________________
(૨૨) કાળ કાવું પડશે? તેઓએ કહ્યું કે અમને બે વરસમાં શિક દૂર થશે. પ્રભુએ કહ્યું કે ઠીક છે, પણ આ હાર વિગેરે લેવું તે મારી ઇચ્છાએ થશે પણ તે ઈચ્છા તેડવા તમારે ને આવવું. તેઓએ વિચાર્યું કે કેઈ પણ રીતે ભગવાન રહે એમ માનીને તેમણે હા પાડી, ત્યાર પછી ભગવાન તે વચનને અનુકારે નિર્દોષ આહાર લઈને ગૃહરિથાણામાં પણ સાધુ વૃત્તિએ હતા, પછી પિતાની દીક્ષાને અવસર જાણીને સંસારની અસારતા વિશેષ પ્રકારે જાણીને તીર્થપ્રવર્તન માટે ઉદ્યમ કરે છે. તે બતાવે છે. (૧૦) ભગવાન મહાવીર છે વસથી કંઈક અધિક કાળ સુધી કાચું પાણી ત્યાગીને પગ દેવા વિગેરે ક્રિયા પણ પ્રાસુક જળ વડેજ કરતા જેવી રીતે પહેલું વ્રત જીવદયાનું પાળ્યું તે જ પ્રમાણે બીજો તે ભાજી પાડ્યાં. તે જ પ્રમાણે એકત્ર ભાવના વડે ભાવિત અંતઃ કરણવાળા બનીને અચ્ચરૂપ કે જવાળાને જેણે અટકાવી છે. અથવા પિહિત અર્ચ એટલે શરીરને ગુપ્ત રાખ્યું છે. (કે કોઈ પણ જીવને પિતાની કાયાથી પીડા થવા દેતા નથી.)
તે ભગવાન મહાવીર દીક્ષા લીધા પછી છદ્મસ્થ કાળમાં સમ્યકત્વ ભાવના વડે ભાવિત હતા. (તેમને ધમ ઉપર નિર્મળ શ્રદ્ધા હતી) તથા ઇદ્રિ અને મન વડે પિત શાંત હતા. (ઉન્માર્ગે જવા દેતા નહેતા) એવા ભગવાન હવાસમાં પણ છેવટના બે વર માં સાવદ્ય આરંભના