________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
********************EW:/News/183%%As:
જયારે માક્રમીમાંસા" નામના માસિકમાં વેદાન સિદ્ધાંતની સાથે અન્યધર્મના સિદ્ધાંતોની એકવાક્યતા દર્શાવી છે. રાનાતન ધર્મમાં ભિન્ન-ભિન્ન દેવતાઓનાં પૂજન બાબતે જણાવે છે કે તેમાં ચિભંદ અને અધિકારભેદ છે; તેથી શાસ્ત્ર ભિન્ન-ભિન્ન દેવતાઓનું પૂજન-અર્ચન કરવાનું કહે છે. તે દરેક પૂજા-- અર્ચન પરમ તત્વની ભાવના સાથે કરવાનું છે. તેથી ધીરે-ધીરે મોક્ષમાર્ગ ઉપર આગળ વધી શકાય. તેથી ૪ શ્રીપત્રકલ્પમંજરીમાં જણાવે છે કે, "એક જ સતુને સંસ્કાર ભેદને ચિમંદ બહુનામેને બહુરૂપે ઉપાસી શકાય છે, માટે તમને ગમે તે નામે તમને રામ રૂપે તે રીતુને ઉપાસવા તમે શુદ્ધભાવથી સદાગ્રહપૂર્વક નિરંતર પ્રયત્ન કરતાં રહેશો. તમારાં અંતઃકરાને અને ઇન્દ્રિયોને અંદર ઉતારવા માટે ધથી, બહારનાં વિષયોપમોગથી પાછા વાળવા પડશે. શરૂઆતમાં તે ખૂબ જ વિરોધ કરશે; પરંતુ ગભરાયા વગર ધીરે—ધીરે પ્રયત્ન કરશો, હૈયું રાખજો ને કમથી તેમને અંતઃકરણના મૂલભદી દાંડા ઉતારતા રહેશો. પરિણામે તેમના બહારના વેગ શાંત થશે, તેઓ ઊંડા ઉતરશ નામને પરમાનંદના અનુભવ કરાવશે.”
મિથ્યાભિમાન અને દાભ માટે ગધેડાનું દષ્ટાન્ન આપતાં જણાવે છે કે, "આ સમગ્ર વિશ્વ પરમાત્માની સત્તાવડું ચાલી રહ્યું છે; તેથની ઉત્પત્તિ, સ્થિતિ ને લય તેમની સત્તાવાં જ થાવ છે. નકલ પ્રાણીઓ તેઓશ્રીના સ્વરૂપની અંતર્ગત છે, છતાં જીવો અજ્ઞાનવશ થઈ પોતાને કતામતા માન છે.
સામગ્રી સર્વે હરિતણી, ભોગવે સંસાર;
//w's ess News
for was
sી
મારું માને કરી રહ્યા. તેણે ખાય છે મા."
એકવાર એક કુમાર પોતાના ગધેડા ઉપર શ્રી વિષ્ણુ, શ્રી મહેશ્વરદ બિન-ભિન્ન દેવાની મૂર્તિઓ ભરીને એક ગામથી બીજે ગામ જતો હતો. મૂર્તિઓ બહુ સુંદર આકર્ષક હતી. તેમનું મની બજારમાંથી નીકળવું થતાં લોકો દેવોને નમસ્કાર કરવા લાગ્યા. એ જઈ ગધેડો . કુમારે કહ્યું મૂર્ખ! આ લોકોને નમતા નથી. એ તો આ દેવને નમે છે. હું શું કામ ઊભો રહે છે? તું નારે ચાલવા માંડ. કુંભારે આ કથનની સાથે ગધેડાના પગ પર ડફણું પડયું ને તે ઉતાવળે ચાલવા લાગ્યો.
આમ હોદ્દાન; રાજા કે અન્યની સત્તાન પોતામાં આરોપ કરી જીવ દુઃખી થાય છે. ડન્ના બાથ છે. માટે મુમુક્ષુએ આત્મનિરીક્ષણ કરી મિથ્યાભિમાન દંભ એ આસુરી સંપત્તિને ત્યજવી જોઈએ.
વ્યવહારમાં પ્રાપ્ત કર્તવ્ય આસક્તિ ત્યજીને કરવું જોઈએ. સાધન સિદ્ધ કરવા માટે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. ફળ માટે અધીરા ન બનવું જોઈએ. પરંતુ ફળ પ્રાપ્તિનો અધિકાર પ્રાપ્ત થાય તે માટે
(ા
પ૬૮ For Private And Personal Use Only