________________
નવું અને જૂનું
શ
વીરત્વ, આત્મસમર્પણુ, મહાનુભાવ તેમજ સાધુભાવથી મનુ ષ્યસ્વભાવ સત્તા શુદ્ધ અને જાગ્રત રહ્યા કરતા. એ સમાજમાં સવ પુરુષ સાધુ, સવ` સ્ત્રીએ સતી અને સવાઁ બ્રાહ્મણેા તપસ્વી હતા, એમ માની લેવાનું કારણ નથી. એ સમાજમાં વિશ્વામિત્ર ક્ષત્રિય હતા; કેણ, કૃપ, પરશુરામ બ્રાહ્મણું હતા; કુંતી સતી હતાં; ક્ષમાપરાયણું યુધિષ્ઠિર ક્ષત્રિય પુરુષ હતા ને શત્રુના લેહીનાં તરસ્યાં તેજસ્વી દ્રૌપદી નારી હતાં ! તે વખતના સમાજ સારા-નરસા અજવાળે! અધારે મધેય હતા, તે વખતના માનવસમાજ કેતકામના જેવા ચિતરામચ્છુના ન હતા; વિષ્ણુનથી વલાવાઇ ગયેલી માનવપ્રકૃતિના ધક્કાથી સદા જાગ્રતશક્તિવાળા સમાજનીદર ખાપણી પ્રાચીન યુદેર રાજપાંચુ સભ્યતા ઉચુ` માથુ' રાખીને વિહાર કરતી. આ પ્રમળ વેગવાળી સભ્યતાને આજે આપણે છેક આળસુ, મૂર્ખ, જડભાવે કલ્પી લઈ એલીએ છીએ કે અમે એ સભ્ય જાતિના આર્યાં, અમે એ આધ્યાત્મિક જાતિના આર્યાં, અમે તે માત્ર જપતપ કરીશું', વાડા ખાંધીશું, સમુદ્રચાત્રાના નિષેધ કરીશું, અમુક જાતિઓને અસ્પૃશ્યમાં મૂકી દઇશું, અમે એ મહાપુરાતન હિંદુ નામને સાર્થક કરી દઈશું.
પણ એના કરતાં જો સત્ય વધારે વહાલુ થાય; માન્યતા પ્રમાણે કામ કરાય, ઘરનાં કરાંને અસત્યમાં વીંટી ન નાખી સત્યના શિક્ષણથી સરળ સમૂળ દૃઢ બનાવી ઉચે માથે ઉભા રહી શકે એવા બનાવાય, ચારે દિશાએથી જ્ઞાન અને મહત્ત્વને આનંદથી વિનયથી સાદરથી ઘરમાં નેતરવાને માટે નિરભિ માનપૂર્ણાંક ઉત્તારભાવે ચર્ચા થાય; સગીત, શિલ્પ, સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન વગેરે અનેક વિદ્યાએની આલેાચના કરીને, દેશિવદેશમાં ભ્રમણ કરીને, પૃથ્વી સમસ્તને શેાધી વળીને અને સ્વત ંત્રભાવે વિચાર કરીને ચારે માજીથી નિર’કુશભાવે વિકાસ પામી શકાય તે તે, હિન્દુપણું ટકશે કે કેમ એ તા હું કહી શકતા નથી; પણ પ્રાચીનકાળે જે સત્ર, જે સચેષ્ટ તેજસ્વી હિન્દુ સભ્યતા હતી, તેની સાથે અનેક રીતે ચાગ કરી શકાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com