SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ‘ાષા' નામક ચાર દુર્ગણ સામાન્ય છે. તેમાંના બે દુગુણનાં નામ “ પ” અને “માન” છે. ૧ અશકે પણ એ જ દુર્ગણે ગણવેલા છે, એ આપણે જાણીએ છીએ. વળી, અશે કે “ક્યા” વાપરે છે તે જૈનસાહિત્યમાંની પાપની યાદીમાં “ ” અથવા “ ” તરીકે દેખા દે છે. માત્ર અશોકના “જહિ ને અને “નિશુદ્ધિ અને પત્તે કઈ ઠેકાણે લાગતો નથી. તેમ છતાં પણ “ a” માં જે “હિંસા” શબ્દ વપરાયો છે તેમાં એ બે દુર્ણોને સમાવેશ થઈ જાય છે, એમ આપણે કહી શકીએ. “Truની અને “સાનિઘ' (મન્ના)ની વચ્ચે ભેદ બતાવવામાં આવેલો છે, અને જેનસાહિત્યમાંના નિદાન ત્રણ દુર્ગણોને ઉલ્લેખ કરવામાં આવ્યું છે : એ હકીકત ધ્યાનમાં લેતાં કોઈ પણ વાચકની એટલી તે ખાત્રી થશે કે, જેનપંથમાંના કેટલાક મનોવિચાર અશોકે ઘણું કરીને લીધેલા અને પોતાના જ કરી લીધેલા. વળી, એટલું પણ ધ્યાનમાં રાખવાનું છે કે, શરૂઆતના જૈનસાહિત્યમાં માત્ર “મgય’ શબ્દ જ જોવામાં નથી આવતો, પણ “મારા અને “ઘરાવ” શબ્દ પણ જોવામાં આવે છે; અને એ બધા શબ્દોને અર્થ એકસરખો જ થાય છે. વળી, “ઈ ને મળતો અને “સ ”નું પ્રાચીનતર રૂપ દર્શાવતો – વિનવ” શબ્દ અશોકે વાપર્યો છે એટલું જ નહિ, પણ પરિવાર ને મળતો જ “પરિવર” શબ્દ પણ તેણે વાપર્યો છે એ હકીકતની સાથે ૧. બૌદ્ધપંથમાં આમાંના કેટલાક દુર્ગણ ગણાવેલા છે, પણ તેમને સમાવેશ “ભાવમાં કે પાપ' માં નથી થતું, પણ રિમાં થાય છે. ૨. બૌદ્ધ સાહિત્યમાં પણ આ બે શબ્દો જેવામાં આવે છે. પણ જનસાહિત્યમાં અશોકના “મરિનરશબ્દને મળતું જે “અદ્વય શબ્દ છે તેને મળતે કોઈ પણ શબ્દ બૌદ્ધ સાહિત્યમાંથી મળી આવતે નથી. બૌદ્ધ સાહિત્યમાં “સવીરવ શબ્દ લેવામાં આવે છે તે મરિવ’ શબ્દના બદલામાં ભૂલથી વપરાયો હશે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy