Book Title: Acharanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 306
________________ (૨૮૫) તેમની વૃત્તિને છેદવા વિના અને મનમાંથી દુર્ગાન કાઢીને તેમને જરા પણ ત્રાસ આપ્યા વિના ભગવાન મંદ મંદ ચાલે છે, તથા પર એવા કુંથુવા વિગેરે નાના જંતુએને દુઃખ દીધા વિના પિતે ગેચરીમાં ફરે છે. ૧રા अवि सूहयं वा सुकं था सीयं पिंडं पुराणकुम्मासं। अदु युक्कसं पुलागंवा लद्धे पिंडे अलढे दविए ॥१३॥ अवि झाइ से महावीरे आसणत्थे अकुक्कए झाणं उई अहेतिरियं च पेहमाणे समाहिमपडिन्ने ॥१४॥ દહીં વિગેરેથી ભજન ભીજાવેલું હોય, તેમજ વાલચણા વિગેરે સુકું હેય, અથવા ઠંડુ હોય અથવા ઘણું દિવસના ધેલા જુના કુભાષ ( , ) હોય અથવા બુકકસ તે જુનું ધાન્ય કે ભાત વિગેરે હોય, અથવા જુને સાથે બેક્ટ વિગેરે હેય, અથવા ઘણા દિવસનું ભરેલું. ગોરસ અને ઘઉંના મડક (ઢેબરાં) હય, તથા જવના નિપાવ (. ) વિગેરે પુલાક હેય, એ પ્રમાણે ઠડ. ઉને સારા માઠે રસિક અરસિક ગમે તે પિંડ મળે તે પણ રાગદ્વેષ છોડીને વાપરતા દ્રવિક (સંયમવાળા) ભગવાન વિચરે છે. એટલે જે પુરી અથવા સારી ગેચરી મળી હોય તે. અહંકારી થતા નથી, તથા ન મળતાં ઓછી મળતાં ખરાબ મળતાં પિતે પિતાની કે આપનાર ગૃહસ્થની નિંદા કરતા

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317