SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ૧૯૬૩-૧૯૧૪, પૃ. ૧૧૧ અને આગળ અને ચિત્રપટ પ૦). શ્રીયુત કે પી. જયસ્વાલે “મનુયા” શબ્દને અર્થ “કચેરીમાંથી નીકળી જવું, અથવા સરકારી રીતે બદલી થવાથી જવું” કર્યો છે. એ શબ્દના અર્થના સમર્થનમાં નહિ પણ અમલદારની બદલી કરવી ઈટ હેવાની બાબતના સમર્થનમાં તેમણે “શુકનીતિ”માંથી ઊતારે આપેલે છે ( જ. બિ. ઓ. રી. સે., ૧૯૦૮, પૃ. ૩૬-૪૦). ૫. આ કંકસમાસ છે, અને તેને અર્થ “બ્રાહ્મણવગરના અને શ્રમણવર્ગના સાધુઓ અને ભિક્ષુઓ થાય છે. જુઓ પૃ. ૧૫૪-૧૫૫. ૬. “અપવ્યયતા ૩vમહેતા સાધુ ”ને અર્થી સેના સાહેબે આમ કર્યો છે –“કંજુસાઈને અને ગાળ ભાંડવાને ત્યાગ કરવો સારો.” બ્યુલર સાહેબે “અપવ્યયત” શબ્દ છોડી દીધો છે. તેમના મતે arvમાંહતા સાધુને અર્થ “વિવિધ ધર્મોના લોકોને ભાંડવાથી દૂર રહેવું સારું” થાય છે. એ બને વિદ્વાનોએ એ બે શબ્દોમાંના પહેલા ‘મા’ શબ્દને “ગ' અવ્યયના પ્રાથમિક રૂપ તરીકે ગણ્યો છે. એફ. ડબલ્યુ. થોમસ સાહેબે અને શ્રીયુત દે. ર. ભાંડારકરે તેનું ખરું રૂપ “' ગયું છે. તેનાં કારણેને માટે જુએ ઈ. એ., ૧૯૦૮, પૃ. ૨૦). “મંડું (ભાંડવું) ધાતુની ઉપરથી “માં શબ્દ વ્યુત્પન્ન થયા છે, એમ આપણે ગણીએ તે તે ખૂહલર અને સેનાતું સાહેબે કહ્યું છે તેમ તેને અર્થ ભાંડવું તે” અથવા “ગાળ ભાંડવો તે” થાય; પરંતુ “સપથરાતા' શબ્દની જોડે જ “ગvમહા ” શબ્દ વપરાય છે તેથી તેને અર્થ એ કરવાને છે કે, જેવી રીતે એક છેડે “વારતા ” છે તેવી રીતે બીજા છેડે “વાહ” છે. “મને અર્થ “માલ કે મિલકત લેવામાં આવે તે જ આમ બની શકે. આથી કરીને “પથરતાની (ઓછા ખર્ચની) સરખામણુમાં “ માં ”ને અર્થ “એ છે સંચય” કરવો જોઈએ. ૭. અશોકની ધર્મલિપિઓમાં કેટલાંક અનેકાથી વાયો છે તે પૈકીનું આ પણ એક વાક્ય છે. સેના સાહેબે તેને અર્થ આમ કર્યો છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy