________________
(૨૪૯),
*
फुले व मो अपुटो व णी अजुनाह पाचगं भगवं। . કેઈ ગ્રહસ્થ પૂછે, અથવા ન પણ પૂછે, તે પણ ભગવાન પિતે પાપની સંમતિ આપતા નથી – '
પ્ર—હવે કહેવાતી વાત બીજાઓને સુર નથી (પણ દુષ્કર છે, તેથી અન્ય પ્રાકૃત પુરૂથી પળાય તેમ નથી, છતાં પણ ભગવાને શા માટે તે આચર્યું ? તે બતાવે છેબેલાવનારા બેલાવે તે પણ પ્રસન્ન થઈને બોલતા નથી, અને જે નથી લાવતા, તેમના ઉપર કેપતા નથી, તેમજ પ્રતિકૂલ ઉપસર્ગ કરવાથી પણ ભગવાને તેના ઉપર. વિરપ ભાવ કરતા નથી, તે બતાવે છે. ભગવાન જ્યારે ચાાર્ચ (જંગલી) દેશ વિગેરેમાં વિચર્યા ત્યારે ભગવાનને તે અનાય પાપીઓએ પ્રથમ દંડા વડે માર્યા, તેજ પ્રમાણે કેશ વિગેરે ખેંચી તેડીને દુઃખી કર્યો. વળી फरसाइ कुत्तितिक्खाइ, अइअच्च मुणी परकम्म
' માને आघायनदृगीयाई, दंडजुडाई मुडिजुडाई ॥१॥
પરૂષ (કર્કશ) વચનેથી બીજા પાપીઓ દુઃખ દેતાં, તેવા કઠેર તિરસ્કારને ભગવાને ન ગણતાં જગતના સ્વભાવને જાણતા ભગવાન ચારિત્રમાં પરાક્રમ બતાવી સહન કતા તથા (કેઈના પ્રેમ ભાવના) ગાયેલાં ગીતો અને કરેલા નીચેથી પિતે તુક માનતા નહોતા. તથા દંડ