________________
( ૨૮૭ )
કંષાય રહિત ( ક્રોધ વિગેરેથી ભાંપણ વિગેરે ચડાવ્યા વિના) તથા ગૃદ્ધ પણું દુર કરીને તથા શબ્દ વગેરેમાં મૂર્છા રાખ્યા વિના ધ્યાન કરે છે, મનને અનુકૂલમાં રગ નથી તેમ પ્રતિકૂલમાં દ્વેષ નથી, તથા જ્ઞાન આવરણ દર્શાનાવરણ મહુનીય અંતરાય એ ચાર કવિદ્યમાન હોવાથી છદ્મસ્થ હતા, તેા પણ તેમણે વિવિધ સયમના અનુષ્ઠાનમાં પરાક્રમ બતાવીને કષાય વિગેરે પ્રમાદને એકવાર પણ ન કર્યાં, ૧૧૫૪ા તથા પેતે પેાતાના આત્માથી તત્વને જાણીને સહસાર સ્વભાવ જાણનારા ભગવાન સ્વયં બુદ્ધ બની તીથ પ્રવર્ત્તન કરવા ઉદ્યમ કર્યાં. કહ્યુ છે કે, आदित्यादिर्विबुधविसरः सारमस्यां त्रिलोक्या, मास्कन्दन्तं पदमनुपमं यच्छिवं स्वामुवाच; तीर्थ नाथो लघुभवभवच्छेदि तूर्ण विधत्स्वे, त्येतद्वाक्यं त्वदधिगतये नो किनु स्यान्नियोगः ॥ १ ॥
આદિત્ય વિગરે વિધાનો સમૂહ (નવ લેાકાંકિત દેવા) છે, તેમણે તમને કહ્યું કે હે નાથ ! આ ત્રણ લેકમાં સાર રૂપ અનુપમ જે શીઘ્ર ભવાના ભય છેદાર અને શિવપદ આપનાર તીર્થ (જૈન શાસન) છે. તેમને શીઘ્ર સ્થાપન કરો ! આ પ્રમાણે. આવુ વાકય તમારી સ્મૃતિ માટે કાને ન પડયું હાત, તે આ નિયંગ કેવી રીતે થાત ! તથા