________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતચીત ન કરવી. અધૂરી માળાએ વિરામ ન કરવો. જો માળા તૂટી જાય તો પુનઃ વિધિપૂર્વક ગ્રંથન કરવું.
પ્રાતઃકાલમાં કરેલ જપ વિશેષ ફળદાયક છે. જપ સમય માળા ઊઘાડી ન હોવી જોઈએ. ગોમુખી રાખીને જ નિર્દેશેલી અંગુલિકાઓથી માળા ફેરવવી જોઈએ. સુમેરુ મણિનું ઉલ્લંઘન ન થવું જોઈએ. પગને કે જમીનને માળાનો સ્પર્શ ન થવો જોઈએ. જે મંત્રનો જપ કરતાં હોઈએ તે મંત્રના દેવતા, ઋષિ, છંદ તેમજ મન્નાથનાં સ્મરણ સાથે જપ કરવા જોઈએ. નિર્ધારિત સમયમાં નિર્ધારિત સંખ્યામાં જપ કરવામાં આવે તો તે ઝડપથી ફલદાતા બને છે.
દ્વાક્ષમાળા ધારણ કરી દ્રાક્ષ માળાથી કરવામાં આવેલ જપ અક્ષય બને છે.પરંતુ જપમાળાને કયારેય વાર ન કરવી.
૩૬e
For Private And Personal Use Only