________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
છે. એટલું જ નહીં સર્વત્ર અનાસક્ત રહીને બ્રહ્માદિ દેવલોક સુધીના સુખોમાં વિરકિત થઇ જાય ત્યારે પણ મન પ્રદાન રહે તે શ્રેષ્ઠ સંતોષ છે. આ સંતોષથી જ ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થાય છે.”
(૩) દાન : ૨
ધન વગેરે આવશ્યક વસ્તુઓ મુશ્કેલીમાં આવેલ નંદા પુસ્કાને અથવા શ્રેષ્ઠ આવરણવાળા આપવામાં આવે તે દાન છે. શ્રીમદ્ ભગવદ્ગીતા પણ તામસિક રાજસિક અને સાત્વિક દાન વિશે જણાવી; સાત્ત્વિક દાન શ્રેષ્ઠ છે તેમ કહે છે.
"" દ્વારા પ્રજાપતિએ મનુષ્યોને દાન કરવાનો જ ઉપદેશ કરેલ છે.
ન્યાયપૂર્વક એકત્ર કરેલા ધનમાંથી પોતાની શકિત પ્રમાણે ધનને વિધિપૂર્વક શ્રદ્ધાવડે સત્પાત્રને આપવું એ દાન કહેવાય છે.
અન્નદાન, ધનદાન, ગૌદાન, વસ્ત્રદાન, સુવર્ણ વગેરે દાન વિશે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. તેમાં અન્નદાન સર્વશ્રેષ્ઠ છે.
(૪) આસ્તિક્તા :
વેદ અને સ્મૃતિમાં કહેલ ધર્મમાં દઢ વિશ્વાસ હોવો તે આસ્તિક્તા કહેવાય છે.
શાસ્ત્રોક્ત ધમધમવિષે, તેના ફલવિષે તથા પરમેશ્વરના અસ્તિત્વ વિષે જે દઢ વિશ્વાસ તે આસ્તિક્ય છે.
(પ) લજ્જા:*
વૈદિક અને લૌકિક માર્ગોમાં માનવામાં આવેલાં કુત્સિત કમોને કરવામાં જે સ્વભાવગત સંચ થાય છે તે જ લા છે. () મતિ :
ગજનો દ્વારા અનુમતિ આપવાછતાં વેદ-વિરુદ્ધ માર્ગનો આધાર લેવો અને વેદોકત ઉપદેશમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી તે જ મતિ છે.
શ્રદ્ધા અત્યંત મહત્ત્વની છે. અશ્રદ્ધા વડે કરવામાં આવેલા હોમ, દાન વગેરે કમ આ લોક તથા પરલોકમાં ફળ આપનારાં બનતાં નથી.
For Private And Personal Use Only