SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ અસિવ' શબ્દની વિચિત્રના ધ્યાનમાં આવ્યા વગર નહિ જ રહે. એ “મારિનને ઉત્પન્ન કરનારા જે દુર્ગણે તેણે ગણાવેલા છે તે પણ વાયકને વિચારમાં ગરકાવ કરશે. એ “મરિન શબદ કયી જાતને છે? એની વ્યુત્પત્તિ શી ? અશોકના ત્રીજા મુખ્ય સ્તંભલેખમાં “પાપ” શબ્દની સાથે સાથે જ તેની ગણના કરવામાં આવેલી છે, અને દસમા મુખ્ય શિલાલેખમાં “અપુણ્યના અર્થવાળો સ્ટિર” શબ્દ વપરાએ જોવામાં આવે છે. આથી કરીને પ્રથમ દર્શને એમ જણાય છે કે, અશોકે જે “મરના” શબ્દ વાપર્યો છે તે બાદ્ધસાહિત્યમાન એ જ અર્થવાળો (=સઢવ) શબ્દ જ હોવું જોઈએ. પરંતુ બૌદ્ધસાહિત્યમાં ત્રણ પ્રકારના ‘મારવ' ગણાવેલા છે –(1) માનવ ( રતિનો આનંદ); (૨) માવાણા (અસ્તિત્વને પ્રેમ); અને (૩) વિકાસ (અવિદ્યાની અશુદ્ધિ). કેઈક પ્રસંગે વિચારવ (વિધમીપણું) નામક ચેાથો સાવ પણ આમાં ઊમેરવામાં આવે છે. પરંતુ અશકે પાંચ પ્રકારના મણિરવ ગણાવલા છે; અને તે પણ તદ્દન જૂદા જ પ્રકારના છે. આપણે પ્રથમ જોઈ ગયા છીએ તેમ, “છંદ; નિષ્ફરતા; ક્રોધ; માન અને ઈર્ષા': એ પાંચ મહિના અશોકે ગણાવેલા છે. આથી કરીને આપણે એ નિશ્ચય કરી શકીએ છીએ કે, અશોક પોતે બૌદ્ધપંથી હતો તે પણ– અને સત્તા તથા આરિના દેખીતી રીતે એક જ છે તો પણ – બૌદ્ધપંથી “સારને તે અનુસર્યો નથી, આમ છે તો પછી તેણે પોતાના મારિનને વિચાર શેમાંથી મેળવ્યો હશે? બ્યુલર સાહેબે કહ્યું છે કે, “જૈનસાહિત્યમાં “ગog” શબ્દ છે તે “ગરિનાને બરાબર મળી આવે છે, અને “મણિના' શબ્દની માફક “મvgય' શબ્દ પણ ધમાકુ' ધાતુમાંથી વ્યુત્પન્ન થએલે છે.” વધારામાં તે કહે છે કે, ““' ને લગતા પિયસિને સિદ્ધાંત બૌદ્ધસાહિત્યમાંના ત્રણ પ્રકારના કે ચાર પ્રકારના માનવ ૧. એ. ઈ, પુ. ૨, પૃ. ૨૫૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy