Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ४ गा० ५ प्रमादामावोपदेशः
४३ दष्टा विषघूर्णिताङ्गाः क्वचिद् गर्ने पतिता मृताश्च । यथा चैते प्रदीपदृष्टगिरिकन्दरामार्गाः प्रमादनष्टदीपाः महान्धकारविमूढाः सर्पदृष्टा गर्ने पतितास्तं मागं दृष्ट्वाऽप्यद्रष्ट्रार एव जातास्तथाऽन्योऽपि प्राणी कथंचित् कर्मक्षयोपशमादिना लब्ध सम्यक्त्वा अपि धनाद्यासक्तिप्रमादनष्टज्ञानदीपो मिथ्यात्वान्धकारमोहितो लोभसपैदष्टः कुगतिगर्ते पतितश्च तस्याद्रष्टैव भवति ॥५॥ ___ धनादिकं स्वकृतपापकर्मणो भोगकाले त्राणाय न भवति, तस्मात् किं कर्तव्यमित्याशङ्क्याह-
मूलम् सुत्तेसु यावी पडिबुद्धजीवी, नं वीसँसे पंडिय आसुपन्ने । घोरी मुहुत्ता अबैलं सरीरं, भारंडे पक्खीवं चरेऽपैमत्ते ॥६॥ पड गये और वहीं पर मर गये। इसका सारांश केवल इतना ही है कि जिस प्रकार ये धातुवादीजन कि जिन्हों ने पहिले दीपक से घुसते समय उस गुफा का मार्ग देखलिया था परन्तु प्रमाद से दीपक के बुझजाने पर जैसे वह मार्ग उन्हें फिर नहीं मिल सका और महान्धकार में विमूढ बन कर जैसे ये सर्प द्वारा उसे जाकर खड्डे में पड गये और वहीं पर मर गये, उसी प्रकार किसी प्राणी को कथंचित् कर्म के क्षयोपशम आदि द्वारा सम्यक्त्व प्राप्त भी हो जाय परन्तु धनादिक पदार्थों में आसक्तिरूप प्रमाद से जब ज्ञानरूपी दीपक नष्ट हो जाता है तो मिथ्यात्वरूपी अन्धकार से विमोहित हुआ यह जीव लोभरूपी सर्प से डसा जाकर कुगतिरूप खड़े में जाकर गिर जाता है अतः फिर वह पूर्वदृष्ट मार्ग का अदृष्टा ही रहता है ॥५॥ દીધે. સર્પના ઝેરથી આકુળવ્યાકુળ બની તે એક ખાડામાં જઈ પડ્યા અને ત્યાંજ મરી ગયા. આને સારાંશ એટલો જ છે કે, એ ધાતુવાદી લોકો કે જેઓ દીને લઈને ઘુસતાં પહેલાં તે ગુફાને માર્ગ જોઈ લીધું હતું પરંતુ પ્રમાદથી દીવો બુઝાઈ જતાં જેમ તેને એ માગ ફરી ન મળી શકે અને મહા અંધકારમાં ફસાઈને મૂઢ જેવા બની ગયા અને સાપ દંશથી ખાડામાં પડી ગયા અને ત્યાં જ મરી ગયા. એ રીતે કઈ પ્રાણીને કહેવાયેલ કર્મના ક્ષપશમ આદિ દ્વારા સમ્યક્ત્વ પ્રાપ્ત પણ થઈ જાય પરંતુ ધનાદિક પદાર્થોમાં આસક્તિરૂપ પ્રમાદથી જ્યારે જ્ઞાનરૂપી દીપક નાશ પામી જાય છે ત્યારે મિથ્યાત્વરૂપી અંધકારથી વિમેહિત થયેલ એ જીવ લેભરૂપી સર્પના કરડવાથી કુમતિરૂપી ખાડામાં જઈને પડે છે. અને તે પછી તેને પ્રથમ એલા માગથી અદ્રષ્ટા-વંચિત રહે છે–ફરી તે માર્ગ સાંપડતું જ નથી. ૫છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨