________________
ર૫ર
તે એક શબ્દ ગણતો હતો. પાણિનિ, ૫, ૩, ૧૪ ને લગતા વાતિક મટુ યારિયા:” ને લગતા પોતાના ભાષ્યમાં પતંજલિએ મહારાણમાં લેવાનાં-કિરને સમાવેશ કરેલ છે. આ હકીક્ત એમ બતાવે છે કે, ઉક્ત ગણમાં દાખલ કરવામાં આવેલા માત્ર તથા ઢીયુ તથા મયુકત શબ્દની માફક સેવાનાં-શિક શબ્દ પણ શુભ સંબંધન તરીકે વપરાતે હતો (જ. ઍ. . ર. એ. સે, ૨૧, ૩૯૩). પરંતુ એટલું પણ ધ્યાનમાં રાખવાનું છે કે, કાત્યાયનના ઉક્ત વાર્તિકના આધારે જણાઈ આવે છે તેમ, એ શરૂઆતના સમયમાં લેવાન-કિચ શબ્દ ઉલટા અર્થમાં પણ વપરાતો હતો. પરંતુ પાછળથી એ શબ્દને હલકો જ અર્થ હંમેશાં થતા રહ્યા છે. (જ. રૈ. એ. સે, ૧૯૦૮, પૃ. ૫૦૪–૫૦૫).
આઠમા મુખ્ય શિલાલેખની કેટલીક નર્લેમાં વપરાએલા હવાનાં-કિર શબ્દની જગ્યાએ બીજી નકલોમાં “જ્ઞાન” શબ્દ જોવામાં આવે છે તે પણ સ્વ. સર વિલેંટ સ્મિથ સાહેબની માફક (જ. ૉ. એ. સે.. ૧૯૦૧. પૃ. ૪૫૬ અને ૧૭૭) એ બન્ને શબ્દને પર્યાયરૂપ ગણવાના નથી; કારણ કે, “કિયાન” નામની સાથે જોડેલા “જ્ઞાન” શબ્દને
રેવાનાં-જિય’ શબ્દની સાથે સાથે વાપરવામાં આવે તે ઉક્ત અર્થમાં તે વધારાને થઈ પડે. સ્મિથ સાહેબે “સેવાનાં-બિજને અર્થ “His sacred majesty” કર્યો છે તે પણ સ્વીકારી શકાય તેમ નથી; કારણ કે, યુરેપના “પાપ”ને કે આપણે દેશના શંકરાચાર્યને એવું બીરુદ લાગૂ પડી શકે, પણ અશોકના જેવા સામાન્ય પ્રજાના રાજાને એવું બીરુદ લાગૂ પડી શકે નહિ.
૨. અશોકના આ શિલાલેખમાં તેમ જ તેના બીજા લેખમાં * પંgિ ' શબ્દ લેવામાં આવે છે તેનું ભાષાંતર નાદાદા વિદ્વાનોએ નદી નદી રીતે કરેલું છે. કર્ન સાહેબે “ધાર્મિકતાનું શાસન અર્થ કર્યો છે. સેના સાહેબે માત્ર “શાસન” અર્થ કર્યો છે. મ્યુલર સાહેબે “ધાર્મિક શાસન' અર્થ કર્યો છે. ખરું જોતાં “જિ' એટલે
લેખ” (“શાસન” નથી ). માત્ર સારનાથના સ્તંભલેખમાં જ તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com