________________
(૨૬૩) - વલી પ્રસંગે આવેલા અથવા આવીને ત્યાં બેસે તે મુસાફરખાનું કે ધર્મશાળા તે ગામમાં હોય અથવા ગામ - બહાર હેય તથા આરામ તે ઘર આરામ તથા આગારમાં કોઈ વખત વાસ કરે, તથા મસાણમાં અથવા શુન્ય ઘરમાં વાસ કરે, (આવેશન તથા શુન્ય ઘરને ભેદ એ છે કે પેલાની ભીંત મજબુત હેય પણ બીજામાં તેમ નહી કે વખત ઝાડના મુળ નિચે વાસ કર્યો (૩)
ઉપર બતાવેલ શયન તે વસતિમાં ત્રણ જગતને જાણનારા ઋતુબદ્ધ કાળમાં અથવા ચોમાસામાં ભગવાન તપસ્યામાં ઉક્ત બનીને અથવા ધ્યાન રાખનારા બનીને વાસ કર્યો.
પ્રો કાળ! તે કહે છે. પ્રકર્ષથી તેરમાં વરસ સુધી એટલે બાર વરસથી કંઈક અધિક મુદત સુધી આખી રાત અને દિવસ સંયમ અનુષ્ઠાનમાં ઉદ્યમવાળા બનીને અપ્રમત્ત એટલે નિદ્રા વિગેરે પ્રમાદ રહીત તથા વિત સિકા રહીત ધર્મ ધ્યાન અથવા શુકલ ધ્યાન ધ્યાય
છે વળી–' णिपि नो पगामाए, सेवइ भगवं उठाए। जग्गा वह य अप्पाणं इसिं साई य अपडिने ॥५॥ संबुज्झमाणे पुणरवि आसिसु भगवं उठाए। निक्खम्म एगया राओषहि चंकमिया मुहत्तागं ॥६॥