________________
(૧૩)
સિમ, (૮) વિચર્ચિક (કાળીદાર,) (૯) કિટિભ (ખરસવું,) (૧૦) પામ ( ખસ,) (૧૧) શતારૂક (ઘણી ફેલ્ફીએ.) કુલ નાના મેટા ૧૮ છે, તે સામાન્ય ન્યથી જોતાં, બધાએ કેઢ-ગે સંનિપાતથી થાય છે. છતાં પણ, વાત વિગેરેના ઊત્કટ દેષથી જુદા જુદા ભેદવાળા ગણાય છે. તથા, રાજસ રેગ તે, રાજ્યમાં (ક્ષય) રેગવાળે, રાજસી (ક્ષય) કહેવાય છે, અને તે ક્ષયરેખ સંનિપાતથી ચાર કારણે થાય છે. કહ્યું છે કે – त्रिदोष जायते यक्ष्मा, गदो हेतु चतुष्टयात् વેપાર ક્ષારૈવ,
સાવિષમતાનાત? ત્રણ દેષવાળે યમ (ક્ષય) નામને રેગ વીર્યના વેગના રેિધથી વેગના ક્ષયથી, સાહસ કરવાથી તથા વિષમ (અયોગ્ય) ખેરાકથી–એમ ચાર કારણે થાય છે. તેજ પ્રમાણે અપસ્મારને રેગ વાત, પિત્ત અને કફના સંનિપ્રાતથી ચાર પ્રકારે છે, તે રેગવાળે સારા માઠાના વિવેકથી વિકલ હોય છે, તથા ભ્રમ (ચકી) મૂછ વિગેરેની અવસ્થાને તે રાગી ભગવે છે. કહ્યું છે કે, भ्रमावेश ससंरम्भी, देषोद्रेको इतस्मृतिः . अपस्मार इति ज्ञेयो, गदो घोर श्चतुर्विधः ॥१॥
ભિમેળ ચડે, મૂછો વિગેરે થાય, દ્વેષને ઉછાળે થાય,
,
,
;