________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અકીકકા ક્કકી
3 આત્મનિરીક્ષણનો સમય આપવો:
કાકા મામા
ઝાઝઝwwwwwwજમાનામાં કામ કરે
શિક્ષણનો ઉદ્દેશ આત્મજ્ઞાનની સાથે ચારિત્રના વિકાસના પણ છે. વાસ્તવમાં શ્રેષ્ઠ ચારિત્રના વિકાસ વગર આત્માન જ નહીં સામાન્ય વ્યવહારનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકાતું નથી. તેથી તેનામાં આત્મનિરીક્ષણની શક્તિ વિકસે, સ્વયં પોતાની ભૂલો જુએ અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરે એ અત્યંત જરૂરી છે. સત્યકામ જાબાલના શિષ્ય ઉપકૌસલમાં આપણે આ જોઈ શકીએ છીએ. પોતાની સહધર્મચારિણીના કહેવા છતાં મહર્ષિ સત્યકામ ઉપકસલના સમાવર્તન સંસ્કાર કર્યા વગર જ લાંબા પ્રવાસે ચાલ્યા જાય છે. ઉપકોસલ પોતાના તરફથી નિરીક્ષણ કરી, યજ્ઞશાળામાં બેસી ઉપવાસરૂપી વ્રતને પ્રારંભ કરે છે, તેથી તેને અગ્નિ પાસેથી બ્રહ્મવિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.'
@ જ્ઞાન ગુરુ ગમ્ય હોવું જોઈએ?
જો
આ
શિષ્ય પોતાના તપ અને સામર્થ્ય દારા જ્ઞાન–પરમજ્ઞાન પ્રાપ્ત કરી લે,તો પણ જ્યાં સુધી તે જ્ઞાન- બ્રહ્મનિષ્ઠ ગુરુનું અનુમોદન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે જ્ઞાન અધુરુ જ છે. તે આપણે સત્યકામ જાબાલ અનેઉપકસલના દષ્ટાત્તથી જોઈ શકીએ છીએ. સત્યકામને બળદ, અગ્નિ હસે અનેમ(જલ) પતી એમ ચાર દ્વારા બહાનાં ચાર પાદનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. ગુરુ પાસે આવે છે, તેને બ્રહ્મજ્ઞાની તરીકે ઓળખે છે. ગુરુના પૂછવાથી તે સત્ય હકીકત જણાવી, આપ જ બને ગુરજ્ઞાન આપો કારણ કે ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલું જ્ઞાન જ શ્રેષ્ઠ છે. 10 એ જ પ્રમાણે ઉપકોસલને પણ અગ્નિ પાસેથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત ઘાય છે. પરંતુ તે પણ ગુરુ સત્યકામ જાબાલને ઉપદેશ આપવાનો અનુરોધ કરે છે.
જીપમit
was
ઉપૃથક–પૃથકના અધ્યયનથી સંપૂર્ણનું અધ્યયન
writiundhililalithililiiiiiiiiiiiiiiiii
મહર્ષિ ઉદ્દાત કાદિ અને અશ્વપતિ કૈક્યના સંવાદમાં આ પદ્ધતિ જોઈ શકાય છે. કઠિન બાબતોને સમજાવવામાં આ પદ્ધતિ ઉપયોગી બને છે. પ્રથમ મૂળ બાબત હોય તેના એક-એક અંદાને સમજાવ્યા બાદ તે દરેક અંશને ભેગા કરીને, તે "આ જ છે" તેમ સ્પષ્ટ કરવું. રાજા અશ્વપતિ કૈક્ય "વૈશ્વાનર” "આત્મા"ની સમજણ આપતાં જણાવે છે કે, સુજા(ધુલોક) તેનું મસ્તક છે, ચહુ વિશ્વરૂપ(સૂર્ય) છે, પ્રાણ પૃથગ્વમાં (વાયુ) છે. પથ્વી બને પાદ છે, વાસ્થલ વેદી છે, લોમ દર્ભ છે, દહનો મધ્યભાગ મહુલ(આકાશ) છે, બસ્તિ જ રચિ(જલ) છે, હૃદય ગાઈત્યાગ્નિ છે મન અન્નાહાર્યપચન અને સુખ વિનય અગ્નિ છે. એમ અલગ-અલગ સમજણ આપી વાસ્તવમાં વૈશ્વાનર આત્મા એક જ છે, જે "પ્રાદેશમાત્ર છે તેમ સમજાવે છે.
**********
૪૩૨
For Private And Personal Use Only