Book Title: Samvedna Upnishadonu Sarvangin Adhyayan
Author(s): Kashyap Mansukhlal Trivedi
Publisher: R R Lalan Collage

View full book text
Previous | Next

Page 597
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંભળીને મારા શરીરે કંપ અનુભવ્યું. ત્યારે પૂ. બાપુજીએ માથે હાથ રાખીને આશ્વાસન આપ્યું કે, હું મુકમ રીતે તમારી સાથે જ રહીશ. કપડાં ફાટે છે તો બદલવા પડે છે. આ દેહથી છૂટો પડીશ તે દિવસે સવારના પાંચ વાગે તને મળીશ, તું જાગૃત રહેજે અનેરી--- સુધી કોઈને પણ આ વાતનો અણસાર આવવો ન જોઈએ પછીથી મવાનજીને લખજે કે આમ થવાનું જ હતું. તારી વાત કોઈ ન માને તો મન રહેજે" આ કબીએન પણ અત્યંત પ્રેમાળ છે. ગુરુનાં ભાવમાં તરબોળ બની આશ્રમમાં રહી ગુરુમય રજીવન વિતાવે છે. ૫. વેલજીભાઈએ આધુનિક કચ્છ" નામનું પુસ્તક લખી કચ્છની શાસન પદ્ધતિ ઉપર વંધક પ્રકાશ પાડી શારાનની ટીક. કરેલ છે. તેઓએ પોતાના અભ્યાસનાં આધારે "તવામૃત" નામનો પ્રશ પણ રચેલ છે. આ ગ્રંથમાં વંદાના વિચાર અને પ્રેમલક્ષણા ભકિતનો રામવય છે. આ ઉપરાંત દલિતો દાર, રાષ્ટ્ર-જાગૃતિ વિષયક અનેક ચોપાનિયાઓ તેમણે પ્રકાશિત કરી કાન્તિની જયોત કચ્છમાં જલાવી હતી. તેથી જ તેથી રાજીનામું આપે છે. ત્યારે સરદારશ્રી જણાવે છે કે, "મહાસભાને જયારે ખરી મુશ્કેલીના પ્રસંગ આવ્યો ત્યારે આપના જેવા વિશ્વાસ અને પ્રામાણિક માણસો ચાલ્યા જાય એ તો ભાર દુઃખની વાત. વિશેષમાં આપના ૨૮-૧૧-પડનો પત્ર વળ્યાં. ફરી ફરીને પત્ર વાંચું છું. તસ્વામૃતનો ફકરો જે આપે લખી મોકલ્યો છે તે દિવ્યતા તરફ જેને સહેજ પણ આકર્ષણ છે એવા જીવથી લઈ અને ઉચ્ચ કોટિના સાધક સુધીના જીવોની માનસિક સ્થિતિનું દર્શન છે. સામાન્ય જીવ એ વાર તહેવાર જ ભાન થાય છે. જ્યારે ઉચ્ચકોટિના સાધકોને આ દશાનું સતત માન રહેતું હોવું જોઈએ.” આમ સરદારથી પણ તેઓશ્રીના વિશે અત્યંત ઊંચો અભિપ્રાય ધરાવતા હતાં. એવાં પૂ. શ્રી વેલજીમાઈનાં ચરણોમાં કોટિ-કોટિ વંદન કરી વિરમું છું 8 3% AF%84 views : www.softwa Bosni ૫૬૫ an For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618