________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir..
છે એઈએ. અર્થાત્ પોતે જ પોતાનું ધ્યાન કરવું જોઈએ. એટલે કે પોતાના આત્મામાં જ સ્થિત રહેવું
એ. આરીતે ધ્યાન કરનાર સર્વ જગ્યાએ સર્વ કાર્ય કરવા શકિતશાળી બને છે, સર્વજ્ઞ અનંત શક્તિવાળાં બને છે અને અંતે સર્વલોકને જીતીને પરમતત્ત્વને પામે છે.
ઉપ માં પરબ્રહ્મને પ્રાપ્ત કરવા માટે વિવિધ ઉપાસનાઓ આપવામાં આવી છે. જે વિધા તરીકે પણ પ્રસિદ્ધ છે. આ ઉપાસનાઓમાં કાર, આદિત્પ, ગાયત્રી દેવ સ્થિત બ્રહ્મ, આત્મા બ્રહ્મ મુખ્ય છે. મોટાભાગની ઉપાસના સૂર્ય અને વાયુ સાથે સંકળાયેલી છે. સૂર્ય પ્રાણ શક્તિ આપનાર છે. પ્રાણ એ જવાય છે. વાયુ અને પૂર્યની ઉપાસનાથી શક્તિ પ્રાપ્ત કરી શકાય છે. ગાયત્રી ઉપાસના દ્વારા સૂર્યની જ ઉપાસના છે.
33४
For Private And Personal Use Only