________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપવાનું કાર્ય શરૂ રહે છે, તેઓશ્રી તાવહાર અને પરમાર્થ બન્નેમાં જાગૃતિના હિમાયતી હતા. જીવન વ્યવહાર પણ એકદમ સ્પષ્ટ હોવા જોઇએ. નાની-નાની બાબતો પ્રત્યે પણ અત્યંત કાળજી રાખતા અને શિષ્યોને પણ રાખવાનું કહેતાં.
મહાપુરુષોને માટે આત્મતીર્થ એ જ શ્રેષ્ઠ છે, તેમ છતાં પરોપકાને અર્થે આત્મજ્ઞાની પુરુષ યાત્રા કરતાં હોય છે. નાથપ્રભુશ્રી પશ્ચિમ ભારતની તીર્થયાત્રાએ ગાર્વપ્રથમ દારક શંખોદાર-બેટ, ગોપી તળાવ, નાગેશ્વર મહાદેવનાં દર્શન કરી; કચ્છ પ્રદેશની યાત્રાએ જાય છે. ત્યાં નારાયણ સરોવર કોટેશ્વર વગેરે તીર્થોની યાત્રા કરી પોરબંદર પરત આવે છે. ત્યારબાદ સં. ૧૯૪૭માં દક્ષિણ ભારતની વાત્રામાં પંઢરપુર થઈને તિરુપતિ બાલાજી, શિવકાંચી, વિણાકોચી, રામેશ્વરમ જાય છે.
યાત્રા સમયે પણ ભક્તજનોનાં પત્રનો જવાબ આપતાં મુંબઈથી શ્રીયુત માણેકલાલ પર પત્રનાં જવાબમાં તેઓની સમસ્યા સંબંધ લખે છે કે, દુર્નિવાર પ્રમાદ અનેઉવાદન ઉત્પન્ન કરનારીચિત્ત ચાંચલ્યની પ્રધાનકારણભૂતા- પાયાના ભયંકર વમળમાં નહિ આવતાં તમારા દેશના કેન્દ્રમાં જેમ બને તેમ સુદઢ રહેજો. નિન્યાનિન્યના વિવેકનંબનને પ્રયત્ન જાગ્રત રાખી નિત્ય વરતુમાં નિરુ થાપણે વિરામ પાડવાના ઉદ્યોગને ઉત્સાહપૂર્વક અર્ખલિત રાખવો. તપગુણનાં ભયપ્રદ મોજાંઓ જયારે
જ્યારે તમારા વૃત્તિ પ્રવાહમાં રહેલી સ્મૃતિને ખંડિત કરી નાખવાનું કરે, ત્યારે તયારે દષ્ટારૂપે રહી આજ્ઞા અને કર્તવ્યનું આપાત રમણીય પદાર્થોમાં નિર્વેદલાવી પુનઃ પુનઃ સ્મરણ કરવું.
કાંઈપણ કાર્ય વ્યગ્રચિત્તે કરવું સારું નથી. તેમાં પણ યોગક્રિયાઓ તો વ્યગ્રચિત્તે અને વ્યગ્રપ્રકોની અવરથામાં નવા સાધકે ન જ કરવી. ધીરે ધીરે ચિત્તપ્રાણાને શાંત કરી કિનો આઈપ કરવો.”
આમ યાત્રા સમયે પણ પત્ર દ્વારા ઉપદેશ અને માર્ગદર્શન અપાતું.
જ રહેલા
પરત આવતાં મદ્રાસમાં રોકાવું; ચિસોફિકર રાસાયટીની મુલાકાત, તજનોને ઉપદેશ આપી પરત આવતાં નાસિક-યંબક-ગોદાવરી, નર્મદાસ્નાન કરી ડાકોર પધાર્યા. આ રીતે યાત્રા પૂર્ણ કરી જૂનાગઢ પધારે છે ત્યાં ચાતુમાં રહેવાનું નિશ્ચિત થાય છે.
ચાતુર્માસમાં સાધનાની સાથોસાથ ઉપદેશ તેમજ ભક્તજનોનાં પ્રશ્નોનાં જવાબ આપવાનું કાર્ય
પણ થાય છે.
wwwketisો કરી
તેઓ સનાતનધર્મનાંદરેક સંપ્રદાયમાં સમાનભાવ રાખતાં. તેઓશ્રીનું લક્ષ્ય જ દરેક સંપ્રદાયમાં સમન્વય કરવો, એત્વ સાધવું, તેથી જ લેખોમાં ભારતવર્ષમાં વિવિધ દશનોમાં એક વાક્યતા દર્શાવી છે.
are on
૫૭
For Private And Personal Use Only