Book Title: Acharanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 309
________________ (૨૮૮) તીર્થ પ્રવર્તન માટે કેવી રીતે ભગવાને ઉદ્યમ કર્યો તે બતાવે છે. આત્મ શુદ્ધિ વડે એટલે પિતાનાં કર્મને ક્ષય ઉપશમાં તથા ક્ષય કરવા વડે સુપ્રણિ હિત મન વચન કાયાની ગે. જે આયત ગ છે, તેમને નિર્મળ કરી તથા વિષય કષાયે. વિગેરેને ઉપશમ વિગેરેથી દૂર કરવાથી ઠરી ગુણ પ્રાપ્ત કરેલા (શાંત) ભગવાન છે. તથા માયા રહિત તેજ પ્રમાણે કે માન લેભ રહિત બની જીવતાં સુધી પાંચ સમિતિએ સમિત (ઉપગ રાખી વર્તન કરનારા) તથા ત્રણ ગુપ્તિથી ગુપ્ત બનીને રહ્યા હતા. ૧૬ ઉદેશ સમાપ્ત કરવા કહે છે. આ પ્રમાણે શાસ્ત્રમાં બતાવેલી વિધિએ શ્રી વર્તમાન સ્વામી જેઓ ચાર જ્ઞાન યુકત છે, તેમણે અનેક પ્રકારે નિયાણું કર્યા વિના આચાર્યો, કારણ કે તે પ્રમાણે બીજે મુમુક્ષુ પણ ભગવાનના દાખલ થી મેક્ષ આપનાર માર્ગ વડે આત્મ હિતને આચરે વિચરે, આ પ્રમાણે સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે, તે હું કહું છું. જે વીર પ્રભુના ચરણની સેવા કરતાં મેં સાંભળ્યું છે. : આ પ્રમાણે સૂવાનુગમ તથા સૂવાલાપક નિષ્પન્ન નિક્ષેપ સૂત્ર સ્પેશિક નિયુક્તિ સહિત વર્ણવ્યું છે. હવે નનું વર્ણન કરે છે. નૈગમ સંગ્રેડ વ્યવહાર જજીસૂત્ર શબ્દ સમભિરૂઢ

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317