________________
Shri M
Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
આત્માથી દૂર સર્વત્ર આત્મા વિશે વિચારીએ છીએ; અસ્વીકારનાં મધ્યમાં આપણે એકલા છીએ; આપણે ઈચ્છીએ તે ખાસ જરૂરી ન હતું. કદાચ અહીં આપણે પહોંચી શકત. પરંતુ અંદરની આત્મશક્તિથી પહોંચી શકત. (છા. ૩.૧૪.૩) "મારા હૃદયમાં મારો આત્મા છે. "ચોખાના દાણા કરતાં નાનો છે. જુવાર-સરસવ કરતાં નાનો, સ્વર્ગ કરતાં મોટો છે, દુનિયા કરતા મોટો છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ માાના સિદ્ધાન્ત દ્વારા જગત્ બ્રહ્મનું અનિર્વચનીય રૂપ છે તેમ સમજાવવામાં આવ્યું છે, જુગતુ વાસ્તવિક નથી; તે બ્રહ્મનું જ સ્વરૂપ છે.
G
For Private And Personal Use Only