Book Title: Acharanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 304
________________ (૨૮૩) મન મેલું કરતા નહેતા, તથા નિયાણું (પ્રતિજ્ઞા) કરતા નહેતા, છ તથા હેય ઉપાદેય વસ્તુ સાથે સવારે જાણીને તે મહાવીર પ્રભુએ કર્મની પ્રેરણા કરવામાં વીરબનીને પાપ કર્મ પિતે જાતે ન કર્યું, ને બીજા પાસે કરાવ્યું, અને અન્ય પાપ કરનારને પિતે પ્રશસ્યા નહીં, તેમ गामं पविसे नगरं वा घासमेसे कडं पराइए सुविसुद्धमेसिया भगवं, आयतजोगयाए सेवि. આ / ૧ / अदु वायसा दिगिच्छत्ता जे अन्ने रसेसिणो सत्ता घासेसणाए चिंटुंति, सययं निवइएय पेहाए ॥१०॥ - ભગવાન મહાવીર ગામ અથવા નગરમાં પેસીને ગેચરી શોધતા, પણ તે પર માટે બનાવેલું એટલે ઉદ્દગમ દેષ રહિત હોય તે લેતા, તથા સુવિશુદ્ધ એટલે ઉત્પાદ દોષ રહિત લેતા, આ પ્રમાણે એષણ (ગોચરી ) ના દેષ ત્યાગીને ભગવાન આયત તે સંયમ અને મન વચન કાયાના 5 (વ્યાપાર) વાળા બનીને જ્ઞાન ચતુષ્ટય વડે ત્રણે ગુપ્તિ પાળતા, આયત ગવાળે ભાવ (તે આયત ગત) છે, તે વડે શુદ્ધ આહાર લાવી ગોચરી કરતાં પાંચ દોષ થાય, તે ટાળીને ગીરી કરતા (અહીંયાં પણ કરે છેષ ગોચરી લેતાં અને પગ ગોચરી કરતાં એમ ૪૭ દેષ ટાળવાનું જાણવું) લા

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317