________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વોપવીત
ૐ નમ: ॐ क्लीं नमः
હું નમ:
શિખા
બે કર્ણ
હું છું
:
કિંઠ
બે બાજુઓ
કર્પર દોરા
મણિબંધ
હું : ॐ ह्रीं नमः ૩૪ હું નમ: ॐ क्रों क्षौं रौं नमः ૪ ના
કટિપ્રદેશ
મસ્ત કે
ધ
સઢ નમ:
&દેવ
. અન્ય જગ્યાએ શિવપુ.માં જ મૂળ મંત્રથી અથવા પ્રણવના ઉચ્ચાર સાથે રુદ્રાક્ષ ધારણ કરવાનું જણાવ્યું છે.
ધારણ કરવાનો સમય:
ગ્રહણના સમયે, જ્યારે રાત્રિ અને દિવસ બરાબર હોય એટલે કે તુલા તેમજ મેષ સૂર્ય સંક્રાન્તિના સમયે અવન પરિવર્તન સમયે, અમાસ, પૂનમ, જયારે દિવસ પૂર્ણ થઈ જાય ત્યારે દ્રાક્ષ ધારણ કરવાથી ઝડપથી પાપમુક્ત થવાય છે. " ધારણ કરનારે પાળવાના નિયમો
શરાબ, માંસ, લસણ, ડુંગળી, કોળું વગેરે અભક્ષ્ય પદાથોને સ્ટાક્ષ ધારણ કરનારે છોડી દેવા જોઈએ ૭૫
ધારણ કરવાની પદ્ધતિ:
રુદ્રાક્ષ યોગ્ય સમયે વિધિપૂર્વક મંત્ર સહિત ધારણ કરવામાં આવે તો વિશેષ ફલદાયક છે.
૩૬૨
For Private And Personal Use Only