________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
(૫) હસ્તિજિલ્લા :
જમણી આંખમાં રહે છે. ઈડાના આગળના ભાગમાં સ્થિત છે; અને ડાબા પગના અંગુઠા સુધી ફેલાયેલી છે. વરુણ અધિષ્ઠાતા દેવ છે.
(૬) પૂષા :
જમણા કર્ણમાં રહે છે. મુનિ સાંકૃત્યાયનીના મતે પિંગલાની પાછળથી થઈને ડાબા નેત્ર સુધી ફેલાયેલી છે. પૂષા નામના સૂર્ય અધિષ્ઠાતા દેવ છે,
(૭) યશસ્વિની :
ડાબા કાનમાં રહે છે. આ નાડી દક્ષિણ પગના અંગૂઠા સુધી ફેલાયેલી છે. દેવતા માસ્કર છે.
(૮) અલમ્બુષા :
મુખમાં રહે છે. નાભિકંદના મધ્યભાગથી ગુદા સુધી અલમ્બુપા યેલી છે. જલરૂપ વરૂણ અધિષ્ઠાતા દેવતા છે.
(૯) કું :
7x4
લિંગ સ્થાનમાં રહે છે. સુષુણ્ણાના પૂર્વ ભાગમાં રહે છે. તે ઉપર અને નીચે રહે છે. તે દક્ષિણ નાસિકા સુધી જાય છે. અધિષ્ઠાત્રી દેવી ક્ષુધા છે.
૨૬
(૧૦) શોખની :
(૧૨) વરુણા :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળ સ્થાનમાં ગાંધારી અને સરસ્વતીના મધ્યભાગમાં રહે છે અને ડાબા કાન સુધી ફેલાયેલી છે. સંવતા ચન્દ્રમાં છે.
(૧૧) સરસ્વતી :
સુષુમ્બ્રાના બન્ને ભાગમાં છે અને ઉપરની બાજુ જીવા સુધી ફેલાયેલી છે, તેના અધિષ્ઠાતા દેવતા વિરાટ્ છે.
યશસ્વિની અને કુહૂની મધ્યમાં વસ્ત્ર નાડી રહે છે. દેવતા વાયુ છે.
૧૬૦
For Private And Personal Use Only