________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૩) તનુમાનસી :
www.kobatirth.org.
સદાચારણ દ્વારા વિષયો તરફ અનુરાગ ક્ષીણ ૨ઈ જાય, તે અવસ્થા તનુમાનસી છે.
(૪) સત્ત્વાપત્તિ :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરોકત ત્રણ ભૂમિકાઓનાં અભ્યાસથી, વૈરાગ્યના બળથી ચિત્ત શુદ્ધ સત્ત્વ રૂપમાં અવસ્થિતિ પ્રાપ્ત થાય તે અવસ્થાને સવાપત્તિ કહે છે.
(૫) અક્તિ :
ઉપરોકત ચાર ભૂમિકાનાં અભ્યાસ બાદ સંસગહીન કલા સવારુઢ થાય છે, તેને અસક્તિ કહે
છે.
(૬) પદાર્થ—ભાવના :
પોતાના આત્મામાં જ રમણ કરવું અને બાહ્ય-આંતરિક પદાર્થોની ભાવનાનો નાશ થવો, તે પદાર્થભાવના છે.
(૭) તુર્યાવસ્થા :
ઉપરોકત છ ભૂમિકાનાં પૂર્ણ અભ્યાસબાદ મંદબુદ્ધિ દૂર થાય છે. તેમજ સાધક આત્મભાવમાં એકનિષ્ઠ બની જાય છે. આ અવસ્થાને તુર્યગાવસ્થા કહે છે. આ અવસ્થા જીવન્મુક્ત પુરુષની છે.
સાત ભૂમિકાબાદ અંતિમ ભૂમિકા અવસ્થા તુરીયાતીત અવસ્થા છે, જે વિદેહ મુક્તિ છે, જે ભાગ્યશાળીઓને જ પ્રાપ્ત થાય છે.
(૧) યતમાન : ગોપ વગેરે ચિત્તના દોષોને કારણે ઇન્દ્રિયો પોતાના વિષયો તરફ ખેંચાઈ છે. આ વિપર્યોના દાંપોનું વારંવાર ચિંતન કરવાથી ઇન્દ્રયો તે વિષર્ધામાં પ્રવૃત્ત થતી નથી, તે યતાન વૈરાગ્ય છે.
(૨) વ્યતિરેક ઃ કેટલા દોષ દૂર થયા અને કેટલાં રહ્યા તેનો વિચાર કરવો તે વ્યતિરેક વૈરાગ્ય છે.
(૩) એટૈન્દ્રિય : જ્યારે રાગદ્વેષ વગેરે ચિત્તના મલ ઇન્દ્રિયોને પોતાના વિષયોમાં પ્રવૃત્ત કરાવવામાં અસમર્થ બની જાય છે, પરંતુ સૂક્ષ્મરૂપથી મનમાં તો રહે જ છે, તેને એકેન્દ્રિય વૈરાગ્ય કહે છે.
:
(૪) વશીકાર ઃ ચિત્તમાં અત્યંત સૂક્ષ્મરૂપે રહેલાં દોષો પણ નષ્ટ થઈ જાય તેમજ દિવ્ય ભોગ-ઉપભોગ, તેમજ દિવ્ય શક્તિઓ ઉપસ્થિત થાય ત્યારે તેની તરફ આસક્તિ ન રહે તે વશીકાર વૈરાગ્ય છે.
૧૦
For Private And Personal Use Only