SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ એ યુવાન ભિક્ષુએ આદર્શ જીવન ગાળ્યું; કારણ કે, બુદ્ધ ભગવાને રવિનીતસુત્તમાં તથા નાલસુત્તમાં તેમ જ તુવકમાં અને મહા અરિયવંસમાં જે આચારશ્રેણીને બંધ કરે તેને અનુસરીને તેણે પિતાનું જીવન ગાળ્યું હતું. જે સૂત્રોમાં બુદ્ધ ભગવાને ભિક્ષુઓને બંધ કરેલ છે તે સૂત્રોની સંખ્યા તે મેટી છે; પણ ઉપર કહેલી વાર્તામાં માત્ર ચાર સૂત્રોની બાબતમાં ભાર દઈને કહેવામાં આવેલું છે તેથી કરીને આપણે એવું અનુમાન કરી શકીએ કે, બુદ્ધિષના સમય સુધી તો એ ચાર સૂત્રે જ બૌદ્ધભિક્ષુને માટે મહત્ત્વનાં મનાતાં હતાં. અશેકે ઉલેખેલ “સરિ-વાનિ તથા “ોનેર-સુન્ત' અને “પતિ-પતિન' બુદ્ધષે ઉક્ત વાર્તામાં ઉલ્લેખેલ (અનુક્રમે) “મહાસર્વિસ' તથા રઢિયા-દુત્ત' અને રવિનતત્કૃત જ છે, એમ હવે સૌ વિદ્વાને કબૂલ કરે છે. બુદ્ધષે ગણવેલાં ચાર સૂત્રો પૈકીનાં ત્રણ સૂત્રોનો મેળ અશકે ઉલ્લેખેલાં ધર્મપર્યાય પૈકીનાં ત્રણ ધર્મપર્યાયની સાથે બરાબર મળે છે. તેમ છતાં પણ બુદ્ધષે જણાવેલું “તુવકસુત્ત અશકે ગણવેલાં સૂત્રોમાં કોઈ સ્થળે દેખાતું નથી, એ જરા નવાઈભરેલું છે. એ સૂત્રને સાતમો લેક વાંચતાં એમ સમજાય છે કે, તેમાં બુદ્ધદેવ પિલ' (ધાર્મિક ક્રિયાઓ) તથા તિવારી (ઉપદેશ) અને “સમાપિ' (ધ્યાન) ઉપદેશે છે. અહીં “પરિપ' અને “તિક’ શબ્દ વપરાએલા છે તેથી કરીને એવું અનુમાન થઈ શકે છે કે, બુદ્ધઘોષે ભાખેલું “તુવક-સુત્ત જ અશોકે ગણવેલું વિનય-સમુદા” (સમુત્કૃષ્ટ વિનય) હશે. અશકે ગણવેલાં ધર્મપર્યાને જે ખુલાસા ઉપર આપણે આપી ગયા તે જોતાં એમ જણાય છે કે, કેઈક પ્રસંગે એક જ સૂત્ર અનેક ૧. ઈ. એ. ૧૯૧૨, પૃ. ૩૭ અને આગળ; યુનકૃત “બુદ્ધિસ્ટ રેડન, પુ. ૧, પૃ. ૧૫ર. ૨. સુત્તનિપાત”, ૫. ૧૭૧, સે. ૬. ઈ.પુ ૧૦, ભાગ ૧ ૧૬૮Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy