દને અનુસરીને તેમ જ અર્થને અનુસરીને (આ ખર્ચની અને સંચયની) ગણત્રી રાખવાના સંબંધમાં (મંત્રીઓની ) પરિષદ યુકતોને આજ્ઞા આપશે. ટીકા ૧. સેના સાહેબે “રાજા” અને “કવિતા” શબ્દથી “ચુત શબ્દને પાડયો છે, અને તેને અર્થ “નિમકહરામ કર્યો છે. પરંતુ મ્યુલર સાહેબે એ શબ્દને કૂવા” શબ્દના વિશેષણ તરીકે ગ છે, અને તેમણે તેને અર્થ “વફાદાર’ કરી છે. સેના સાહેબે પ્રથમ બતાવ્યું હતું તેમ (ઇ. અ, ૧૮૯૧, પૃ. ૨૪૬, ટીકા ૫૦ ), ગિરનારની નકલમાં ત્રણ વખતે “” શબ્દ વપરાય છે તેથી મ્યુલર સાહેબે કરેલે ગુત્તર શબ્દનો અર્થ ટકી શકતો નથી. એ શબ્દને નામ તરીકે જ ગણવો જોઈએ અને રાત ની અને પ્રાદેશિની માફક યુક્તિ પણ અમલદારે હતા, એમ માનવું જોઈએ. “યુત્ત(યુક્ત)ને ખરા અર્થને માટે જુઓ પૃ. ૫૧-પર. વળી, જુઓ “જાતક, પુ. ૧, પૃ. ૧૧૭.” ૨. રાકના અર્થને માટે જુઓ પૃ. ૫૩-૫૪. પરંતુ શ્રીયુત કે. પી. જ્યસ્વાલ જાનૂશબ્દને કાનન' શબ્દમાંથી વ્યુત્પન્ન થએલે માને છે; અને “રાજાઓ અથવા રાજમંત્રીએ, આખા સામ્રાજ્યના ઉપર ખરેખરી કોબારી સત્તા ભોગવતી રિક્ષા ની સમિતિ” એ અર્થમાં તે ઉલ્લેખાય છે, એમ તેમનું માનવું છે (જ. બિ.એ. વી. સે, ૧૯૧૮, પૃ.૪૨). ૩. કર્ન સાહેબે “ પ્રાદેશિક ને સ્થાનિક હાકેમ ગ છે, અને સેના સાહેબ તેને મળતા થયા લાગે છે. મ્યુલર સાહેબે “પ્રાદેશિને અર્થ ખંડિયા રાજા” ર્યો છે, અને હાલના વખતના ઠાકરિ તેમ જ રાવ અને રાવળ વગેરેના પૂર્વ તરીકે તેમને તેમણે ગણ્યા છે. યુકતની અને રજુકાની સાથેસાથે જ પ્રાદેશિકને ગણાવવામાં આવેલા હોવાથી તેમને અશોકના ખંડિયા ન ગણતાં અમલદારે જ ગણવા જોઈએ. બીજા અમલદારની માફક તેમણે પણ ફેણુએ જવું પડતું, અને પોતાના દરરેજના કામના ઉપરાંત ધર્મોપદેશનું કામ પણ તેમણે કરવું પડતું : એ હકીકતની સાથે ઉપરની ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ વાતને મેળ બેસે છે. આથી કરીને એફ. ડબલ્યુ. થોમસ સાહેબે આપેલી સમજુતી આજે સૌ કોઈ સ્વીકારે છે. (જ. ર. એ. સો, ૧૯૧૪, પૃ. ૩૮૩-૩૮૬; ૧૯૧૫. પૃ. ૧૧૨ ), વળી, જુઓ પૃ. પર-પ૩. ૪. કર્ન સાહેબે અને તેને અનુસરીને ખુહૂલર સાહેબે “મનુષા ' શબ્દનો અર્થ “તપાસણીની ફેરણીઓ” કર્યો છે. આ અર્થ ખરે લાગે છે. સેઈનટ પીટર્સબર્ગના શબ્દકોશની મદદથી બ્રાહ્મણસાહિત્યમાંથી કેટલાક ઊતારા પિતાના મતના સમર્થનમાં તેમણે આપેલા છે. આ અર્થની પુષ્ટિમાં પાલિ ભાષાના સાહિત્યમાંથી પણ આધાર મળી શકે છે. દાખલા તરીકે, જુઓ “મજિઝમનિકાય, પુ. ૩, પૃ. ૮, લીટી ૧૯; પૃ. ૧૭૪, લીટી ૫ અને ૧૭.” પરંતુ સેનાત સાહેબે તેને અર્થ “સભા” કર્યો છે; પણ એમ બનવું અશક્ય લાગે છે. તેનું પહેલું કારણ એ કે, એ અર્થના સમર્થનમાં કાંઈ આધાર મળતો નથી. તેનું બીજું કારણ એ કે, જેને માટે આ શિલાલેખની ઘણીખરી નક્લેમાં “નિક્સ' શબ્દ વપરાય છે તે હાલીચાલી શકે એવી ભૌતિક વસ્તુ હેવી જોઈએ. આપણે “સત્તાનું નિવમા’ ન કહી શકીએ, પણ આપણે “અનુસા ચિંતુ” તો કહી શકીએ. અલબ, “ ” એમ આપણે કહીએ છીએ, પરંતુ તેને અર્થ “સભામડ૫માં ગ” થાય છે; “સભામાં ગયે અથવા જોડાયો’ એવો તેનો અર્થ થતો નથી. તેનું ત્રીજું કારણ એ કે, “ચનસંચાર ” શબ્દ યાવગઢના અલગ શિલાલેખમાં જોવામાં આવે છે, પણ ધવલીમાની તેની નકલમાં તે જોવામાં આવતું નથી. તેને અર્થ સેના સાહેબે કર્યો છે તેમ “સભા થતા હોય તો, મહત્ત્વના આવે શબ્દ બીજી કોઈ પણ નકલમાં શાથી જોવામાં આવતો નથી, એ સમજીસમજાવી શકાતું નથી. પણ તેને અર્થ માત્ર “ફેરણી અથવા તપાસણીની ફેરણી” થતું હોય તે “નિદ્ર” ધાતુના પ્રયોજક રૂપથી એ જ અર્થ નીકળે છે, અને “૩નુસંધાન' શબ્દ વાપરવાની ખાસ જરૂર રહેતી નથી. બસઢ ગામમાંથી મળી આવેલી એક મુદ્રામાં એ જ શબ્દ જોવામાં આવે છે. એ મુદ્રામાં સારું અનુસંધાન કર ” [સાલિ (અમલદારે) ના ફેરણીના મુકામેથી] એમ લખેલું છે, એમ શ્રીયુત દે. રા. ભાંડારકર કહે છે (આ. સ. ઈ. એ. રી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ૧૯૬૩-૧૯૧૪, પૃ. ૧૧૧ અને આગળ અને ચિત્રપટ પ૦). શ્રીયુત કે પી. જયસ્વાલે “મનુયા” શબ્દને અર્થ “કચેરીમાંથી નીકળી જવું, અથવા સરકારી રીતે બદલી થવાથી જવું” કર્યો છે. એ શબ્દના અર્થના સમર્થનમાં નહિ પણ અમલદારની બદલી કરવી ઈટ હેવાની બાબતના સમર્થનમાં તેમણે “શુકનીતિ”માંથી ઊતારે આપેલે છે ( જ. બિ. ઓ. રી. સે., ૧૯૦૮, પૃ. ૩૬-૪૦). ૫. આ કંકસમાસ છે, અને તેને અર્થ “બ્રાહ્મણવગરના અને શ્રમણવર્ગના સાધુઓ અને ભિક્ષુઓ થાય છે. જુઓ પૃ. ૧૫૪-૧૫૫. ૬. “અપવ્યયતા ૩vમહેતા સાધુ ”ને અર્થી સેના સાહેબે આમ કર્યો છે –“કંજુસાઈને અને ગાળ ભાંડવાને ત્યાગ કરવો સારો.” બ્યુલર સાહેબે “અપવ્યયત” શબ્દ છોડી દીધો છે. તેમના મતે arvમાંહતા સાધુને અર્થ “વિવિધ ધર્મોના લોકોને ભાંડવાથી દૂર રહેવું સારું” થાય છે. એ બને વિદ્વાનોએ એ બે શબ્દોમાંના પહેલા ‘મા’ શબ્દને “ગ' અવ્યયના પ્રાથમિક રૂપ તરીકે ગણ્યો છે. એફ. ડબલ્યુ. થોમસ સાહેબે અને શ્રીયુત દે. ર. ભાંડારકરે તેનું ખરું રૂપ “' ગયું છે. તેનાં કારણેને માટે જુએ ઈ. એ., ૧૯૦૮, પૃ. ૨૦). “મંડું (ભાંડવું) ધાતુની ઉપરથી “માં શબ્દ વ્યુત્પન્ન થયા છે, એમ આપણે ગણીએ તે તે ખૂહલર અને સેનાતું સાહેબે કહ્યું છે તેમ તેને અર્થ ભાંડવું તે” અથવા “ગાળ ભાંડવો તે” થાય; પરંતુ “સપથરાતા' શબ્દની જોડે જ “ગvમહા ” શબ્દ વપરાય છે તેથી તેને અર્થ એ કરવાને છે કે, જેવી રીતે એક છેડે “વારતા ” છે તેવી રીતે બીજા છેડે “વાહ” છે. “મને અર્થ “માલ કે મિલકત લેવામાં આવે તે જ આમ બની શકે. આથી કરીને “પથરતાની (ઓછા ખર્ચની) સરખામણુમાં “ માં ”ને અર્થ “એ છે સંચય” કરવો જોઈએ. ૭. અશોકની ધર્મલિપિઓમાં કેટલાંક અનેકાથી વાયો છે તે પૈકીનું આ પણ એક વાક્ય છે. સેના સાહેબે તેને અર્થ આમ કર્યો છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ “હેતુઓને અને શબ્દના સંબંધમાં વિગતવાર આજ્ઞા નિમકહરામને આપવાનું કામ સાથે કરવાનું છે.” આ અર્થને લંબાણપૂર્વક અર્થ આમ કરી શકાય છે –“એટલે (નીતિના) પાયાને ( નીતિનિયમેન) અને (સિદ્ધાંતને તથા નિયત ક્રમને અનુસરીને) પ્રકારને વિગતવાર ઉપદેશ કરવાનું કામ સંઘે કરવાનું છે.” ખૂહલર સાહેબે ઉક્ત વાક્યને અર્થ આવો કર્યો છે –“વળી, શબ્દને તેમ જ હેતુને અનુસરીને પ્રાર્થનામાં જે યોગ્ય છે તે સર્વ સંપ્રદાયના ગુરુઓ અને સાધુએ ઉપદેશશે.” એ વાકયને ખરે અર્થ કરવાનો પ્રયત્ન હવે આપણે કરશે. પ્રથમ તો એ સવાલ ઊભે થાય છે કે, અહીં “યુત’ શબ્દને અર્થ શું થાય છે? આ શિલાલેખમાં પ્રથમ એ શબ્દને જે અર્થ થાય છે તે જ અર્થ અહીં પણ લેવાને છે, એ દેખીતું છે. રજજુકે અને પ્રાદેશિક અમલદારે હતા; અને યુકતોને તેમની સાથે સાથે જ ગણાવવામાં આવ્યા છે તેથી તેઓ પણ અમલદારો જ હેવા જોઈએ. એ અમલદારે કેવા પ્રકારના હતા, એ આપણે જોઈ ગયા છીએ. “સંત” શબ્દનો અર્થ એનાર્ત સાહેબે અને બુહલર સાહેબે અનુક્રમે “નિમકહરામ” અને “જે એગ્ય છે તે ” કરેલ છે તે આ રીતે ભાંગી પડે છે. બીજો સવાલ એ છે કે, જે “’ શબ્દને અથ એનાર્ત સાહેબે “સંધ કર્યો છે અને ખૂહલર સાહેબે “ સંપ્રદાયના ગુરુઓ અને સાધુઓ” કર્યો છે તે “v ar” શબ્દનો અર્થ શું છે? એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, અશેકના છઠ્ઠા મુખ્ય શિલાલેખમાં પણ રિસ' શબ્દ વપરાયેલ છે. આપણે પછીથી શું તેમ શ્રીયુત કે. પી. જયસ્વાલે ખાત્રી કરી આપી છે કે, ઉક્ત શિલાલેખમાં એ શબ્દનો અર્થ “મંત્રીમંડળ” થાય છે. આ અર્થ અહીં બરાબર બંધ બેસે છે; કારણ કે, ખરી રીતે મંત્રીમંડળ જ યુકતને આજ્ઞા આપી શકે. હવે “જાન' શબ્દનો વિચાર કરવાનું રહે છે. તેને અર્થ “ગણત્રી છે. આપણે પ્રથમ જોઈ ગયા છીએ કે, “પશ્ચચતાને અને “જપમાંડતાને સગુણ કેળવવાને ઉપદેશ કરવાની આજ્ઞા અશેકે પોતાના અમલદારાને કરેલી છે. પણ લોકો આ વ્યવહાર સદગુણને કેળવે છે કે કેમ, એ શી રીતે નક્કી કરવું ? આવું નક્કી કરવાના હેતુથી કેટલાક અમલદારેએ ઘેરઘેર તપાસ કરવી જોઈએ અને દરેક ગૃહસ્થાશ્રમીએ કેટલો ખર્ચ કર્યો અને કેટલો સંચય કર્યો, એની ગણત્રી તેમણે કરવી જોઈએ. પણ બધાં કુટુંબને લાગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ પડી શકે તેવો સર્વસાધારણ નિયમ ઘડવાનું અશોકને અશક્ય લાગ્યું તેથી કરીને તેવા અમલદારને જ્યારે જ્યારે મુશ્કેલી નડે ત્યારેત્યારે તેમને સલાહ આપવાને હુકમ પરિષદને તેણે કર્યો હતે. [ 8 ] ભાષાંતર લાંબા સમયથી ઘણાં, સેંકડો વર્ષોથી સજીવ પ્રાણીઓને વધ, ભૂતની હિંસા, સગાંસંબંધીની સાથે અયોગ્ય વર્તન અને બ્રાહ્મણોની તથા શ્રમણની સાથે અયોગ્ય વર્તન માત્ર વધતાં ગયાં. પણ હવે દેને લાડકા પ્રિયદર્શી રાજાના ધર્માચરણના પરિણામમાં લેકને વિમાનનાં દર્શન, હાથીઓનાં દર્શન, અગ્નિસંચય અને બીજા દિવ્ય રૂપ બતાવાયા પછી ઢેલને અવાજ ધર્મને અવાજ બન્યો છે.' પહેલાં ઘણું, સેંકડો વર્ષથી નથી થયું તેમ હવે દેને લાડકા પ્રિયદર્શી રાજાના ધર્મોપદેશથી પ્રાણીઓને વધ ન કરે તે, ભૂતની હિંસા ન કરવી તે, સગાંસંબંધીની સાથે ચગ્ય વર્તન, બ્રાહ્મણની અને શ્રમણોની સાથે યોગ્ય વર્તન, પિતાનું અને માતાનું કહ્યું માનવું તે, મેટેરાંનું કહ્યું માનવું તે વધ્યાં છે. આ અને બીજી અનેક રીતે ધર્માચરણ વધ્યું છે, અને દેને લાડકે પ્રિયદર્શી રાજા આ ધર્માચરણ વધારશે પણ ખરો. પ્રિયદર્શી રાજાના પુત્ર, પૌત્રો અને પ્રપૌત્રે અંતકાળ સુધી આ ધર્માચરણને વધારશે, (અને) ધર્મ તથા શીલ પાળીને ધર્મને બોધ આપશે; કારણ કે, ધર્મને બોધ ઉત્તમોત્તમ કર્મ છે, અને અશીલ મનુષ્યથી ધર્માચરણને પોષવાનું કામ) થતું નથી. આથી કરીને આ અર્થની વૃદ્ધિ થાય અને તેમાં કઈ ઊણપ રહે નહિ, એ ઉત્તમત્તમ છે. આ હેતુથી – જેમ કે, (મારા વંશજો) આ અર્થની વૃદ્ધિ કરવાની યોજના કરે અને કાંઈ પણ ઊણપ ન જણાય તેટલા માટે- આ (ધર્મલિપિ) લખાવવામાં આવી છે. દેવેને લાડકા પ્રિયદર્શી રાજાના રાજ્યાભિષેકને બાર વર્ષ થયાં હતાં ત્યારે આ લખાવવામાં આવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ટીકા ૧. આ વાક્યને અર્થ જૂદી જૂદી રીતે કરવામાં આવેલો છે. એ બધી જાતના અર્થના બે ભાગ પડી શકે છે–(૧) પૃથ્વીની ઉપરના પદાર્થોને ઉદ્દેશીને કરેલા અર્થ; અને (૨) આકાશી બનાવને ઉદ્દેશીને કરેલા અર્થ. સેનાપ્ત સાહેબે અને બ્યુલર સાહેબે પહેલા પ્રકારને અર્થ કરેલો છે, અને કર્ન સાહેબે તથા કેટલાક વખત સુધી હુલ્લ સાહેબે બીજા પ્રકારનો અર્થ કરેલો છે (જ. ૨. એ. સી., ૧૯૧૧, પૃ. ૭૮૫ અને આગળ). પહેલા પ્રકારને અર્થ વધારે સ્વાભાવિક હેવાથી સ્વીકારી શકાય તે છે. શ્રીયુત દે. રા. ભાંડારકરે સેનાત સાહેબથી તથા ખુહલર સાહેબથી જૂદા પડીને આ જ અર્થ છે. અ, ૧૯૧૩, પૃ. ૨૫ અને આગળ) કરેલો છે, અને હુ સાહેબે એમનો અર્થ માન્ય રાખે છે (ઇ. અ, ૧૯૧૩, પૃ. ૬૫૧ અને આગળ ). ઉકત વાના જુદા જુદા અર્થે અહીં પ્રથમ આપણે આપશું. કન સાહેબને અર્થ આમ છે-“પણ હવે લેવા-દશ પ્રિયદર્શી રાજા ધર્માચરણ કરે છે ત્યારે તેનાં ઢેલને અવાજ ઘર્માચરણ ઘોષ કરનારે વડા છે, અને દેના રથનાં દર્શન અને દૈવી હાથીઓનાં દર્શન તથા આગના દડા અને બીજા દિવ્ય નિશાનનાં દર્શન લોકોને થયાં છે.” (ઈ. અ, ૫, ૨૬૨.) સેનાત સાહેબને અર્થ આમ છે-“ પણ હવે દેવાને લાડકે પિયદસિ રાજા ધર્માચરણમાં વિશ્વાસ રાખતું હોવાથી તેણે ઢોલને અવાજ જાણે કે (ખુદ) ધર્મને અવાજ છે (એવી રીતે) તેને પડઘો પાડયો છે, અને રથ, હાથી, મશાલો અને બીજા દિવ્ય દર્યો ધરાવતી સ્વારીઓનાં દર્શન કેને કરાવ્યાં છે.” (ઇ. અં, ૧૦, ૮૪) ગૃહલર સાહેબનો બર્થ આમ છે-“પણ હવે દેને લાડકા પ્રિયદર્શી રાજાએ ધર્માચરણ કર્યું તેના પરિણામમાં ઢોલને અવાજ- કહો કે, ધર્મને અવાજ- સંભળાય છે, અને દેવના રથનાં દર્શન, હાથીઓનાં અને બીજાં દિવ્ય દાનાં દર્શને લોકોને કરાવવામાં આવ્યાં છે.” (એ. છે, ૨, ૪૬૭. ). શ્રીયુત દે. ર. ભાંડારકરે પિતાને અર્થ પ્રસિદ્ધ કર્યો ત્યારપછી શ્રીયુત એસ કૃણુસ્વામી આયંગર નામક લેખકે ઉક્ત વાક્યની ચર્ચા કરેલી છે (જ. ૉ. એ. સે, ૧૯૧૫, પૃ. ૫૨૧; ઈ. અ, ૧૯૧૫, પૃ. ૨૦૩). તેમણે એને અર્થ આમ કર્યો છે –“પણું હવે હેવાન-પ્રિય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ પ્રિયદર્શીએ ધર્માચરણ કર્યું તેના પરિણામમાં, અહે! ઢેલને અવાજ માત્ર ધર્મને અવાજ બન્યો છે; સ્વારીના રથ, હાથીઓ, આતશબાજી, વગેરેનું જે દશ્ય લોકોને બતાવવામાં આવ્યું છે તે દેવનું દશ્ય છે.” આ અર્થ એકદમ સ્વીકારી શકાય તેમ નથી; કારણ કે, “વા િશબ્દથી એમ સ્પષ્ટ થાય છે કે, જે વિમાન, દુfeતન અને નિષ અશકે બતાવેલાં તે જિનિ પતિ’ હતાં. આવું હોઈને પૃથ્વીની ઉપરનાં સ્વારીનાં રથ તથા હાથીઓ અને આતશબાજી તે ન હોઈ શકે. એફ. ડબલ્યુ. થોમસ સાહેબે પણ “ગલિંક શબ્દનો અર્થ “આતશબાજી ” કર્યો છે (જ. શે. એ. સે, ૧૯૧૪, પૃ. ૩૯૫); પણ આતશબાજી ઊડાવ્યાથી તેમાં ધર્માચરણ કેવી રીતે ઉત્પન થઈને વૃદ્ધિને પામે, એ તેણે બતાવ્યું નથી. ઉક્ત વાકયના સ્પષ્ટાર્થને માટે જુઓ પૃ.૧૧૪-૧૧૬ અને પૃ. ૧૨૫-૧૨૬. શ્રીયુત દે. રા. ભાંડારકરે પિતાના લેખમાં (ઈ. એ, ૧૯૧૩, પૃ. ૨૫ અને ૧૧) માત્ર વિમાન’ શબ્દને જ સંતોષકારક ખુલાસે આપેલ છે. આ કામે તેમણે પાલિભાષાના “વિમાનવજુ” નામક ગ્રંથની પ્રત્યે આપણું ધ્યાન ખેંચેલું છે. ' રતન’ શબ્દને અને “જિ ” (અથવા ઘોતિષ) શબ્દને ખુલાસે પણ એ જ ગ્રંથમાંથી મળી આવે છે. આ ગ્રંથમાં એમ કહ્યું છે કે, જે લેકે ધાર્મિક જીવન ગાળે છે તે પૈકીના કેટલાક લોકો પરભવમાં “વિમાન(દૈવી મહેલ) મેળવે છે તેમ જ “હિતન'(એકદમ ઘળા દૈવી હાથી) પામે છે (પૃ. ૪, લીટી. ૧, પૃ. ૫૬, લીટી ૧૬ અને ૩૫) અને “જિaષ” અથવા જતિષ” [ વીજળીના જે ચળકતા ચહેરે (પૃ. ૧, લીટી ૯) અને તારા (રૂ. ૭, લીટી ૨૮) તથા અગ્નિ (પૃ. ૧૨, લીટી ૩૩)] પ્રાપ્ત કરે છે. દેવી ઘોડાઓ તેમ જ વહાણ વગેરે જે વસ્તુઓનો ઉલ્લેખ એ જ “રિમાનવજી” નામક ગ્રંથમાં કરેલો છે (પૃ. ૧૨, લીટી ૨૮; ૫. ૪, લીટી ૨૧) તે વસ્તુઓને સમાવેશ “માનિ દિવ્યાનિ પરિમાં થાય છે. ૨. “ રદ (સંવતંકલ્પ)ને માટે જુઓ જ છે. એ સે, ૧૯૧૧, પૃ. ૮૫, ટીકા ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ [૫] ભાષાંતર દેવોને લાડ પ્રિયદર્શી રાજા આમ કહે છે -કલ્યાણ કરવું અઘરું છે. જે કલ્યાણ આદરે છે તે અઘરું કામ કરે છે. હવે મેં ઘણું કલ્યાણ કર્યું છે. મારા પુત્ર, પૌત્ર અને તેમની પછીના મારા વંશાજે તેને અનુવર્તશે તે તેઓ પુણ્ય કરશે; પણ આ બાબતમાં જે (પિતાની ફરજન) અંશ પણ ત્યજશે તે પાપ કરશે. ખરેખર, પાપ કરવું સહેલું છે.' હવે, પૂર્વે ઘણા વખતથી ધર્મમહામાર ન હતા. મારા રાજ્યાભિષેકને તેર વર્ષ થયાં ત્યારે મેં ધર્મમહામાત્રો નીમ્યા. ધર્મ સ્થાપવાને માટે, ધર્મ વધારવાને માટે, અને ધાર્મિક કેના હિતસુખને માટે સર્વ પાષામાં તેમને કામે લગાડેલા છે. યવનોના, કબજેના અને ગંધાના તેમ જ પરંપરાગત રાષ્ટ્રિકાના અને પશ્ચિમ કાંઠાની પાસેના બીજા લેકના દેશમાં તેઓ નેકર બનેલા બ્રાહ્મણોના અને ગૃહપતિઓના તથા અનાથોના અને વૃદ્ધોના હિતસુખનું તેમ જ ધર્મિક લેકાને બંધનમાંથી મુક્ત કરવાનું કામ (પણ) કરી રહ્યા છે. કેદખાનામાં પૂરાએલા (કેઈ પણ ઇસમોને ધણાં સંતાને હોય કે કનડગત થતી હોય કે ઘડપણ આવ્યું હોય તો તેને નાણુની મદદ આપવાનું કે તેને બંધનમાંથી મુક્ત કરવાનું અથવા તેને છોડી મુકવાનું કામ તેઓ કરે છે. મારા ઝનાનામાં અથવા પાટલિપુત્રમાં કે બહારનાં શહેરમાં રહેતાં મારાં ભાઇબહેનની અને બીજાં સગાંસંબંધીની પાસે સર્વત્ર તેઓ કામ કરે છે. જે ધર્મિષ્ઠ ઇસમ ધર્મને અનુસરતો હોય કે ધર્મનું ધામ હોય કે દાન કરનારે હોય તેની પાસે તેઓ મારા મુલકમાં સર્વત્ર કામ કરે છે. એવા હેતુથી આ ધર્મલિપિ કોતરાવી છે કે, તે ચિરસ્થાયી બને, અને મારી પ્રજા (મન) અનુવર્તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ ટીકા ૧. ધર્મમહામાત્રની નીમણુક કર્યાને ઉલ્લેખ જે વાક્યમાં કર્યો છે તે વાક્યની અને આ શિલાલેખની શરૂઆતના ભાગની વચ્ચે કોઈ સંબંધ ન હોય તેમ તે બન્નેને જૂદાં પાડવાને શિરસ્તો પડી ગયો છે. પણ આમ કરવાને કાંઈ જ અર્થ નથી. જુદા જુદા ભાગને જોડનારે કેદ્રીભૂત વિચાર અશોકની દરેક ઘર્મલિપિમાં જોવામાં આવે છે. આથી કરીને આગળના ભાગની અને પાછળના ભાગની વચ્ચેનો સંબંધ સચવાય તેવી રીતે અશોકની ધર્મલિપિનું ભાષાંતર કરવાનું છે. એ રીતે જોતાં “ઢા' અથવા યાન” શબ્દનો અર્થ “સુત” કે “સારું કામ” નથી થતું, પણ અહિક તેમ જ પારલૌકિક “સુખ” અથવા “ભલું થાય છે. અશોક કહે છે કે, આવા પ્રકારનું ઘણું સુખ તેણે સાધ્યું છે અને પિતાના પુત્રને તથા પૌત્રને અને વંશજોને તેને પોતાને અનુસરીને ચાલવાને ઉપદેશ તેણે કર્યો છે. આ ફરજ અંશતઃ અદા કરવી ન જોઈએ, પણ તે પૂર્ણશે અદા કરવી જોઈએ: એવો આગ્રહ તેણે કરેલે છે; કારણ કે, પાપ- એટલે કે, ઐહિક અથવા પારલૌકિક દુષ્કૃત- મનુષ્યના ભાગે સ્વાભાવિક રીતે આવે છે. આવું હેવાથી મનુષ્ય– અને તેમાં પણ તે રાજા હોય તે તે ખાસ કરીને તેમાંથી મુક્ત રહી શકતો નથી અને તેથી રાજાએ તે અંશને પણ ત્યાગ કર્યા વગર પિતાની પ્રજાની પ્રત્યેની પોતાની ફરજ પૂર્ણશે અદા કરવી જોઈએ. મનશહરની અને કાલશીની તથા ધવલીની નકલમાં “પપે હિ નામ સુપલ”િ વંચાય છે તેને અર્થ “પાપને સારી પેઠે દૂર કરવું જોઈએ છે? થાય છે, એમ શ્રીયુત દે. રા. ભાંડારકર માને છે. અશોક પછીથી કહે છે કે, પોતાની પ્રજાનું ઉત્પા' (અહિક તેમ જ પારલૌકિક સુખ ) સાધવાને લગતી પિતાની યોજનાની પૂરવણી તરીકે તેણે પોતે ધર્મમહામાની યોજના કરી હતી. આપણે હમણાં જ કહેશું તેમ આ બને રીતે લોકોનું કલ્યાણ સાધવાનું કામ એ ધર્મમહામાને સોંપવામાં આવ્યું હતું. ત્યા’ની અને “પાપ'ની વચ્ચેનો ભેદ પિતાના ત્રીજા મુખ્ય સ્તંભલેખમાં અશેકે દર્શાવેલ છે. ૨. ધર્મમાં માત્ર એટલે “ધર્મને અવેક્ષક: એમ ખુલર સાહેબ કહે છે (એ. ઇ., ૨, પૃ. ૧૬૭). સ્મિથ સાહેબે તેને “ધમ તપાસણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ કામદાર' કહ્યો છે (“અશેક”, પૃ. ૧૬૮). એ શબ્દનું ભાષાંતર કરવાની જરૂર જ નથી. એ મૂળ શબ્દમાં જે અર્થ રહ્યો છે તે તેના ભાષાંતરમાં ઊતારી શકાય તેમ નથી. અશોકના સમયની પહેલાં ઘણું મહામાત્રો હતા; પણ ધર્મમહામાત્ર(ધર્મ વધારનારા મહામાત્રો)ની પ્રથમ યોજના કરનાર તે તે પિતે જ હતો. ૩. આ શિલાલેખની જૂદી જૂદી નકલમાં– અને તેમાં પણ ખાસ કરીને ગિરનારની નકલમાં પંગુતસં' શબ્દની પછી– સગી અવ્યય “ર” ને મનમા ઉપગ થયે છે તેથી કરીને આ વાક્યરચના સહેલાઈથી સમજી શકાતી નથી. તેમ છતાં પણ શ્રીયુત દે. ર. ભાંડારકરના મતે આ વાક્યને ભાવાર્થ એવો છે કે, અશોકના મુલકમાંના બધા “પારંz' અને ધર્મયુતોની સાથે ધર્મમહામાત્રને સંબંધ હતે. “ના અર્થને માટે જુઓ પૃ. ૧૫૭. “પંખપુત’ શબ્દ ત્રણ પ્રસંગે આ શિલાલેખમાં વપરાએલો છે; અને દરેક પ્રસંગે તેને જુદે જાદો અર્થ ખુહુલર સાહેબે કરેલો છે. સેનાર્ત સાહેબે કરેલી ટીકાનો (ઇ. એ, ૧૮૯૧, પૃ. ૨૩૯, ટીકા ૩૦ને) જવાબ આપી શકાય તેમ લાગતું નથી. “ધર્મયુક્ત” એટલે “(બરા) ધર્મના નિમકહરામએમ તેઓ કહેવા માગે છે. પણ તેને અર્થ “ધર્મથી યુક્ત અથવા ધર્મિષ્ઠ” કરો, એ વધારે સારું છે. થોમસ સાહેબે તેને અર્થ “ધર્મખાતાના અમલદાર” કર્યો છે (જ. . એ. સે, ૧૯૧૫, પૃ. ૧૦૨-૧૦૩), અને સ્મિથ સાહેબે તેને અર્થ “ ધર્મના તાબેદાર ” કર્યો છે ( “અશેક,” પૃ. ૧૭૦ ). તેઓ “ધર્મ-યુક્ત” શબદ માને છે; પણ “ધર્મયુક્ત” શબ્દ તેઓ માનતા નથી. પરંતુ આ રીતના સંબંધમાં વાંધો ઊઠાવી શકાય તેમ છે. પ્રથમ તે, પિતે ધર્મ-યુતની યોજના કર્યાનું કોઈ પણ સ્થળે અશોકે કહેલું નથી. તેણે તેમની યોજના કરી હોત તો પોતાની ધર્મલિપિએમાં ધર્મમહામાત્રને ઉલ્લેખ તેણે કરેલ છે તેમ તેમને ઉલ્લેખ પણ તેણે કર્યો જ હેત. એ જાતના અમલદારો અને સમયની પહેલાંના સમયમાં હયાતી ધરાવતા હતા, એવું અનુમાન કરવાને કાંઈ પણ કારણ નથી. વળી, રાજાની પ્રજા તરીકે “પંજયુત' ન હતા, પણ તેઓ રાજાના અમલદારે હતા, તે પછી ધર્મયુકતના હિતસુખને માટે અને તેમને ધર્મોપદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ કરવાને માટે ઘર્મમહામાત્રે શા કારણે કાળજી રાખે છે, એ જ સમજી શકાતું નથી. તદુપરાંત અશેકના સાતમા મુખ્ય સ્તંભલેખમાં કહ્યું છે તેમ, રજજુ ધમપુત જ્ઞન’ને ધર્મોપદેશ કરતા હતા. અહીં થયુતારીને અર્થ અશોકના “ધર્મને જે લોકે અનુસરતા હોય તે લકે” જ થઈ શકે છે. ધર્મમહામાની ફરજ બે પ્રકારની હતી-(૧) લોનું અહિક હિત સુખ સાધવાની ફરજ; અને (૨) લોકેનું પારલૌકિક હિતસુખ સાધવાની ફરજ. જુઓ પૃ. ૬૩ અને આગળ, તથા પૃ. ૧૩૨ અને આગળ. ૪. બ્યુલર સાહેબે “પરંત' શબ્દની પછી વિરામચિલ મુકવાની સૂચના કરી છે, અને વન-વોઝ-iષાઢા ને સંબંધ તેની પહેલાંના વાકયભાગની સાથે તેમણે જોડે છે. પણ એનાર્ત સાહેબે અને શ્રીયુત. દે. રા. ભાંડારકરે એ શબ્દોને તેની પછીના વાક્યભાગની સાથે જોડયા છે. છે. એ., ૧૮૯૧, પૃ. ૨૪૦, ટકા ૩૦ માં આમ કરવાનાં કારણે આપેલાં છે. યેન અને કાજ તથા ગંધાર વગેરે લકે કેણ હતા, એ જાણવું હોય તે જુએ પૃ. ૨૭ અને આગળ. ૫. ગુહલર સાહેબે (વી. એ. જ., ૧૨, પૃ. ૭૬માં) કહ્યું છે તેમ જ્ઞામિ ' શબ્દ અને તેના વિવિધ પાઠ પાલિસાહિત્યમાંના “મહાનારદકસ્સપ-જાતક” નાં નિદાન ત્રણ સૂત્રોમાં જોવામાં આવતા “હરિમ” (ત્રોજ) શબ્દની સાથે બરાબર મળતા આવે છે. ભાગ્યમાં આ સમાસમાંના “મ' શબ્દનો અર્થ “ગપતિ’ કર્યો છે. તે શબ્દ જે સમાજસંધને માટે વપરાય છે તે પૃ. ૧૬૬માં દર્શાવવામાં આવ્યા છે. (ગિરનારની નકલમાંના) મતમય અથવા (શાહબાઝગઢીની અને મનહરની તથા કાશીની નકલમાંના) મદમા” અથવા (ધવલીની નકલમાંના) મટિમ' શબ્દ શિલાલેખોના અભ્યાસીઓને બહુ ગૂંચવ્યા છે. તેમણે તેના જુદાજુદા અર્થ કરેલા છે. સેના સાહેબે “અદમ' શબ્દ માનીને સિપાઈઓ અને લડવૈયાઓ” અર્થ કર્યો છે. ખૂહલર સાહેબે “કા શબ્દ માનીને “ભાડુતી કરે” અર્થ કર્યો છે. કે સાહેબે “મા ” શબ્દ સમજીને “નેકરે અને ઘણુઓ” અર્થ કર્યો છે. શ્રીયુત દે. રા.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ २६८ ભાંડારકરે બુહલર સાહેબને અભિપ્રાય માન્ય રાખે છે. અહીં “મ” શબ્દનો અર્થ “લડવૈયાઓ તે ન હોઈ શકે. ગિરનારની નકલમાં “મા” પાઠ છે તે આવો અર્થ થતું અટકાવે છે. વળી, “માં” શબ્દ “મ ન હેઈ શકે, કારણ કે, તેમ હોત તો શાહબાઝગઢીની અને મશહરની નકલમાં “અ” શબ્દમાં રેફ કાયમ રહ્યો હોત. આથી કરીને ઉક્ત સમાસને સ્વાભાવિક રીતે સંસ્કૃત ભાષાના “મૃતમય’ સમાસની બરાબર ગણી શકાય છે. શ્રીયુત દે. રા.ભાંડારકરે ગ્રામ' શબ્દના વિશેષણ તરીકે “તમ’ શબ્દને ગણ્યા છે, અને એ બન્ને શબ્દોનું ભાષાંતર “નેકર બનેલા બ્રાહ્મણો અને ગૃહપતિઓ” એમ તેમણે કર્યું છે. અહીં બ્રાહ્મણવર્ણની અને વેશ્યવણની બધી જ વ્યક્તિઓને ઉલ્લેખ થયો નથી, પણું મનાથ(અનાથ)ની અને વહૂ ઘરડા)ની સ્થિતિના જેવી જેમની સ્થિતિ હોય તેમને જ ઉલ્લેખ થયે છે. કેટલાક બ્રાહ્મણ અને વૈશ્ય આવી સ્થિતિમાં આવી ગયા હશે કે કેમ, એ બાબતની શંકા રાખવાનું કારણ નથી. હાઇસ ડેવિડ્ઝ સાહેબે કહ્યું છે કે, “ખેતી કરતા અને ગોવાળિયા તથા બકરાં ચારનારા તરીકે નોકરી કરતા બ્રાહ્મણોને ઉલ્લેખ ઘણા પ્રસંગે થએલે છે” (“બુદ્ધિસ્ટ ઇડિયા", પૃ. ૫૭). આવી સ્થિતિ ભોગવતા ગૃહપતિઓના સંબંધમાં જુઓ ફિકકૃત “સેશિયલ આગેનિઝેશન, એટ સેટેરા” (ભાષાંતર), પૃ. ૨૫૫-૨૫૬. ૬. ધવલીના અને યાવગઢના જૂદા જાદા શિલાલેખે પૈકીના પહેલા લેખમાં અશે કે અમુક પ્રકારના પિતાના અમલદારેને એવી ચેતવણી આપેલી છે કે, પ્રજામાંની કેઈ પણ વ્યક્તિને “” કે “પરિવેશ’ ન થાય, એ તેણે જેવું જોઈએ. એ જ લેખના છેવટના ભાગમાં એવી ચેતવણું ફરીથી આપતાં અશોકે રિવણ' શબ્દને અને વફા” શબ્દનો ઉપયોગ કરે છે. એ રીતે જોતાં "રિવો’ શબ્દ “વંધ” શબ્દને મળતો જ હોવો જોઈએ. તેને અર્થ “હાથકડી” કરી શકાય. જ. રે. એ. સે, ૧૯૧૫, પૃ. ૯૯-૧૦૬માં થોમસ સાહેબે આપેલા ઊતારામાં પણ એ શબ્દને બરાબર એ જ અર્થ બેસે છે. ગિરનારની નકલમાં રિશેષ' પાઠ છે તેના સંબંધને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ ખુલાસે આપતાં થોમસ સાહેબે વાગ્યે જ કહ્યું છે કે, તે વખતની રૂઢિને લઈને જ એ બે શબ્દોની વચ્ચે ગોટાળો થવા પામેલ છે. ૭. આ સમાસને અર્થ કરવામાં સેના સાહેબ અને શ્રીયુત દે. રા. ભાંડારકર મળતા થાય છે. ઉનાવમાંના “ક” શબ્દનો અર્થ બુહલર સાહેબે “દેહાંતદંડ” કર્યો છે. આ શિલાલેખની બધી નામાં વ” શબ્દ જ છે. “વષ’ શબ્દ તેની કેઈ પણું નકલમાં જોવામાં આવતા નથી. “વવ ” ” એ નિયમ અશોકની ધર્મલિપિઓને તે લાગુ પડતું જ ન હતું. આ સમાસનું સંસ્કૃત ભાષાનું રૂપ ધનવશે' છે, અને તેને અર્થ ‘બંધનથી બંધાએલાનો” (એટલે કે, “કેદખાનામાં પૂરાએલાને') થાય છે. અશકના આઠમા મુખ્ય શિલાલેખમાં “ડિવિયાન શબ્દ વપરાયો છે તેનો અર્થ (નાણાંની વહેચણી અથવા મદદ થાય છે, અને એ અર્થે અહીં બરાબર બેસે છે. મ્યુલર સાહેબ કહે છે કે, મિર' શબ્દ “મિશ્ર ધાતુની ઉપરથી વ્યુત્પન્ન થએલો છે. જાતક, ૪, ૧૨૧, ૨” માં “મિાિતિ' શબ્દનો અર્થ “હરાવે છે' કે કનડે છે” થાય છે, એમ તેણે બતાવી આપ્યું છે. એનાથી જાદો પડતે અર્થ જ બિ. એ. પી. સે., ૧૯૧૮, પૃ. ૧૪૪–૧૪૬ માં આપવામાં આવેલો છે તે જિજ્ઞાસુએ જોઈ લે. ૮. આ વાક્યના કેઈ પણ ભાષાંતરમાં પૂર્વાપર સંબંધ બરાબર સમજપૂર્વક જળવા નથી. ધર્મમહામાત્રોએ કરવાના જે કામને ઉલ્લેખ આ વાક્યમાં કરેલું છે તે કામને ખરે પ્રકાર જાણવો હોય તો જુઓ ૫. ૬૩-૬૫ [ ૬ ].. ભાષાંતર દેવોને લાડકે પ્રિયદર્શી રાજા આમ કહે છે–પૂર્વે કામને નિકાલ થતો નહિ અને સર્વ સમયે સમાચાર અપાતા નહિ, (એ સ્થિતિને ઘણો સમય વીતી ગયો છે, આથી મેં આમ કર્યું છે –હું ભોજન કરતો હોઉં કે ઝનાનામાં ઉં, શયનગૃહમાં હેઉં કે દરબારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ ઘોડારમાં હોઉં, ઘોડે બેઠી હોઉં કે ઉદ્યાનમાં હોઉં ત્યારે પણ સમાચાર આપનારા લોકેએ લોકાનાં કામથી મને વાકેફ કરવો. લેકાનાં કામ હું સર્વત્ર કરું છું. વળી, (હુકમ) આપવાની કે સંભળાવવાની બાબતમાં હું જે કાંઈ મેઢેથી ફરમાવું તેના સંબંધમાં, અથવા તો વળી મહામાત્રના ઉપર કાંઈ મહત્ત્વનું કામ આવી પડે તેના સંબંધમાં મંત્રીમંડળમાં કાંઈ મતભેદ પડે કે તે રદબાતલ થાય તો સર્વત્ર અને સર્વ સમયે તેના સમાચાર મને તુરત પહોંચાડવા, એવું ફરમાન મેં કર્યું છે. (મારી) જહેમતથી અને (મારા) કામના નિકાલથી મને કદિ પણ સંતોષ થતો નથી; કારણ કે, આખી દુનિયાનું હિત મારા મતે માનભરી ફરજ છે. વળી, તેના મૂળમાં જહેમત અને કામને નિકાલ રહેલાં છે. આખી દુનિયાના હિતથી વધારે ઉમદા ફરજ બીજી કોઈ નથી. વળી, જે કાંઈ જહેમત હું ઊઠાવું છું તે એવા હેતુથી કે, ભૂતોની પ્રત્યેના ઋણમાંથી હું મુક્ત થાઉં, તેમાંના કેટલાકને અહીં સુખી કરે અને તેઓ પરલોકમાં સ્વર્ગે પહોંચે. આ ધર્મલિપિ એવા હેતુથી મેં લખાવી છે કે, તે લાંબા વખત સુધી ટકી રહે, અને મારા પુત્રો તથા પત્રો આખી દુનિયાના હિત માટે જહેમત ઉઠાવે. પણ અતિશય પરાક્રમ વગર આમ કરવું અઘરું છે. ૧. “વર' શબ્દને ખરે અર્થ હજી નક્કી થયો નથી. સેના સાહેબે તેને અર્થ “ખાનગી સ્નાન કર્યો છે. બુહૂલર સાહેબે તેને અર્થ “જાજરૂ” કર્યો છે. સ્મિથ સાહેબે તેનો અર્થ “પાયખાનું” કર્યો છે. સેનાત સાહેબે અને બ્યુલર સાહેબે સંસ્કૃત ભાષાના વર' શબ્દમાંથી એ શબ્દને વ્યુત્પન્ન કર્યો છે; પણ “ વરને અર્થ તો માત્ર “ મેલું (ગૂ) થાય છે. શ્રીયુત કે. પી. જયસ્વાલે (ઇ. એ. ૧૯૧૮, પૃ. ૫૩-૫૫માં) યોગ્ય જ કહ્યું છે કે, “પતે જાજરૂમાં હોય ત્યારે સમાચાર આપવાનો હુકમ કે પણું સમજુ રાજા સમાચાર આપનારા પિતાના અમલદારોને કરે નહિ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ થાય છે તે કરનારની “. શ્રીયુત વિતેમણે “લ તેમણે એમ પણું કહ્યું છે કે, “કૂક' શબ્દના અર્થવાળે ‘વ’ શબ્દ અહીં વપરાય છે. “ક” ને “” શી રીતે થાય? ભાષાશાસ્ત્રને લગતી એ મુકેલીને ખુલાસો કરતાં તેમણે કહ્યું છે કે, અશોકના તેરમાં મુખ્ય શિલાલેખની શાહબાઝગઢીની નકલમાં “ વ્રતિ ” શબદના બદલામાં “બ્રતિ’ શબ્દ વપરાય છે એટલે ક” ને “ થઈ શકે. તેમણે એમ પણ બતાવ્યું છે કે, કૌટિલ્યકૃત અર્થશાસ્ત્ર”માં ત્રણ સ્થળ ‘દ્ર' શબ્દ વપરાએલો છે, અને ત્યાં તેને અર્થ “ઘોડાઓ કે 2 વગેરે ઢેરેને સમૂહ” થાય છે. અશોકના બારમા મુખ્ય શિલાલેખમાં “વચમિ (રણછેરની જમીનને ઉપરિ–અમલદાર) ગણવામાં આવેલો છે. જુઓ V. પપ. પરંતુ શ્રીયુત કે. પી. જયસ્વાલે તેને જાદો જ અર્થ કરેલો છે. તેમની સૂચનાને સ્વીકાર કરવામાં માત્ર એટલો જ વાંધો નડે છે કે, ભાષાશાસ્ત્રને લગતી મુશ્કેલી પૂરેપૂરી દૂર થતી નથી, કારણ કે, આ સ્થળ ' ને ? થાય છે તે તે માત્ર શાહબાઝગઢીની અને મનહરની નકલની જ ખાસિયત છે, અને તેથી ગિરનારની અને બીજી નક્ષમાંના “વર' શબ્દને “ત્રક શખ તરીકે સ્વીકારી શકાતો નથી. શ્રીયુત વિધુશેખર ભટ્ટાચાર્ય શાસ્ત્રીએ પણ “વર' શબ્દને ત્રા” શબ્દ ગણ્યો છે, પણ તેમણે “બ્રજ્ઞ” ને અર્થ “માર્ગ” કર્યો છે (ઇ. ઍ, ૧૯૨૦, પૃ. પ૬). તેઓ કહે છે કે, ફરવા જતાં રાજા પિતે રસ્તે ચાલતો હોય તેને ઉલ્લેખ અહીં થયો છે. ૨. બ્યુલર સાહેબે વિનીત’ શબ્દને વિનીત' ગણ્યો છે, અને તેને અર્થ “પાલખી” તેમણે કર્યો છે. શ્રીયુત કે. પી. જયસ્વાલે (. એ, ૧૧૮, પૃ. ૫૩ માં) કૌટિલ્યક્ત “અર્થશાસ્ત્રમાં વપરાએલા વિના શબ્દ તરીકે તેને ગણ્યો છે, અને તેમણે તેને અર્થ “લશ્કરી કવાયત ” કર્યો છે, અને “અર્થશાસ્ત્ર”મને એક ફકરે પિતાના મતના સમર્થનમાં તેમણે ઊતાર્યો છે. તેમણે કરેલો અર્થ સ્વીકારી શકાય તેમ નથી, એમ કહીને તેનાં કારણે શ્રીયુત રાધાગોવિંદ વસકે (ઈ. અ, ૧૯૧૯, પૃ. ૧૪૧૫માં) આપેલાં છે. શ્રીયુત વસકે વધારામાં એમ બતાવી આપ્યું છે કે, અમરકેશ” (૨, ૮, ૪૫)માં “વિનોતા પુલદિન” વાકય છે, અને તેને અર્થ “વિનીતે સારી રીતે વહી જનારા અથવા સારી પેઠે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ ર૭ર કેળવાએલા ઘોડાઓ છે” થાય છે. મેદિની”માં “વિનીત: કુવા ચાત” વાક્ય છે તે આને પુષ્ટિ આપે છે. એ જ શબ્દમાંથી નીતર શબ્દ વ્યુત્પન્ન થયો છે, અને “અમરકેશ” માં તેને અર્થ “pvલા” આપે છે. “વિનીતની (સારી પેઠે કેળવાએલા ઘોડાઓની) જોડીઓથી ખેંચવામાં આવતું કોઈ પણ વાહન: એતેને અર્થ થતો લાગે છે. શ્રીયુત વિધુશેખર ભટ્ટાચાર્ય શાસ્ત્રીએ (ઈ. અ. ૧૯૨૦, પૃ. ૫૫ માં ) બતાવી આપ્યું છે તેમ, “મનિઝમનિકાય'માં કહ્યું છે કે, કોસલને રાજા પસેનદિ શ્રાવસ્તીથી નીકળીને સાકેતની દિશામાં જતો હતો ત્યારે તેની સાથે તેના સાત “શ-વિનત” હતા. આવા “રવિનીત' અમુક અમુક અંતરે થાણામાં રાખવામાં આવતા, અને આગળના થાણે પહોંચતાં પાછળના થાણુના “રવિનીતે અને છૂટા કરવામાં આવતા. આ “શ-વિત” શું હશે? “રથને માટે કેળવેલ ડે': એ તેને અર્થ કરવો, એ વધારે સારું થઈ પડશે. શબ્દકોશમાં વિનીત’ શબ્દને જે અર્થ કરવામાં આવ્યું છે તે જ અર્થ આમ સાબીત થાય છે. ૩. આ શિલાલેખમાં સૌથી વધારે મહત્ત્વને શબ્દ “જિલ્લા (=ષિત) છે. સેના સાહેબે તેને અર્થ “બૌદ્ધસંઘ” કર્યો છે, અને ખુહલર સાહેબે તેને અર્થ “કોઈ પણ જાતિની કે સંપ્રદાયની સમિતિ” કર્યો છે. કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્ર”માં “મંઝિષિત” શબ્દ છે તેને મળતા આ શબ્દ છે, એમ શ્રીયુત કે. પી. જયસ્વાલે કહ્યું છે (છે. અ.. ૧૯૧૩, ૨૮૨ અને આગળ); અને તે જ ખરું લાગે છે. આ શિલાલેખ બેશક રાજ્યવ્યવસ્થાને લગતા હેવાથી તેમાં આ શબ્દ વપરાય છે તે યોગ્ય જ છે. પરંતુ આ શબ્દને તેમ જ આ વાક્યને જુદો જ અર્થ જાણ હોય તે જુએ જ. એ. સે. બેં, ૧૯૨૦, પૃ. ૩૩૧ અને આગળ. આ શબ્દના મહત્ત્વથી ઊતરતા મહત્ત્વને શબદ નિતિ’ છે. અશેકના સાતમા મુખ્ય સ્તંભલેખમાં પણ તે શબ્દ વપરાએલો છે. અશોકના ચોથા મુખ્ય સ્તંભલેખમાં તેમ જ ધવલીના અને ચાવગઢના જુદાજુદા શિલાલેખે પિકીના પહેલા લેખમાં આ શબ્દને ધાતુ પણ વપરાએલ છે. ધવલીના અને ભાવગઢના જાદાદા શિલાલેખે પૈકીના પહેલા લેખમાં એ શબ્દનો અર્થ “વિચારવું” થાય છે; પણ ચેથા મુખ્ય સ્તંભલેખમાં તેને અર્થ “દિલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ પીગળાવવું” થાય છે. અશોકના છઠ્ઠા મુખ્ય શિલાલેખમાં અને સાતમા મુખ્ય સ્તંભલેખમાં ઉપરને અર્થ વધારે બંધબેસે છે. આથી કરીને અહીં "નિતિને અર્થ “રદબાતલ કરવું તે કરી શકાય છે. આ ફકરાના પૂર્ણાથને માટે જુઓ પૃ. ૫૭ અને આગળ. ૪. બુહલર સાહેબે “મહાભારત”ના “ શાંતિપર્વ એમાંથી રા ' ને લગતા પ્લેકે (અધ્યાય ૫૮,લક ૧૩-૧૬) ઊતાર્યા છે તે દેખીતી રીતે બહસ્પતિકૃત “ અર્થશાસ્ત્ર”માંથી આપવામાં આવેલા છે. તેમાં સર્વ રાજાઓને પરિશ્રમ” કરવાનું કહેવામાં આવેલું છે. કૌટિલ્યકૃત અર્થશાસ્ત્ર”માં પણ એમ જ કહેલું છે.(પૃ. ૩૯). [ 9 ] ભાષાંતર દેવોને લાડકે પ્રિયદર્શી રાજા ઈચ્છે છે કે, સર્વ પાષડે સર્વત્ર વસે; કારણ કે, તેઓ બધા જ સંયમ અને ભાવશુદ્ધિ ઇચ્છે છે. પરંતુ લોકે વિવિધ છંદના અને રાગના હોય છે. તેઓ (પિતાની ફરજ ) પૂર્ણશે અગર અલ્પાંશે અદા કરશે. પણ જે મનુષ્યને આત્મસંયમ, ભાવશુદ્ધિ, (કૃતજ્ઞતા અને ભક્તિ) નથી તે પુષ્કળ દાન કરતા હોય તે પણ ખરેખર નીચ મનુષ્ય છે. ટીકા ૧. આ શિલાલેખનું છેવટનું વાક્ય સમજતાં જરા મુશ્કેલી નડે છે. નવા અથવા “નિ શબ્દને અર્થ અને તેની શક્તિ બરાબર સમજાય તે જ એ વાક્ય બરાબર સમજી શકાય તેમ છે. બુલર સાહેબે તેને અર્થ આમ કર્યો છે –“પણ જે નીચ મનુષ્યને માટે પુષ્કળ દાન પણ અશક્ય છે તેની બાબતમાં આત્મસંયમ, ભાવશુદ્ધિ, કૃતજ્ઞતા અને દઢભક્તિ પ્રશંસનીય છે. પરંતુ આ અર્થ ટકી રહી શકતો નથી. તેનું પહેલું કારણ તો એ કે, “નિરા' શબ્દને અથ નીચ નથી થતું પણ “નીચ મનુષ્ય” ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ થાય છે. તેનું બીજું કારણ એ કે, ગિરનારની નકલમાંને નિવ' શબ્દ "નિવા” હોઈ શકે નહિ. તેનું ત્રીજું કારણ એ કે, અહીં “વાદ' શબ્દ અવ્યય તરીકે નથી વપરાય પણ વિશેષણ તરીકે વપરાય છે, અને તેને અર્થ “પ્રશંસનીય ” તો થઈ જ શકતો નથી. એફ. ડબલ્યુ. થોમસ સાહેબને અનુસરીને સ્મિથ સાહેબે ઉક્ત વાકયને અર્થ આમ કર્યો છે –“જે મનુષ્યને માટે પુષ્કળ દાન અશકય છે તેને માટે આત્મસંયમ, ભાવશુદ્ધિ, કૃતજ્ઞતા અને દઢભક્તિ, એ સદ્ગુણ તો તદ્દન આવશ્યક થઈ પડે છે.” આથી કરીને એમ સમજાય છે કે, થ્રેમસ સાહેબે નૈમિત્તિકા (પ્રસંગે પાત્ત) શબ્દના વિરોધમાં નિનિત્ય' શબ્દ ગણુને તેને અર્થ “શયમનું અથવા અત્યાજ્ય કર્યો છે. ખરું જોતાં અહીં “નિર' શબ્દ “નિત્ય' શબ્દના અર્થમાં વપરાયે હેત તે નિદાન કાલશીની અને ધવલીની તથા યાવગઢની નક્લમાં “નિતિ સબ્દ વપરાય છે. વળી, આ શબ્દ વિશેષણ તરીકે વપરાય હેત તો આગળના શબ્દ “જિ-મસ્તિતાની સાથે બંધબેસત નિવા' શબ્દ આ શિલાલેખની બધી નકલમાં જોવામાં આવત. ગિરનારની નકલમાં નિવા' શબ્દ છે અને બીજી નકલોમાં નિર' શબ્દ છે. એ જ એમ બતાવી આપે છે કે, “નિવા’ શબ્દ પહેલી વિભક્તિનું બહુવચન છે, અને “નિ' શબ્દ પહેલી વિભકિતનું એકવચન છે. ગિરનારની નકલમાં એકવચન વાળા “ચા” શબ્દની સાથે બહુવચનવાળે “નિરો શબ્દ વપરાય છે તેથી કાંઈ ગભરાવાનું નથી; કારણ કે, અશકની ધર્મલિપિઓમાં આવી જાતના ગોટાળાની કાંઈ નવાઈ નથી. દાખલા તરીકે, અશોકના પાંચમાં મુખ્ય શિલાલેખની ગિરનારની નકલમાંનું આ વાક્ય જુઓ – "त मम पुता च पोत्रा च परं च तेन वे मम अपच आव સંવરપ અનુવતિ તથા at તુર્ત જાતિ.” એ શિલાલેખના આ વાકયમાં બહુવચનવાળા “અનુવતિ' ક્રિયાપદને અને એકવચન વાળા જાતિ ક્રિયાપદને કર્તા એક જ છે. આપણું આ શિલાલેખમાં અશક એમ કહેવા માગે છે કે, “સંયમ' અને “રક્રિ ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ ર૭૫ અત્યુત્તમ સગુણે હેવાથી દરેક વ્યક્તિએ તેમને વિકાસ પિતાનામાં કરો જોઈએ. વળી, દરેક સંપ્રદાયના નીતિનિયમેમાં આ સદ્ગુણોને સમાવેશ કરેલો હોય છે. કેઈ સંપ્રદાયની કઈ વ્યક્તિ એ બધા નીતિનિયમો પાળે કે કેમ, એ બાબત શંકાસ્પદ છે. પરંતુ નિદાન ઉક્ત બે સદ્ગુણો તે દરેક વ્યક્તિએ કેળવવા જોઇએ. તેવી વ્યકિત તેમ ન કરે તો તે ગમે તેટલું દાન કરે તે પણ તેથી તેને બદલો વળી રહેતો નથી. આ શિલાલેખ અશોકના બારમાં મુખ્ય શિલાલેખની નકલ હોય એમ લાગે છે. એ શિલાલેખમાં અશકે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, “ વતિ ' (વાવારિકવાફસંયમ) અને પારકાને સંપ્રદાયના નીતિનિયમો શીખવાની તત્પરતા તેને પોતાને જેટલાં ઉચ્ચ લાગે છે તેટલાં ઉચ્ચ સાન' અને “gar' તેને પોતાને લાગતાં નથી. આપણા આ શિલાલેખમાં પણ અમે તમને જેટલું મહત્ત્વ આપ્યું છે તેટલું મહત્ત્વ “વારને આપ્યું નથી. વરિ ’ શબ્દને તેમ જ “માઘસુપિ' શબ્દને ઉદ્દેશીને જ “રા' શબ્દ અહીં વપરાએલો છે. પારકાના સંપ્રદાયની પ્રત્યે અયોગ્ય લાગણી દર્શાવાતી હોય તેને દૂર રાખવાના હેતુથી જ “મારા િ (હૃદયની શુદ્ધિ) શબ્દ અહીં વપરાએલે છે. | [ ૮]. ભાષાંતર (લાંબા) કાળના દરમ્યાનમાં રાજાઓ વિહારયાત્રા કરવા જતા. અહીં શિકાર અને એવા જ બીજા અભિરામ થતા. હવે દેવોને લાડકે પ્રિયદર્શી રાજ પિતાના રાજ્યાભિષેકને દસ વર્ષો વીત્યાં ત્યારે સંબોધિ(બોધિવૃક્ષ)ની કને ગયો. આમ આ ધર્મયાત્રા (સ્થાપિત થઈ). અહીં આ થાય છે –બ્રાહ્મણ અને શ્રમણ સાધુઓનાં દર્શન અને તેમને દાન, વૃદ્ધ લોકેાનાં દર્શન અને તેમને સોનાનાં દાન, અને પ્રાંતના લોકેાનાં દર્શન અને તેમને ધર્મોપદેશ તથા તેમની સાથે ધર્મની ચર્ચા. ત્યારથી દેને લાકે પ્રિયદર્શી રાજા બીજી ક્ષેત્રમાં ૩ આ (પ્રકાર)ને અભિરામ કરતો આવ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ "" ટીકા ૧. મહાભારત ”માં વિહારયાત્રાનું વર્ણન કરેલું જોવામાં આવે છે. જુએ પૃ. ૧૭ અને આગળ. ૨. અહીં ‘ગાય સંવોષ્ટિ'ના અર્થ સમજવા મહુ જ અધરો થઈ પડે છે. આ બાબતના વિવિધ પાઢફેરના તેમ જ શ્રીયુત દે. રા. ભાંડારકરના અના સંબંધમાં જીએ ઇં. અ, ૧૯૧૩, પૃ. ૧૫૯ અને આગળ. ૩. તરોપ' શબ્દ “ તૌપોત ” (ત્યારપછીથી) શબ્દનાં બદલામાં વપરાએલા છે, એમ માનીને ચાલવાના રિવાજ પડેલા છે. નિદાન ધવલીની અને યાવગઢની નકલમાં તદ્દોપરિયા' શબ્દ વપરાવા જોઇતા હતેા, એવી આશા આપણે ન રાખી શકીએ ? બ્યુલર સાહેબે ‘મને અને અ ભૂતકાળના આનંદના બદલામાં ' કર્યાં છે. [ ૯ ] ભાષાંતર દેવાને લાડકા પ્રિયદર્શી રાજા આમ કહે છેઃ—માંદગીમાં, લગ્નપ્રસંગે,૧ પુત્રલાભના પ્રસંગે અને મુસાફરીમાં લાકા અનેક (શુભ) મગા કરે છે. આ અને આવા ખીજા પ્રસંગે લેાકા અનેક મંગળા કરે છે. પરંતુ આ બાબતમાં સ્ત્રીજાતિ ધણાં અને ઘણી જાતનાં, (પરંતુ) ક્ષુદ્ર અને અર્થહીન મંગળા કરે છે. અલબત્ત, મંગળા તા કરવાં જોઇએ. પણ આવી જાતનું મંગળ થાડું જ ફળ આપે છે. પરંતુ જે ધર્મમંગળ છે તે અહુ ફળ આપે છે.? એમાં દાસની અને હલકા વની પ્રત્યે યેાગ્ય વર્તણુક (અને) ગુરુઓને માટે સન્માન સારાં (ગણાય છે), પ્રાણીઓની બાબત્તમાં આત્મસંયમ સારા (મનાય છે). આ અને આવી બીજી (ભાખત) જ ધર્મમગળ છે. તેથી કરીને પિતાએ, પુત્રે, ભાઇએ, સ્વામીએ, (મિત્રે અથવા ઓળખીતાએ એટલું જ નહિ, પણ પાડેાસીએ) કહેવું જોઇએ કે, “ આ સારૂં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ એ હેતુ સફળ થાય ત્યાંસુધી આ મંગળ કરવું જોઈએ; અને તે કરવામાં આવે ત્યારપછી હું તે ફરીથી સફળ કરીશ.” | ( ગિરનારની અને ધવલીની તથા યાવગઢની નકલ) વળી, એમ કહેવાય છે કે, “દાન સારું છે.” પણ ધર્મદાનના જેવું બીજું કાંઇ પણ દાન નથી. તેથી કરીને મિત્રે, સહાનુભૂતિ રાખનારે, સગાએ અથવા ગાઠિયાએ વિવિધ બાબતોમાં પરસ્પર આમ કહેવું જોઈએ -“આ ધર્મ છે. આ સારું છે. આથી સ્વર્ગ મેળવી શકાય છે.” આવી રીતે સ્વર્ગને મેળવવું, એના કરતાં વધારે સાધવાયોગ્ય બીજું શું હોઈ શકે? (કાશીની અને શાહબાઝગઢીની તથા મનહરની નકલ) કારણ કે, અહીંનું દરેક મંગળ સંશયવાળું છે. કદાચ તે એ હેતુને સફળ કરે અને કદાચ તે આ લોકમાં ન રહે. પરંતુ આ ધર્મમંગળ કાળવશ નથી. તે એ હેતુને આ લેખમાં સફળ કરતું નથી તો પણ પરલેમાં તે અનંત પુણ્યને પ્રસરે છે. પણ તે એ હેતુને સફળ કરે છે તે આ લેકમાંને એ હેતુ, અને એ ધર્મમંગળથી પરલોકમાં અનંત પુણ્યની પ્રાપ્તિ, એ બને અહીં સધાય છે. ૧. “મવાદ-વિવાદ' શબ્દને માટે જુઓ “દીઘનિકાય,” ૧, ૯૯. ૨. આ શિલાલેખના વિવિધ ભાગની સમજુતીને માટે જુઓ પૃ. ૧૦૭ તથા ૧૬૧ અને ૧૬૫. ૩. માત્ર કાલશીની અને શાહબાઝગઢીની તથા મનહરની નકલમાં આ જવામાં આવે છે. (જ. ૉ. એ. સે, ૧૯૧૩, પૃ. ૬૫૪) [ ૧૭ ]. ભાષાંતર દેવોને લાડકે પ્રિયદર્શી રાજા યશને કે કીર્તિને ભેટે અર્થ સાધનાર માનતા નથી–સિવાય કે, વર્તમાન કાળમાં કે ભવિષ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ લેક ધર્મને સાંભળે અને ધર્મવૃત્તને આચારમાં મુકે. આ જ બાબતમાં દેવોને લાડકે પ્રિયદર્શી રાજ યશ કે કીતિ ઇચ્છે છે. દેવને લાકે પ્રિયદર્શી રાજા જે કાંઈ જહેમત ઉઠાવે છે તે (સર્વ) પરલેકને ઉદ્દેશીને છે–શા માટે ? દરેકને જેમ બને તેમ ઓછો પરિસર થાય તેટલા માટે. પણ જે અપુણ્ય છે તે પરિસ્ટવ છે. પણ અતિશય પરાક્રમ અને સર્વના પરિત્યાગ વગર નીચ કે ઉચ્ચ વર્ગના (અધિકારીઓ)થી આમ થવું મુશ્કેલ છે. પરંતુ ઉચ્ચ (વર્ગ)થી તો તેમ થવું વધારેમાં વધારે મુશ્કેલ છે. ટી ૧. તાવ=વર્તમાનકાળ. સાતિ=ભવિષ્યકાળ. વધારા લાંબા વખત સુધી. ૨. અશોકના બીજા મુખ્ય સ્તંભલેખમાંના “મvઅસિનની સાથે “vપત્રિવને સરખા. ૩. અશેકના ત્રીજા મુખ્ય રસ્તંભલેખમાં “I” કે “મારિના? ઉલ્લેખવામાં આવેલ છે તે “પુ’ હેઈ શકે. ૪. આપણે પ્રથમ કહી ગયા છીએ કે, રાજાઓએ અને અમલદારેએ “પરમ’ કરવું જોઈએ, એવી ભલામણ કૌટિલ્યક્ત “અર્થશાસ્ત્રમાં કરેલી છે. એટલું ધ્યાનમાં રાખવા જેવું છે કે, તેણે પોતે તથા તેના પુત્રેાએ અને પૌત્રએ 'પરમ' કરવું જોઈએ, એમ તેણે પોતાના છઠ્ઠા મુખ્ય શિલાલેખમાં કહ્યું છે તેવી જ રીતે આપણું આ શિલાલેખમાં તેણે કહ્યું છે કે, તેના પિતાના અમલદારેએ પરાક્રમ કરવું જોઈએ. આથી કરીને અશેના પહેલા ગૌણ શિલાલેખની સાથે આ બે શિલાલેખોને સરખાવી શકાય તેમ છે. ૨. આ શિલાલેખની ગિરનારની નકલમાં જ જન’ શબ્દ છે. બાકીની બીજી બધી નકલમાં તેને બદલામાં “વન’ શબ્દ છે. પરંતુ બધી નકલમાં આ શિલાલેખની શરૂઆતના ભાગમાં ગા’ શબ્દ છે. આથી એમ સ્પષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ ર૭૯ થાય છે કે, ગિરનારની નકલમાં બીજા પ્રસંગે વપરાએલા ‘નો શબ્દનો અર્થ બીજી નકલમાં તેના બદલામાં વપરાએલા “વન' શબ્દના અર્થને મળતે છે. “વ” એટલે “વર્ગ છે. શ્રીયુત દે. રા. ભાંડારકર એમ માને છે કે, “અધિકારી વર્ગને ઉલ્લેખ એથી અહીં થાય છે. કાન થાય છે અને સંભક તથા એ વતન માવા [ ૧૧ ]. ભાષાંતર દેવોને લા પ્રિયદર્શી રાજા આમ કહે છે-જેવું ધર્મદાનધર્મને પરિચય, ધર્મને ભાગ અને ધર્મને સંબંધ– છે તેવું બીજું કેઈ દાન નથી. તેમાં આમ થાય છે:-“દાસની અને નોકરની સાથે યોગ્ય વર્તન, માતાપિતાનું કહ્યું સારી રીતે સાંભળવું તે, મિત્રોને તથા ઓળખીતાને અને સગાંસંબંધીને તથા બ્રાહ્મણને અને શ્રમણોને યોગ્ય દાન (અને) સારો ગણાતો પ્રાણીઓને અવધ.” પિતાએ, પુ, ભાઈઓ, સ્વામીએ, મિત્રે અથવા ઓળખીતાએ એટલું જ નહિ, પણું પાડેસીએ આમ કહેવું જોઈએ –“ આ સારું છે, આ કરવું જોઈએ.” એ રીતે તેવું કરનાર આ લોકને આરાધે છે અને એ ધર્મદાનથી પરલોકમાં અનંત પુણ્ય મેળવે છે. [ ૧૨ ] ભાષાંતર દેવેને લાશ્કે પ્રિયદર્શી રાજા સર્વ પાખંડના લેકેને, સાધુઓને અને ગૃહસ્થને દાનથી અને વિવિધ પૂજાથી આરાધે છે. પરંતુ સર્વ પાખંડના (લેકામાં) સારની વૃદ્ધિ થવી જોઈએ, એ દેને લાડકા પ્રિયદર્શી રાજાને જેવું લાગે છે તેવાં દાન અને પૂજા લાગતાં નથી. પણ સારની વૃદ્ધિ ઘણું જાતની છે. પણ તેના મૂળમાં વાચાગુપ્તિ (વાસંયમ) છે. કેવી રીતે? કાંઈ પણ કારણ વગર પિતાના પાર્ષને પૂજો કે પારકાના પાખંડને ધિક્કાર ન જોઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ અથવા (પારકાના પાખંડને) ફલાણું અને ઢીંકણું પ્રસંગે ઉતારી પાડવો ન જોઈએ. એથી ઉલટું, ફલાણું અને ઢીંકણ પ્રસંગે પારકાના પાખંડને પૂજવો જોઈએ. એમ કર્યાથી મનુષ્ય પોતાના પાખંડની વૃદ્ધિ કરે છે અને પારકાના પાખંડના ઉપર ઉપકાર કરે છે. તેનાથી ઊંધું કર્યાથી તે પોતાના પાર્ષદને હાનિ કરે છે અને પારકાના પાખંડના ઉપર અપકાર કરે છે; કારણ કે, પોતે પિતાના પાખંડને દીપાવે, એ હેતુથી કેવળ પોતાના પાખંડની ભક્તિથી જે કઈ પોતાના પાખંડને પૂજે છે અને પારકાના પાખંડને ધિક્કારે છે તે ખરું જોતાં તેમ કર્યાથી પિતાના પાર્ષદને સખ્ત હાનિ કરે છે. આથી કરીને સમવાય૩ સારો છે. કેમ કે તેઓ એકબીજાના ધર્મને સાંભળે અને વધારે સાંભળવાની ઈચ્છા કરે તેટલા માટે. દેવેને લાડકાની આ જ ઇચ્છા છે. શી ? બધા પાષડે બહુશ્રત અને કલ્યાણસાધક થાય. જેઓ ફલાણું અને ઢીંકણું પાખંડથી પ્રસન્ન હોય તેમને કહેવું જોઈએ કે, “સર્વ પાખંડમાં સારની વૃદ્ધિ થાય અને પરસ્પર વખાણ થાય, એ દેવેને લાડકાને જેવાં લાગે છે તેવાં દાન કે પૂજા લાગતાં નથી.” આ હેતુથી ધર્મમહામાત્ર, સ્ત્રીઓના અધ્યક્ષ, વ્રજભૂમિકા અને બીજા (અમલદારોના) નિકાયો વ્યાપી રહ્યા છે, અને તેનું ફળ આ છે–પિતાના પાખંડની વૃદ્ધિ, અને ધર્મનું દીપન. ટીકા ૧. આ શિલાલેખને અર્થ બરાબર સમજવો હોય તે જુએ પૃ. ૧૦૧ અને આગળ. ૨. “ જોતિ ” અને “મતિના શબ્દની બાબતમાં સરખાવો અશેકને સાતમે મુખ્ય શિલાલેખ. ૩. “સમવાય' શબ્દ “ ' ધાતુની ઉપરથી વ્યુત્પન્ન થએલો છે. તે ધાતુને અર્થ “ભેગા મળવું” કે “એકઠા થવું” થાય છે. અશોક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ એમ કહેવા માગે છે કે, દા જાદા પાડેના અનુયાયીઓ એકબીજાના પરિચયમાં આવે તે પારકાને ધર્મમાંની ઘણું સારી બાબતે તેઓ શીખે. ૪. આ અમલદારની ફરજોની સમજને માટે જુઓ પૃ. ૫૫ અને આગળ. [ ૧૩ ] ભાષાંતર દેવોને લાડકા પ્રિયદર્શી રાજાના રાજ્યાભિષેકને આઠ વર્ષ થયાં ત્યારે કલિંગ (દેશ) છતાયો હતો. ત્યાંથી દોઢ લાખ માણસે પકડાયાં હતાં અને એક લાખ માણસ હણ્યાં હતાં, અને તેનાથી અનેક ગણું માણસ મરી ગયાં હતાં. ત્યારપછી હવે એ મેળવેલા કલિંગ (દેશ)માં દેવને લાડકાનાં તીવ્ર ધર્મપાલન, ધર્મેચ્છા અને ધર્મોપદેશ થઇ પડયાં છે. કલિંગને જીતી લેવાથી દેવોને લાડકાને એવી જાતની દિલગીરી થઈ છે. ખરેખર, ન છતાએ (દેશ) છતાય છે ત્યારે જે વધ, મરણ અને અપવાહ (કેદી કરવાનું કામ) થાય છે તેને દેવોને લાડકાએ અતિશય દુઃખદાયક અને શોકારક ગણ્યાં છે. પણ તેના કરતાં વધારે શોકકારક તે આ ગણવાનું છે –તેમાં બ્રાહ્મણો તથા શ્રમ અને અન્ય પાષડ તથા ગૃહસ્થ વસે છે તેમનામાં મોટેરાંનું કહ્યું સાંભળવું તે, માબાપનું કહ્યું સાંભળવું તે, ગુરુનું કહ્યું સાંભળવું તે, મિત્રોની તથા ઓળખીતાની અને ગઠિયાની તથા સગાંસંબંધીની તેમ જ દાસેની અને નોકરીની સાથે યોગ્ય વર્તન સ્થપાએલાં છે. આવા ( ધર્મિષ્ઠ) લોકેાને ત્યાં (લડાઈમાં) અંગત મારફાડ, વધ અથવા વહાલાં (માણસે )ને ત્યાગ થવા પામે છે. વળી, તેઓ જીવનમાં ઠરી ઠામ થયા હોય છે જે અને અખૂટ પ્રેમ ધરાવતા હોય છે તે તેમના મિત્રોને, ઓળખીતાઓને, ગાઠિયાઓને અને તેમનાં) સગાંસંબંધીને (તેથી કરીને ) દુઃખ પ્રાપ્ત થાય છે, (અને) ત્યાં એ (દુ:ખ ) તેમને અંગત મારફાડ કરનારું નીવડે છે. બધા લેઝેના ભાગે આવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ આવે છે, અને દેવોને લાડકાએ તેને શોકકારક ગયું છે. વળી, યવનોના ૩ દેશ સિવાયનો બીજો કોઈ પણ દેશ નથી કે જ્યાં આ નિકાયો-બ્રાહ્મણ અને શ્રમણ- નથી; અને કોઈ દેશને એ ભાગ નથી કે જ્યાં એક કે બીજા પાખંડમાં લેકોને વિશ્વાસ ન હોય. કલિંગમાં જેઓ હણાયાં, મય કે પકડાયાં તેમને એકસામે કે એકહજારમો ભાગ પણ આજે ૪ દેવોને લાડકાએ શેકારક ગણો છે. વળી, કઈ (તેને) હાનિ કરે તે દેવોને લાડકાએ જેટલું શક્ય હેય તેટલું બધું ખમી લેવું જોઈએ. વળી, દેને લાડકાના મુલકમાંનાં જંગલ(ના લોક)ને ૫ તે સમજાવે છે અને તેઓ (ટા માર્ગે જતા) અટકે એમ ઈચ્છે છે. દેવેને લાકે પશ્ચાત્તાપ કરે છે તે પણ બળવાન છે. (આથી કરીને) તેમને કહેવાનું કે, “તેમણે શરમની લાગણી દર્શાવવી જોઈએ, અને તેમને હાનિ કરવી ન જોઈએ.” દેવોને લાડકે સર્વ ભૂતોની બાબતમાં અહિંસા, આત્મસંયમ, નિષ્પક્ષપાત અને નમ્રતા ઇચ્છે છે. પરંતુ આ ધર્મવિજયને દેવોને લાડકાએ મુખ્યમાં મુખ્ય વિજય ગણેલો છે અને તે પણ દેવોને લાડકાએ અહીં અને સરહદના મુલકેમાં છસે યોજન દર જ્યાં અંતિક નામક યવન રાજા વસે છે ત્યાં અને આ અંતિયોકની પેલી બાજુએ જ્યાં તુરમાય, અતિકિન, મગ અને અલિકસુદર (અલિક સુંદર અલિકશક) (વસે છે) ત્યાં મેળવ્યા છે, ( તેમ જ) નીચે જ્યાં તામ્રપણું પર્યત ચેલ લકે, પાંય લોકે છે ત્યાં, તેમ જ અહીં રાજાના મુલકમાં યવનોમાં અને કંબોજોમાં, નાકમાંના નાભપંતીઓમાં, પરંપરાગત ભજેમાં, આંધ્રોમાં અને પુલિંદેમાં સર્વત્ર તેઓ ધર્મને લગતા દેવોને લાડકાના ઉપદેશને અનુવર્તે છે. જ્યાં દેવને લાડકાના દૂતે જતા નથી ત્યાં પણ તેઓ દેવોને લાડકાએ ધર્મને અનુસરીને કરેલાં વિધાનને અને ધર્મોપદેશને સાંભળીને ધર્મ પાળે છે અને પાળશે. એ રીતે જે વિજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ મેળવાય છે તે સર્વત્ર પ્રીતિરસથી ભરેલ વિજય છે. એ પ્રીતિ ધર્મવિજયથી મેળવાય છે. પરંતુ એ પ્રીતિ નજીવી છે. જે પરલેકને લગતું છે તેને જ દેને લાડકાએ મોટું ફળ આપનારું માન્યું છે. આથી આ હેતુથી આ ધર્મલિપિ લખાવી છે કે, મારા પુત્ર અને પિત્રો—ગમે તે હોય તે પણ નવીન વિજય મેળવવા ગ્ય માનીને તેને વિચાર ન કરે, અને બાણુના છે (ઉપયોગ)થી જ મેળવી શકાતા વિજયના સંબંધમાં તેઓ સહનશીલતા અને હલકે દંડ રાખે, અને જે ધર્મવિજય છે તેને જ (ખરે) વિજય તેઓ ગણે. આ લેકને માટે તથા પરલોકને માટે તે (સારું) છે. (તેમની) બધી ગાઢ પ્રીતિ. પરાક્રમની પ્રીતિ નીવડે. આ લેકને માટે અને પરલેકને માટે તે (સારું) છે. ટીકા ૧. ‘અધુના' (હવે) શબ્દથી અને નીચે ચોથી ટીકામાં ઉલ્લેખેલા મંા” ( આજે ) શબ્દથી એમ સ્પષ્ટ થાય છે કે, કલિંગમાંનું અશોકનું તીવ્ર ધર્મપાલન જે સમયે આ શિલાલેખ લખાયા હતા તે સમયને ઉદેશાને છે. ૨. “સંવિધા” નો અર્થ “ જીવનક્રમ” અથવા “જીવન જીવવાનાં. સાધન’ થાય છે (“રઘુવંશ,” ૧, ૯૪). આથી કરીને “રવિહિત ને અર્થ “કાઈ પણ જીવનક્રમમાં સ્થિર થએલા ” લઈ શકાય. ૩. “જોન” શબ્દ યવનલકાને ઉદ્દેશીને વપરાએલો છે; અને તેથી જે મુલકામાં તેઓ વસતા તે મુલકોને આ લેખમાં પાછળથી ઉલ્લેખેલા ચવનરાજને મુલાથી જૂદા ગણવા જોઈએ. યોન-પ્રાંતને સમાવેશ અશેકના સામ્રાજ્યમાં થતો હતો, એમ અશોકના પાંચમા મુખ્ય શિલાલેખની ઉપરથી સમજી શક્રાય છે. ૪. ‘મા’ શબ્દથી ઉપરની પહેલી ટીકામાંના નિર્ણયને પુષ્ટિ મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ૫. આ પ્રાંતની ઓળખાણ કરવાને માટે જુઓ પૃ. ૪૧-૪૩. ૬. આ નામને માટે અને આની પછીનાં નામોને માટે જુઓ પૃ. ૨૬ અને આગળ. ‘નવપુ' શબ્દના નાદા અર્થને માટે જુઓ છે. એ, ૧૯૧૮, પૃ. ૨૯૭. ૭. સરસ કાફાચર (બાણથી શક્યો. પથવિ=ારાષ. તેને પણ એ જ અર્થ છે. ઘણું કરીને અશક એમ કહેવા માગે છે કે, હુલ્લડ થાય અને શસ્ત્રબળથી તેને શાંત પાડવાની તેને જરૂર પડે તો તેવા પ્રસંગે અહિક વિજયમાં નહિ જેવું જ લોહીલોહાણું થવા પામે તેટલા માટે તેના પોતાના વંશજોએ બને તેટલી સહનશીલતા દાખવવી તેમ જ બને તેટલે હલકે દંડ કરવો. [૧૪]. ભાષાંતર દેવેને લાડકા પ્રિયદર્શી રાજાએ આ ધર્મલિપિઓ સંક્ષેપમાં કે મધ્યમસર કે વિસ્તારથી કતરાવી છે. દરેક સ્થળે બધું જ એકત્રિત કરવામાં આવેલું નથી. રાજ્ય ખરેખર વિસ્તૃત છે; અને મેં ઘણું લખ્યું છે તેમ જ હું ઘણું લખાવીશ પણ ખરો. વળી, માધુર્યને લઈને કેટલીક બાબતે ફરીફરીને જણાવવામાં આવેલી છે. શા માટે? લકે તેને અનુવર્તે તેટલા માટે. પરંતુ (અપરિચિત) દેશને વિચાર કરીને, અથવા તે ટૂંકાણ કરવાના ( ગ્ય) કારણે, અથવા તો લિપિડારના દોષને લઈને અહીં કેટલુંક અધૂરું લખાયું હશે ખરૂં. ૧ ટીકા ૧. છેલ્લા વાક્યને અર્થ નદીજુદી રીતે કરવામાં આવેલ છે. ખુલર સાહેબે તેને અર્થ આમ કર્યો છે. પરંતુ અહીં કેટલુંક અધૂરું લખાયું હશે ખરું –પછી તે જગ્યાના કારણે હો, કે ખાસ નક્કી કરવાના કોઈ કારણને લઈને હો, કે લિપિકારની ભૂલને લઈને હો. ” સ્મિથ સાહેબે તેને અર્થ આમ કર્યો છે –“ કેઈ ફકરે નષ્ટ થવાના કારણે કે ગેરસમજના કારણે - કે લિપિકારના અપરાધથી કાંઇ અધૂરું લખાયું હશે ખરું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ (૨) સાત મુખ્ય સ્તંભલેખે. [૧] ભાષાંતર દેવેને લાડકા પ્રિયદર્શી રાજાએ આમ કહ્યું છે મારે રાજ્યાભિષેક થયું ત્યારથી છવીસ વર્ષે આ ધર્મલિપિ લખાવવામાં આવી હતી. અતિશય ધર્મપ્રેમ, અતિશય પરીક્ષા, અતિશય શુશ્રષા (સેવા), અતિશય ભય અને અતિશય ઉત્સાહ વગર આ લેકની રપને પરલેકની બાબતે મેળવવી અઘરી છે. પરંતુ મારા ઉપદેશથી તમારી પ્રજામાં) ધર્મની આ અપેક્ષા તથા આ ધર્મપ્રેમ વધ્યાં છે અને દિવસે દિવસે વધશે પણ ખરાં. ઉપલા, નીચલા ૪ કે મધ્યવર્ગના મારા અમલદારે પણ (એ બન્ને બાબતને ) અનુસરે છે, અને ચપળ મનના લેકેને (ધર્મને) પાળવાનું માથે લેવાની બાબતમાં સમજાવવાને યોગ્ય હોવાથી તેઓ (તેવા લેકેને પણ) તે (બાબતો) મેળવી આપે છે. ૫ સરહદી પ્રાંતના મહામાત્રે પણ તેમ જ કરે છે. વિધિ આ છે -ધર્મથી પાલન, ધર્મથી ( આજ્ઞાનો) અમલ, ધર્મથી સુખસિદ્ધિ અને ધર્મથી રાજ શાસન.” ટીમ ૧. “પઢીલા” એટલે “પરીક્ષા; મનુષ્યનાં કર્મ નિયમાનુસાર છે કે નહિ, એની પરીક્ષા. જુહૂ’ અને ‘મય’ તે અલબત્ત રાજા પ્રિયદર્શીને ઉદ્દેશીને છે. ‘૩નાદ’ની બાબતમાં સરખા અશોકને છઠ્ઠો મુખ્ય શિલાલેખ તથા ધવલીના અને ચાવગઢના નાદાજાદા શિલાલેખો પૈકીને પહેલો લેખ. અલબત્ત આ બધા ગુણે રાજાના અમલદારેએ પ્રદર્શિત: કરવાના છે. ૨. “ સંદિપ =તિપથ'. એ જ શબ્દનું પિટિપતિ રૂપ આ સ્તંભલેખની આઠમી લીટીમાં જોવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ * ફુલદિપાવશે ને અર્થ બ્યુલર સાહેબે મેળવવું અઘરું ” કર્યો છે અને મિથ સાહેબે “ સાધવું અઘરું ” કર્યો છે. ‘રંપરિવારને અર્થ ખૂહલર સાહેબે “(મારી આજ્ઞાઓ ) અમલમાં મુકે છે ” કર્યો છે અને સ્મિથ સાહેબે “એ રસ્તે બીજાને દરે છે ” કર્યો છે. એ ને એ લેખમાં જૂદા જૂદાં બે સ્થળે વપરાએલા એ ને એ શબ્દના જુદાજુદા બે અર્થ એ બને વિદ્વાનોએ કરેલા છે, એ દેખીતું છે. વળી, એક પ્રસંગે અશોકની પ્રજાને ઉદેશીને અને બીજા પ્રસંગે તેના અમલદારને ઉદ્દેશીને એ શબ્દ વપરાય છે, એમ તેઓ માને છે. પરંતુ એ શબ્દને અર્થ એવી રીતે કરવાનું છે કે, બન્ને પ્રસંગે તેને એ ને એ અર્થ બંધ બેસે. આ સ્તંભલે બને છેવટને ભાગ એમ સ્પષ્ટ કરે છે કે, અશોકે પિતાની પ્રજાને ઉદ્દેશીને આ લખાણ કરેલું નથી, પણ સર્વ વર્ગના પિતાના અમલદારને ઉદેશીને આલખાણ તેણે કરેલું છે. આથી કરીને સંદિપને અર્થ “(લોને ) મેળવી આપવું ' કરવાનું છે. આ લોકની તથા પરલોકની બાબતે લેકેને મેળવી આપવી, એમ કહેવાને મુદા . સેના સાહેબના મતે “ફુ-સંપાપા ને અર્થ “પૂરું પાડવું અઘરૂં” થાય છે, અને “સંદિપાવચંતિ 'ને અર્થ “સારા માર્ગ ( લોકેન ) દોરે છે” થાય છે. અમલદારેને ઉદ્દેશીને વપરાએલા એ શબ્દનું પ્રયોજક રૂપ તેમણે ગણ્યું છે ખરું; પણ એ શબ્દને એ ને એ જ અર્થ તેમણે કર્યો નથી. ૩. “સુવેસુ '=“દરરોજ” અથવા “દિવસેદિવસે” (સરખાવે, “પંપ ” ૫, ૨૨૯) એમ સેનાર્તિ સાહેબ કહે છે. ૪. “જેવા' શબ્દ “ સંસ્કૃત ભાષાના “ખ” અથવા g ' ધાતુની ઉપરથી વ્યુત્પન્ન થયે છે, અને “ધતુપાઠ” તેની સમજુતી “ હૈ ” શબ્દથી આપે છે. સંસ્કૃતભાષાને તેને મળતો શબ્દ અલબત્ત “ ” અથવા “ શ’ હતું, અને તેને શબ્દશઃ અર્થ ગરીબ” અથવા “ દીન , થતું હતું ” એમ બુલર સાહેબે કહ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ ૫. “પ૪ને અર્થ અલબત્ત “ચપળ મનના લેકો છે. “સમાવત' શબ્દ “સમાપતિ શબ્દનું ભાવવાચક રૂ૫ છે. “મારિ ’ શબ્દ માતા” ધાતુનું પ્રયોજક રૂપ છે. ચાઈલ્ડસ સાહેબ કહે છે તેમ “તમાતાને અર્થ “માથે લેવું અથવા ગંભીરપણે કબૂલ કરવું, એ થાય છે, અને થોડા વખતને માટે કે હંમેશને માટે ધર્મોપદેશને અલ્પાંશે કે પૂર્ણાશે પાળવાના સંબંધમાં ધાર્મિક વ્રતને ઉદેશીને તે વપરાય છે.” આ અર્થ અહીં બહુ સારી રીતે બંધ બેસે છે. અશેક એમ કહેવા માગે છે કે, તેણે પોતે કરેલે ધર્મોપદેશ અલ્પાશે કે પૂર્ણાશે પાળવાનું માથે લેવાની બાબતમાં ચપળ મનના લોકોને સમજાવવાને તેના પોતાના અમલદારે શકિતમાન અથવા લાયક છે. [૨] ભાષાંતર દેવોને લાડકે પ્રિયદર્શી રાજા આમ કહે છે -ધર્મ સારે છે. પણ ધર્મ શેમાં રહેલો છે ? (તે આમાં રહેલા છે-) થોડું પાપીપણું, ઘણું ભલું, દયા, દાન, સત્ય, શુદ્ધતા. મેં ઘણી રીતે ચક્ષુદાન આપ્યું છે; (અને) બેપગાં તથા ચોપગાં પ્રાણીઓને તથા પક્ષીઓને અને પાણીમાં રહેતાં પ્રાણીઓને પ્રાણની દક્ષિણ આપવાના એટલે પણ વિવિધ અનુગ્રહ મેં કર્યો છે. વળી, બીજું પુષ્કળ ભલું મેં કર્યું છે. આ હેતુથી આ ધર્મલિપિ મેં લખાવા છે કે, તેઓ (મને) અનુવર્તી, અને તે ચિરસ્થાયી થાય. ૩ જે આમ અનુવર્તશે તે સારું કામ કરશે. ટીમ ૧. આ સ્તંભલેખની પછીના (ત્રીજા) સ્તંભલેખમાં “afસન શબ્દને અર્થ “r” શબ્દના અર્થને મળ છે. દસમા મુખ્ય શિલાલેખમાંના રિત્ર' શબ્દની સાથે આ શબ્દને સરખાવી શકાય તેમ છે. એ શિલાલેખમાં તેને અર્થ “મપુ' શબ્દના અર્થને મળતા છે. એ રીતે જોતાં, બુહલર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સાહેબે એ શબ્દને ‘સનું' ધાતુની ઉપરથી વ્યુત્પન્ન થએલા ગણ્યા છે, એ ખાટું ઠરે છે; અને સેનાર્હ સાહેબે તેને ‘આબુ' ધાતુની ઉપરથી વ્યુત્પન્ન થએલા માન્યા છે, એ ખરૂં ડરે છે. એ શબ્દના ખરા અર્થ જાણવા હોય તેા જુએ પૃ. ૧૧૭ અને આગળ. ૨. બ્યુલર સાહેબ કહે છે કે, સેનાતે સાહેબે ‘વસ્તુવાને’ શબ્દને વઘુ રાને' ગણીને કરેલા અર્થ ટકી રાકતા નથી; કારણ કે, પરાવલંબી વ' અને ‘ઘુ’ શબ્દથી કોઇ વાક્ય રસરૂ થઈ શકે નહિ, અને મૂળ લેખમાં અક્ષરો ચાલુ રીતે લખાએલા છે તેથી તેમને એ વાકાના ભાગ તરીકે ગણી શકાય તેમ નથી.” યુલર સાહેબે ‘વસ્તુ ના અર્થ “દિવ્ય ચક્ષુ” કર્યાં છે. પરતુ સામાન્ય ચક્ષુ(આંખ)ને ઉદ્દેશીને એ રાખ્ત વપરાયા છે, એમ માનવું વધારે સારૂં છે. જે ખીન્નની આંખ ફાડે તેની પાતાની જ આંખા ફાડવી અને જે મીત્તના દાંત પાડી નાખે તેના પેાતાના જ દાંત તાડી પાડવા, એ શિક્ષા પહેલાંના વખતમાં કરવામાં આવતી તેને ઉદ્દેશીને અરોકે અહીં” કહ્યું લાગે છે. યુહલર સાહેબે ‘સા-પાન-વિનાના અર્થ “પ્રાણની દૃક્ષિણા પણ” કર્યો છે તેની સાથે આ વાત બંધબેસે છે; પણ સેનાત સાહેબે તેના અર્થ તેમને પાણીની દક્ષિણા પણ ” કર્યાં છે તેની સાથે આ વાતને મેળ મળી શકતા નથી. .. ૩. પાંચમા અને છઠ્ઠા મુખ્ય શિલાલેખના છેવટના ભાગની સાથે આને સરખાવા. [ 3 ] ભાષાંતર > ૧ દેવાને લાડકા પ્રિયદર્શી રાજા આમ કહે છેઃ( મનુષ્ય ) પાતાનાં સારાં કામો જ દેખે છે, ( અને પોતાના મનમાં વિચારે છે કે, ) મે આ સારૂં કામ કર્યું છે. કાઇ પણ રીતે ૨ તે ( પેાતાનાં) પાપ દેખતા નથી, ( અને પેાતાના મનમાં વિચારતા નથી કે, ) ‘મેં આ પાપ કર્યું છે અથવા આ તા ખરેખર આસિનવ ( બગાડ ) " < Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ છે. પરંતુ આ (એવું છે કે, તેમાં) આત્મપરીક્ષા ૩ અઘરી છે. તેમ છતાં પણ (મનુષ્ય) આટલું દેખવું જોઈએ, (અને પિતાના મનમાં વિચારવું જોઈએ કે,) છંદ, નિષ્ફરતા, ક્રોધ, ગર્વ, ઇર્ષા : એ (દુર્ગ)થી બગાડ થાય છે, અને (તેમના) કારણે હું મારી પડતી કરું.”૪ અલબત્ત, આટલું તો દેખવું જોઈએ આ અહીં મારે લાભ કરી આપે છે, અને આ પણ એ પરકમાં મારો લાભ કરી આપે છે. ” ટીમ ૧. પાંચમા મુખ્ય શિલાલેખની શરૂઆતના ભાગની સાથે આને સરખા. ૨. બુહલર સાહેબ કહે છે કે, જો મિર= અનાદ', એટલે કે, “જરા પણ નહિ અથવા કોઈ પણ રીતે નહિ. ૩. સેના સાહેબે કહ્યું છે તેમ, દિલ” શબ્દ પાલિભાષાના વાન” (પ્રતિક્ષા કે આત્મપરીક્ષા) શબ્દને મળતા છે. “રિદ્ધિમાનમાંથી ચાઈલ્ડર્સ સાહેબે પોતાના શબ્દકોશમાં ઊતારેલા ફકરે જેવાની ભલામણ સેના સાહેબે કરી છે. જુઓ પૃ. ૯૯ અને આગળ. ૪. સેનાત સાહેબે “ ચા” શબ્દને “મને' શબ્દથી દો ગણ્યો છે અને તેની પછીના ‘સ્ટિનેન’ શબ્દની સાથે ગયે છે. પણુ બુહલર સાહેબ યોગ્ય જ કહે છે કે, આ સ્તંભલેખની બધી નકલે માં એ બે શબ્દોની વચ્ચે અંતર પડેલો હેવાથી સેના સાહેબની આ સૂચના સ્વીકારતાં હરકત આવે છે. “જિમણજિત’ શબ્દને મૂળ ધાતુ દિમાનંતિ છે, અને એ ધાતુને અર્થ “ભાંડવું થાય છે? એમ સેના સાહેબ કહે છે. મ્યુલર સાહેબે પશ્વિવિખ્યામિ' શબ્દ માન્યો છે; અને તે વધારે સારે છે. પ. માઈકલ્સન સાહેબે “મનને અર્થ “પણ કર્યો છે તે બરાબર છે. ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ [૪] ભાષાંતર દેને લાકે પ્રિયદર્શી રાજા આમ કહે છે મારા રાજ્યાભિષેકને છવીસ વર્ષ થયાં ત્યારે આ ધર્મલિપિ મેં લખાવી હતી. સેંકડો અને હજારે છવાળા જનેના ઉપર મેં રજજુકે નીમ્યા ૧છે. ન્યાયની અને દંડની બાબતમાં મેં તેમને સ્વતંત્ર બનાવ્યા છે. ? કેમ ? રજજુકો વિશ્વાસપૂર્વક અને બીક વગર પોતાની ફરજો બજાવે, પ્રાંતિના લોકોનું હિતસુખ સાધે અને તેમનો) અનુગ્રહ કરે તેટલા માટે. જે સુખ કે દુઃખ આવે છે તેને તેઓ ઓળખશે, અને ધર્મયુક્તની સાથેસાથે પ્રાંતના લોકોને તેઓ ઉપદેશ આપશે. કેમ? આ લેકમાં તથા પરલેકમાં તેઓ સુખ મેળવે તેટલા માટે. રજજુકે મારૂં કહ્યું કરવાને આતુર છે. વળી, રજજુકે મારું કહ્યું કરવાને આતુર હોય છે તેથી (તાબાના) અમલદારો પણ મારી ઇચ્છાને અને મારા હુકમોને માન આપશે અને કેટલાક (લાકે)ને ઉપદેશ પણ કરશે. ખરેખર, “હુશિયાર આયા મારા સંતાનને ઊછેરવા ઇચ્છે છે,” (એમ પિતાના મનથી વિચારીને મનુષ્ય) પોતાના સંતાનને હશિયાર આયાને સંપીને જેવી રીતે વિશ્વાસ રાખે છે તેવી જ રીતે બીક વગર, વિશ્વાસપૂર્વક અને ગૂંચવણ વિના રજજુકે પિતાની ફરજો બજાવી શકે તેટલા માટે પ્રાંતના લેકના હિતસુખને માટે મેં તેમને નીમ્યા છે. આ કારણે ન્યાયની અને દંડની બાબતમાં મેં રજુકેને સ્વતંત્ર બનાવ્યા છે; કારણ કે, આ તો ઈષ્ટ છે. શું ? ન્યાયની સમતા અને દંડની સમતા. વળી, મારે હુકમ તે એટલે સુધી પણ છે કે, જે લેકે બંધનમાં બંધાએલા હોય, જેમને દંડ થયા હોય અને જેમને વધ થવાને હોય તે લેકેને હક્કથી અને માત્ર પિતાના જ તરીકે ત્રણ દિવસ મેં આપ્યા છે. (એ મુદતમાં) કાં તે (તેમનાં) સગાંસંબંધીઓ તેમને જીવાડવાને સારૂ કેટલાક (ર )ને દંડ ઓછો કરવાનું કહેશે, અથવા તે અંતને- એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૧ કે, (આત્મિક) વિનાશને – અટકાવવાના હેતુથી તેઓ પરલેકને લગતાં દાન આપશે અને ઉપવાસ કરશે; છે કારણ કે, મારી ઈચ્છા એવી છે કે, બંધનના સમયમાં પણ તેઓ પરલોકના સુખને મેળવવાનો પ્રયત્ન કરે, અને તેમાં વિવિધ પ્રકારનાં ધર્માચરણ, આત્મસંયમ અને દાનશીલતા વધવા પામે. ટીકા ૧. “શાયત’ શબ્દ સાતમા મુખ્ય સ્તંભલેખની પહેલી લીટીમાં તેમ જ ધવલીના અને ચાવગઢના દાદા શિલાલેખે પૈકીના પહેલા લેખની ચેથી લીટીમાં પણું જોવામાં આવે છે. “શાથત્તની અને “બાપુના વચ્ચે લોકે જે ગેટાળે કરે છે તેને આ દાખલ છે, એમ સેનાત સાહેબે કહ્યું છે તે ખરું લાગે છે. ૨. “પિન્સ' નામની અને એવાં બીજાં નામની દેખાદેખી કરીને “સતપતિ' (=ાત્મપત્ય) નામ યોજવામાં આવેલું છે. ખૂહલર સાહેબે “સમિહાર' શબ્દનો અર્થ “સન્માન” અથવા “પારિતોષિક કર્યો છે. તેમણે બતાવ્યું છે કે, “ જાતક, પુ. ૫, પૃ. ૫૮, . ૧૪૩”માં અને “પૃ. ૫૯, લીટી ૨૮ “માં જોવામાં આવતા એ શબ્દનો અર્થ ભાગ્યકારે "પૂજા’ કર્યો છે. પણ સેના સાહેબે બતાવ્યું છે તેમ, આ સ્તંભલેખમાં પાછળથી એક બાજુએ “મિલ્લાદ્ધ' તથા “હિંદ' શબ્દ અને બીજી બાજુએ વિ૪િ -રમતા' અને ૮-રમતા” શબ્દ વપરાયા છે તેથી તે શબ્દનું મળતાપણું સ્પષ્ટતાથી સાબીત થાય છે. આથી “મિત્ત’ શબ્દને અને “ચવ ' શબ્દનો અર્થ એક જ હોવો જોઈએ. વળી, અહીં “ શબ્દની સાથેસાથે જ તેના વિરોધમાં થયદા' શબ્દ વપરાય છે તેથી “ચાર' શબ્દનો અર્થ માત્ર અમુક ન હોઈ શકે, પણ મુકદ્દમાની ન્યાયપૂર્વક તપાસ હઈ શકે. વ્યવહારની અને દંડની બાબતમાં રજુને સ્વતંત્ર કરવામાં આવેલા, એમ કહીને અશે શું કહેવા માગે છેઃ એ પ્રથમ આપણે કહી ગયા છીએ. જુઓ પૃ. ૬૬-૬૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ ર૯૨ ‘’ શબ્દ “આશ્ચર' ધાતુની ઉપરથી વ્યુત્પન્ન થએલે છે. એફ. ડબલ્યુ. થોમસ સાહેબે તેને લગતી નેંધ લખી છે તેને માટે જુઓ જ. . એ. સે. ૧૯૧૫, પ્ર. ૧૦૬ અને આગળ. ૩. આ સ્તંભલેખમાં “ઉંમયુરન જ વિયોવરિપતિ = કાનપડ્યું છે તેને સાતમા મુખ્ય સ્તંભલેખમાંના “ જ દે ૪ પસ્ટિવાથ કને પંમપુરની સાથે સરખાવી શકાય તેમ છે. આથી કરીને એમ સ્પષ્ટ થાય છે કે, આ સ્તંભલેખમાં “ઉંમપુૉર’ શબ્દ છે તેને અર્થ બ્યુલર સાહેબે “ધર્મને અનુસરીને” કર્યો છે તેવો નથી પણ સેના સાહેબે “ધર્મયુકતની સાથેસાથે” કર્યો છે તેવો છે. ૪. સેના સાહેબે “યંતિ’ શબ્દને સુધારીને “રાંતિ' શબ્દ વાંચ્યો છે. આ રીતે સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે, આ સ્તંભલેખની બધી નકલમાં “ધતિ' શબ્દ જ છે. બ્યુલર સાહેબે કહ્યું છે કે, સંસ્કૃતભાષાના “સે' તેઓ તત્પર છે અથવા આતુર છે) શબ્દની ઉપરથી ‘પતિ’ શબ્દ વ્યુત્પન થએલો છે. પરંતુ સેના સાહેબે દિવતિ' શબ્દને ખરે શબ્દ 'રિવતિ' (સેવે છે કે માને છે) કહ્યો છે તે બરાબર છે. બીજા મુખ્ય શિલાલેખના અંતભાગમાં ગિરનારની નક્સમાં pfમા ’ શબ્દ છે તેની સાથે બીજી નકલોમાંના રિમા ' શબ્દને સરખા. ૫. બુહલર સાહેબે “નાનિ' શબ્દને “પુઢિાનિ' શબ્દની સાથે સંબંધ ધરાવતે “જ્ઞાન” તપુરુષ સમાસ માન્યો છે, અને તેનો અર્થ તેમણે ઈચ્છા જાણનારા (છા) કર્યો છે. સેના સાહેબે તેને કંકસમાસ માન્ય છે (ઇંચ સાક્ષ ); અને તે “દિક્ષિતિનું કમ છે, એમ તેમણે કહ્યું છે. આવા અર્થની સામે વાંધે ઊઠાવતાં ખુહલર સાહેબે કહ્યું છે કે, નારિજાતિના “આકારાંત શબ્દનાં રૂપે નાન્યતરજાતિના “અકારાંત શબ્દનાં રૂપના જેવાં થતાં હોય, એવો એક પણ દાખલ નથી. પરંતુ અશેકની ધર્મલિપિઓમાં જાતિઓને મોટો ગેટાળે થએલે છે, એ તો આપણે જાણીએ છીએ. રૂ૫નાથના ગૌણ શિલાલેખમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ ૪ શબ્દ ખરી રીતે સ્કિા’ શબ્દ હોય તેવી રીતે તેનાં રૂપ અપાયો છે. આ દાખલો બહુ સ્પષ્ટ છે; પણું તેમ છતાં તે એક જ દાખલામાં નરજાતિના “અકારાંત શબ્દનાં રૂપો નારિજાતિના “આકારાંત શબ્દનાં રૂપોના જેવાં કરવામાં આવેલાં છે. તે જ પ્રમાણે આ ચેથા મુખ્ય સ્તંભલેખમાં પણ નારિજાતિના “આકારાંત શબ્દનાં રૂપો નાન્યતરજાતિના “અકારાંત શબ્દોનાં રૂપના જેવાં કર્યા છે તે આપણે કેમ ન સ્વીકારી લઈએ? વળી, આ સ્તંભલેખની બધી નકામાં “કનિ' શબ્દને “પુજિરાતિ' શબ્દથી છૂટે પાડેલે છે; પણ નિદાન એક નકલમાં તે તેને રિજિયતિ' શબ્દની સાથે જોડેલો છે. આ હકીક્ત એમ બતાવી આપે છે કે, “ઇનાનિ' શબ્દને સંબંધ વિશેષણ તરીકે ઉર્જિનિ ' શબ્દની સાથે નથી, પણ દિક્ષિત્તિ' શબ્દની સાથે કમ તરીકે તેનો સંબંધ છે. આપણે સેના સાહેબની પદ્ધતિ સ્વીકારીએ તે તેને અર્થ પણ સ્પષ્ટ છે. ઉપલા વર્ગના અમલદાર ગણુતા રજુકે અશોકનું કહ્યું કરે તે પછી નીચલા વર્ગના અમલદારે(પુરક્ષાઃ)એ તેમ કરવું જ જોઈએ. પરંતુ મ્યુલર સાહેબ આપણને એમ સમજાવવા માગે છે કે પુરુષ નીચલા વર્ગના અમલદારે હતા તે છતાં પણ રજુએ તેમના દાખલાનું અનુકરણ કરવું જોઈએ. સેના સાહેબ “વપતિ’ શબ્દને “ધતિ” શબ્દ ગણે છે, અને તેને વિકસિં ( સંભાળ લે છે)ની માફક “જ્ઞાતિ' શબ્દનું બદલાએલું રૂપ તેઓ માને છે. ગ્રીઅર્સન સાહેબ છત્તીસગઢી બોલીમાં વપરાતા વા' (ઉન્નત થવું) ધાતુની ઉપરથી તેને વ્યુત્પન થએલો ગણે છે, અને સંસ્કૃત ભાષાના વર્ણ' (જવું) ધાતુને મૂળ ધાતુ તેઓ ગણે છે. (જ. પા. ટે. સે. ૧૮૯૧-૮૯૭, પૃ. ૨૮ અને આગળ). કર્ન સાહેબે g” ક્રિયાપદની સમજુતી હિંદીભાષાને “રાજા” ક્ષિાપદથી આપી છે. ખુહૂલર સાહેબે આ અભિપ્રાય માન્ય રાખ્યા છે અને વધારામાં તેમણે કહ્યું છે કે, હિંદુસ્તાનની બધી દેશી ભાષાઓમાં “વાદશબ્દ જોવામાં આવે છે તેથી કરીને તે આર્યભાષાના જૂના શબ્દસંગ્રહમાંને શબ્દ હોવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ ૬. ' શબ્દને સંબંધ સંસ્કૃત ભાષાના “જત' શબ્દની સાથે કન સાહેબે જોડ છે, અને યુરેપીય વિદ્વાનોએ તેનો અર્થ “મહેતલ કર્યો છે. પરંતુ પૌત' શબ્દનો અર્થ “મહેતલ નથી થતું. “હકથી માણસનું કેવળ પોતાનું કાંઈક': એ તેને અર્થ થાય છે. આ અર્થ અહીં બંધબેસતા નથી, એમ તે ન કહી શકાય. અશેક એમ કહેવા માગે છે કે, જે ગુનેગારોને મોતની સજા થઈ હોય તેઓ હક્કથી મહેરબાનીના ત્રણ દિવસ માગી શકે. ૭. આ સ્તંભલેખમાંનું આ વાકય સૌથી વધારે મુશ્કેલ છે. સેનાત સાહેબે તેનો અર્થ આમ કર્યો છે –“મારા અમલદારે તેમને ચેતવશે (નિપરિસિ) કે, તેમણે વધારે કે ઓછું નથી (નાતિવનિ) જીવવાનું (કવિતા ). તેમના પોતાના જીવનની મર્યાદા ()ની બાબતમાં આવી રીતે ચેતવવામાં આવેલા નિષvયતા) તેઓ પિતાના ભાવિ જીવન(Tઢવામા)ને વિચાર કરીને દાન (વા) કરે (ાતિ) અથવા ઉપવાસ કરે (૩ઘવા વા ગિછતિ).” ખૂહલર સાહેબે તેને અર્થ આમ કર્યો છે “તેમનાં સગાંસંબંધીઓ (જાતિ) તેમનામાંના કેટલાક(વાન)ને ઊંડે વિચાર કરવાની ફરજ પાડશે (નિષપરિહતિ), અને એ લોકેની જીંદગી બચાવવાના હેતુથી (કવિતા તાન) અથવા તો જે (ગુનેગાર)ને વધ થવાનું છે તેને (નાત) છડે વિચાર કરવાની ફરજ પાડવાના હેતુથી પિયિતા) તેઓ પરલોકના વિચારથી દાન કરો અથવા ઉપવાસ કરશે.” બ્યુલર સાહેબે પોતાના એ અર્થની સમજુતી આમ આપી છે-ત્રણ દિવસની મહેતલના દરમ્યાનમાં પરલકના વિચારમાં પોતાનું મન પરોવવાને લગતે ઉપદેશ ગુનેગારને તેનાં સગાંસંબંધીઓ કરશે, અને ગુનેગારની જીદગી બચે એવી આશાથી અથવા તે નિદાન જેને વધ થવાને હેય તેનું હૈયું પીગળે અને સ્વર્ગની દિશામાં વળે એવી આશાથી તેઓ ધમદાન (લજીને લાંચ નહિ) આપશે અથવા ઉપવાસ કરશે.” થોડાં વર્ષના પહેલાં શ્રીયુત દે. રા. ભાંડારકરે “એમ. એ.ના વર્ગના વિદ્યાથીઓને આ વાકયને અર્થ આમ સમજાવ્યો હતે –“તેમનાં સગાંસંબંધીઓ તેમનામાંના કેટલાકને પોતાની જીંદગી બચાવવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ હેતુથી ધર્મને વિચાર કરવાની ફરજ પાડશે નિલપતિ ), અને નર થતા (મનુષ્ય)ને (નારત) વિચાર કરવાની ફરજ પાડવાને સારુ તેઓ પરલોકને વિચાર કરીને દાન આપશે તથા ઉપવાસ કરશે.” તે વખતે તેમના કહેવા મુદ્દો એ હતું કે, તેના ધર્મને અનુસરનારા જે ગુનેગારોને વધ થવાનું હોય તેમને જ તે ત્રણે દિવસની મુદત મહેરબાનીના રાહે આપતા હતા. જ. બિ. એ. પી. સે. (૬, ૩૧૮ અને આગળ)માં પ્રસિદ્ધ થએલા લેખમાં આ જ અર્થ સ્વીકારવામાં આવેલો જણાય છે. પરંતુ હવે શ્રીયુત દે. રા. ભાંડારકર એ વાક્યને જુદે જ અર્થ કરે છે; અને તે આ છે –“(એને વધ થવાને હેય) તેમની જીંદગી બચાવવાની બાબતમાં (તેમને) સગાંસંબંધીઓ (રજજુકોમાંના) કેટલાકનાં દિલ પીગળાવશે; અથવા તે અંત આવે એટલે કે, નાશ થત–અટકાવવાને તેઓ પરલોકનો વિચાર કરીને દાન આપશે અથવા ઉપવાસ કરશે.” નિપજાતિ' શબ્દને જે અર્થ કરવામાં આવે તેના ઉપર આ વાક્યના અર્થને ઘણે આધાર રહે છે. એફ. ડબલ્યુ. થોમસ સાહેબ (જ. . એ. સે, ૧૯૧૬, પૃ. ૧૨૦ અને આગળ)ને અનુસરીને આપણે “ ” ધાતુ લઈએ તે શ્રીયુત દે. રા. ભાંડારકરે પ્રથમ આપેલો અર્થ યોગ્ય ગણાય. પરંતુ “અઘર-જાતક”માંના બે કેસમાં (“જાતક” પુ. ૪, લે. ૩૩૨ માં અને ૩૩૪માં) આ શબ્દ વપરાએલો છે, એ હકીક્તના તરફ લ્યુડસ સાહેબે આપણું ધ્યાન ખેંચ્યું છે. એમાં એ Wિાપદનો અર્થ પીગળાવવું” કે “અટકાવવું થાય છે, અને રાજાઓએ કરેલી સજાને ખાસ ઉદ્દેશીને એક પ્રસંગે તે શબ્દ વપરાએલો છે. આ અર્થ વધારે સારી રીતે બંધ બેસે છે, અને એ રીતે આ વાક્યને અર્થ વધારે સ્વાભાવિક નીવડી શકે છે. વળી, પિતાના ધર્મના કારણે અશોક ન્યાયના હેતુને પણ નષ્ટ કરતે, એવો જે આરેપ અશોકના ઉપર મુકવામાં આવે છે તે આથી દૂર થાય છે. ૮. સેના સાહેબે નિષકિ પિ સ્થિતિને અર્થ “કેદી, તરીકેની મુદતમાં કર્યો છે. ખુહલર સાહેબે તેનો અર્થ “કેદના દરમ્યાનમાં પણ” કર્યો છે. લ્યુડર્સ સાહેબે તેને અર્થ “(નિષતિ ન હોવાથી) મૃત્યકાળ નક્કી થઈ જ ચૂક હોવા છતાં પણુ” કર્યો છે (જ. ૉ. એ. સ. ૧૯૧૬, પૃ. ૧૨૩). સરખાવો, “મનુસ્મૃતિ” ૮, ૩૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ [૫] ભાષાંતર દેને લાડકે પ્રિયદર્શી રાજા આમ કહે છે મારા રાજ્યાભિષેકને છવીસ વર્ષ વિત્યાં ત્યારે આ પ્રાણીઓને ૧ અવધ્ય ગણવામાં આવ્યાં હતાં–જેમ કે, પોપટ, સારિકાઓ, લાલ ચક્રવાકે, ૨ હંસ, નંદિમુખો, ગેલટે, ચામાચીડિયાં, મેટી કીડીઓ, કાચબીઓ, હાડકાં વગરની માછલીઓ, વેદવેય, ગંગાપપુટકે, સંકુચિઓ (“સ્ટેઇટ્સ' નામક માછલીઓ), કાચબાઓ અને સાહુડીઓ, સસલાંના જેવી ખીસકેલીએ, બારશિંગા, છૂટા મુકાએલા સાંઢ, ઘરની જીવાત, ગેંડા, ઘેળાં કબૂતર, ગામઠી કબૂતર, અને વપરાતાં કે ખવાતાં ન હોય તેવાં બધાં ચોપગાં પ્રાણીઓ. બકરીઓ કે ઘેટીઓ કે ડુક્કરીઓ ગાભણી હોય કે દૂધાળી હોય તો તેમને વધ કરવો અયોગ્ય છે, અને છે મહિનાની ઉમ્મર સુધીનાં તેમનાં કેટલાંક બચ્ચાં પણ અવધ્ય છે. કૂકડાની ખાસી કરવી નહિ. જીવવાળા ચૂલાને બાળવું નહિ. તેફાનમાં કે જીવહિંસાને માટે જંગલને બાળવાં નહિ. જીવને જીવથી પોષવા નહિ. ત્રણ ઋતુઓની પૂનમના ૫ અને તૈષની પૂનમના અરસામાં ત્રણ દિવસેના– (એ પખવાડિયાની ) ચૌદસના (અને) પૂનમના અને (પછીના અઠવાડિયાની ) પ્રતિપદાના– દરમ્યાનમાં અને ખાસ કરીને ઉપવાસના દિવસે એ માછલીને વધ કરવો નહિ. એ જ દિવસેમાં હાથીવનમાં અને માછલીના અથાણામાં આ અને બીજે પ્રાણીઓને વધ કરવો નહિ. (દરેક) પખવાડિયાના આઠમા અને ચૌદમા તથા પંદરમા દિવસે, (અને) તિષ્ય અને પુનર્વસુ દિવસેએ ( તથા) ત્રણ ઋતુઓની પૂનમે ?(આવા) સારા દિવસોએ ગોધાની ખાસી કરવી નહિ; બકરા, ઘેટાં, ડુક્કર અને એવાં બીજાં (જે પ્રાણુઓ)ને ખાસી કરી હોય તેમને ખાસી કરવી નહિ. તિષ્ય અને પુનર્વસુ દિવસોએ (તથા) ઋતુઓની પૂનમે, અને ઋતુઓની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ પૂનમને લગતાં પખવાડિયાંમાં ઘડાઓને અને બળદોને ચિહ્ન કરવાં નહિ. મારા રાજ્યાભિષેકને છવીસ વર્ષ વીત્યાં તે સમયમાં મેં પચીસ બંધનમક્ષ કર્યા છે. ટીકા ૧. રાત એટલે ખરું જોતાં જન્મેલ છવ છે. અહીં તેને અર્થ “પ્રાણુઓ' કરેલો છે. ૨. “નને જુદા નામ તરીકે ગણવામાં આવ્યું છે. પણ જેમ “અજરા -મછે અને સલુન-મછે છે તેમ કહુન-જીવા' ગણીને “અહુર” શબ્દને વરવાના વિશેષણ તરીકે ગણવે, એ વધારે સારું છે. ૩. આ સ્તંભલેખમાં જીવોની જે જાદી જદી જાતે ગણાવવામાં આવેલી છે તેમના સંબંધમાં “મેયર આફ ધી એશિર્મેટિક સોસાયટી ઓફ બેંગલ, પુ. ૧, અં. ૧૭” તરીકે પ્રાસદ્ધ થએલો શ્રીયુત મને મેહન ચક્રવતી કૃત “અનિમલ્સ ઇન ધી ઈસ્ક્રિપ્શન્સ ઓફ પિયદસિ” (પિયદસિની ધર્મલિપિઓમાંનાં પ્રાણુઓ) નામક લઘુલેખ વાંચવાથી ફાયદો થાય તેમ છે વળી, સરખા “ મનુસ્મૃતિ, ૧૧, ૧૩૬૧૩૦.” એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, જે પ્રાણુઓ ખવાતાં ન હોય કે ઉપયોગમાં લેવાતાં ન હોય તે પ્રાણીઓના જ વધની બંધી અશોકે કરેલી છે. આથી કરીને કદ્રને અર્થ “ચામાચીડિયાં કરવો જોઈએ કારણ કે, ચામાચીડિયાંનું માંસ ખાવામાં વપરાતું નથી. વડવાળને માટે તે શબ્દ વપરાએલો ગણું શકાય નહિ; કારણ કે, હલકા વર્ણના લોકો વડવાળનું માંસ ખાય છે ખરા. બ્યુલર સાહેબે “વ-પસ્ટિવને અર્થ “મેટી કીડી” કર્યો છે તે યોગ્ય જ છે. સંસ્કૃત ભાષાને પિસ્ટિ' શબ્દ પાલિભાષામાં “િિણિ' શબ્દ બની જાય છે. અતિ (સંસ્કૃત ભાષાના કુt) શબ્દનો અર્થ “અમુક જાતની કાચબી’ થાય છે“મનદિ (સંસ્કૃત ભાષાના નહિ ) શબ્દનો અર્થ “હાડકાં વગરનું” થાય છે. સેના સાહેબે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ અને ખુહલર સાહેબે “ચિંગટર(પાન)ને હાડકાં વગરની માછલી તરીકે ઓળખાવેલી છે. બાગ-ઈને શબ્દશઃ અર્થ “સંકેચાઈ શકે તેવી માછલી થાય છે અને તેથી તેને અર્થ “ ફાર માછલી” કરવામાં આવેલ છે. “પદ (સંસ્કૃત ભાષાના “માશબ્દનો અર્થ સનાત સાહેબે “કાચબ” કરેલ છે. “રય (સંસ્કૃત ભાષાના “ફાર્ય) શબ્દનો અર્થ “સાહુડી” થાય છે. જનતાને શબ્દશઃ અર્થ “ઝાડનાં પાનડાંમાં રહેતું સસલાના જેવું પ્રાણી” થાય છે, અને બુહલર સાહેબે તેને “મારી, ધોળા પેટવાળી, રાતી ખિસકેલી” તરીકે ઓળખાવી છે. એવી જાતની ખિસકેલીઓ પશ્ચિમઘાટનાં જંગલોમાં જોવામાં આવે છે, અને તેમની ચામડી સસલાની ચામડીના જેવી હોય છે. સિમ ( બ્રિજ) શબ્દનો અર્થ “બારશિંગા” (હરણ) થાય છે. “હા શબ્દનો અર્થ “સાંઢ – મુકાએલ અને તેથી મારી નાખી ન શકાય એ સાંઢ –થાય છે. સેના સાહેબે પિંડ' શબ્દને સબંધ “માલ”માંના હિંદુની સાથે જોડે છે. એ પ્રાણુઓ સાધુઓના અનાજને ખાઈ જાય છે, એમ કહેવાય છે. બુદ્ધષ કહે છે તેમ, “બિલાડીઓ, ઊંદરે, પાટલા અને નેળિયા” એવાં પ્રાણીઓ છે. આ અર્થ બરાબર બંધ બેસે છે; કારણ કે, આ પ્રાણીઓ ખાવાનાં કામે વપરાતાં નથી તેમ તેમને બીજે કાંઈ ઉપયોગ પણું થતું નથી. તેઓ ઘરમાંના અનાજને નુકસાન કરે તેટલા જ કારણે તેમને કોઈ મારી નાખવા ન જોઈએ. ભારત' (પાલિભાષાના પ્રચાર અથવા પુરત) શબ્દને અર્થ ડે' થાય , એમ બ્યુલર સાહેબે કહ્યું છે. જુઓ પૃ. ૧૬૨ અને આગળ. ૪. દિન’ શબ્દ ખરું જોતાં નિ ' છે, અને “પષણથી વિરુદ્ધ અર્થમાં તે વપરાય છે. દેખીતી રીતે અહીં અશક જે પ્રાણીઓનાં ચામડું, વાળ, પીંછાં વગેરે જરૂરનાં ન હોય તે બધાં પ્રાણીઓને તેમ જ જે ખવાતાં ન હોય તેમને વધ કરવાની બંધી કરવા માગે છે.” જુઓ ૫. ૧૩૭ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ ૫. “વતુમતિ' (સંસ્કૃતભાષાને “વાતુ ) શબ્દ ત્રણ ઋતુઓની ગ્રીષ્મ ઋતુની તથા શરદ્દ ઋતુની અને હેમંત ઋતુની– પૂનેમને માટે વપરાએલો છે. દરેક ઋતુના પહેલા મહિનાની પૂનમને માટે તે શબ્દ વપરાય છે. તિરા નિમાર તૈષ અથવા પાસે માસની પૂનેમ છે. રથ' શબ્દ બૌદ્ધપાલિભાષાના “” શબ્દની અને જેનલેકની પ્રાકૃત ભાષાના રદ શબ્દની વચ્ચે શબ્દ છે. તે બ્રાહ્મણના પર્વને મળતો છે, અને દરેક પખવાડિયાને આઠમે અને પંદરમો દિવસ તે દર્શાવે છે. એ રીતે અશોકે આ પ૬ દિવસેએ માછલીના વધની બંધી કરેલી હતી –(૧) ત્રણ ઋતુઓના દરેક પહેલા મહિનાના અને તૈષ અથવા પિસ મહિનાના છછ દિવસે–સુદની આઠમ તથા ચૌદસ અને પૂનેમ અને વદની પ્રતિપદા અને આઠમ તથા અમાસ– મળીને કુલ ૨૪; (૨) બાકીના આઠ મહિનાના ચારચાર દિવસે દરેક પખવાડિયાની આઠમ તથા પૂનમ અને અમાસ-મળીને કુલ ૩૨. એકંદરે ૨૪+૩રપ૬ દિવસે એ માછલી વેચવાની અને મારવાની બંધી અશેકે કરી હતી. ૬. રાજાઓ વિવિધ પ્રસંગે બંધનમેણ કરે છે– એટલે કે, કેદખાનામાંના કેદીઓને મુદતના પહેલાં ટા કરે છે. ખાસ કરીને રાજાના જન્મદિવસે આમ કરવાનો રિવાજ છે. કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્ર” (પૃ. ૧૪૯)માં કહ્યું છે કે, પોતાના જન્મદિવસે રાજાએ બાળકેદીઓને અને ઘરડા કેદીઓને તેમ જ રાગી કેદીઓને અને નિરાધાર કેદીઓને છોડી મુકવા જોઈએ. આ અર્થ અહીં બરાબર બંધ બેસે છે. તેનું પહેલું કારણ તો એ કે, આ સ્તંભલેખ સર્વસાધારણ વધ અટકાવવાના હેતુથી નહિ પણ મનમાન્ય અને અનાવશ્યક વધ થતું અટકાવવાના હેતુથી લખાએલે લેવાથી તમામ કેદીઓને છૂટા કરવાનું તેમાં કહેલું ન ગણું શકાય, પણ જેમને કેદમાં રાખ્યાથી મનમાની અને અનાવશ્યક ૨તા થવા પામે તે કેદીઓને જ થ્યા કરવાનું તેમાં કહેલું ગણી શકાય. તેનું બીજું કારણ એ કે, છવીસ વર્ષની મુદતમાં પચીસ પ્રસંગે બંધનમેલ કરવામાં આવેલ તેથી, અશોકના જન્મદિવસે બંધનમક્ષ થતું, એમ ગણી શકાય છે. વળી, આથી કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ એમ પણ સાબીત થાય છે કે, અશેકની ધર્મલિપિઓમાં જે વર્ષો ઉલ્લેખવામાં આવેલાં છે તે તેના રાજકાળનાં વીતી ગએલાં વર્ષો નથી, પણ તે તેના રાજકાળનાં ચાલૂ વર્ષ છે. (જુએ પૃ. ૧૦. ) [ 5 ] ભાષાંતર દેવોને લાડકે પ્રિયદર્શી રાજા આમ કહે છે મારા રાજ્યાભિષેકને બાર વર્ષો વીત્યાં ત્યારથી મેં લોકેાના હિતસુખને માટે ધર્મલિપિઓ લખાવી છે તે એવા હેતુથી કે, તે (આચાર)ને છેડી દઈને (અમલદારે) આ અને તે ધર્મવૃદ્ધિ પશે. ૧ “આમાં લેકેનું હિતસુખ (છે),' (એમ સમજીને) હું આનાની તેમ જ પાસેનાની મારાં સગાંસંબંધીની માફક તપાસ રાખું ૨ છું. એમ કેમ ? (લેકેમાંના) કેટલાકને હું સુખી કરું તેટલા માટે. હું તે પ્રમાણે વર્તુ . આમ હું (અમલદારેના) બધા વર્ગોની તપાસ રાખું છું. બધા પાષડેને મેં વિવિધ પૂજાથી પૂજ્યા છે; પણ (બીજા પાખંડની પ્રત્યે) પિતાથી વળવું, ૩ એને જ મેં મુખ્ય ગયું છે. મારા રાજ્યાભિષેકને છવીસ વર્ષ થયાં ત્યારે મેં આ ધર્મલિપિ લખાવી છે. ટીકા ૧. લને માટે જ. એ. સે. બેં, ૧૯૨૦, પૃ. ૩૩૬-૩૩૭ માં પ્રસિદ્ધ થએલે શ્રીયુત હરિતકૃષ્ણ દેવને લેખ જુઓ. આ ક્રિયાપદને કત નિવાર છે. એ શબ્દ પાછળથી વપરાએલે છે પણ અહીં તે અધ્યાહત રહેલો છે. “નિવાર' શબ્દ બારમાં મુખ્ય શિલાલેખના અંતભાગમાં પણ જોવામાં આવે છે. તેને અર્થ “ અમલદારેના વર્ગો * થાય છે. ૨. “દિર' શબ્દનો અર્થ ત્રીજા મુખ્ય સ્તંભલેખમાંના “દિલ' શબ્દથી નક્કી થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ ૩. “પરામ' (સંસ્કૃતભાષાના પ્રત્યુપીમન) શબ્દનો અર્થ મળવાને અથવે અભિનંદન આપવાને સામા જવું થાય છે. બારમા મુખ્ય શિલાલેખના સારની સાથે આ ભાગને સરખા. [૭] ભાષાંતર દેવોને લાડકે પ્રિયદર્શી રાજ આમ કહે છે-“ભૂતકાળમાં રાજાઓ થઈ ગયા (તેમણે) આમ ઇચ્છેલું:-ધર્મવૃદ્ધિની સાથેસાથે લોકે કેમ કરીને આગળ વધે ?” પણ અનુરૂપ ધર્મવૃદ્ધિની સાથેસાથે લેકે આગળ વધ્યા નહિ.” આ બાબતમાં દેવોને લાડકો પ્રિયદર્શી રાજા આમ કહે છે-“મને આમ લાગ્યું –ભૂતકાળમાં રાજઓએ એમ કહેલું કે, અનુરૂપ ધર્મવૃદ્ધિની સાથેસાથે લેક આગળ વધે. પણ અનુરૂપ ધર્મવૃદ્ધિની સાથેસાથે લોકે આગળ વધ્યા નહિ. તે પછી કેવી રીતે લોકે (ધર્મને) અનુસરતા થાય? અનુરૂપ ધર્મવૃદ્ધિની સાથેસાથે લો કેવી રીતે આગળ વધે? ધર્મવૃદ્ધિની સાથે સાથે તેમનામાંના કેટલાકને હું કેવી રીતે ઉન્નત કરૂં ?” આ બાબતમાં દેવોને લાડકે પ્રિયદર્શી રાજા આમ કહે છે – મને આમ સૂઝયું -“હું ધર્મશ્રાવણે સંભળાવીશ. હું ધર્મોપદેશ કરાવીશ. લેકે તે સાંભળીને તેમ વર્તશે, પિતાની જાતને ઉન્નત કરશે, અને ધર્મવૃદ્ધિની સાથેસાથે ખૂબ આગળ વધશે.” આવા હેતુથી મેં ધર્મશ્રાવણે સંભળાવ્યાં છે, અને વિવિધ પ્રકારને ધર્મોપદેશ ફરમાવ્યું છે. મારા અમલદારો–ભ્ય –અનેક લેકેના ઉપર નીમાએલા છે. તેઓ તેને ઉપદેશ કરશે અને તેને ફેલાવશે. સેંકડે અને હજારે પ્રાણોના ઉપર રજજુકે નીમાએલા છે. તેમને પણ એવી આજ્ઞા કરવામાં આવી છે કે, “ધર્મયુક્ત લેકેને આમ અને આમ ઉપદેશ કરો.” દેવેને લાડકો પ્રિયદર્શી રાજા આમ કહે છે –“રસ્તામાં મેં વડનાં ઝાડ રોપાવેલાં છે. તેઓ મનુષ્યોને અને પશુઓને છાંયડો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ આપશે. મેં આંબાવાડીઓ પાવેલી છે. મેં દર આઠ કેસે ૨ કુવા દાવેલા છે; અને મેં આરામગૃહે બંધાવેલાં છે. મનુષ્યના અને પશુઓના ઉપભોગને માટે મેં વિવિધ સ્થળે ઘણું થાણું બંધાવેલી છે. પરંતુ આ પ્રતિભેગ (ની વ્યવસ્થા) ખરેખર નિર્જીવ છે, કારણ કે, મારી માફક મારા પહેલાં થઈ ગએલા રાજાઓએ પણ આવાં અનેક સુખસાધનોથી લેકેને સુખી કર્યા છે. પણ મેં એવા હેતુથી આમ કર્યું છે કે, લેકે (આવું) ધર્માચરણ કરે.” દેને લાકે પ્રિયદર્શી રાજા આમ કહે છે -સાધુતાની વિવિધ બાબતોના કામે મેં ધર્મમહામાત્રોને નીમેલા છે. સર્વ પાખંડમાં-- સાધુઓમાં અને ગૃહસ્થોમાં– તેઓ કામ કરી રહ્યા છે. મેં એવી વ્યવસ્થા કરી છે કે, તેઓ સંઘના અર્થે કામ કરશે. તેવી જ રીતે મેં એવી વ્યવસ્થા કરી છે કે, તેઓ બ્રાહ્મણ આછવામાં અને નિર્ચામાં તથા વિવિધ પાષામાં કામ કરશે. વિવિધ મહામા વિવિધ (વર્ગોના લેકે)ને માટે અને વિવિધ વિશિષ્ટ કામોને માટે (નીમાયા) છે. પણ મેં માત્ર આ અને બીજા બધા પાખંડોને માટે ધર્મમહામાત્રો નીમેલા છે. લાડકે પ્રિયદર્શી રાજા આમ કહે છે - આ અને બીજા ઘણું મુખ્ય અધિકારીઓ મારાં અને દેવીઓનાં દાનની વહેંચણીનું કામ કરે છે, અને અહીંના તેમ જ પ્રાંતમાંના મારા બધા ઝમાનામાં તેઓ અનેક રીતના વિવિધ સંતોષકારક પ્રયત્ન ' પ્રતિપાદિત કરે છે. વળી, મેં એવી વ્યવસ્થા કરી છે કે, ધર્મને વિકાસ કરવાને અને ધર્મને અનુસરાવવાને માટે મારા પુત્રનાં અને બીજા દેવીકુમારનાં દાનની વહેંચણી કરવાનું કામ તેઓ કરશે. દયા, દાન, સત્ય, શુદ્ધતા, મૃદુતા અને સાધુતા જેવાં છે તે આ ધર્મને વિકાસ અને તેવું આ ધર્મને અનુસરવું કેમાં વધશે. દેને લાડકે પ્રિયદર્શી રાજા આમ કહે છે -મેં કાંઇ સાધુકર્મો કર્યા છે તેમને લેકે અનુસર્યા છે, અને તેઓ (ભવિષ્યમાં) તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ કરશે. તેથી કરીને માતાપિતાની શુ જાની, ગુરુઓની શુશ્રષાની, ઘરડાંવરડાના પગલે ચાલવાની (બાબતમાં), અને બ્રાહ્મણોની તથા શ્રમણની (અને) ગરીબની તથા હલકા લોકોની અને દાસની તથા નોકરની સાથે યોગ્ય વર્તન રાખવાની બાબતમાં તેઓ આગળ વધ્યા છે અને વધશે પણ ખરા. દેવોને લાકે પ્રિયદર્શી રાજા આમ કહે છે -વળી, લેકેએ આ ધર્મવૃદ્ધિને બે રીતે આગળ વધારી છે -ધર્મબંધનથી અને (સંપૂર્ણ) બંધીથી. વળી, આ બાબતમાં ધર્મબંધને નજીવે છે, અને (સંપૂર્ણ) બંધીથી ઘણું વધારે કરાયું છે. ખરેખર, ધર્મબંધન મેં જે કર્યો છે તેવાં છે; જેમ કે, (પ્રાણીઓની) અમુકઅમુક જાતોને વધ કરવાનું નથી, તેમ જ જે બીજા અનેક ધર્મબંધન મેં કર્યા છે તે. પણ (સર્વ) ભૂતની અવિહિંસાના જેવી અને (સર્વ) પ્રાણના અવધના જેવી (સંપૂર્ણ ) બંધીથી મનુષ્યોમાં ધર્મવૃદ્ધિ વધારે આગળ વધી છે. આ લખાણ એવા હેતુથી કર્યું છે કે, મારા પુત્રો અને પૌત્રો ચંદ્ર અને સૂર્ય ચાલૂ રહે ત્યાં સુધી ટકી રહે અને એ રીતે (મારા પગલે) અનુવ. આવી રીતે (મારા પગલે) અનુવર્તવાથી આ લેક તેમ જ પરલેક સિદ્ધ થાય છે. મારા રાજ્યાભિષેકને સત્તાવીસ વર્ષ વીત્યાં ત્યારે મેં આ ધર્મલિપિ લખાવી હતી. આના સંબંધમાં દેને લાડકે આમ કહે છે જ્યાં શિલાસ્તો કે શિલાફલક હોય ત્યાં આ ધર્મલિપિ કોતરાવવી કે જેથી તે ચિરસ્થાયી થાય. ટીકા ૧. અહીં “થ' શબ્દ નહિ હોય, પણ ચૂથ' શબ્દ હશે એમ વધારે સંભવે છે. જુએ છે. અ, ૧૯૧૨, પૃ. ૧૭૩. ૨. “હરિજનિની બાબતમાં જ. ર. એ. સ. ૧૯૦૬, પૃ. ૪૦ અને આગળ આપેલી ફલીટ સાહેબની નેંધ જુઓ. નિસિપિયાની બાબતમાં જુઓ એ, ઈ, ૨, ૨૭૪, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ૩. સેનાત” સાહેબે ' શબ્દને અર્થ “મધ્યેતરી કો' કર્યો છે, અને ખુહલર સાહેબે તેને અર્થ “મુખ્ય અમલદારે કર્યો છે. કૌટિલ્યક્ત અર્થશાસ્ત્રમાં જે વિવિધ સ્થળે “કુ' શબ્દ વપરાએલો છે તેમના તરફ એફ.ડબલ્યુ. થોમસ સાહેબે આપણું ધ્યાન ખેંચેલું છે (જ. . એ. સે. ૧૯૧૫, પૃ. ૭–૯૯). પરંતુ તેમણે “મુલ્ય' અને પુ' શબ્દની વચ્ચે કાંઈક ગેટાળો કર્યો છે. “અર્થશાસ્ત્ર”થી ખૂહલર સાહેબના મતને પુષ્ટિ મળતી લાગે છે. ૪. ખુલર સાહેબે સુથાવતનાનિ' શબ્દને સુદાત્તનાનિ શબ્દ ગર્યો છે, અને તેમણે તેને અર્થ “સતેષનાં સાધનો” અથવા તુષ્ટિની તક” કર્યો છે. “ગાયતન’ શબ્દ “મા” (યત્ન કરો) ધાતુની ઉપરથી વ્યુત્પન્ન થયેલ હોવાથી તેને અર્થ “ પ્રયત્ન ' કરો એ વધારે સારું છે. ૫. “નિષત્તિ’ શબ્દની બાબતમાં ચોથા મુખ્ય સ્તંભલેખને લગતી સાતમી ટીકાને છેવટ ભાગ જુઓ. આ વાકયના અર્થને માટે જુઓ પૃ. ૧૩૯ અને આગળ. (૩) પાંચ ગણુ શિલાલેખ ધવલીના અને યાવગઢના જુદાજુદા શિલાલેખ [ક] ભાષાંતર દેને લાડકાના હુકમથી તસલિના ( અગર સમાપાના) નગરમહામાત્રરૂપ મહામાને આમ કહેવું હું (મનથી) જે કાંઈ પણ દેખું છું તે ઈચ્છું છું. શું? હું તેને અમલમાં મુકું, એમ; અને (૩) સાધનો દ્વારા હું તેની શરૂઆત કરું છું. તમને ઉપદેશ કરે, એ (ઉત) હેતુ સાધવાનું મુખ્ય સાધન છે : એમ હું માનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ છું. આપણે સારા માણસોના સ્નેહને પ્રાપ્ત કરીએ તેટલા માટે તમે અનેક હજારે પ્રાણના ઉપર નીમાયા છે. સર્વ મનુષ્યો મારાં સંતાનો છે. જેવી રીતે મારા સંતાનોની બાબતમાં હું ઇચ્છું છું કે આ લેકના તેમ જ પરલોકના સંબંધનાં સર્વ હિતસુખ તેઓ મેળવે તેવી જ રીતે સર્વ મનુષ્યની બાબતમાં હું એવું જ ઇચ્છું છું. પણ આ બાબતથી . જણાય છે કે, તમે તે સમજતા નથી. કેઈક વ્યક્તિ (અમલદાર) તેના ઉપર ધ્યાન આપે છે, પણ તે અમુક ભાગના જ ઉપર–આખાના ઉપર નહિ. તો આમ જુઓ. નીતિનું સૂત્ર પણ સારી રીતે દર્શાવાયું છે. એમ બને કે, કોઈ વ્યક્તિને બંધન કે કનડગત થાય છે. ત્યાં તેથી કારણ વગર બંધન કે મૃત્યુ થવા પામે છે. વળી, બીજા ઘણું લકાને અતિશય દુઃખ થાય છે. તેથી કરીને તમારે ઈછવું જોઇએ. શું? વચલો માર્ગ ગ્રહવાનું. ઇર્ષા, ખંતની ખામી, કડકપણું, અધીરાઈ, અભ્યાસની ખામી, આળસ અને થાકની લાગણી : એ જાતના સ્વભાવથી કોઈ પણ માણસ યોગ્ય વર્તન રાખી શકે નહિ. આથી કરીને તમારે ઈચ્છવું જોઈએ. શું કે, આ જાતને સ્વભ્રાવ તમારે ન થાય. વળી, આ બધાનું મૂળ ખંત અને ધીરજ છે. નીતિનું આ સૂત્ર છે – “જે હેઠે પડી ગયો હોય તેણે આગળ વધવાને ઊઠવું જોઈએ.”. વળી, મનુષ્ય સંચરવું જોઈએ, આગળ વધવું જોઈએ, અને પ્રગતિ કરવી જોઈએ. આ નીતિસૂત્રને તમારે દેખવું જોઈએ. તો બીજા કશાને વિચાર કર્યા વગર (તમારી જાતને આમ) કહે –“ દેને લાડકાની આશા આવી આવી છે. તેને અમલ મહાફળ આપનાર નીવડે છે, (અને) તેને અમલ ન કરવાથી ભારે નુકસાન થાય છે. જેઓ તેમ ન કરે તેમને સ્વર્ગ નથી મળતું કે રાજાની મહેરબાની નથી મળતી.” મેં (નાખેલી) આ ફરજનું આમ બે પ્રકારનું પરિણામ આવે છે. તમારા મનમાં શંકા શા કારણે હોય? તે બરાબર અદા થશે તે તમે સ્વર્ગને મેળવશો અને મારા પ્રત્યેનું ઋણ ફેડશે. વળી, આ લિપિ તિષ્યનક્ષત્રમાં સાંભળવી જોઇએ, અને તિષ્ય ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ દિવસમાં દરેક ઉત્સવે એક (અમલદાર) પણ તે સાંભળે; અને આમ કરીને (તે મારી આજ્ઞાનો) અમલ કરવાનો પ્રયત્ન કરે. આ હેતુથી આ લિપિ અહીં લખી છે કે, નગરવ્યાવહારિકે (શહેરન્યાયાધીશો) રૂપ મહામાત્રો સ્થાપિત નીતિનિયમથી યુક્ત રહે, અને નગરજનને જોરજુલમથી બંધન કે જોરજુલમથી કનડગત થવા ન પામે. વળી, ધર્મપુર:સર આ હેતુથી હું (અમલદારને) દર પાંચ વર્ષે ૨ ફેર કરવા મોકલીશ, (અને તેઓ કામમાં કડક નહિ થાય તેમ જ મિજાજી નહિ થાય, (પણ) નમ્ર થશે. આ હેતુને સમજીને તેઓ મારી આજ્ઞાને અનુસરશે. પણ ઉજજયિનીમાંથી રાજકુમાર આ વર્ગના (અમલદારે)ને મોકલશે અને ત્રણ વર્ષને ઓળંગશે નહિ. તેવી જ રીતે તક્ષશિલામાંથી પણ, એ મહામાત્રો ફેરણીએ જાય ત્યારે પિતાના કર્મને ત્યજ્યા વગર આના ઉપર પણ ધ્યાન આપશે અને રાજાની આજ્ઞાને અનુસરશે. ટીકા ૧. આ શિલાલેખમાંનું આ વાક્ય અઘરામાં અઘરું છે. દેખીતી રીતે અશોક એમ કહેવા માગે છે કે, કોઈ વ્યકિતને કેદખાનામાં પૂરવામાં આવે કે કનડગત કરવામાં આવે ત્યારે ઉક્ત અમલદારના એક કે બીજા દોષથી થતી એવી કનડગતના પરિણામમાં લોકો નાહક કેદખાનામાં નંખાય છે, અને કેદખાનામાં નંખાયા પછી તેઓ મરણ પણ પામે છે. ૨. જુઓ પૃ. ૬૩. [ખ]. ભાષાંતર દેવોને લાડકાના હુકમથી રાજકુમારને અને મહામાત્રોને (આમ) કહેવું -હું (મનથી) જે કઈ પણ દેખું છું તે ઇચ્છું છું. શું હું તેને અમલમાં મુકું, એમ; અને (યોગ્ય) સાધનેથી હું તેની શરૂઆત કરું છું. તમને ઉપદેશ કર, એ (ઉત) હેતુ સાધવાનું મુખ્ય સાધન છે, એમ હું માનું છું. સર્વ મનુષ્યો મારાં સંતાનો છે. જેવી રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ મારાં સંતાનોની બાબતમાં હું ઈચ્છું છું કે આ લેકના તેમ જ પરલેકના સંબંધનાં સર્વ હિતસુખ તેઓ મેળવે તેવી જ રીતે સર્વ મનુષ્યોની બાબતમાં હું એવું જ ઈચ્છું છું. “નહિ છતાએલા પાડેાસીઓની બાબતમાં રાજા આપણી પાસેથી શેની આશા રાખે છે,” એ જાણવાના હેતુથી પાડેસિીઓની બાબતમાં મારી શી ઇચ્છા છે, એમ તમે પૂછતા હે તો તેને જવાબ આ છે -મારા પ્રત્યે તેમણે અનુદિગ્ન રહેવું જોઈએ, એવું દેવોને લાડકે ઈચ્છે છે: એમ તેમણે સમજવું જોઈએ, તેમણે મારામાં વિશ્વાસ રાખવો જોઈએ, (અને) તેઓ મારા તરફથી દુ:ખ નહિ મેળવે પણ સુખ મેળવશે. વળી, તેમણે એમ પણ સમજવું જોઈએ (કે.) “સાંખી શકાય ત્યાં સુધી રાજ આપણને સાંખી લેશે.” પણ તેઓ આ લેકને અને પરલોકને મેળવે તેટલા માટે મારા નિમિત્તે તેમણે ધર્મ આચરો જોઈએ, આ હેતુથી હું તમને આજ્ઞા આપું છું. તમને આજ્ઞા આપીને અને મારી ઇચ્છા જણાવીને મારે અડગ નિશ્ચય અને (મારી અડગ) પ્રતિજ્ઞા જણાવીને-હું (તેમના) ત્રણમાંથી મુક્ત થાઉં! તેથી આમ કરીને તમારે તમારી ફરજ બજાવવી જોઈએ અને તેમને આશ્વાસન આપવું જોઈએ કે જેથી કરીને તેઓ આમ સમજે-જે આપણે પિતા તે જ આપણો રાજા છે; તે જેમ પિતાને અનુકંપે છે તેમ આપણને અનુકંપે છે; રાજાનાં જેવાં સંતાનો તેવાં આપણે છીએ.” તમને આજ્ઞા આપીને અને મારી ઇચ્છા–મારે અડગ નિશ્ચય તથા (મારી અડગ) પ્રતિજ્ઞા–જણાવીને મારા સ્થાનિક મંત્રીએરૂપ ૧ તમારી સાથે હું આ કામે રહીશ. તેમને આશ્વાસન આપવાને અને તેમના આ લોકના તથા પરલોકના હિતસુખની ખાત્રી તેમને આપવાને ) તમે પ્રબળ છો. આમ કરવાથી તમે સ્વર્ગને મેળવશે અને મારા ઋણમાંથી મુક્ત પણ થશો. વળી, આ અથે આ લિપિ અહીં લખી છે (કે) એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ પાડોસીઓને આશ્વાસન આપવાને અને (તેઓ) ધર્માચરણ કરે તેની ખાત્રીને માટે મહામાત્ર સ્થાપિત નીતિનિયમથી યુક્ત રહે. વળી, ચાતુર્માસી તુના તિષ્ય–દિવસે આ લિપિ સાંભળવી; અને ખરેખર તિષ્ય-દિવસમાં દરેક ઉત્સવે એક (અમલદાર) પણ તે સાંભળે. આમ. કરીને ( મારી આજ્ઞાનો ) અમલ કરવાને પ્રયત્ન કરો. ટીકા ૧. “રાહુતિ રાબ્દવાળું વાક્ય ગૂંચવાડાભરેલું છે, અને વિદ્વાનોને તેણે હંફાવેલા છે. સેનાતું સાહેબે તેને આ અર્થ કરેલા છે- મારા હકમેને સક્રિય અનવતવાને લાયક તમારા જેવા આ કામે મને મળી જશે.” બુહલર સાહેબે તેને આ અર્થ કર્યો છે –“આ બાબતમાં તે બધા દેશોમાં મારા અવેક્ષકા રહેશે.” ખુહલર સાહેબે આના સંબંધમાં દેખીતી રીતે નજરચૂકથી “(3) શબ્દને છોડી દીધો છે. “માણુ' શબ્દનો અર્થ “મંત્રી કે આડતિયે કે મદદનીશ” થાય છે. અશેક એમ કહેવા માગે છે કે, તેઓ તેના પિતાના સ્થાનિક મદદનીશ છે, અને તેઓ સરહદના લોકેના પ્રત્યેની તેની પોતાની ઈચ્છાને અમલ કરે છે, (૪) પરચુરણ ગણુ શિલાલેખ [ ગ ] ભાષાંતર (બ્રહ્મગિરિની નકલ) સુવર્ણગિરિમાંના આર્યપુત્રના અને મહામાના વચનથી ઈસિલના મહામાત્રને (તેમનું) આરોગ્ય પૂછવું, અને (પછી) આમ કહેવું –“દેવોને લાડ કહે છે (કે) “અઢીના કરતાં વધારે વર્ષ સુધી હું ઉપાસક હતા; પણ મેં ખૂબ પરાક્રમ કરેલું નહિ. એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ વચાનમાં જ સાથે મિશ્ર ૧ મિશ્ર ૨ ૩૦૯ વરસથી– ખરેખર, એક વરસના કરતાં વધારે વરસથીહું સંધની સાથે રહ્યો છું અને મેં પરાક્રમ કરેલું છે; પરંતુ આ મુદતના દરમ્યાનમાં જંબુદ્વીપમાંના જે મનુષ્યો (દેવોની સાથે મિશ્ર થયા ન હતા તે દેવની સાથે મિશ્ર થયા. [રૂપનાથની નકલના અનુસારે – આ મુદતના દરમ્યાનમાં જે દેવો મિશ્ર થયા ન હતા તેમને આખા જંબુદ્વીપમાં (મનુષ્યોની સાથે) મિશ્ર કરવામાં આવ્યા હતા.] પરાક્રમનું ફળ આ છે. માત્ર ઉપલી માટીનાએ જ આ મેળવવાનું નથી. પણ ખરેખર નીચલી કેટીને પરાક્રમ કરે તે (લેકીને) પુષ્કળ સ્વર્ગીય સુખ અપાવી શકે છે. આ હેતુથી આ શ્રાવણ સંભળાયું છે –નીચલી કેટીના અને ઉપલી કેટીના આ (હેતુને ) માટે પરાક્રમ કરે, મારા પાડોસીઓ આ જાણે, અને આ પરાક્રમ ચિરસ્થાયી થાય. વળી, આ હેતુ વધશે એટલું જ નહિ, પણ પુષ્કળ વધશે– (નિદાન) દેઢગણે વધશે. વળી, આ શ્રાવણ ૨૫૬ ભુટ્ટોએ સંભળાવ્યું છે. ” ૫ (સહાશ્રમની નકલ) આ શ્રાવણ (સંખ્યામાં) ૨૫૬ યુષ્ટએ (સંભળાવ્યું છે; કારણ કે, બસે વધતા છપ્પન વ્યક્તિઓ ફેરણીએ નીકળી પડી છે (વિવુથ-પુ). ૧ વળી, તમે આ બાબત પર્વતના ઉપર કોતરાવજે, અને જ્યાં શિલાઑ જે હોય ત્યાં પણ તે કેતરાવજે. (રૂપનાથની નકલ) આ બાબત પર્વતેના ઉપર કોતરાવવી. અહીં અને દર જ્યાં કઈ શિલાતંભ હોય ત્યાં એ શિલારૂંભના ઉપર તે કાતરાવવી. વળી, આ મેટાના હુકમથી તમે તમારી હદ પહેચતી હોય ત્યાં સુધી સર્વત્ર ફેરણુએ નીકળી પડે. આ શ્રાવણ ૨૫૬ યુટ્ટોએ સંભળાવ્યું છે; (આ સંખ્યા એમ બતાવી આપે છે કે, ૨૫૬) વ્યક્તિઓ (૨૫૬ પ્રસંગે) ફેરણીએ નીકળી પડી હતી." Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com રાથની નકલ કે આ બાબત પ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ટીકા ૧. વી. ઓ. જ, ૧૨, ૭૫-૭૬ માં ખૂહલર સાહેબે “ખંડહાલજાતક” (જાતક અંક ૫૪૨)ના આધારે ખાત્રી કરી આપી છે કે, “મધ્યપુરને અર્થ “આર્યપુત્ર અથવા રાજકુમાર' થાય છે. ૨. વધારે સમજુતીને માટે જુઓ પૃ. ૭૪-૭૭. ૩. જુઓ પૃ. ૧૨૩; ઈ. અ, ૧૯૧૨, પૃ. ૧૭૦-૧૭૧. આની સાથે સરખાવો “રાવ-માળી સમિતી પુર કયુ(“બાબ સંસ્કૃત સીરીઝ”માંનું “આપસ્તબીય-ધર્મસૂત્ર” પૃ. ૭૬ ). ૪. અહીં જે “ઉપલી કેટીન” અને “નીચલી કેટીના શબ્દો ઉલ્લેખાયા છે તે ઉપલા વર્ગના અને નીચલા વર્ગના અમલદારને ઉદેશીને વપરાયા છે. દસમા મુખ્ય શિલાલેખની સાથે આ શિલાલેખને સરખા અને ઉપરની બી ટીકા વાંચો. ૫.ઇ. ઍ, ૧૯૦૮, પૃ. ૨૧; જે. એ., મે-જુન, ૧૯૧૦; જ.ૉ. એ. સે, ૧૯૧૩, પૃ. ૪૭૭. વળી, જ. ૨. એ. સે, ૧૯ ૧૦, પૃ. ૧૪૨ અને ૧૩૦૮; ૧૯૧૧, પૃ. ૧૧૧૪; ૧૯૧૩, પૃ. ૧૦૫૩; જે. એ, જાન્યુ-ફેબ્રુ, ૧૯૧૧. શ્રીયુત દે. રા. ભાંડારકરના અર્થને માટે જુઓ છે. અ, ૧૯૧૨, પૃ. ૧૭૧-૧૭૩. લેખસૂચિ જ્યોર્જ બ્યુલર:-ઈ. ઍ, ૧૮૯૭, પૃ.૨૯-૩૦૬; ૧૮૯૭, પૃ. ૩૩૪; એ. ઈ, પુ. ૩, પૃ. ૧૩૫-૧૪૨. હરિતકૃષ્ણ શાસ્ત્રી:–“ધી ન્યુ અશકન એડિકટ ઑફ મશ્મિ” ( અશોકનો મશ્કિને નવો શિલાલેખ ) ( “ હૈદરાબાદ આકર્લોજિકલ સીરીઝ”, અંક ૧ ). ઈ. હુલશ:-સા. . મી. ગે. પુ. ૭૦, પૃ. ૫૭૪-૫૪૧. [ઘ] ભાષાતર દેને લાડકે આમ પણ કહે છે –“માતાપિતાની સુશ્રુષા કરવી જોઈએ તેમ જ પ્રાણીઓને માટેનું સન્માન દૃઢ કરવું જોઈએ. સત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧. બોલવું જોઈએ.” આ ધર્મગુણો આચરવા જોઈએ. તેવી જ રીતે શિષ્ય ગુરુને માન આપવું જોઈએ; અને જાતીલાની સાથે(વ્યક્તિએ) યોગ્ય રીતે વર્તન રાખવું જોઈએ. (માનવ મનની) આ પ્રકૃતિ પુરાણી છે; અને તે ચિરસ્થાયી છે. તેથી કરીને તેમ કરવું જોઈએ. લિપિકાર પદે લખ્યું. ટીકા ૧. જુઓ પૃ. ૧૫૯. [૨] વૈરાનો બીજો (ભાબ્રાનો) શિલાલેખ ભાષાંતર મગધને રાજા પ્રિયદર્શી સંઘને અભિનંદન કહેવડાવે છે અને . આરોગ્ય તથા સગવડવાળું જીવન ઈચ્છે છે. ભદત ! બુદ્ધને માટે તથા ધર્મને માટે અને સંધને માટે મને કેટલું બધું માન અને (કેટલે બધે) આનંદ છે, એ તમે જાણો છો. ભદો! ભગવાન બુકે જે કાંઈ ભાખ્યું છે તે સઘળું સારું જ ભાખેલું છે, પણ ભદત ! સદ્દધર્મ આમ ચિરસ્થાયી થાય તેટલા માટે જે કાંઈ મારા પિતાના તરફથી મારે કહેવું જોઈએ તે કહેવાનું હું યોગ્ય ધારું છું. ભદતિ! આ ધર્મ સૂત્રે છે –(૧) વિનય-સમુવારે (૨) દિયથાનિક (3) અનાગત-અથાનિક ) મુનિ-ગાથા; (૯) - કુત્તે (૬) ૩પતિ-પત્તિન; અને (૭) “અસત્ય'ના સંબંધમાં બુદ્ધ ભગવાને રાહુલને કરેલો બોધ. ભદત ! ભિક્ષુકો અને ભિક્ષુકીઓ પૈકીનાં ઘણુંખરાં આ ધર્મસૂત્રને હંમેશાં સાંભળે તથા વિચારે, એમ હું ઇચ્છું છું. તે જ પ્રમાણે ઉપાસાએ અને ઉપાસિકાઓએ (એમ જ કરવું જોઈએ). ભદતો ! આ જ કારણે હું આ કેતરાવું છું (કે.) તેઓ મારી ઈચ્છા જાણે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ટીકી ૧. જુઓ ૫૮૧-૮૬; જ. . એ. સે, ૧૮૮૮, પૃ. ૩૯; ૧૦૧, પૂ. ૧, ૫૭૭, ૧૯૧૧, ૫. ૧૧૧૩; ૧૧૧૩, પૃ. ૩૮૫, ૧૯૧૫, પૃ. ૮૦૫ છે. એ., ૧૮૯૧, પૃ. ૧૬૫, ૧૯૧૨, પૃ. ૩૭, ૧૯૯, પૃ. ૮; જે. એ, મે-જુન, ૧૮૯૬; મૅકસ વાલેસર કૃત “ડા એડિક ૉ લાબ્રા (માટેરિચલિન ઝુરે કંર ડે બુદ્ધિમાસ); ઈ. હ્યુમૅન કૃત “ડા ભાવ્યા–એડિક કે કૅનિગ્સ અશોક” (“ઝીટ. ઘડોë. ઈરાન, અકબર ૨, ૧૯૨૩, પૃ. ૩૧૬ અને આગળ ). વાત લાડ નો થી ઉભા કરમાંથી (૫) છ ગણુ સ્તંભલેખે (ક) લુબિન-ઉદ્યાન (રશ્મિન દઈ-પદરિયા)ને સ્તંભલેખ - ભાષાંતર દેવેને લાડકે પ્રિયદર્શી રાજા પોતાના રાજયાભિષેકને વીસ વર્ષો વીત્યાં ત્યારે અહીં જાતે આવ્યો, અને (તેણે) પૂજા કરી. ૧ અહીં શાયમુનિ બુદ્ધ જન્મ્યા હતા તેથી તેણે અહીં પથ્થરની જબરી દિવાલ ચણાવી અને શિલાતંભ ઊભે કરાવ્યું. અહીં ભગવાન બુદ્ધ જન્મ્યા હતા તેથી હુંબિનગામને ધાર્મિક કારમાંથી મુક્ત કરવામાં આવ્યું હતું, અને (જમીન મહેસુલ તરીકે માત્ર)એક અષ્ટમ (તેણે) આપવાને હતા. ટીકા ૧. જુઓ પૃ. ૭૧ ૨. સિરિયલમા ': એ અક્ષરને વિદ્વાનોએ પ્રથમ બહુ જ ગૂંચવાડે ઊભો કરે તેવી રીતે તેડયા હતા, પણ સૌના પહેલાં સ્વર્ગ રા. ગે. ભાંડારકરે એમ બતાવ્યું હતું કે, આ બધા અક્ષરે મળીને એક જ શબ્દ બને છે, અને તેને અર્થ “પથ્થરની દિવાલ કે વાડ” થાય છે (જ. મા. . . એ. સે, પુ. ૨૦, પૃ. ૩૬૬, ટીકા ૧છે. સ્વર્ગસ્થ ફલીટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ સાહેબે એ મતને તત્વતઃ મળતે જ અભિપ્રાય આપેલ છે. શ્રીયુત કે. રા. ભાંડારકર એ અક્ષરને આમ તેડયા છે -રિ-દિ(શિસ્ત્રવિકાર-મિત્તામિ); અને તેમણે તેને અર્થ “પથ્થરની જબરી દિવાલે” કર્યો છે. નગરીમાં વાસુદેવ-સંકર્ષણના માનમાં જેવી દિવાલ ચાણવામાં આવેલી તેવી આ દિવાલ હતી, એમ તેઓ કહે છે (મે. આ. સ. ., અંક ૪, પૃ. ૧૨૯). પહેલાંના અર્થોની બાબતમાં જુએ એ. ઈ, ૫, ૫, પૃ. ૫ એસ. બી. પીઆર. એ. ડબલ્યુ, ૧૯૦૩, પૃ. ૭૨૪ અને આગળ છે. અ, ૧૯૦૫, પૃ. ૧ અને આગળઃ ૧૯૧૪, પૃ. ૧૯-૨૦. ૩. પ્રથમ એફ ડબલ્યુ. થોમસ સાહેબે ‘વ૪િને ખરે અર્થ “ધાર્મિક કર” કર્યો હતો (જ. . એ. સે, ૧૯૦૯, પૃ. ૪૬-૪૭). તેમણે “શ-અનિને ખરે અર્થ કરેલો છે તે જાણવાને જુએ જ. ર. એ. સે, ૧૯૧૪, પૃ. ૩૦૧-૩૯૨. લેખસૂચિ જ ગ્રુહુલર-એ. ઈ., પુ. ૧, પૃ. ૪ અને આગળ. વિન્સેન્ટ સ્મિથ -ઈ. એ, ૧૯૦૫, પૃ. ૧ અને આગળ; અને “ઇ ટ્રેડકશન ટુ મુકરજીઝ રીપેર્ટ આન અટિકિવટીઝ ઇન ધી તરાઈ, નેપાલ, કલકત્તા, ૧૯૦૧”[ તરાઈ–નેપાલ-કલકત્તામાંના પ્રાચીન અવશેષોને લગતા શ્રીયુત મુકરજીના નિવેદન (૧૯૦૧)ની પ્રસ્તાવના]. જëન ફેઈથફુલ ફલીટ:--જ. ર. એ. સે, ૧૯૦૮, પૃ. ૪૭૧ અને આગળ, જે. કાપેટિયર-ઈ. ઍ., ૧૯૧૪, પૃ. ૧૭ અને આગળ. (ખ) નિલીવને સ્તંભલેખ ભાષાંતર દેવાને લાડકા પ્રિયદર્શી રાજાના રાજ્યાભિષેકને ચૌદ વર્ષ વીત્યાં ત્યારે તેણે બુદ્ધ નામની કનકમુનિ)ના સ્તૂપને બીજી વેળાએ વધાર્યો. વળી, તેને રાજ્યાભિષેકને (વીસ) વર્ષ વીત્યાં ત્યારે તે જાતે આવ્યા, (તેણે) પૂજા કરી, અને (શિલાતંભ) ઊભો કરાવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ (ગ) સારનાથના થાંભલાને લેખ. ભાષાંતર દેને લાડકો પ્રિયદર્શી રાજા આમ હુકમ કરે છે –..... પાટલિપુત્ર.......સંધને કઈ પણ ભગ્ન ન કરે. પણ જે કઈ સંઘને ભગ્ન કરશે તે ભિક્ષુ હોય કે ભિક્ષુણી હોય તે પણ તેને ધોળાં કપડાં પહેરાવવામાં આવશે, અને જે ભિક્ષુઓનો) આવાસ ન હોય તેમાં (તેને) રાખવામાં આવશે. આમ ભિક્ષુકસંઘને અને ભિક્ષુકીસંઘને આ હુકમ જણાવો જોઈએ. દેવોને લાડકો આમ કહે છે –આવી એક લિપિ તમારા પાસમાં રહે તેટલા માટે કચેરીમાં ગોઠવાવી છે. વળી, બીજી એક લિપિ ઉપાસકોના પાડેસમાં ગોઠવાવી છે. ઉપાસકોએ દરેક ઉપવાસના દિવસે આવીને એવા એ હુકમની ખાત્રી કરી લેવી જોઈએ. વળી, ખરેખર, ઉપવાસના દિવસોએ દરેક મહામાત્ર પિતાના વારાઓ (મુખ્ય સ્થળમાં) આવે ત્યારે તેણે એવા એ હુકમની ખાત્રી કરી લેવી જોઈએ અને તેને સમજવો જોઈએ. વળી, જ્યાં સુધી તમારો પ્રાંત પહોંચતું હોય ત્યાં સુધી તમારે (હુકમના) આ શબ્દથી ફેરણીએ નીકળવું જોઈએ. તે જ પ્રમાણે બધાં કિલ્લેબંદીવાળાં શહેરમાં અને પ્રાંતના મહાલેમાં તમારે બીજાઓને (હુકમના) આ શબદથી ફેરણીએ મોકલવા જોઈએ. ટીકા ૧. બૌદ્ધભિક્ષુઓને પહેરવેંશ ભગવો હોય છે. તેમને ઘોળો પહેરવેશ પહેરાવવામાં આવે ત્યારે એમ સમજાય કે, તેમનાં ભગવાં કપડાં છીનવી લેવામાં આવ્યાં છે અને તેમને ભિક્ષુ ગણવામાં આવતા નથી (ઓલ્ડનબર્ગ કૃત “વિનયf ,” પુ. ૩, પૃ. ૩૧૨, લીટી ૧૮; તેમ જ જ. એ. સે. બેં. ૧૯૦૮, પૃ. ૭-૧૦). “મનાવાના સંબંધમાં જુઓ સે. બુ. ઇ, ૧૭ પૃ. ૩૮૮, ટીકા ૧ માં આપેલી બુદ્ધષની સમજુતી. ૨. અલબત્ત, રાજા મહામાત્રને ઉદેશીને કહે છે. કેટલાક લેખક માને છે તેમ, ભિક્ષુઓને ઉદશીને તે કહેતો નથી. શબ્દકોશમાં “સંપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ શબ્દના અર્થ “રાજમાર્ગ” અથવા “સોગ કે મેળાપ” વગેરે આપવામાં આવેલા છે. આ સ્થળે એ શબ્દનો અર્થ મહાલના શહેરની કચેરી તરીકે લે, એ ખ્યિ છે. તે રાજમાર્ગના ઉપર આવેલી હોય તેમ જ મેળાપનું સર્વસાધારણું સ્થાન પણ હોય છે. એફ. ડબલ્યુ. થ્રેમસ સાહેબે “ચુલ્લવગ્નમાં વપરાએલા એ શબ્દના તરફ આપણું ધ્યાન ખેંચ્યું છે (જ. ૉ. એ. સે, ૧૯૧૪, પૃ. ૧૦૯-૧૧૧) તે કચેરીની બાંધણીને પ્રકાર સૂચવે પણ છે. ૩. “સાહાર' એટલે “પ્રાંત'. શરૂઆતના શિલાલેખમાં આ અર્થ એ શબ્દ ઘણુંખરૂં વપરાએલે જોવામાં આવે છે. જિલ્લાનાથની બાબતમાં જુઓ ઈ. એ., ૧૯૫૨, પૃ. ૧૭૨. ૪. અશોકના સમયમાં દરેક પ્રાંત (ગર)માં અનેક મહાલ (વિષય) અથવા તાલુકા હતા. દરેક મહાલના મુખ્ય શહેરને કિલ્લેબંધી કરવામાં આવતી હોવી જોઈએ (એ. ઈ, ૮, ૧૭૧). લેખસૂચિ જે. પીએચ.ગેલ–એ. ઈ, પુ. ૮, પૃ. ૧૬૬ અને આગળ. આર્થર વેનિસ –જ.એ.સે.મેં, ૧૯૦૭, પૃ.૧ અને આગળ. એમિલી સેનાત – “કૌપ્ત રાંદુ દ લાદેમી ઇનિગ્ધ,” ૧૯૦૭, પૃ. ૨૫. બેયર–જે. એ. ટોમ ૧૦ (૧૯૭૭)પૃ. ૧૧૯. (ઘ) સાંચીના થાંભલાને લેખ [આ સ્તંભલેખની છબી એ. ઈ, ૨, પૃ. ૩૬૯ ની સામે આપવામાં આવેલી છે. તેમાં ખુલર સાહેબે વાંચેલું મૂળ લખાણ પણ આપવામાં આવેલું છે. પ્રાચીન વસ્તુસંશોધક ખાતાએ મૂળ લખાણના ઉપર કાગળ મુકીને તેને ઠોકીઠોકીને કરી લીધેલી સુંદર નકલના આધારે હાલમાં અઅપક હુલ્લ સાહેબે ખૂહલર સાહેબના લખાણમાં ઘણે સુધારે કરેલો છે. એમનું સુધારેલું લખાણ જ, રૃ. એ. સે., ૧૯૧૧, પૃ. ૧૧૭-૧૬૯ માં આપવામાં આવેલું છે. ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ભાષાંતર ભિક્ષુઓને માટે અને ભિક્ષુકીઓને માટે માર્ગ કર્યો છે. સૂર્ય અને ચંદ્ર ચાલૂ રહે ત્યાં સુધી મારા પુત્ર અને પૌત્રો ચાલૂ રહે કે જેથી જે કઈ ભિક્ષુક કે ભિક્ષુકી સંધને લગ્ન કરે તેને ધોળાં કપડાં પહેરાવવામાં આવે અને (ભિક્ષુઓનો) આવાસ ન હોય તેમાં રાખવામાં આવે; કારણ કે, મારી એવી ઇચ્છા છે. શી? - કે, માર્ગે રહીને સંધ ચિરસ્થાયી થાય. અલ્લાહાબાદના થાંભલાના લેખે (ચ) કૌશાંબીને સ્તંભલેખ [ આ સ્તંભલેખમાં પણ સંઘને ભગ્ન કરનારને થતી સજાને ઉલ્લેખ થએલો છે, અને તે ઉપરના બે સ્તંભલેખેની નકલ જ છે. આ સ્તંભલેખને લગભગ બધે જ ભાગ નષ્ટ થઈ ગયું છે. એમાંથી જે નવી અને મહત્વની હકીકત મળી આવે છે તે એ જ છે કે, કૌશાંબીમાંના મહામાને ઉદ્દેશીને અશોકે કરેલો હુકમ તેમાં લેવામાં આવે છે; અને એ રીતે મૂળે તે સ્તંભલેખવાળે થાંભલે કયાં ગોઠવાયા હતા, એ એમાંથી જણાઈ આવે છે. ] (છ) રણુશાસન ભાષાંતર દેવોને લાડકાના હુકમથી સર્વત્ર મહામાત્રાને કહેવું (કે.) “અહીં બીજી દેવીનાં ગમે તે દાન હોય તે-આંબાવાડી, ફળબાગ, દાનગૃહ અથવા એ દેવીનું ગણી શકાય તેવું જે કંઈ હેય તે- સર્વ તીવરની માતા, બીજી દેવી કાવાકીનાં સમજવાં. ૧ ૧. પિતાની બીજી દેવીનાં દાનની નોંધ લઈને અશોક દેખીતી રીતે એમ કહેવા માગે છે કે, એ દેવીને દાખલો લઈને રાજકુટુંબની બીજી વ્યક્તિઓએ પણ તેનું અનુકરણ કરવું જોઈએ. જુઓ પૃ. ૧૩૪ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ (૩૧૭ લેખસૂચિ જ્યોર્જ બ્યુલર . એ. પુ. ૧૯, પૃ. ૧૨૪-૧૨૬. ઈ. હુશ –જ. . એ. સે. ૧૯૧૧, પૃ. ૧૧૧૩-૧૧૧૪. (૬) ત્રણ ગુહાલેખ વ૨ (બરાબર) પતના ગુહાલેખે ભાષાંતર (ક)–પ્રિયદર્શી રાજાએ પોતાના રાજ્યાભિષેકને બાર વર્ષ વીત્યાં ત્યારે આજીવકોને આ વડની ગુફા આપી હતી. (ખ)–તેના રાજ્યાભિષેકને બાર વર્ષ વીત્યાં ત્યારે ખલતિક પર્વતમાંની આ ગુફા આજીવને આપવામાં આવી હતી. (ગ) પ્રિયદર્શી રાજાએ પોતાના રાજ્યાભિષેકને ઓગણીસ વર્ષ વીત્યાં ત્યારે ખાલતિક પર્વત)માં. લેખસૂચિ જ્યાજ બ્યુલર –ઈ. એ, પુ. ૨૦, પૃ. ૩૬૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ. પાનું. વિયે. અકબર–અરેકની સાથે તેની સરખામણી .... ૨૧૦-૨૧૧ અગ્નિસ્કધ-તેને અર્થ, ૧૧૫, ૧૧૬; ધર્મની વૃદ્ધિને માટે તેનું પ્રદર્શન • ૧૨૪ અલિકસુંદર–તેની ઓળખાણ • • •૪, ૪૬ અવરોધન-ઝનને તેમાં વસનારી સ્ત્રીઓ, ૧૨-૧૪; સ્ત્રીઓને એકાંતવાસ ... ... ૧૬૪–૧૬૫ અશક–તેનાં નામે, ૪-૬; તેનાં બીરુદ, ૬-૮; તેનો રાજ્યાભિષેક અને સિંહલપની દંતકથા, ૮-૧૦ તેના રાજ્યાભિષેકને વાર્ષિકોત્સવ, ૧૦: તેના રાજકાળનાં ચાલૂ વર્ષોથી ગણાતાં તેનાં વર્ષો, ૧૦; તેનું કુટુંબ, ૧૨-૧૪; સેટ્ટિની જ્ઞાતિની રસ્ત્રીની સાથે તેને સંબંધ, ૧૩; તેનું ખાનગી જીવન, ૧૨-૧૯; મોરની જાતનાં પ્રાણીના માંસને માટે તેને શોખ, ૧૬; પિતાની પ્રજાને મફત માંસ પૂરું પાડવાની તેની પ્રથા, ૨૧; તેના રાજ્યાભિષેકનું વર્ષ, ૪૭; તેના સામ્રાજ્યનો વિસ્તાર, ૨૫-૨૬, ૪૭; તેના સામ્રાજ્યનો વહીવટ, ૪–૬૦; રાજા તરીકે, ૬૧-૬૮; તેના અમલદારે, ૫૧–૫૭; તેના ધર્મના સંબંધમાં વિવિધ દૃષ્ટિબિંદુએ, ૬૯-૭૩; બૌદ્ધપદને તેણે કરેલે સ્વીકાર, ૬૯-૭૩; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ વિષય. પાનું. તેના ધાર્મિક જીવનના બે વિભાગો- ૧) ઉપાસક, ૭૪, ૧રર-૨) ભિક્ષુગતિક, ૭૬-૭૮, ૧૨૨-૧૨૮, ૧૩૧; તેણે ખાસ ગણાવેલાં સાત ધર્મસૂત્રો, ૮૨-૮૬; બૌદ્ધપંથમાં તડ પડતાં અટકાવવાના તેના પ્રયત્નો, ૮૬-૯૨; બૌદ્ધપંથના સંબંધમાં તેની સ્થિતિ, ૯૨-૯૪; તેના ધર્મના અંગનાં સદ્દગુણો અને આચરણે, ૯૪-૯૭; સર્વ ધર્મોને સાર, ૧૦૦-૧૦૬; ધર્માચરણથી થતી અંતિમ ધ્યેયની સિદ્ધિ, ૧૦૭-૧૦૮; જેનપંથની પ્રત્યેનું તેનું ઋણ, ૧૧૭-૧૨૦; બીજા પાઉંડેની પ્રત્યેનું તેનું વલણ, ૧૨૦-૧૨૨; ધર્મવિસ્તારને માટેના ઉપાય, ૧૨૩-૧૩૭; પ્રાણીસૃષ્ટિને માટેની તેની સંભાળ, ૧૩૭–૧૪૧; તેમના હિતસુખની વૃદ્ધિ, ૧૩૯-૪૧; પ્રાણીઓ અને પશુઓ માટેની તેની ચિકિત્સા, ૧૪૧, તેના ધર્મને અર્થ, ૧૫૭૧૫૯; તેને આદર્શ, ૨૦૩-૨૦૪; કોર્ટટાઇનની સામે તેની સરખામણી, ૨૦૭ -૨૦૮; માર્કસ ઓરેલિયસની સાથે તેની સરખામણું, ૨૦૮-૨૦૯; તેની કળા–તેનું મહાન સ્વરૂપ, ૧૮૮–૧૯૩; તેના કામથી હિંદુસ્તાનને થએલ લાભ અને હાનિ, ૨૧૬(૨૨૭; તેનાં શાસનને સ્થળનિર્દેશ, ૨૨૮– ૨૪૧; તેમની જોડણીસંબંધી વિશિષ્ટતાઓ, ૧૭૩-૧૭૪; તેમાંથી જણાઈ આવતી બોલીસંબંધી વિશિષ્ટતાઓ, ૧૭૪–૧૭૭; તેમના પ્રકારે, ૨૪૧-૪૨; તેમની સાલવારી ૨૪૪-૨૪૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ વિષય. પાનું. અસુરે- આસીરિયન લેકે તરીકેની તેમની ઓળખાણ, * ૨૦૦-૨૦૩; છોટાનાગપુરમાંની અનાર્ય જતિ ૨૦૧ આછવકે-બ્રાહ્મણોને વર્ગ-૧૦૪, ૧૨૧, ૧૫૫; તેમના બે શક્ય વિભાગે ... ૧૫૬ આવ્ય અથવા અટવી–તેની ઓળખાણ ... ૪૧-૪૩ આસિનવ–તેને અર્થ ... ... ... ૯૮, ૧૧૭–૧૧૯ આસીરિયન લે-વૈદિક સાહિત્યમાંના જે અસુરે તે જ આ લેકે, ૨૦૦-૨૦૩; હિંદુસ્તાનમાંનાં તેમની સંસ્કૃતિનાં ચિહ્નો, ૨૦૨–૨૦૩; અશોકના સમયની કળાની ઉપર થએલી અસર ૧૯૮–૧૯૯ રિણ-ત્મહામાત-જુઓ “ઉપાધ્યક્ષ-મહામાત્ર" ઈરાનીયાવની અસર–અશોકના સમયની, કળા ઉપર થએલી–તે સંબંધે ટીકા ... ૧૯૭–૧૯૮ ઈભ્ય–તેને અર્થ • • ૧૬ ઇસિલ ૫૦, ૨૩૬ પોતથ-અપવાસ .. એકીમીનિયન રાજાઓ તેમનાં અને અશોકનાં શાસનની વચ્ચે રહેલી સમતા ૮, ૧૮૮ એસેની–બૌદ્ધપંથની તેની ઉપર થએલી અસર ૧૫૧ અંત-મહામાત .• • ૫૬ અંતિયાક (અંતિયક–તેની ઓળખાણ • ૪૩-૪૪, ૨૫૪ અંતિકન તેની ઓળખાણ અંતિસરહદી રાજ્યના રાજાઓ, ૩૬, ૧૬૭; તેમના બે વર્ગો • • • •••• અંબા .. ••• . •• ૩૨-૩૩ કર્મવાદ • • • • • ૧૫૯-૧૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ પાનું. . • ૧૫૫ વિષય. કલિંગ–અશકે તેના ઉપર મેળવેલે વિજય ... રર કલિંગની લડાઈ–તેમાં થએલાં મૃત્યું વગેરે તથા તેની ભયંકરતા .. ૨૨-૨૩ કાવાકી–અશોકની બીજી રાણી - ૧૨, ૧૪ કાલાશોક • • કુમારની સત્તા .... ... ૫૧–પર ની સબગીરી કુમારની સુબાગીરી , ૪૮-૪૯ કેરલપુરનો પ્રદેશ-તેનું સ્થાન ૪૦-૪૧ કેનાકમાન બુદ્ધ ... .. . કેબેજ લેકે–તેમની ઓળખાણ-મહાભારતમાં તેમનો ઉલ્લેખ .... ૨૮-૩૦ ખપિંગલ-ચાવગઢનો લેખ જેના ઉપર કોતરેલ છે તે ગિરિનું નામ . • ૨૪૨ ખરોછી-લિપિ • • • • ખારવેલ • • • • ૨૦ ખોરાક-અશોકના સમયમાં વિહેત કે અવિહેત, ૧૬૨ અને આગળ; ધર્મસૂત્રોના સમયની સાથે તેને સંબંધ ૧૬૩ ખ્રિસ્તી ધર્મની ઉપર બાહ્મપથની અસર .. ૧૪૮-૧૫૧ ગહપતિ-ગ્રહપતિ) બ્રાહ્મણપદ્ધતિનો ત્રીજો વર્ગ ૧૬૬, ૨૬૭-૬૮. ગૌતમીપુત્ર સાતકણું "... ૨૦, ૧૮૭ : ગ્રીસના મહારાજાઓ-અશોકે પિતાના સમકાલીન તરીકે ગણવેલા ... ૪૩-૪૫ ચડ રા-ટોલેમીએ ઉલ્લેખેલા બે જીવહિંસા-તેની સામાન્ય બંધી ... ૧૩-૧૪૦ જ્યોતિ સ્કંધ-જુઓ “અગ્નિકંધ” ... ૧૨૪ ડાનીસિયસ–મૌર્ય દરબારમાં ગએલો દૂત - ૪૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૧૭૦ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ૧૫૧ વિષય. પાનું. તડ-બૌદ્ધપથમાં પડેલાં તે ૮૬–૯૨ તિષ્ય–અશોકનું નક્ષત્ર : ૧૧, ૬૧ તીવર–અશોકને પુત્ર .. ૧૨, ૧૪ તરમાય–તેની ઓળખાણ ૪૩-૪૪ તુષાસ્પ-અશોકનો યવન હાકેમ ૪૯ તસલી ૩૪, ૫૦, ૬૨ થાંભલા–તે ઊભા કરાવવાનું પ્રથમ માન આપણું દેશને છે • થેરાપ્યુટી-બૌદ્ધપંચની તેના ઉપર થએલી અસર દશરથ-અશોકને પૌત્ર .. ૧૦ દાસી ... ••• .. ••. ••• ૧૬૭ સેવાન જિય-એને અર્થ ૬-૮ દેવકુમારે ... ... ... .. ૧૪ ધમવિશિષ્ટ ધર્મલિપિઓ-અશોકની ... ૮૧, ૮૬ ધર્મશાક . ધયિક-તેણે કરેલો કેરળને ઉલ્લેખ પંખ-ઘંમ (ધર્મસ્તંભ)... ૧૩૬, ૨૪૬ પંક-વન (ધર્મદાન) • • ૯૭, ૧૧૩, ૨૪૩ ૧૧૦, ૧૧૩ વંજ-રિસાદ (ધર્મપર્યાય)-અશેકે કરેલે તેમનો ઉલ્લોખ, ૮૨ તેમની ઓળખાણ ૮૨-૮૪ ધ-જગત (ધર્મમહામાત્ર) . . ૫૫, ૬૪-૬૬, ૧૦૪,૧૨૧,૧૩૨૧૩૫૧૬૬, ૨૪a, ૨૬૪-૨૬૭, ૨૬૯ - (ધર્મમંગળ) • • ૧૭,૧૧૩, ૧૫૯, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૩૮ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વિષય. પાનું ૧૬૬, ૨૪૩ –ગોરા (ધર્મયાત્રા)... ૧૬–૧૯, ૭— ૭૯, ૧૨૬-૧૨૮ -જિરિ (ધર્મલિપિ) ૧૩૬,૧૯૩-૧૯૦૫, ૨૧૭,૨૪૪, ૨૪૬, ૨૪૮, હિંજ-નિક (ધર્મવિજય) ૨૨૪, ૨૪૩,ર૪૭, -કાન (ધર્મશ્રાવણ) • ૧૨૯, ૧૩૧-૧૩૨, ૧૩૬ અંબાપુર (ધર્મોપદેશ, ધર્માનુશિષ્ટિ) - ૧૨-૧૩૧ ધવલીએ જ તેસલિ).... ૪૮ નક્ષત્ર-અશોકનું, અને મગધ નાઇજિસ્ટિક (નગર-વ્યાવહારિક) . ૫૪, ૫૭, ૨, ૬૭ નાભપતી એની ઓળખાણ ૩૦ નિરો • • • • ૧૦૪, ૧૨૧, ૧૩૨, ૧૫૫–૧૫૭ નેપોલિયન તેની સાથે એચ. જી. વેલ્સે કરેલી અશોકની સરખામણી ... • રિલેલા અથવા પોતાના આત્મપરીક્ષા ૯૮-૧૦૦ પતંજલિ-તેણે કરેલો “શિષ્ટ બ્રાહ્મણો ને ઉલ્લેખ ૧૮૨ પથ્થરનું સ્થાપત્ય-અશોકના સમય પહેલાંનું ... ૧૬૩-૧૯૫ પરિષદ-તેનાં કર્તવ્યો .. .. • ૫-૬૦, ૬૫ પશુઓ-પ્રાચીન ઇરાનીઓ . ૨૦૨ પાંડ્ય રાજ્ય–તેનું સ્થાનક, ૩૮, ૨૫૪; વરાહ મિહેરે ઉલ્લેખેલાં બે ... વાઇ-સાસનાથી જૂદું ગણેલું . . ૧૧૮-૧૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વિષય. પાનું. પાલિ-ઇ. સ. ૧૦૦ સુધીની હિંદુસ્તાનની ભાષા, શ્રીયુત ફલીટના અને અધ્યાપક હાઇસ ડેવિઠ્ઠના અભિપ્રાયો પરત્વે ટીકા ... ૧૮૩-૧૮૫ પસિંહ-(પાખંડ) અશકે જે અર્થમાં તે શબ્દ વાપર્યો છે તે અર્થ–તેના બે વિભાગો ૧૫૭, ૧૬૦ પુનર્વસુ-મગધનું નક્ષત્ર ... ... પુરુષ .. ... ... ૫૬, ૫૭, ૬૦ પુલિંદ-તેમનું સ્થાનક ' ૩૭–૩૪ પુલિંદનગર-મહાભારતમાં તેને ઉલેખ ૩૪ પ્રજાની અને રાજાની વચ્ચેનો સંબંધ–અશોકના સમયમાં અને તેના પહેલાં... ... ૬૧ પ્રતિવેદકે • • • ૫૯, ૬૫ પ્રાઓ–અસુરજાતિ ... .. .. ૨૦૧ પ્રાણીઓનો વધ અને ઇંદ્રિયલેપ કરવાની બંધીકૌટિલ્યકૃત અર્થશાસ્ત્રના આધારે ૧૩૮ પ્રાદેશિકે-(પ્રદેષ્ટ્ર) પ૧, ૫૨-૫૩, ૬૦, ૬૭, ૧૩૦ ૨૫૭, ૨૬ પ્રાંતિક હાકેમે–અશોકના સમયના; રાજકુટુંબના સગાસંબંધી હોય તેઓ અને ન હોય તેઓ • • • ••• ૪૯ પ્રિયદર્શિન–એ જ અશોક, ૪ ; અશોકનું અને તેના દાદા ચંદ્રગુપ્તનું બીરુદ, ૪-૬; તેને અર્થ .. . . બુદ્ધષ-મધ્યદેશ પરત્વે માંસભક્ષણના સંબંધમાં તેને ઉલેખ, ૧૬; વિવિધ પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ • પાનું. વિષય. vઝરતા વિષે તેને ઉલ્લેખ .. બોલીઓ-ઉત્તરાપથની અને દક્ષિણાપથની . બ્રાહ્મણ અને શ્રમણો’—એ સમાસનો અર્થ ૯૯ • ૧૭૬–૧૭૭ ૧૨૧,૧૫૪-૧૫૫, ૧૫૭ ૧૭૧-૧૭૩ બ્રાહ્મી–તેની ઉત્પત્તિ .. .. ... ભરત-સંસ્કૃત ભાષાનું અને પ્રાકૃતભાષાનું તેનું વર્ગીકરણ . ભાષા–અશોકની ધર્મલિપિઓની, ૧૭૩; બેલી પરત્વે તેની ખાસિયત ... ... ૧૮૦ ૧૭૩-૧૭૭,૧૮૦૧૮૨ ભિક્ષુગતિક-ભિક્ષુઓની સાથે એ જ વિહારમાં રહેતો હોય તે • • • ૭૬-૭૮, ૮૦, ૧૨૩, ૧૨૪, ૧૨૬૧૨૮, ૧૩૧ ૧૬૭ ૩૧-૩૨ ૪૪ ૩૫ ભૂતકા... ••• .. ••• .. ••• ભેજ-પેનિક-એનો અર્થ, ૩૦-૩૧; એનું સ્થાનક... ... ... ... મગ-તેની એળિખાણ ૬ . મશ્કિ-ચાલુક્યવંશનાં દફતરમાંનું ‘વિરિય માસંગિ’ ... ... :-- મહાભેજે–એ જ ભેજ-પતનિકે ..... . મહાન સિકંદર-એચ. જી. વેલ્સે અશોકની સાથે કરેલી તેની સરખામણી મહામંગલસુત્ત ... .. મહામાત્ર-એને અર્થ ... મહાલ વહીવટદાર-પ્રતિના સુબાના હાથે થતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૨ ૨૧૧-૨૧૨ ૧૧૨-૧૧૩ ૫૬-૫૭ www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ વિષય. તેની નીમણુક .... મોગ્ગલાન–બુદ્ધનો પટ્ટ શિષ્ય યુકત પાનું. ૪-૫૦ ૫૧–૫૨,૫૮,૬૦, ૧૩૦, ૨૫૭, ૨૬૦ ૨૭-૨૯ થન પ્રાંત-એની ઓળખાણ ... થોન લેકે (યવને-તમામ ગ્રીસવાસીઓનું જાતિનામ–મહાભારતમાં તેનો ઉલ્લેખ રજકા (રાજુકે) ... ... .. ૨૮ ૫૧, ૫૩-૫૪,૬૦, ૬૬-૬૮, ૧૦૭, ૧૩૦-૧૩૧,૨૫૭, ૨૬૦ ૨૨૧ ૨૪8 રાજનીતિશાસ્ત્ર-કૌટિલ્યની પછી તેને થએલો લોપ રાષ્ટિક-પેનિક-એનો અર્થ અને એની ઓળખાણ રંતિદેવ-માંસ પૂરું પાડવાની તેની ટેવ લિપિ અને ધંમલિપિ–બન્નેની વચ્ચેનો તફાવત... લિપિઓ-અશોકના સમયની-(૧) બ્રાહી, (૨) ખાછી બિની ત્યાંના ધાર્મિક કરની માફી લૈકિક મંગળો-અશોકના સમયનાં .... લૈકિક માન્યતાઓ-અશોકના સમયની રમિલા (ગ્રામિષા) .. વર્ણવ્યવસ્થા પ્રાચીન હિંદુસ્તાનની... વસિષીપુત્ર પુલુમાવિ ... विनय-समुकसे-थे र तुषट्टकमुत्त વિમાન-એને અર્થ .. ૧૭૦-૧૭ ૭૮ ૧૬૫ ૧૬૧ ૫૫-૫૬, ૧૦૪ ૧૬૬-૧૬૭ ૧૮૭ ૮૨-૮૩ ૧૧૫-૧૧૬, ૨૬૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ પાનું. વિષય. નિયા• • ૧૧૫ ૧૫-૧૨૬. ૨૬૩ દિય-( એ જ ચૂપ )... વિહારયાત્રાઓ .. ... ૧૭-૧૮, ૧૨૭ . વિંધ્યામલિય લેકે .. ૩૩, ૪૨ વિરાટ-એ જ મત્સ્યદેશનું પાટનગર વિરાટપુર .. વ્યષ્ટો ... ... .. •• . ૧૪૭, ૧૩૧ શમ્સ-ઈ-શિરાઝ-અશોકના એક સ્તંભનું તેનું વર્ણન • • • • ૧૯૦–૧૮૩ શાહબાઝગઢીયન પ્રાંતનું મુખ્ય શહેર .. ૩૫ શિકાર–એની તરફેણમાં અને વિરુદ્ધ અભિપ્રાય; મેગાસ્પેનીસ અને શાકુંતલમાં કરેલું તેનું વર્ણન • • • • ૧૭-૧૮ શિલા-ફલક •• ૨૪૨ શિલાલેખની પ્રાકૃતભાષા-ભારતવર્ષની રાષ્ટ્ર ભાષા, ૧૮૬; તેના ઉદયનું કારણ ૧૮૬-૧૮૭ શિલા-સ્તંભ . . . ૨૪૨ સમાજ-અશોકે જણાવેલા તેના બે પ્રકાર ... ૧૯-૨૦, ૧૨૪, ૧૨૬ સમાપા ૩૪, ૫૦, ૬૨. સરકારી કેરણીઓ ન .. સાધન-અશોકે પિતાની ધર્મલિપિઓના કામે વાપરેલાં . . • ૨૨ સાતિયપુતનું રાજ્ય-એનું સ્થાનક .. - સિંહલપિનો ઇતિહાસસંગ્રહ-એતિહાસિક દષ્ટિએ તેમનું મહત્વ • • • ૧૪૫-૧૪૮, s Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ થશોહિ C9 ભાવનગ૨ Mollet hebre pe Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com