SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શજ્ઞાપિત્તજ્ઞ’-અશાકના કાળમાં તે વપરાતાં ન હતાં, એમ જણાય છે. અશેક પેાતાને ‘વૈવાનાં-પ્રિય' કહે છે, એ હકીકત તેા વળા વિશેષ ધ્યાનમાં લેવાની છે. વ્યાકરણના હાલના અભ્યાસીઓને આથી કરીને હસવું શાથી આવતું હશે, એ સહજ સમજાય તેમ છે. “ સિદ્ધાંતકામુદી”ના લેખક શ્રીયુત ભટ્ટોજી દીક્ષિત અને “અભિધાનચિતામણો”ના લેખક શ્રીયુત હેમચદ્રાચાય કહે છે તેમ દેવાનાંપ્રિય'ના અય ‘મૂર્ખ' અથવા ‘કમઅક્કલ' થાય છે; અને તેથી કરીને, પેાતાની જાતને લેવાનાં-પ્રિય' તરીકે ઓળખાવવામાં અરોકને શા હેતુ રહેલા હશે, એનેા વિચાર સ્વાભાવિક રીતે એ અભ્યાસીઓને વિસ્મયપૂર્વક આવે જ. પરંતુ એટલું ધ્યાનમાં રાખવાનુ છે કે, હાલમાં એ શબ્દના હીન અથ થાય છે; પણ શરૂઆતમાં-ખાસ કરીને અશાકના સમયમાં તા તેને! તેવા અર્થ થતા ન હતા. પતલિએ તેા ‘મ'ના તથા ‘તોષાયુભૂ’ના અને ‘આયુષ્મત’ના અમાં એ શબ્દના ઉપયાગ કરેલા છે, એમ આપણે જાણીએ છીએ. આથી એમ જણાય છે કે, સન્માનકારક શબ્દોની માફક હૈયાનાં-પ્રિય ' શબ્દ પણ શુભ. સમાધન તરીકે વપરા તે હતા. અરોના ચાદ મુખ્ય શિલાલેખા પૈકીના આક્રમે શિલાલેખ આપણે તપાસશું તે આપણુને જણાશે કે, કેટલીક નકલામાં જ્યાં ‘તૈયાનાં પ્રિય' શબ્દ છે ત્યાં ખીજી નકલામાં રાનાને ’ શબ્દ છે. આને અ` એ થયા કે, રાજાએતે ઉદ્દેશીને શુભ સાધનના અમાં ‘હૈવાનાં-પ્રિય’ શબ્દ વપરાતા હતા. ખરૂં જોતાં, અશોકના સમકાલીન સિંહુલરાજ તિસ્સને ‘સ્થાનાં-પ્રિય’ નામક ખીરુદ લગાડેલું ‘દીપવશ”માં જોવામાં આવે છે. ૧ ઘણુંખરૂં એ જ ખીરુદ એ રાજાને માટે એ ગ્રંથમાં વપરાયેલું છે. શિલાલેખા પણ એ અનુમાનને પુષ્ટિ આપે છે. દાખલા તરીકે, નાગાર્જુનીના પર્વતની ગુફ્રામાંના ગુહાલેખામાંર રોકના પાત્ર તરીકે ઓળખાતા . ૧ ૧૧, ૧૪, ૧૯, ૨૦, ૨૫ વગેરે. ૨ ઇ. એ., ૨૦, ૩૬૪ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy