Page #1
--------------------------------------------------------------------------
________________
“અહો ! શ્રુતજ્ઞાનમ્” ગ્રંથ જીર્ણોદ્ધાર ૨૦૫
આગમ ગ્રંથ ભાષાંતર
આચારાંગ સૂત્ર ભાગ - ૪
: દ્રવ્ય સહાયક :
પૂ. આ. શ્રી નીતિસૂરિજી મ.સા.ના સમુદાયના પૂ. આ. શ્રી હેમપ્રભસૂરિજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂ.સા. શ્રી શાસનદર્શનાશ્રીજી મ.સા.ના સદુપદેશથી મદનબેન મિશ્રીમલ તથા પુષ્પાબેન કાન્તિલાલ રાણી સ્ટેશન (રાજસ્થાન) તરફથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી
આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫
(મો.) 9426585904 (ઓ.) 22132543
સંવત ૨૦૭૨
ઈ. ૨૦૧૬
Page #2
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
પૃષ્ઠ
84
___810
010
011
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६५ (ई. 2009) सेट नं.-१ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। ક્રમાંક પુસ્તકનું નામ
-टी515२-संपES 001 | श्री नंदीसूत्र अवचूरी
| पू. विक्रमसूरिजी म.सा.
238 | 002 | श्री उत्तराध्ययन सूत्र चूर्णी
| पू. जिनदासगणि चूर्णीकार
286 003 श्री अर्हद्गीता-भगवद्गीता
पू. मेघविजयजी गणि म.सा. | 004 | श्री अर्हच्चूडामणि सारसटीकः
पू. भद्रबाहुस्वामी म.सा. | 005 | श्री यूक्ति प्रकाशसूत्रं
पू. पद्मसागरजी गणि म.सा. | 006 | श्री मानतुङ्गशास्त्रम्
पू. मानतुंगविजयजी म.सा. | 007 | अपराजितपृच्छा
श्री बी. भट्टाचार्य 008 शिल्प स्मृति वास्तु विद्यायाम्
श्री नंदलाल चुनिलाल सोमपुरा 850 | 009 | शिल्परत्नम् भाग-१
श्रीकुमार के. सभात्सव शास्त्री 322 शिल्परत्नम् भाग-२
श्रीकुमार के. सभात्सव शास्त्री 280 प्रासादतिलक
श्री प्रभाशंकर ओघडभाई
162 | 012 | काश्यशिल्पम्
श्री विनायक गणेश आपटे
302 प्रासादमजरी
श्री प्रभाशंकर ओघडभाई
156 014 | राजवल्लभ याने शिल्पशास्त्र
श्री नारायण भारती गोंसाई
352 015 | शिल्पदीपक
श्री गंगाधरजी प्रणीत
120 | वास्तुसार
श्री प्रभाशंकर ओघडभाई दीपार्णव उत्तरार्ध
श्री प्रभाशंकर ओघडभाई
110 | જિનપ્રાસાદ માર્તણ્ડ
શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા
498 | जैन ग्रंथावली
श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स 502 | હીરકલશ જૈન જ્યોતિષ
શ્રી હિમતરામ મહાશંકર જાની 021 न्यायप्रवेशः भाग-१
श्री आनंदशंकर बी. ध्रुव 022 | दीपार्णव पूर्वार्ध
श्री प्रभाशंकर ओघडभाई 023 अनेकान्त जयपताकाख्यं भाग-१
पू. मुनिचंद्रसूरिजी म.सा.
452 024 | अनेकान्त जयपताकाख्यं भाग-२
श्री एच. आर. कापडीआ
500 025 | प्राकृत व्याकरण भाषांतर सह
श्री बेचरदास जीवराज दोशी
454 026 | तत्त्पोपप्लवसिंहः
| श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य
188 | 027 | शक्तिवादादर्शः
| श्री सुदर्शनाचार्य शास्त्री
214 | 028 | क्षीरार्णव
श्री प्रभाशंकर ओघडभाई
414 029 | वेधवास्तु प्रभाकर
श्री प्रभाशंकर ओघडभाई
___192
013
018
020
हार
454 226 640
Page #3
--------------------------------------------------------------------------
________________
030
031
032
033
034
035
036
037
038
039
040
041
042
043
044
045
046
047
048
049
050
051
052
053
054
शिल्परत्नाकर
प्रासाद मंडन
श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-१ | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-२ श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-३
(?)
| श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय - 3 (२)
(૩)
श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय -५ વાસ્તુનિઘંટુ
તિલકમન્નરી ભાગ-૧
તિલકમન્નરી ભાગ-૨
તિલકમન્નરી ભાગ-૩
સપ્તસન્ધાન મહાકાવ્યમ સપ્તભડ઼ીમિમાંસા
ન્યાયાવતાર
વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વાલોક સામાન્યનિર્યુક્તિ ગુઢાર્થતત્ત્વાલોક સપ્તભઙીનયપ્રદીપ બાલબોધિનીવિવૃત્તિઃ વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટીકા
નયોપદેશ ભાગ-૧ તરઙિણીતરણી
નયોપદેશ ભાગ-૨ તરઙિણીતરણી
ન્યાયસમુચ્ચય
સ્યાદ્યાર્થપ્રકાશઃ
દિન શુદ્ધિ પ્રકરણ
બૃહદ્ ધારણા યંત્ર
જ્યોતિર્મહોદય
श्री नर्मदाशंकर शास्त्री
पं. भगवानदास जैन
पू. लावण्यसूरिजी म.सा.
पू. लावण्यसूरिजी म.सा.
पू. लावण्यसूरिजी म.सा.
पू. लावण्यसूरिजी म. सा.
पू. लावण्यसूरिजी म.सा. પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા
પૂ. લાવણ્યસૂરિજી
પૂ. લાવણ્યસૂરિજી
પૂ. લાવણ્યસૂરિજી
પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી
પૂ. પં. શિવાનન્દવિજયજી
સતિષચંદ્ર વિદ્યાભૂષણ શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા)
શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા)
પૂ. લાવણ્યસૂરિજી શ્રીવેણીમાધવ શાસ્ત્રી
પૂ. લાવણ્યસૂરિજી
પૂ. લાવણ્યસૂરિજી
પૂ. લાવણ્યસૂરિજી
પૂ. લાવણ્યસૂરિજી
પૂ. દર્શનવિજયજી
પૂ. દર્શનવિજયજી
સં. પૂ. અક્ષયવિજયજી
824
288
520
578
278
252
324
302
196
190
202
480
228
60
218
190
138
296
210
274
286
216
532
113
112
Page #4
--------------------------------------------------------------------------
________________
|
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર
ભાષા |
स
पू. लावच
218.
164
સંયોજક – બાબુલાલ સરેમલ શાહ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
हीशन सोसायटी, रामनगर, साबरमती, महावाह-04. (मो.) ८४२७५८५८०४ (यो) २२१३ २५४३ (5-मेल) ahoshrut.bs@gmail.com महो श्रुतज्ञानमjथ द्धिार - संवत २०७5 (5. २०१०)- सेट नं-२
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી.
या पुस्तsी www.ahoshrut.org वेबसाईट ५२थी upl stGirls sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ
ता-
टीर-संपES પૃષ્ઠ 055 | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्यास अध्याय-६
| पू. लावण्यसूरिजी म.सा.
296 056| विविध तीर्थ कल्प
प. जिनविजयजी म.सा.
160 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
| पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः
श्री धर्मदत्तसूरि
202 059 | व्याप्ति पञ्चक विवृत्ति टीका
| श्री धर्मदत्तसूरि જૈન સંગીત રાગમાળા
. श्री मांगरोळ जैन संगीत मंडळी | 306 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश)
| श्री रसिकलाल एच. कापडीआ 062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय |सं श्री सुदर्शनाचार्य
668 063 | चन्द्रप्रभा हेमकौमुदी
सं पू. मेघविजयजी गणि
516 064| विवेक विलास
सं/. | श्री दामोदर गोविंदाचार्य
268 065 | पञ्चशती प्रबोध प्रबंध
|
सं पू. मृगेन्द्रविजयजी म.सा. 456 066 | सन्मतितत्त्वसोपानम्
| सं पू. लब्धिसूरिजी म.सा.
420 06764शमाता वही गुशनुवाह
गु४. पू. हेमसागरसूरिजी म.सा. 638 068 | मोहराजापराजयम्
सं पू. चतुरविजयजी म.सा. 192 069 | क्रियाकोश
सं/हिं श्री मोहनलाल बांठिया
428 070 | कालिकाचार्यकथासंग्रह
सं/४. श्री अंबालाल प्रेमचंद
406 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका | सं. श्री वामाचरण भट्टाचार्य
308 072 | जन्मसमुद्रजातक
सं/हिं श्री भगवानदास जैन
128 073 मेघमहोदय वर्षप्रबोध
सं/हिं श्री भगवानदास जैन 0748न सामुद्रिन पांय jथो
१४. श्री हिम्मतराम महाशंकर जानी | 376
4. 14.
060
322
532
Page #5
--------------------------------------------------------------------------
________________
075
076
સંગીત નાટ્ય રૂપાવલી
077
1 ભારતનો જૈન તીર્થો અને તેનું શિલ્પસ્થાપત્ય
079
શિલ્પ ચિન્તામણિ ભાગ-૧ 080 बृह६ शिल्प शास्त्र भाग - १
081 बृह६ शिल्प शास्त्र भाग - २
082 ह शिल्पशास्त्र भाग - 3
O83 आयुर्वेधना अनुभूत प्रयोगो भाग-१
જૈન ચિત્ર કલ્પવ્રૂમ ભાગ-૧
જૈન ચિત્ર કલ્પવ્રૂમ ભાગ-૨
084 ल्याए 125
ORS विश्वलोचन कोश
086 | Sथा रत्न छोश भाग-1
0875था रत्न छोश भाग-2
હસ્તસગ્રીવનમ્
088
089
090
એન્દ્રચતુર્વિશનિકા
સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા
शुभ.
शुभ.
गुभ.
गुभ.
शुभ
श्री साराभाई नवाब
श्री साराभाई नवाब
श्री विद्या साराभाई नवाब
श्री साराभाई नवाब
सं.
श्री मनसुखलाल भुदरमल
श्री जगन्नाथ अंबाराम
श्री जगन्नाथ अंबाराम
श्री जगन्नाथ अंबाराम
पू. कान्तिसागरजी
श्री वर्धमान पार्श्वनाथ शास्त्री
गु४.
शुभ.
गुठ
शुभ,
गु४.
सं.हिं श्री नंदलाल शर्मा
गुभ.
गुभ.
सं
सं.
श्री बेचरदास जीवराज दोशी
श्री बेचरदास जीवराज दोशी
पू. मेघविजयजीगणि
पू.यशोविजयजी, पू. पुण्यविजयजी
आचार्य श्री विजयदर्शनसूरिजी
374
238
194
192
254
260
238
260
114
910
436
336
230
322
114
560
Page #6
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
क्रम
272
सं.
240
254
282
466 342 362 134 70
316 224
612
307
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६७ (ई. 2011) सेट नं.-३ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | पुस्तक नाम
कर्ता / टीकाकार भाषा | संपादक/प्रकाशक 91 | स्याद्वाद रत्नाकर भाग-१
वादिदेवसूरिजी सं. मोतीलाल लाघाजी पुना 92 | स्याद्वाद रत्नाकर भाग-२
वादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 93 | स्याद्वाद रत्नाकर भाग-३
बादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 94 | | स्याद्वाद रत्नाकर भाग-४
बादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना | स्याद्वाद रत्नाकर भाग-५
वादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 96 | पवित्र कल्पसूत्र
पुण्यविजयजी
साराभाई नवाब 97 | समराङ्गण सूत्रधार भाग-१
भोजदेव
| टी. गणपति शास्त्री 98 | समराङ्गण सूत्रधार भाग-२
भोजदेव
| टी. गणपति शास्त्री 99 | भुवनदीपक
पद्मप्रभसूरिजी
| वेंकटेश प्रेस 100 | गाथासहस्त्री
समयसुंदरजी सं. | सुखलालजी 101 | भारतीय प्राचीन लिपीमाला
गौरीशंकर ओझा हिन्दी | मुन्शीराम मनोहरराम 102 | शब्दरत्नाकर
साधुसुन्दरजी
सं. हरगोविन्ददास बेचरदास 103 | सुबोधवाणी प्रकाश
न्यायविजयजी
सं./गु | हेमचंद्राचार्य जैन सभा 104 | लघु प्रबंध संग्रह
जयंत पी. ठाकर सं. ओरीएन्ट इन्स्टीट्युट बरोडा 105 | जैन स्तोत्र संचय-१-२-३
माणिक्यसागरसूरिजी सं, आगमोद्धारक सभा 106 | सन्मति तर्क प्रकरण भाग-१,२,३
सिद्धसेन दिवाकर
सुखलाल संघवी 107 | सन्मति तर्क प्रकरण भाग-४.५
सिद्धसेन दिवाकर
सुखलाल संघवी 108 | न्यायसार - न्यायतात्पर्यदीपिका
सतिषचंद्र विद्याभूषण
एसियाटीक सोसायटी 109 | जैन लेख संग्रह भाग-१
पुरणचंद्र नाहर
| पुरणचंद्र नाहर 110 | जैन लेख संग्रह भाग-२
पुरणचंद्र नाहर
सं./हि | पुरणचंद्र नाहर 111 | जैन लेख संग्रह भाग-३
पुरणचंद्र नाहर
सं./हि । पुरणचंद्र नाहर 112 | | जैन धातु प्रतिमा लेख भाग-१
कांतिविजयजी
सं./हि | जिनदत्तसूरि ज्ञानभंडार 113 | जैन प्रतिमा लेख संग्रह
दौलतसिंह लोढा सं./हि | अरविन्द धामणिया 114 | राधनपुर प्रतिमा लेख संदोह
विशालविजयजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 115 | प्राचिन लेख संग्रह-१
विजयधर्मसूरिजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 116 | बीकानेर जैन लेख संग्रह
अगरचंद नाहटा सं./हि नाहटा ब्रधर्स 117 | प्राचीन जैन लेख संग्रह भाग-१
जिनविजयजी
सं./हि | जैन आत्मानंद सभा 118 | प्राचिन जैन लेख संग्रह भाग-२
जिनविजयजी
सं./हि | जैन आत्मानंद सभा 119 | गुजरातना ऐतिहासिक लेखो-१
गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा 120 | गुजरातना ऐतिहासिक लेखो-२
गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा 121 | गुजरातना ऐतिहासिक लेखो-३
गिरजाशंकर शास्त्री
फार्बस गुजराती सभा 122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-१ | पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 123|| | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 124 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-५ पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स
पी. पीटरसन
| भावनगर आर्चीऑलॉजीकल डिपा. 126 | विजयदेव माहात्म्यम्
| जिनविजयजी |सं. जैन सत्य संशोधक
सं./हि
514 454 354 337 354 372 142 336 364 218 656 122
764 404 404 540 274
सं./गु
414 400
Page #7
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
754 84 194
3101
276
69 100 136 266
244
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६८ (ई. 2012) सेट नं.-४ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पस्तकेwww.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम | पुस्तक नाम
कर्ता / संपादक
भाषा | प्रकाशक 127 | महाप्रभाविक नवस्मरण
साराभाई नवाब
गुज. | साराभाई नवाब 128 | जैन चित्र कल्पलता
साराभाई नवाब गुज. साराभाई नवाब 129 | जैन धर्मनो प्राचीन इतिहास भाग-२
हीरालाल हंसराज गुज. | हीरालाल हंसराज 130 | ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६
पी. पीटरसन
अंग्रेजी | एशियाटीक सोसायटी 131 | जैन गणित विचार
कुंवरजी आणंदजी गुज. जैन धर्म प्रसारक सभा 132 | दैवज्ञ कामधेनु (प्राचिन ज्योतिष ग्रंथ)
शील खंड
सं. ब्रज. बी. दास बनारस 133 | | करण प्रकाशः
ब्रह्मदेव
सं./अं. सुधाकर द्विवेदि 134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह | यशोदेवसुरिजी
गुज. यशोभारती प्रकाशन 135 | भौगोलिक कोश-१
डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 136 | भौगोलिक कोश-२
डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 137 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-१,२
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 138 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 139 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-१, २
जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 140 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 141 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-१,२ ।।
जिनविजयजी
हिन्दी । जैन साहित्य संशोधक पुना 142 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 143 | नवपदोनी आनुपूर्वी भाग-१
सोमविजयजी
गुज. | शाह बाबुलाल सवचंद 144 | नवपदोनी आनुपूर्वी भाग-२
सोमविजयजी | गुज. शाह बाबुलाल सवचंद 145 | नवपदोनी आनुपूर्वी भाग-३
सोमविजयजी
गुज. शाह बाबुलाल सवचंद 146 | भाषवति
शतानंद मारछता सं./हि | एच.बी. गुप्ता एन्ड सन्स बनारस 147 | जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण)
रत्नचंद्र स्वामी
प्रा./सं. | भैरोदान सेठीया 148 | मंत्रराज गुणकल्प महोदधि
जयदयाल शर्मा हिन्दी | जयदयाल शर्मा 149 | फक्कीका रत्नमंजूषा-१, २
कनकलाल ठाकूर सं. हरिकृष्ण निबंध 150 | अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह)
मेघविजयजी
सं./गुज | महावीर ग्रंथमाळा 151| सारावलि
कल्याण वर्धन
सं. पांडुरंग जीवाजी 152 | ज्योतिष सिद्धांत संग्रह
विश्वेश्वरप्रसाद द्विवेदी सं. ब्रीजभूषणदास बनारस 153| ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम्
रामव्यास पान्डेय
सं. | जैन सिद्धांत भवन नूतन संकलन | आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन
हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार २ | श्री गुजराती श्वे.मू. जैन संघ-हस्तप्रत भंडार - कलकत्ता | हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
274
168 282
182 384 376 387 174
320 286
272
142 260
232
160
Page #8
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
|
पृष्ठ 304
122
208 70
310
शा
462 512 264
| तीर्थ
144 256
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६९ (ई. 2013) सेट नं.-५ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | क्रम | पुस्तक नाम
कर्ता/संपादक विषय | भाषा
संपादक/प्रकाशक 154 | उणादि सूत्रो ओफ हेमचंद्राचार्य | पू. हेमचंद्राचार्य | व्याकरण
| संस्कृत
जोहन क्रिष्टे 155 | उणादि गण विवृत्ति | पू. हेमचंद्राचार्य
व्याकरण संस्कृत
पू. मनोहरविजयजी 156| प्राकृत प्रकाश-सटीक
भामाह व्याकरण प्राकृत
जय कृष्णदास गुप्ता 157 | द्रव्य परिक्षा और धातु उत्पत्ति | ठक्कर फेरू
धातु संस्कृत /हिन्दी | भंवरलाल नाहटा 158 | आरम्भसिध्धि - सटीक पू. उदयप्रभदेवसूरिजी ज्योतीष संस्कृत | पू. जितेन्द्रविजयजी 159 | खंडहरो का वैभव
| पू. कान्तीसागरजी शील्प | हिन्दी | भारतीय ज्ञानपीठ 160 | बालभारत | पू. अमरचंद्रसूरिजी | काव्य संस्कृत
पं. शीवदत्त 161 | गिरनार माहात्म्य
दौलतचंद परषोत्तमदास । तीर्थ संस्कृत /गुजराती | जैन पत्र 162 | गिरनार गल्प पू. ललितविजयजी
संस्कृत/गुजराती | हंसकविजय फ्री लायब्रेरी 163 | प्रश्नोत्तर सार्ध शतक
पू. क्षमाकल्याणविजयजी | प्रकरण हिन्दी | साध्वीजी विचक्षणाश्रीजी 164 | भारतिय संपादन शास्त्र | मूलराज जैन
साहित्य हिन्दी
जैन विद्याभवन, लाहोर 165 | विभक्त्यर्थ निर्णय
गिरिधर झा
न्याय संस्कृत
चौखम्बा प्रकाशन 166 | व्योम बती-१
शिवाचार्य
न्याय
संस्कृत संपूर्णानंद संस्कृत युनिवर्सिटी 167 | व्योम वती-२
शिवाचार्य न्याय
संपूर्णानंद संस्कृत विद्यालय | 168 | जैन न्यायखंड खाद्यम् | उपा. यशोविजयजी न्याय संस्कृत /हिन्दी | बद्रीनाथ शुक्ल 169 | हरितकाव्यादि निघंटू | भाव मिथ
आयुर्वेद संस्कृत /हिन्दी शीव शर्मा 170 | योग चिंतामणि-सटीक पू. हर्षकीर्तिसूरिजी
| संस्कृत/हिन्दी
| लक्ष्मी वेंकटेश प्रेस 171 | वसंतराज शकुनम्
पू. भानुचन्द्र गणि टीका | ज्योतिष
खेमराज कृष्णदास 172 | महाविद्या विडंबना
पू. भुवनसुन्दरसूरि टीका | ज्योतिष | संस्कृत सेन्ट्रल लायब्रेरी 173 | ज्योतिर्निबन्ध
शिवराज | ज्योतिष | संस्कृत
आनंद आश्रम 174 | मेघमाला विचार
पू. विजयप्रभसूरिजी ज्योतिष संस्कृत/गुजराती मेघजी हीरजी 175 | मुहूर्त चिंतामणि-सटीक रामकृत प्रमिताक्षय टीका | ज्योतिष संस्कृत अनूप मिश्र 176 | मानसोल्लास सटीक-१ भुलाकमल्ल सोमेश्वर ज्योतिष
संस्कृत
ओरिएन्ट इन्स्टीट्यूट 177 | मानसोल्लास सटीक-२ भुलाकमल्ल सोमेश्वर | ज्योतिष संस्कृत
ओरिएन्ट इन्स्टीट्यूट 178 | ज्योतिष सार प्राकृत
भगवानदास जैन
ज्योतिष
प्राकृत/हिन्दी | भगवानदास जैन 179 | मुहूर्त संग्रह
अंबालाल शर्मा
ज्योतिष
| गुजराती | शास्त्री जगन्नाथ परशुराम द्विवेदी 180 | हिन्दु एस्ट्रोलोजी
पिताम्बरदास त्रीभोवनदास | ज्योतिष गुजराती पिताम्बरदास टी. महेता
75 488 | 226 365
संस्कृत
190
480 352 596 250
391
114
238 166
368
88
356
168
Page #9
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com
शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७१ (ई. 2015) सेट नं.-६
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची।
यह पुस्तकेwww.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं।
क्रम
विषय
|
भाषा
पृष्ठ
पुस्तक नाम काव्यप्रकाश भाग-१
| संपादक / प्रकाशक पूज्य जिनविजयजी
181
| संस्कृत
364
182
काव्यप्रकाश भाग-२
222
183
काव्यप्रकाश उल्लास-२ अने ३
330
184 | नृत्यरत्न कोश भाग-१
156
185 | नृत्यरत्र कोश भाग-२
___ कर्ता / टिकाकार पूज्य मम्मटाचार्य कृत पूज्य मम्मटाचार्य कृत उपा. यशोविजयजी श्री कुम्भकर्ण नृपति श्री कुम्भकर्ण नृपति
श्री अशोकमलजी | श्री सारंगदेव श्री सारंगदेव श्री सारंगदेव श्री सारंगदेव
248
504
संस्कृत
पूज्य जिनविजयजी संस्कृत यशोभारति जैन प्रकाशन समिति संस्कृत श्री रसीकलाल छोटालाल संस्कृत
श्री रसीकलाल छोटालाल संस्कृत /हिन्दी | श्री वाचस्पति गैरोभा संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत श्री मंगेश रामकृष्ण तेलंग गुजराती मुक्ति-कमल-जैन मोहन ग्रंथमाला
448
188
444
616
190
632
| नारद
84
| 244
श्री चंद्रशेखर शास्त्री
220
186 | नृत्याध्याय 187 | संगीरत्नाकर भाग-१ सटीक
| संगीरत्नाकर भाग-२ सटीक 189 | संगीरत्नाकर भाग-३ सटीक
संगीरनाकर भाग-४ सटीक 191 संगीत मकरन्द
संगीत नृत्य अने नाट्य संबंधी 192
जैन ग्रंथो 193 | न्यायबिंदु सटीक 194 | शीघ्रबोध भाग-१ थी ५ 195 | शीघ्रबोध भाग-६ थी १० 196| शीघ्रबोध भाग-११ थी १५ 197 | शीघ्रबोध भाग-१६ थी २० 198 | शीघ्रबोध भाग-२१ थी २५ 199 | अध्यात्मसार सटीक 200 | छन्दोनुशासन 201 | मग्गानुसारिया
संस्कृत हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा
422
हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा
304
श्री हीरालाल कापडीया पूज्य धर्मोतराचार्य पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य गंभीरविजयजी एच. डी. बेलनकर
446
|414
हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा संस्कृत/गुजराती | नरोत्तमदास भानजी
409
476
सिंघी जैन शास्त्र शिक्षापीठ
444
संस्कृत संस्कृत/गुजराती
श्री डी. एस शाह
| ज्ञातपुत्र भगवान महावीर ट्रस्ट
146
Page #10
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com
शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७२ (ई. 201६) सेट नं.-७
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची।
पृष्ठ 285
280
315 307
361
301
263
395
क्रम
पुस्तक नाम 202 | आचारांग सूत्र भाग-१ नियुक्ति+टीका 203 | आचारांग सूत्र भाग-२ नियुक्ति+टीका 204 | आचारांग सूत्र भाग-३ नियुक्ति+टीका 205 | आचारांग सूत्र भाग-४ नियुक्ति+टीका 206 | आचारांग सूत्र भाग-५ नियुक्ति+टीका 207 | सुयगडांग सूत्र भाग-१ सटीक 208 | सुयगडांग सूत्र भाग-२ सटीक 209 | सुयगडांग सूत्र भाग-३ सटीक 210 | सुयगडांग सूत्र भाग-४ सटीक 211 | सुयगडांग सूत्र भाग-५ सटीक 212 | रायपसेणिय सूत्र 213 | प्राचीन तीर्थमाळा भाग-१ 214 | धातु पारायणम् 215 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-१ 216 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-२ 217 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-३ 218 | तार्किक रक्षा सार संग्रह
बादार्थ संग्रह भाग-१ (स्फोट तत्त्व निरूपण, स्फोट चन्द्रिका, 219
प्रतिपादिक संज्ञावाद, वाक्यवाद, वाक्यदीपिका)
वादार्थ संग्रह भाग-२ (षट्कारक विवेचन, कारक वादार्थ, 220
| समासवादार्थ, वकारवादार्थ)
| बादार्थ संग्रह भाग-३ (वादसुधाकर, लघुविभक्त्यर्थ निर्णय, 221
__ शाब्दबोधप्रकाशिका) 222 | वादार्थ संग्रह भाग-४ (आख्यात शक्तिवाद छः टीका)
कर्ता / टिकाकार भाषा संपादक/प्रकाशक | श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री मलयगिरि | गुजराती श्री बेचरदास दोशी आ.श्री धर्मसूरि | सं./गुजराती | श्री यशोविजयजी ग्रंथमाळा श्री हेमचंद्राचार्य | संस्कृत आ. श्री मुनिचंद्रसूरि श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती श्री बेचरदास दोशी आ. श्री वरदराज संस्कृत राजकीय संस्कृत पुस्तकालय विविध कर्ता
संस्कृत महादेव शर्मा
386
351 260 272
530
648
510
560
427
88
विविध कर्ता
। संस्कृत
| महादेव शर्मा
78
महादेव शर्मा
112
विविध कर्ता संस्कृत रघुनाथ शिरोमणि | संस्कृत
महादेव शर्मा
228
Page #11
--------------------------------------------------------------------------
________________
=
==
=
આચારાંગ સૂત્ર ભાષાંતર
(ભાગ ૪ થે.) મુળ નિર્યુક્તિ અને ટીકાના ભાષાંતર સહિત.
==
=
=
-
-
=
-
-
=
(અધ્યયન છ થી નવ, પહેલે સ્કંધ સમાપ્ત)
લેખક– મુનિરાજ શ્રી માણેક મુનિજી.
- @ 9–
પ્રસિદ્ધ કર્તા શ્રીમાન મેહનલાલજી જૈન . ‘જ્ઞાન પર ચુનીલાલ ગુલાબચંદ દાળીઆ.
મેનેજીગ ત્રટી, ગોપીપરા–સુરત,
- 69– આવૃતિ ૧ લી ] વીર સં. ૨૪૪૮ પ્રિત ૭૦૦
-~“બેન વિજય” પ્રિન્ટીંગ પ્રેસમાં મુલચંદ કસનદાસ
કાપડિયાએ છાપ્યું.–સુરત.
-નકwwા-- મૂલ્ય ૨-૦-૦.
-
-
પ
નગર
-
1
-
---
-
Page #12
--------------------------------------------------------------------------
________________
(૩) પ્રસ્તાવના
આચારાંગ સૂત્રનો ત્રીજો ભાગ આપને મળેલ છે. આ ચોથા ભાગમાં છે, આઠ, અને નવમું અધ્યયન છે. દરેક અધ્યયન મેક્ષાભિલાષી સાધુ શ્રાવકને વારંવાર વાંચવા જેવું છે. છઠ્ઠ અધ્યયનમાં કર્મ દેવાનું છે. આઠમામાં મોક્ષને વિષય છે, અને નવમામાં મહાવીર પ્રભુએ તપ કરી બીજા સાધુઓને તપ કરવાનું સૂચવ્યું છે. સતિમ અધ્યયન આચાર્યોએ લોપ કર્યું છે. બાકીનાં ત્રણ અધ્યયને મૂળ સૂવ નિયુક્તિ અને ટીકાના ભાષાન્તર સાથે આ ભાગમાં આપેલ છે તે જોડેની અનુક્રમણિકામાં જોવાશે. તથા આગમેદય સમિતિનું છપાએલ ટીકાવાળું સૂત્ર જેમની પાસે હોય તેમણે ટીકા પાસે રાખીને વાંચવું. બને ત્યાં સુધી સરળ અર્થ કરવામાં આવ્યો છે, પણ જ્યાં ગુજરાતીમાં શબ્દ ન મળી આવ્યો ત્યાં જગ્યા રાખી છે.
નિર્ણયસાગર પ્રેસ તથા વિદ્વાનોનું સંશોધન જોતાં આ કાર્ય છેલી પંક્તિનું છે. છતાં કંઈક પણ ફાયદો જાણુને અને તેના ઉપરથી બીજી આવૃતિમાં યોગ્ય સગવડ થએ કોઈ પણ વિદ્વાન વધારે સારું કામ કરશે, એવા હેતુથી આ કાર્ય તૈયાર થાય છે. સાધુ ભગવત અને ભવ્યાત્મા શ્રાવકે જિન વચનને અમૂલ્ય આભૂષણ માનીને વારંવાર પઠન કરશે, તે તેમાં ઘણું જાણવાનું મળશે. અહીં પ્રથમ સંધ સમાપ્ત થાય છે અને બીજો અંધ પાંચમા ભાગમાં આવશે તે છપાય છે. આ પાંચે ભાગ સાથે રાખી વાંચતાં જ્યાં જ્યાં ભૂલ
Page #13
--------------------------------------------------------------------------
________________
માલમ પડે અથવા સુધારા વધારા કરવાનું લાગે તેમણે દરેકે જ્ઞાન ભંડારમાં લખી જણાવવું કે એગ્ય ફેરફાર થાય. વર્તમાન સમયમાં પશ્ચિમના દેશોમાં વિદ્યાનંદ વધવાથી કેટલાક અન્ય વિદ્વાને આપણા જૈન સુત્રોમાં પ્રેમ ધરાવતા થયા છે, પણ તેઓના અભિપ્રાયમાં જ્યાં વાત ન સમજાય ત્યાં ગમે તેમ લખી પણ દેવાય છે, તેમને આ સટીક ભાષાંતર છપાવાથી સરખાવવાનું મળશે, તમ સાધુ માર્ગી પંથવાળા ટબા ઉપર કામ ચલાવનારને ઘણું જાણવાનું મળશે, તેમ દિગંબર વિચ્છેદ માને છે તેમને પણ વિચારવાનું મળશે, આ સૂત્ર સાધુઓનું સર્વસ્વ છે, અને જિનેશ્વર સમવસરણમાં પ્રથમ એનેજ ઉપદેશેલું હોવાથી આ સૂત્ર આપણું વારંવાર ક્યાં રહેવું જોઈએ. પાંચમે ભાગ પૂરો થતાં પાંચે ભાગની આખી સમાલોચના એકાદ સારા અંગ્રેજી સંસ્કૃત ભણેલા વિદ્વાન પાસે લખાવવા વિચાર છે. માટે ચાર ભાગ વાંચતાં જે કંઇ નવીન સુધારવા જેવું લાગે તેણે લખી જણાવવું,
આ ભાગ છપાતાં આ પુસ્તક માટે નીચલી મદદ મળી છે. તેમને સાદર ધન્યવાદ આપવામાં આવે છે.
રૂ. ૨૫૦) પિતા પરથીરાજ મુળચંદના સ્મરણાર્થે પાલણપુર વાળા ઝવેરી વીરચંદભાઇના કુટુંબ તરફથી તેમના, તેમની સ્ત્રીના, માતુશ્રીના, બંધુના તથા બેન દીવાળીના સ્મરણાર્થે આ મહા પુણ્યનું કામ સમજી આપેલ છે તે ગાંધી કેસલીલ અમુલખભાઈ મારફતે આવેલ તે ત્રીજા ભાગમાં બતાવેલ છે.
શેઠ દલીચંદ વીરચંદ જેઓ જેન વિધાર્થી આશ્રમ–સુરત વડાચાના પ્રમુખ છે, અને અનેક ધર્મોના કાર્યોમાં આગેવાન ભાગ
Page #14
--------------------------------------------------------------------------
________________
છે, તેમણે આ ખાતું હમેશાં ચાલુ રહે તેની ખાતર રૂ. ૧૧૦૦) અગ્યારસે એક મદદ આપેલ છે, તેમની આ ઉદાર વૃત્તિથી તેમના દાદાશ્રી શેઠ લખમાજી જીવણજી પુસ્તકેદાર ફંડ એવું નામ આપેલ છે, અને શેઠજી ને શ્રી જ્ઞાનભંડાર તરફથી અભિનંદન પત્રિકા આપેલી આ સાથે જોડવામાં આવી છે, કે બીજા ભવ્યાત્માઓ પણ આવા મહાન પરોપકારી કાર્યમાં સહાય કરે.
વકીલ કેશવલાલ પ્રેમચંદ જેઓ અમદાવાદ હજી પટેલની પળમાં રહે છે તેઓ ધર્મપ્રેમી અને સંસ્કૃત ભાગધીના તથા જૈન સાહિત્યના પરમ પ્રેમી સુશ્રાવક છે તેમણે તેમના બંધુ ડાહ્યાભાઈના સ્મરણાર્થે રૂ. પ૦) ભેટ આપ્યા છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
૧-૨
નિયુક્તિ ગાથા ૨૫૦–૨૫૧માં મેહત્યાગ કરવાનું છે, એટલે ધાતિ કર્મ દૂર કરવા ઉપકરણ શરીર અને ગારવ ત્યાગ કરવા બતાવેલ છે. તથા ધૃત શબ્દના નિક્ષેપા બતાવે છે.
૨૫ર ગાથા તથા સુત્ર ૧૭૨માં કેવળ નાની ધર્મ તાવે છે, તે તીર્થંકર શરીર ધારી હાય છે, અને બાર વર્ષદ"નું સ્વરૂપ તાવે છે.
ધર્મની દુર્લભતા માટે કાચખાતુ દ્રષ્ટાંત બતાવે છે. અને સુગુરૂના ઉપદેશ છે.
ધર્મ વિમુખ જીવને થતા રોગાનુ` વન.
સૂત્ર ૧૭૭માં નારકી વિગેરે ચારે ગતિમાં જીવાને થતાં દુઃખા બતાવે છે.
સૂત્ર ૧૭૮માં કર્યું વિપાકના નિશ્ચય કરી ધર્મ સાધવાનુ છે.
ત્ર ૧૭૪માં મહામુનિનુ* સ્વરૂપ છે. દીક્ષા લેનારને વિઘ્ન કરનારાં સૂત્ર ૧૮૦ માં બતાવે છે.
૩૫-૩૮ સૂત્ર ૧૮૧-૮૨ માં કુશીલ પુરૂષ દીક્ષા કેમ છેડે છે, .તે છે. ૩૯-૪૭ સૂત્ર ૧૮૩-૮૪ ઉત્તમ સાધુ કેવી ભાવના ભાવે, તે છે.
૩-૬
૭-૧૧
૧૨-૧૯
૨૦૨૮
૨૯-૩૦
( ૬ )
વિષય અનુક્રમણિકા. ભૂત અધ્યયન— વિષય.
૩૧૩૪
Page #16
--------------------------------------------------------------------------
________________
(૭)
૪૮-૫૪ સૂત્ર ૧૮૫ માં મુનિએ વધારાનાં વસ્ત્ર ત્યાગી દેવાં. પપ વધતાં ઓછાં વસ્ત્ર પહેરનારે પરસ્પર સમભાવ રાખવે
કારણ કે બધા વીતરાગતી આગ્રામાં છે. ૫૬-૫-સૂત્ર ૧૮૬-૮૭ માં ગીતાર્થ સાધુ પરિસહ સહે છે, અને
મનમાં શાંતિ રાખે છે. ૬૦-સૂત્ર ૧૮૭માં ઇકિય કુમાર્ગે લઈ જાય માટે સાવચેત રહેવું. ૬૧-૬૪ સંદીનદીપ અને અસુદીન દ્વીપનું વર્ણન. ૬૫-૬૭ ગીતાર્થે સામાન્ય સાધુની રક્ષા કરવી, તેના ઉપર
ઉજજયિનીના રાજકુમાર (એડકાક્ષ) નું દષ્ટાંત, ૬૮-૭ર સૂર-૧૮૮ શિષ્યોને ભણાવવાને ક્રમ છે, તથા ભણાવનાર
કોણ છે, તથા તુચ્છ બુદ્ધિવાળા થોડું ભણી અહંકાર કરે છે, તથા જિન વચનનું બહુમાન કરતા નથી,
તેને સમજાવે છે. તે ૭૩ માંદાના દષ્ટાંતથી અપવાદ સવ બતાવે છે. ૭૫-૮૦ કુશીલી શું કામ ભણે છે? સન ૧૯રમાં અધમાથાનું
વર્ણન છે. ૮૧-૮૩ દીક્ષણ કેવા હોય છે. ૮૪-૮૭ કુસાધુનાં દુઃખ બતાવી શિષ્યને સુસાધુ થવા બંધ
અપાય છે. ૮૮ સૂત્ર-૧૯૪ માં સાધુએ ઉપસર્ગો સહેવા, ૮૮-૦૦ આર્યક્ષેત્રની હદ-બ્રાહત કલ્પને પાઠ, હ૧-૦૪ ઉપસર્ગોનું વર્ણન. ૪૫-૪૬ કે સાધુ ઉપદેશ કરે,
Page #17
--------------------------------------------------------------------------
________________
(૮) ૮૭–૧૦૪ ઉત્તમ સાધુ બેલે તેવું પાળે છે. ૧૦૫-૧૭ તે સાધુ મોક્ષ સુધી પહોંચવા પાદપષ ગમન અણુ
શણ કરે છે, ૧૦૭ સાતમું અધ્યયન વિચ્છેદ લેવાથી આ મું અધ્યયન
વિક્ષ અધ્યયન કહે છે. ૧૦૮ ૨૫૩ થી ૨૫૭ નિયુક્તિમાં ઉદેશાઓને અર્થાધિાર છે. ૧૦૦ પાસા તથા કુવાદીઓની સંગતિ ત્યાગવા કહે છે.
તથા ગોચરી ગયેલા સાધુને ઠંડથી પૂજતાં દેખીને
ગૃહસ્થને ખોટી શંકા થાય તે દૂર કરવી. ૧૧૦ અપ્રશસ્ત મરણનું વર્ણન તથા ત્રણ પ્રકારના અણુ
શણથી મરવાનું બતાવ્યું છે. ૧૧૧-૧૨ વિમોક્ષના નિક્ષેપો નિ. ૨૫૮થી ૬૦ માં છે. ૧૧૩-૧૪ આઠ કર્મ કેમ બંધાય છે? ૧૫-૨૦ અણુશમાં સપરાક્રમ અપરાક્રમ બતાવે છે. ૧૨૧-રર અણસણમાં કોઈ ત્યાગ કરવા ઉપર દૃષ્ટાંત સંલેખ
નાનું વર્ણન નિ, ૨૭૪-૭૫ તથા સૂ. ૧૦૭માં સુસાધુની
વેયાવચ્ચ બતાવે છે. ૧૨૬-૨૭ અન્ય સાધુની આપેલી જ ન લેવી. ૧૨૮-૧૪૦ અન્ય વાદીઓનું મંતવ્ય અને તેમનું સ્યાદવાદ
દિષ્ટિએ સમાધાન. ૧૪૧-૪૫ મેક્ષાભિલાષી સાધુની ઉત્તમતા.
અકલ્પનીય પરિત્યાગ ઉપર સૂ. ૨૨ કહે છે. ૧૪૭-૫૦ સાધુને ઉતરવાનાં સ્થાન ત્યાં ગેરીની વિનંતી કરે, તે
ગોચરીમાં લાગતા દેનું વર્ણન.
१४४
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૬૮-૬૦
૧૫-૧૫૬ સૂર્ય ૨૦૩ માં સાધુ દેષિત આહારને નિષેધ કરે, તથા
ધર્મકથા સુપાત્ર દાન અને ફાસુ આહારની વિધિ બતાવે છે. ૧૫૭-૧૫૮ કુશીલીયા સાધુને આહાર ખાપલે કરવાને નિષેધ છે,
સમજીને આપવા લેવાની વિધિ છે. ૧૫-૬૪ સુ-૨૭ સાધુને મારે તે સમભાવે સહન કરે. ૧૬૫-૬૭ સાધુ ઠંડથી કંપતાં ગૃહસ્થને કશીલીની શંકા થાય તે
ખરી વાત સમજાવી શંકા દૂર કરવી, સાધુ ઉપર સ્ત્રી મેહિત થાય તે સાધુએ પ્રાણ ત્યાગ કરવો પણ કશીલ ન સેવવું. તેમાં પ્રથમ બિન કલ્પિ સ્થવિર કટિલીનાં ઉપકરણેનું વર્ણન છે. સાધુ ઉંચ
ગુણસ્થાને ચઢી વસ્ત્રો ત્યાગે. ૧૭૦-૨૭૩ ઓછાં વસ્ત્રોને લાભ . ૧૭૪-૧૭૬ સ્ત્રીના ઉપસર્ગમાં આત્મ હત્યાના કારણે, ૧૭૭–૧૮૦ અષણય આહાર સાધુ ન લે. ૧૮૧-૮૪ પ્રતિમધારી સાધુનું વર્ણન-તે શરીરથી થાકતાં
ભક્ત પ્રત્યે ખ્યાન અણસણ કરે. ૧૮૫ ૮ સાધુ એકત્ર ભાવના ભાવે, તથા જીભ દાંતથી આહા
રને સ્વાદ ન કરે, ગોચરીના ૫ દેશ ત્યાગવા. ૧૮૦-૭ ઇતિ મરણ (અણશણ) નું વર્ણન. ૧૦૮-૨૦૪ પાદપપગમન અણુશણનું વર્ણન. ૨૦૫-૨૦૭ કાળ પર્યાયે થતું લેખના મરણનું વર્ણન. ૨૦૮-૨૧ સંલેખનાવાળો ક્રોધ ત્યાગે, ત્રણ પ્રકારમાંથી કોઈ પણ
અણસણ છેવટે કરે તેની વિધિ.
Page #19
--------------------------------------------------------------------------
________________
(૧૦) રરર-૧૪ સાધુ નિયાણું ન કર. ૨૨૫ ઉપધાન શ્રત નામનું નવમું અધ્યયન. રર૬-ર૩. વીર વધમાન વાનીના તપનું વર્ણન ઉપધાનના નિક્ષેપ
નિ. ર૭૬ થી ૨૪ સુધી. ૨૩૧-૭ ઉપશમ તથા ઉપશમ શ્રેણિનું વર્ણન. ૨૭૮-૩૮ ક્ષેપક શ્રેણનું વર્ણન.
કેવળ સમુદ્ધાતનું વર્ણન. ૨૪૧ મનિધ. ૨૪૨-૪૪ ભગવાન મહાવીરનું દીક્ષા પછીનું છત્મસ્થ અવ
સ્થાનું વર્ણન.' ૨૪૫-૪૬ પ્રભુનું વસ્ત્ર રાખવું, તથા ત્યાગવું. ૨૪૭–૨પર પ્રભુ દક્ષા લઈને કેમ વિચારે છે. ૨૫-૫૬ છકાયનું વર્ણન તથા પ્રભુને વૈરાગ્ય. ૨૫૭-ર૮૬ બાવીસે પરિષહેને મહાવીર પ્રભુએ છદ્મસ્થ અવસ્થામાં
સાડાબાર વરસે સહ્યા તેનું વર્ણન છે
૨૪૦
Page #20
--------------------------------------------------------------------------
________________
(૧૧)
શુદ્ધિપત્ર.
લીટી
અશુદ્ધ સંમારી
સંસારી શકાય શરીરના અવયના
શરીરનાં,
અવય
ત્યાં .
તા
.
तोमर
* ૨ અ ર ર ર ર ર જે ર ર ર
હિના
તયા,
સર્વ સુખને
જ
સુખને
ર ર = ૦
તપ
સામે
સાધુએ
”
Page #21
--------------------------------------------------------------------------
________________
(૧૨)
-
૪૫
: હર E F
૫૫
સાદ ને.
ત્યા શાંતિ શાસ્ત્ર વેથી
ગુરૂ
.
यमाणे
णमाणे
૮૩
થ .
વિહાર
વિહારી આશા
| ૦ ૦
અશા બદ્ધ
૧૮૩
૧૧૧ ૧૩૫
કૃતિમ निक
૧૩૬ - ૧૩૬
नतु
૧૩૮ : ૨૧૧ २२०
ઉપાધ અનેક
ઉપાધ અને ક
૨૧
संख
Page #22
--------------------------------------------------------------------------
________________
શેઠ લખમાજી જીવણજી પુસ્તકાદ્વાર ફેડે ગ્રન્થાંક ૧ ॐ नमो वीतरागाय ।
આચારાંગ સૂત્ર ભાષાંતર. ( ભાગ ૪ થા. ) (તાખ્ય નામનું છઠ્ઠું અધ્યયન. )
પાંચમુ. અધ્યયન ત્રીજા ભાગમાં કહ્યું, હવે છઠ્ઠું અધ્યયન કહે છે, તેને આ પ્રમાણે સબધ છે. ગયા મધ્યચનમાં લેાકમાં સાર ભૂત સત્યમ અને મેક્ષ મતાન્યેા છે, અને તે નિઃસંગતા સિવાય સત્યમ ન હોય, તથા કમ દૂર કર્યા વિના મેાક્ષ ન થાય. તેથી કમ દૂર કરવા આ ત તે કમ ધાવાનુ: ખતાવવા કહે છે. આ સંબધે આવેલા ત નામના અધ્યયનના ચાર અનુયાગ દ્વાર થાય છે, તેમાં પ્રથમ ઉપક્રમ છે. તે ઉપક્રમમાં અર્થાધિકાર એ ભેદે છે, અધ્યયનના અ અધિકાર અને ઉદ્દેશાના અર્થાધિકાર છે, તેમાં અધ્ય યનના અર્થાધિકાર ૧લા અધ્યયનમાં કહેલ છે, અને ઉદ્દેશાને અર્થાધિકાર કહેવા નિયુક્તિકાર કહે છે, पढमे नियम विणणा, कम्माणं बितियए तयगंमि; उवगरण मरीराणं चउत्थए गारव तिगस्स ॥ २५० ॥
પહેલા ઉદ્દેશામાં પેાતાનાં જે સગાં છે, તેઓનુ વિઘ્ન ન ( મેહ ત્યાગ ) કરવા જોઇએ. બીજા ઉદ્દેશામાં ઘાતીકમ ને
Page #23
--------------------------------------------------------------------------
________________
(૨)
દૂર કરવાં, ત્રીજામાં ઉપકરણ શરીરને, અને ચોથામાં ત્રણ મારવને દૂર કરવા, તથા ઉપસર્ગ કે સન્માન થાય, તે પણ રાગ દ્વેષ ન કર, તથા સાધુઓએ (પૂર્વ) તે પ્રમાણે કર્મ વિગેરે હૈયાં છે, તે આ પાંચમા ઉદેશામાં બતાવે છે. આ પ્રમાણે અર્વાધિકાર બતાવીને નિક્ષેપે કહે છે, તે ત્રણ પ્રકારને છે, ઓઘ નિપજ્ઞમાં અધ્યયન છે, નામ નિપત્રમાં પૂત નામ છે, તેના ચાર પ્રકારે નિક્ષેપ છે, તેમાં સુગમનામ સ્થાપના છેડેને દ્રવ્ય અને ભાવ બતાવવા અડધી (પૂરી) . ગાથા કહે છે. उवसग्गा सम्माणय, विहुमाणि पंचमंमिउद्देसे । दव्यधुयं वस्याई, भाव धुयं कम्म अट्ठविहं ।।२५१॥
દ્રવ્યધૂત બે પ્રકારે છે, આગમથી અને તે આગમથી તેમાં આગમથી ધૂતને જ્ઞાતા (જાણનાર) હોય, પણ તેમાં ઉપગ ન હૈય; અને ન આગમથી તે જ્ઞ શરીર ભવ્ય શરીર સિવાય દ્રવ્યધૂત તે કપડાં વિગેરેની ધૂળ વિગેરે દર કરવાનું છે. દ્રવ્ય તે કપડાં વિગેરેને અને ધૂત તે મેલ દૂર કરવાનું છે)
આદિ શબ્દથી વૃક્ષ વિગેરે ફળ માટે દેવાનું છે. (સૂકાં પાંદડાં વિગેરે દૂર થવાથી ફળ તૈયાર થાય છે, અને આવા વિના જરૂરની વનસ્પતિ વચમાંથી નિદી કાઢે છે) દાવાને ભાવ ધૂત તે આઠે કર્મને દૂર કરવા (મોક્ષ માટે)
Page #24
--------------------------------------------------------------------------
________________
( 3 )
ઉપાય કરાય તે છે, (મા અડધી ગાથાના અથ છે. ) ફરી આજ વિષયને ખુલાસાથી કહે છે. अहिवास तुव सग्गे, दिव्वे माणुस्सए तिरिच्छेष जोवह कम्माई, भाव धुर्यतं विधाणाहि ॥ २५२ ॥
ઉપસર્ગોને અતિશે ( સારી રીતે ) સહન કરીને કમ ચેવાં, એટલે દેવતના કે મનુષ્યના કે તિય ચાના દુઃખ સુખ રૂપ જે ઉપસર્ગો આવે તેમાં સમભાવ રાખીને જે સ– સાર વૃક્ષના બીજ સમાન મેહનીય વિગેરે કર્મોને દૂર કરે, તે ભાવ ધુત છે; એવું તું જાણુ, અથવા ક્રિયા અને કારકના ભેદ નથી, તેથી કમ ધૂનન તેજ ભાવ ચૂત છે, એમ જાણુ. નામ નિક્ષેપ કહ્યા. હવે, ત્રીજા સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપામાં દાનુગમમાં અસ્ખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવુ' તે આ છેઃ
Gdy
ओज्झमाणे इहमाणवेसु आघाइ से नरे जस्स इम्माओ जाइओ सव्वओ सुपडिलेहियाओ भवति, आधार से नाणमणेलिस से किहइ तेसिं समुट्ठियाणं निक्खित्त दंडाणं समाहियाणं पन्ना मंताणं इह मुत्तिमगं, एवं (अवि) एगे महावीरा विपरिकमंति, पासह एगे अवसीयमाणे अणत्त पन्ने से बेमि, सेजहात्रि (सेवि ) कुं मेहरए विणिविट्ठ चि ते पच्छन्न पलासे उम्गं से नो लहइ भंजगा इव
Page #25
--------------------------------------------------------------------------
________________
सं निवेसं नोचयंति एवं (अवि ) एमे अणेगख्वेहि कुलेहिं जाया स्वेहिं सत्ता कलुणं थणंति नियाणओ ते न लभंति मुक्खं, अह पास तेहिं कुलेहिं. आयत्ताए जाया, गंडी अहवाकोढी, रायसी अव. मारियं काणियं झिमियं चेक, कुणियं खुबियं तहा।१० उदरिंच पास मूयं च सूणीयंच गिलासणिं : देवई पीढसप्पिं च, सिलिवयं महमेहणि ॥२॥ . सोलस एएरोगा, अक्खाया अणु पुठ्वसो अहणं फुसंति आयंका, फासा य असमंजसा ॥३॥ - मरणं तेसिं संपेहाए उववायं चवणं च नचा, परियागं च संपेहाए (सू० १७२) આ સ્વર્ગ તથા મેક્ષ, તથા તેનાં કારણે તેમજ સંસારનાં કારણેને આવરણરહિત (કેવળ) જ્ઞાનના સાવથી જે માણસ જાણે અને આમત્સ્ય (મનુષ્ય)-લેકમાં મનુષ્યને ધર્મ સમજાવે એટલે, તે ઘાસિકમ દુર થયા પછી, પિતે અઘાતિકર્મરૂપ ( શરીરધારી ) મનુષ્યપણામાં રહેલે થકે. धर्म :'છે, પણ જેમ-બદ્ધમતમાં ભીંત વિગેરેમાંથી પણ ધર્મોપદેશ
याय छे..तेभ, धर्मभा, नथी; मा भवैशષિકેનું લુક લાવવડે પદાર્થોનું બતાવવાપણું છે, એવું अभावशासन.) नथी.
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્ર—શા માટે ?
ઉત્તર—ઘાતિર્મ ક્ષય થયા પછી, કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાથી મનુષ્યપણામાં રહેલાજ (તીર્થકર) પિતે કૃતાર્થ થયા છતાંપણ ના હિતને માટે મનુષ્ય અને દેવની સભામાં ધર્મને ઊપદેશ કરે છે. - પ્ર—તીર્થકરજ ધર્મ કહે છે, કે, બીજે પણ કહે છે? - ઉ–બીજો પણ કહે છે. જેને વિશિષ્ટજ્ઞાન હેય; અને સારી રીતે પદાર્થોને પરિચ્છેદક હેય; તે ધર્મોપદેશ કરે છે. તે કહે છે – - જેઓ અતિક્રિયજ્ઞાની છે, અથવા શ્રત કેવળી છે, તેઓ ધર્મ કહે છે. એવું શસ્ત્રપરિણા નામના ૧ લા અશ્વચનમાં કહેલ છે, તેથી આ પ્રત્યક્ષ સૂચક–વિશેષણવડે સૂચવ્યું કે,) તે વિશિષ્ટજ્ઞાનીએ આ એકેદ્રિય વિગેરે જાતિઓ બધા પ્રકારે એટલે, સૂમબાદર પર્યાપ્ત-અપર્યાપ્તરૂપે બરેઅરરીતે (શંકારહિત) જાણેલી છે, તેજ સાધુ ધર્મ કહે છે. પણ, એમ ન જાણનારે બીજે (અજાણ) ધર્મ કહેતા નથી. તેજ કહે છે –
“સ ગાભાત્તિ તે તીર્થકર અથવા સામાન્ય કેવળી અથવા અતિશય જ્ઞાની (જાતિસ્મરણ-જ્ઞાનવાળા, અવધિ જ્ઞાની, મન પર્યવ જ્ઞાની) અથવા શ્રત કેવળી હેય તે કહે છે. પ્ર. શું કહે છે, જેનાવડે જીવ વિગેરે પદાર્થો જણાય
Page #27
--------------------------------------------------------------------------
________________
છે, તે જ્ઞાન મતિ વિગેરે પાંચ પ્રકારનું છે, તે પ્ર. તે જ્ઞાન્ય કેવું છે! ઉ–તેવું બીજે નથી, માટે “અનીદશં' છે, અથવા સકલ (બધા) સંશયને દૂર કરવા વડે ધર્મ સંભળાવતા તેજ પિતાનું અનન્ય સદશ (અનુપમ) જ્ઞાન બતાવે છે, (અર્થાત્ સંસારી જ્ઞાનથી તૃષ્ણ વધે, પણ તેમના ઉપદેશના જ્ઞાનથી તૃષ્ણની જડ દૂર થાય માટે તે જ્ઞાન અનુપમ છે) પ્ર. તેઓ કેને ધર્મ કહે છે ! ઉ–તે તીર્થકર ગણધર વિગેરે યથાવસ્થિત ભાવે (પદાર્થો ને ધર્મચરણ માટે યોગ્ય રીતે જે પુરૂષે ઉઠેલા હોય, તેમને કહે છે, અથવા દ્રવ્યથી તથા ભાવથી ઉઠેલા હોય, એટલે દ્રવ્યથી શરીરવડે, અને ભાવથી જ્ઞાન વિગેરેના ઉત્સુક બની વિનય સહિત (ઉભા થયા હોય) તેમને ધર્મ કહે છે,
સસરણને વિનય. સમોસરણમાં સ્ત્રીઓ અને પ્રકારે ઉભી થઈને વિનય પૂર્વક સાંભળે છે, અને પુરૂષે ઉભા થઈને અથવા બેઠા રહીને પણ સાંભળે, પણ ભાવથી ઉત્સુક હોય; તેમજ બીજા ઉઠેલા છે, તથા દેવતા અને તીર્થંચ વિગેરેને ધર્મ સંભલાવે છે. એટલું જ નહિ પણ જેઓ ભાવ વિના ફકત કેતુક વિગેરેથી આવી સાંભળે, તેમને પણ ધર્મ કહે છે, ભાવથી ઉઠેલાનું વિશેષથી કહે છે. - મન વચન કાયાને જેમણે કબજે લીધાં છે, એટલે
Page #28
--------------------------------------------------------------------------
________________
(૭) મન વચન કાયાથી જીવેને દુઃખ દેવા રૂપ જે દંડ છે, તે દૂર કરવાથી તે નિશ્ચિત દંડવાળા (સંયમ પાળનારા) છે. તથા તપ સંયમમાં ઉદ્યમ કરવાથી સમાહિત (શાંત) અંતકરણ: વાળા છે, તેમને જિનેશ્વર વિશેષથી ધર્મ કહે છે, તેજ પ્રમાણે પ્રકર્ષથી જણાય, તે પ્રજ્ઞાન છે, તેવું જ્ઞાન ધરાવનાર બુદ્ધિમાનેને આ મનુષ્ય લેકમાં જ્ઞાનદર્શન ચારિત્ર રૂપ મુક્તિ માર્ગ છે તે બતાવે છે. આ પ્રમાણે સસરણમાં સાક્ષાત થઈ સંભળાવતાં કેટલાક લઘુકમી છે (પૂર્ણ શ્રદ્ધા થતાં) તેજ વખતે ચારિત્ર ગ્રહણ કરે છે, પણ બીજા તેમ ચારિત્ર લેત. નથી, તે કહે છે, એટલે ઉપર કહ્યા પ્રમાણે કર્મ વિવર જેમને મળ્યું તેવા કેટલાક ભવ્યાત્માઓ જિનેશ્વર પાસે ધર્મ સાંભળતાંજ સંયમ સંગ્રામની ટોચે પરાક્રમ બતાવે છે, અથવા પર તે ઇદ્ધિ અથવા કર્મ શત્રને જીતવા પરાક્રમી બને છે, (અવિ શબ્દને અર્થ “ર” છે, અને “ર” ને અર્થ વાક્યને ઉપન્યાસ કરવા માટે છે) હવે તેથી ઉલટું કહે છે. તીર્થકર પિતે બધા સંશયને છેદનારા ધર્મ કહે છે, છતાં કેટલાકને પ્રબળ મેહના ઉદયે ઘેરી લેવાથી સંયમમાં ખેદ પામતા રહે. છે, (કાંતે સંયમ લેતા નથી, લે, તે પૂરે પાળતા નથી તેવાને તમે જુઓ (ગુરૂ શિષ્યને કહે છે) તે બહળ કમી સંયમમાં દુઃખ પામતા જીવે કેવા છે. તે કહે છે, આત્માના હિતને માટે જેમની પ્રજ્ઞા (બુદ્ધિ) કામ કરતી નથી, તે
Page #29
--------------------------------------------------------------------------
________________
(૮)
અનાત્મ પ્રજ્ઞાવાળા ( ૩ બુદ્ધિવાળા ) છે, પ્ર−તે શા માટે સચમમાં ખેદ માને છે ? —હુ` કહું છું. અહીં દૃષ્ટાંત વડે સમજાવે છે કે શા કારણે તેઓ ખેદ પામે છે.
-
(સૂત્રમાં Àશબ્દ ‘તે’ ના અથમાં છે, અને શબ્દ ચ' ના અમાં છે, અને તે વાયના ઉપન્યાસ માટે છે)
કૅડેના કાચાનું દૃષ્ટાંત.
કોઇ કાચા માટા કુંડમાં વિનિવિષ્ટ (પ્રેમી ) ચિત્તવાળા બનીને ગૃદ્ધ બનેલા અને પલાશ (કોમળ પાંદડાંવર્ડ ) ઢંકાયલા ( તથા સૂત્રમાં પ્રાકૃતના નિયમ પ્રમાણે વ્યત્યય કરવાથી) ઊન્માર્ગ એટલે, ઉપર આવવાનાં વિવર ( છિદ્ર)ને મેળવતા નથી; અથવા, જેનાવડે ઊંચે કુદાય; તે ઊન્મ જ્ય છે. અથવા, ઊંચે જવાય તે, ઊન્મા છે, તેવા ઊન્માર્ગ મેળવી શકતા નથી. અર્થાત્ જે કુંડમાં તે કામે રહેલ છે, તે, પાણી ઉપર પાંદડાં વિગેરે છવાઈજવાથી ખીલકુલ ઢંકાઇ ગયા છે. તેથી, તે કાચએ બહાર આવી શકતા નથી. આ કહેવાના આ સાર છેઃ—
કાઇ માટેા કુંડ (હાજ) એક લાખ જોજનના વિસ્તારવાળા છે, અને તે અતિશે શેવાળના ઝુંડથી કઠણુ બનીગયલા જાળાના સમૂહથી ઢ'કાઈગયલા છે, અને તે કુંડમાં જુદા જુદા રૂપવાળા કિર ( ) મગર, માછલાં, વિગેરે
Page #30
--------------------------------------------------------------------------
________________
(૯) જળચર જીવેને આશ્રય છે, તેના મધ્યભાગમાં કુદરતી જ એક ફાટનું બાકું પડેલું હતું. જેમાં ફક્ત કાચબાની ગરદન ઊંચે આવી શકે તેવા કુંડમાંથી એક કાચબાએ પિતાના ટેળાંથી જુદાં પડતાં વિયેગથી આકુળ બનીને આમતેમ ગરદન ફેરવતાં કેઈપણ રીતે તેવી ભવિતવ્યતાના વેગથી તે કાણામાં પિતાની ગરદનને બહાર કાઢી, તે સમયે ત્યાં તેણે શરઋતુના ચંદ્રનાં ચાંદરણાથી ક્ષીરસાગરના પાણીના પ્રવાહથી છવાઈ રહેલું શેભાયમાન બનેલું તથા, ખીલેલાં કુમુદના સમૂહથી પૂજા કરવા જેવા ઊગેલા તારાઓથી ભરાઈ ગયેલું આકાશ જોયું.
આવું દેખીને તે ઘણે ખુશ થયે; અને તેના મનમાં આ પ્રમાણે સંકલ્પ થયે કે –મારા સહચારી મિત્રે આ સ્વર્ગ સમાન પૂર્વે ન દેખેલું મરથ ( વિચારમાં) પણ, નકળી શકાય તેવું તે કાચબાઓ જુએ, તે બહુ સારું થાય. આ પ્રમાણે વિચારી શીવ્રતાથી પિતાના બંધુઓને શોધવા માટે ભટકવું અને તેમને મળીને તેમને તેવું બતાવવા માટે પિલું છિદ્ર શે તે આમતેમ ભટકે છે. છતાં, હોદની વિસ્તી
તાથી, તથા ઇવેને સમૂહ ત્યાં ઘણું મટે છે, તેથી તે છિદ્ર મેળવી શક્યો નહિ, પણ ત્યાં જ તે, (વિનાદે) મરણ પામે. તેને સાર આ લેવાને છે કે સંસારરૂપી–હદ છે. તેમાં આવરૂપી-કાચ છે. કર્મરૂપ-ચીકણી શેવાળ છે,
Page #31
--------------------------------------------------------------------------
________________
(૧૦) તેમાં છિદ્રમાન-મનુષ્યજન્મ, તથા આર્યક્ષેત્ર સુકુળમાં જન્મ મળ, અને સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ-સુંદર ચંદ્રવાળું આકાશતળ મેળવીને મોહના ઉદયથી પિતાની જ્ઞાતિ માટે, અથવા વિષયાદના ઊપગ માટે સારાં સંયમનાં અનુ. જાત ન કરતાં, સફળતા (મોક્ષને) પામતે નથી, અને તેવીરીતે વખત ગુમાવી, તે સામગ્રી ગુમાવી દેવાથી પાછો કાચબાના વિવર માફક ક્યાંથી તેવી ઉત્તમ સામગ્રી મેળવી શકે ?
આ કારણથી ગુરૂ ઊપદેશ આપે છે કે, હે ભવ્ય ! સેંકડે લેવામાં પણુ, દુષ્માપ્ય એવું કર્મવિવરરૂપ-સમ્યક્ત્વ પામીને એક ક્ષણ માત્ર પણ, તમારે પ્રમાદવાળા ન થવું. ફરીથી પણ, સંસારલુબ્ધ-જીનું બીજું દષ્ટાંત કહે છે:
મનમા–વૃક્ષે પોતે ઠંડ, તાપ, ધુજારે (કંપવું) છેદન શાખા ( ડાળીઓનું ) ખેંચવું; ભ પમાડ; મરડવું; ભાંગીનાંખવું. એવાં અનેક ઊપદ્રને સહેવા; છતાં પણું, પિતાનાં સ્થાનને તેમાં સ્થિર બનીને તે છોડતાં નથી. તે પ્રમાણે સાધુને બેધ આપે છે કે, એ વૃક્ષે પ્રમાણે જેઓ કર્મથી ભારે છે, તેવા મોહાંધ - અનેક ઊંચનીચ કુળમાં ઉત્પન્ન થઈને ધર્મચારિત્રને એગ્ય પતે હોવા છતાં, પણ રૂપ વિગેરેની ચક્ષુદ્ધિની અનુકુળતામાં, અને તેજ પ્રમાણે મધુર અવાજ વિગેરે વિષયમાં વૃદ્ધ બની શરીર મનનાં દુઃખ લેગવવા છતાં, રાજાના ઊપદ્રવથી પીડાવા
Page #32
--------------------------------------------------------------------------
________________
(૧૧)
છતાં, અને અગ્નિદાહથી બધું બળી ગયેલા જેવા બનવા છતાં, અને જુદા જુદા નિમિત્તથી અનેક આધિ ( ચિંતાવાળા) છતાં પણ સકળ (બધાં) દુઃખના ઘરસમાન-ગૃહવાસનું કર્મ છોડવા સમર્થ થતા નથી, પણ ઘરમાં રહીને જ તેવાં તેવાં દુઃખો આવતાં દીન સ્વરે રડે છે, અને તે છે કે, “હે બાપ! હે મા ! હે દેવ ! આવા અવસરે તમને આવું દુઃખ દેવું ગ્ય નથી ! તેજ કહ્યું છે કે – किमिदम चिन्तित मसदृश, मनिष्ट मतिकष्टमनुप
પં શુદ્ધ | सहसैवोपनतं मे, नैरयिकस्येव सत्वस्य ॥१॥ - ન ચિંતવેલું અજાયબીવાળું અનિષ્ટ, તથા અનુપમ આવું (ભયંકર) દુઃખ જેમ નારકીના જીવને આવે, તેમ મને એકદમ ક્યાંથી આવી પડ્યું છે! વિગેરે, તે બેલે છે.
અથવા રૂપ વિગેરેમાં આસક્ત થએલા ચીકણું કર્મ બાંધીને નરક વિગેરેમાં ઉન્ન થઈ ત્યાં દુઃખ જોગવતાં કરૂણ સ્વરે ઉપર મુજબ રડે છે, અને તે પ્રમાણે કરૂણ સ્વરે ૨૭વાથી પણ તે રાંકડો જીવ તે દુઃખથી મુકાતું નથી, તે બતાવે છે. દુઃખનું નિદાન તે ઉપાદાન કર્મ છે, તેના વડે દુર્ગતિમાં ઉપન્ન થએલા દુઃખ ભેગવતાં રડવા છતાં પણ ત્યાંથી દુઃખની મુક્તિ (છુટકારે) અથવા મેક્ષનું કારણ જે સંયમ અનુષ્ઠાન છે, તે પામી શકતા નથી, અને દુઃખના છુટકારાના અભાવમાં
Page #33
--------------------------------------------------------------------------
________________
(૧૨)
સંસાર ઉદરમાં જુદી જુદી વ્યાધિઓથી ઘેરાયેલા છે આમ તેમ ભમે છે, તે બતાવે છે (અથ શબ્દ વાક્યના ઉપન્યાસ માટે છે) હે શિષ્ય! તું જે ! તે સંસારી રખડતા જીવે ઉચ્ચ નીચ કુળમાં પિતાના શુભ અશુભ કર્મ ભેગવવાને ગયેલા (જન્મ પામેલા) છે, અને તે કર્મના ઉદયથી આવી અવસ્થાને ભેગવે છે, તેમાં તેમને ઉપ્તન્ન થતા સોળ રેગ બતાવનાર ત્રણ લોકો છે. તેમાં (૧) પ્રથમ રેગ, વાત, પિત્ત, લેમ્બ, અને તે ત્રણેના ભેગા થવાથી સંનિપાત એમ ચાર પ્રકારે ગંડ (કંઠમાળ) છે, તે ગંઠ જેને હોય તે ગડી કહેવાય છે, એટલે ગંડમાળા નામને રેગ તે સંમારી જીવને થાય છે, તેજ પ્રમાણે બીજા પણ રેગ થાય છે, તે બતાવે છે, (અથવા શબ્દ દરેક રેગ સાથે જોડ) -અથવા રાજસી એટલે અપસ્માર (ક્ષયને ભેદ) વિગેરેને રોગ થાય છે, અથવા અઢાર પ્રકારના કેઢ રેગવાળે કઢી થાય છે, તેમાં સાત મોટા કેઢ છે, તે આ પ્રમાણે
(૨) ગળો (૨) () નિની (૪) જાપાત્ર (૯) વિના, (૬) Reીવા (૭) વઢ. (લાલ દાદર) આ સાતે પ્રકારના કે બધી ધાતુમાં પ્રવેશ થવાથી અને અસાધ્ય થઈ જવાથી તે સાતે ભયંકર છે.
નીચલા અગીઆર કે શુદ્ર છે. (૧) સ્થળઆરૂષ્ક, (૨) મહાકુ, (૩) એક, (૪) ચર્મદળ, (૫) પરિસર્પ, (૬) વિસપ, (૭)
Page #34
--------------------------------------------------------------------------
________________
(૧૩)
સિમ, (૮) વિચર્ચિક (કાળીદાર,) (૯) કિટિભ (ખરસવું,) (૧૦) પામ ( ખસ,) (૧૧) શતારૂક (ઘણી ફેલ્ફીએ.) કુલ નાના મેટા ૧૮ છે, તે સામાન્ય ન્યથી જોતાં, બધાએ કેઢ-ગે સંનિપાતથી થાય છે. છતાં પણ, વાત વિગેરેના ઊત્કટ દેષથી જુદા જુદા ભેદવાળા ગણાય છે. તથા, રાજસ રેગ તે, રાજ્યમાં (ક્ષય) રેગવાળે, રાજસી (ક્ષય) કહેવાય છે, અને તે ક્ષયરેખ સંનિપાતથી ચાર કારણે થાય છે. કહ્યું છે કે – त्रिदोष जायते यक्ष्मा, गदो हेतु चतुष्टयात् વેપાર ક્ષારૈવ,
સાવિષમતાનાત? ત્રણ દેષવાળે યમ (ક્ષય) નામને રેગ વીર્યના વેગના રેિધથી વેગના ક્ષયથી, સાહસ કરવાથી તથા વિષમ (અયોગ્ય) ખેરાકથી–એમ ચાર કારણે થાય છે. તેજ પ્રમાણે અપસ્મારને રેગ વાત, પિત્ત અને કફના સંનિપ્રાતથી ચાર પ્રકારે છે, તે રેગવાળે સારા માઠાના વિવેકથી વિકલ હોય છે, તથા ભ્રમ (ચકી) મૂછ વિગેરેની અવસ્થાને તે રાગી ભગવે છે. કહ્યું છે કે, भ्रमावेश ससंरम्भी, देषोद्रेको इतस्मृतिः . अपस्मार इति ज्ञेयो, गदो घोर श्चतुर्विधः ॥१॥
ભિમેળ ચડે, મૂછો વિગેરે થાય, દ્વેષને ઉછાળે થાય,
,
,
;
Page #35
--------------------------------------------------------------------------
________________
(૧૪).
વિસરી જવાની ટેવ થાય, એમ ચાર પ્રકારને આ “ઘર” અપરમાર રે ગ જાણે. તેમાં બ્રહ્મરંધ્ર પર્યત ભ્રમણ કરનારે વાયું છે, તેનું મુખ્ય સ્થાન હૃદયને પ્રદેશ છે. તથા પતિ અક્ષિ (આંખ)ને રેગ બે પ્રકારે છે, પ્રથમને ગર્ભમાંજ રેગ થાય, અને બીજે જમ્યા પછી થાય છે, તેમાં ગર્ભ વાળાને દૃષ્ટિને ભાગ અપૂર્ણ હોય છે, તેને તેજ (પ્રકાશ) જન્મથી આંધળે બનાવે. તે જ પ્રમાણે, એક આંખમાંથી તેજ જતાં કાણે બનાવે છે. તે જ પ્રમાણે રક્તપણામાં જતાં, રક્તતા-( લાલાશ આંખમાં વધારે હેય.) પિત્તપણમાં જતાં, પિંગાક્ષ (પીળી આંખવાળે) અને શ્રેષ્મપણને પામતાં શુકલાક્ષ (ધોળી આંખવાળે) બને છે, વાતને પામતાં વિકૃત આંખવાળે બને છે, અને જગ્યા પછી જે રેગ થાય; તે વાત વિગેરેથી અભિળંદ-(આંખમાંથી પાણી ઝરવું ) થાય છે. કહ્યું છે કેवातापित्तात् कफाद्रता, दभिष्यन्द श्चतुर्षिया प्रायेण जायते घोरः सर्व नेत्रामयाकरः ॥१॥
વાત, પિત્ત, કફ, અને રક્ત-(લેહીં.) એ ચારથી અભિષ્યદ ચાર પ્રકારે પાણીનું ઝરવું થાય છે, અને પ્રાયેકરીને તેથી જ આંખના બધા રેગેને ઘેર આકર (સમૂહ) થાય છે તથા “નિધિતિ જાણ્યતા–(ચરબીનું વધવું; અને લેહીનું પાણીનું થવું.) તેથી શરીરનાં બધાં અવયનું
Page #36
--------------------------------------------------------------------------
________________
(૧૫) પરવશપણું (અવશિત્વ) છે. (જેને લીધે જોઈએ; તેમ, હાલી-ચાલી શકાય કે, ફરી શક્ય નહિ ) “ળિથતિ? ગર્ભાધાનના દેષથી એક પગ દુકે હૈય; અથવા, એક હાથ ખોડવાળે હેય તે કુણિરેગ છે. “ ના” કુબડે પીઠ વિગેરેમાં કુબડાપણું હેય તે, “કુબજ છે. માતપિતાના લેહી-વીર્યને દેષ હૈય; તે તેથી, ગર્ભમાં રહેલા દેથી કુન્ન-(કુબડે) વામન વિગેરેની ખેડે શરીરમાં થાય છે. કહે છે કેगर्भ वात प्रकोपेन, दौहृदेवाऽपमानिते મત ગુજ્ઞ ના પંજુ ઝૂ મન gaar
ગર્ભની અંદર વાયુના પ્રકોપથી અથવા દેહલા ન પૂરાવાથી ગર્ભમાં રહેલે જીવ કુબડે કુણિરેગવાળો પાંગળ મુંગે કે મન્મને રેગવાળે થાય છે, આમાં “મુંગે અને મન્સન એકાંત રિત (પેટના રોગ પછીના રોગમાં) મુખદેષમાં બતાવે છે, તથા “ ર તિ (“ચ” સમુરચયના અર્થમાં છે) વાત, પિત્ત વિગેરેને કારણે ઉન્ન થયેલા આઠ પ્રકારના ઉદર રોગ છે, તે રેગવાળ ઉદરી છે તેમાં દર રોગ અસાધ્ય છે, બાકીના તુર્ત થએલા દવા કરતાં મટે તેવા છે, તેના આ પ્રમાણે ભેદો છે.
ઘણો વર તથા
.
Page #37
--------------------------------------------------------------------------
________________
(૧૬) आगंतुकं सप्तममष्टमंतु
जलोदरं चेति भवंतितानि ॥१॥ આ બધા અનિલ (વાયુ) વિગેરે એકેકથી કે સમુદાયથી ૧) વાયુને (વાતેદર) ૨ પિત્તને (પિતદર) ૩ કફને. (કદર) તથા ૪ સંનિપાત (કઠેદર) પાલીહ (બરેબની ગાંઠ) ૫ ઉદર રોગ (કાચબી અકૃત વિગેરે) ૬ અદ્ધગુદ (અજીર્ણશ) ૭ આંગતુક તાવ સાથે ઉદર રોગ (જીર્ણ જવર) ૮ જલદર એ આઠ રેગ પટના છે,
વાસંમતિ હે શિષ્ય! તું મુંગા અથવા મન્મના (બડું) બેલનારાને જે, ! તે ગર્ભના દોષથી અથવા પછવાડેથી ૬૫ પ્રકારના મુખનારેગે સાત આયતન (સ્થાન) માં થાય છે, તે આયતન નીચે મુજબ છે. (૨) હેઠ, ૩ દાંતનું મૂળ, (૪) દાંત, ૫ જીભ, ૬ તાળવું, ૭ કંઠ એ બધાં મળીને સાત છે, તેમાં બે હેઠના આઠ રેગ છે, દંતમૂળમાં ૧૫, દાંતના આઠ છે, જીભના ૫ છે, તાળવાના ૯ છે, કંઠમાં ૧૭ અને બધાની સાથે મળીને ત્રણ છે. કુલ ૬૫ છે, “મૂળત્તિ. શુન્યપણું શ્વયથુ (સજાને) રેગ વાત પિત્ત શ્લેષ્મ સંનિપાત રક્ત અને અભિઘાત (ભાર લાગવા) થી છ પ્રકારનો છે, કહ્યું છે કે – शोफः स्यात् षड्विधो घोरो, दोषै रुषेध लक्षणः જ કરો arts or for
Page #38
--------------------------------------------------------------------------
________________
(૧૭)
શેફ નામને છ પ્રકારને ઘેર રેગ જુદા જુદા કે, સામક દેથી શરીર કુલેલું દેખાય તે લેહીના બિગાડથી થાય છે, એટલે, કલેક પહેલાં બતાવ્યા પ્રમાણે વાત, પિત્ત, કફ, અને સંનિપાત, રકત, અને અભિઘાતથી સેજાને રેગ થાય છે, તથા “
ઢિાળ' તે ભસ્મક નામને વ્યાધિ છે. ઊષ્ણુતા, વાત, અને પિત્તના ઉત્કટપણાથી, અને કફના ન્યૂનપણથી, તથા ગરમી વધારે થવાથી થાય છે, તથા વેવફાતિ તે વાયુથી ઉત્પન્ન થયેલ શરીરના અવયવે કંપરૂપ છે. કહ્યું છે કે – પ્રજા ને જતુ, શંકાનશ્ચ જતિ; कलाप खंजं तं विद्या, न्युक्त संधिनिबंधनम् ॥१॥
જે ઘણો કપ, તથા કંપતે ચાલે, તેને સંધી નિબંધનથી મુકાએ કલાપ અંજ (લકવાને રેગ) જાણ. તેજ પ્રમાણે “ પિરાત્તિ) જીવને ગર્ભન દોષથી તે પીઢ સપિ. પણે ઉન્ન થાય છે, અથવા જન્મ્યા પછી અશુભ કર્મના દોષથી થાય છે, આ રોગીને સ્પર્શ ઈદ્રિનું ભાન રેગવાળી જગ્યાએથી નષ્ટ થાય છે, તે રેગવાળાને હાથમાં પકડેલું લાક ખસી જાય છે, અને સૂઈ ઘંચે તે પણ અસર ન થાયતથા વીવ ત્તિ” શ્લીપદ તે પગ વિગેરેમાં કઠણ પણ હોય છે, તે આ પ્રમાણે-વાત, પિત્ત, કફના પ્રકોપથી છાતી માં રેગ ઉપન્ન થઈ જંઘામાં સ્થિર થઈ ધીરે ધીરે કાળાંતરે
Page #39
--------------------------------------------------------------------------
________________
(૧૮)
વગેરે આશ્રય કરીને જોજો ચડાવે છે, તે રેગોને ક્ષીપદ, કહે છે (સુરતમાં રસ ઉતરીને પગ વિગેરે જાડા થાયતે છે) पुराणोदक भूभिष्टाः, सर्व तुषु च शीतलाः य देशा स्तेषु जायन्ले, लीपदानि विशेषतः ॥१॥
જે દેશમાં પાણી ભરાઇ રહેલું હોય, અને એ રૂતુમાં શીતલ (ભેજ) રહેતો હોય, તેવા દેશોમાં વિશેષ કરીને ઊી. પદ રેગ થાય છે; पादयोर्हस्नयोश्चापि, श्लोपदं जायते ऋगा कोष्ठनाशास्वपि च, चि दिच्छन्ति तद्विदः।२१
બે પગમાં બે હાથમાં માણસને તે રોગ થાય છે, પણ કેટલાક વિદ્વાનને એ મત છે કે તે રેગ કાન હેઠ મને નાકમાં પણ થાય છે. તથા “અમે”િ તિ મધુ મેહ તે “બસ્તિ રેગ’ છે તે જેને હોય તે મધુમેહી કહેવાય છે એટલે મધના જે તેને પસાબ હોય છે, તે પ્રમેડ (પરમીઆ ) ના ૨૦ ભેદ છે, તે અસાધ્ય પણે ગણાય છે. તેમાં બધાએ પ્રમેહે પ્રાયે બધા દેથી થાય છે, તે પણ વાત વિગેરઉટ થવાથી ૨૦ ભેદો થાય છે, તેમાં કફથી ૧૦ પત્તથી ૬ અને વાયુથી જ થાય છે, અને એ બધા અસાધ્ય અવસ્થામાં મધુમેહપણમાં થાય છે. કહ્યું છે કે, सर्वएव प्रमेहास्तु, कालेमा प्रतिकारिणः मधुमेहत्वासायान्ति, तदाऽप्ताध्या भवंति ते ॥१॥
Page #40
--------------------------------------------------------------------------
________________
(૧૯) બધા પ્રમેહના રંગે યોગ્ય સમયમાં દવા ન કરવાથી મધુમેહપણું પામ્યા પછી અસાધ્ય બને છે, - આ પ્રમાણે ઉપર બતાવેલા સેળે રેગેનું વર્ણન અનુક્રમે કર્યું, (અથ” અને “ણું” જે છે તે અને અર્થ ગુજરાતીમાં “પછી, થાય છે. અને “ણું” તે ફક્ત શોભા માટે છે) ઉપર બતાવેલા રે સંસારી જીવને થાય છે, તથા આતંક એટલે શીધ્ર જીવ લેણ રોગ જે શુળ વિગેરે છે, તથા ગાઢ પ્રહાર (જોરથી લાગેલે માર) વિગેરે દુઃખ દેનારા સ્પર્શી કાં તે અનુક્રમે આવે અથવા સાથે પણ થાય, એટલે કંઈ નિમિત્તથી આવે અથવા અનિમિત્તે આવે, અને તે રોગથી પીડાય છે. આ રોગોથીજ તે સુકાતું નથી બીજું પણ તે સંસારી જીવને અધિક દુઃખ થાય છે, તે બતાવે છે, તે કર્મ રેગથી ભારે થએલા ગૃહવાસમાં આસક્ત થએલા મનવાળા આ સમંજસ રેગથી પીડા થતાં અંતે પ્રાણત્યાગ થાય છે, તે વિચારીને અને પાછે તેમને ઉપપાત તથા અવન (દેવતાને જન્મ મરણને બદલે ઉપપાત ચ્યવન કહેવાય છે.) તે કર્મનું સંચિત જાણીને એવું કરવું જોઈએ કે જેથી ઉપર બતાવેલ ગંડ (ગુમડા) વિગેરે ૧૬ રેગ તથા મરણને તથા ઉષપાતને સંપૂર્ણ અભાવ થાય, વળી મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય વેગથી મેળવેલ કર્મને “અબાધા કાળની સુદત પછી ઉદય થાય છે. ત્યારે તેને પરિપાક (અનુંભવ)
Page #41
--------------------------------------------------------------------------
________________
(૨૦). થાય છે, તે જ શરીર તથા મન સંબંધી દુઃખ ઉપન્ન કરે છે, તે વિચારીને તેને જડમૂળથી કાઢવા પ્રયત્ન કરી જોઈએ, તે દુઃખીએ દીનસ્વરે રડે છે. વિગેરે ગ્રંથ (સૂત્ર) વડે ઊપપાત. તથા ચ્યવન સુધી બતાવ્યા છતાં પણ, તેનું મેટાપણું બતાવવા જેનાવડે પ્રાણીઓને સંસારમાં નિર્વેદ (ખેદ) ઉત્પન્ન થાય; માટે બીજું સૂત્ર કહે છે
तंसुणेह जहा तहा संति पाणा अंधा तमसि वियाहिया, तामेव सई असई अइअच्च उच्चावय फासे पडिसंवेएइ, बुद्धेहिं एवं पवेइयं ।-संति पाणा वासगा रसगा उदए उदएचरा आगास गामिणो पाणापाणे किलेसंति, पासलोए महाभयं (सू० १७७)
(આચાર્ય શિષ્યને કહે છે.) તે યથાવસ્થિત (જે છે, તેવા) કર્મવિપાકને મારી પાસે તમે સાંભળે. જેમકે – નારકી, તિર્યંચ, નર, અમર, એ લક્ષણવાળી ચાર ગતિએ છે. તેમાં નરકગતિમાં, ચરલાખ એનિઓ, તથા ૨૫ લાખ કુલ કેટિઓ છે, અને ૩૩ સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ત્યાં પરમધામિક દેવતાની કરેલી વેદના છે, તથા પરસ્પર ત્યાં રહેલા નારકીના છ (કુતરા માફક) એકબીજાને દુઃખ દે છે, તથા સ્વભાવિક પીડા ત્યાં જે થાય છે, તે આપણાથી કહી શકાય તેમ નથી. જો કે, હામાં કહેવાની ઈચ્છાથી કહેવાના વિષયને પૂરે ન કહેવાય; તેપણું,
Page #42
--------------------------------------------------------------------------
________________
( २१ )
ત્યાંના કવિપાક કહેવાથી જેમ, પ્રાણીઓને વૈરાગ્ય થાય;
તૈમ શ્લોકોવર્ડ વર્ણન કરે છે.
श्रवण लवनं नेत्रोद्धारं करक्रम पाटनं ।
हृदय दहनं नासाच्छेदं प्रतिक्षण दारुणम् ॥ कट विदहनं तीक्ष्णापात त्रिशूल विभेदनम् दहनवदनैः धेरैः समन्त विभक्षणम् ॥ १ ॥
કાનને કાપવા; આંખોના ડાળા ખે’ચીકાઢવા, હાથપગને छेढवा; छातीने माजवी; नाऊ छेट्टीनाभवु; हरेऽक्षणे लय - કર અવાજ કરવા; કટવિદહન, તીક્ષ્ણ આપાત, ત્રિશુળથી ભેદવુ; મળતાં મેઢાંવાળા ઘેર-કક પક્ષીઓથી વારવાર લક્ષણ કરવુ. આવીમોટી વેદનાએ પરમાધામીથી છે.
तीक्ष्णैरसिभिर्दितैः कुन्तै विषमैः परश्वधै व परशु त्रिशूलमुद्गरतामरे वासी मुषंढीभि ||२|| વળી, દેદીપ્યમાન તીક્ષ્ણ તલવારાથી તથા વિષમભાલા, પરશુઅધ ( ) अमेवडे, तथा परशु - त्रिशूण भुदर, તેામરવાસી મુષ'ઢીથી દુઃખ દે છે. संभिन्नतालु शिरसरिछन्न भुजारिछन्न कर्णना
सौष्ठाः
भिन्नहृदयोदरान्त्रा भिन्नाक्षि पुटाः सुदुःखार्त्ता | ३ |
Page #43
--------------------------------------------------------------------------
________________
(રર)
એટલે, તાળવું-માથું જુદું પાડે છે, તથા ભુજ, કાન, અને હોઠ છેદીનાંખે; તથા છાતી-પેટ, આંતરડાં ભેદીનાંખે તથા આંખના ડેળા ખેંચી કાઢવાથી રાંક નારકીના છ પીડાયેલા છે. निपतन्त उत्पतन्तो विचेष्टमाना महीतले दीनाः नेक्षते त्रातारं नैरायका कर्म पटलान्धाः ॥४॥
નીચે પડેલી પાછા ઊછળતા જુદી જુદી ચેષ્ટા કરતા મહીતળ (પૃથ્વી) ઉપર દીન થઈ રહેલા કર્મના પડદાથી અંધા બનેલા નારકીના છ કઈ રક્ષકને જોઈ શકતા નથી..
શાલ વિકિડિત. छिन्द्यते कृपणाः कृतान्त पर शो स्तीक्षणे न धारा
હિના; क्रदन्तो विषवीचि (वच्छ ) भिः परिवृता संभक्षण
દશાન્તિઃ पाटयन्ते क्रकचेन दारुवदासिन प्रच्छिन्न बाहुद्वयाः कुंभीषु त्रपुपान दग्धतनवो मूषासु चान्तर्गताः ॥५॥
જમરાજાના પરશુની તીણ તલવાર જેવી ધારાવડે તે રાંકડા છેદય છે, તથા વિષના સમૂહથી ભરેલા. (હડકાયેલા કૂતરા જેવા) કરડવા માટે વીંટાયેલા પિકાર કરતા રહે છે, તથા કરવીવડે જેમ, લાકડું ચીરે; તેમ ચીરાય છે, તથા તલ
Page #44
--------------------------------------------------------------------------
________________
(૨૩) વારવડે તેના બે બાહુ છેદીનાખે છે, તથા કુંભમાં રાખીને ગરમ ગરમ તરવું પાય છે, તયાં મૂષમાં (ઘાલીને જેમની સેનું પીગળાવે તેમ) ઘાલીને શરીરમાં બળતા રાખેલા છે. भृज्यन्ते जलदम्बरीषहुतभुग ज्वालाभिराराविणो, दीप्तां गारनिभेषु वज्र भवनेष्वं गारके त्थिताः दह्यते विकृतोय बाहुबदनाः कदन्त आर्तस्वनाः કશ્યતા રિો વિશ સ્રાના નો
વળી, તે નારકીના છ બળતા અંબરીષ અશ્વિની જળાવડે પોકાર કરાતા ભુંજાય છે, તથા બળતા અંગાર - વાળા વોભવન માફક અંગારામાં ઊભા થયેલા રાંકડા મેવાળ ઊંચા હાથ કરીને ખોખરા અવાજવાળા રડતા બળે છે. અને તે બિચારા નારકીના છ શરણરહિત થઈને બધી દિશામાં (આશ્રય) આપનારને દેખે છે, પણ તેમને બચાવવા કેઈ સમર્થ નથી, વિગેરે, નારકીનાં દુખ છે. તથા તિર્યગતિમાં પૃથ્વીયની છલાખ નિ છે, તથા બાર લાખ કુલ કેટિ છે. તેમને નીચલી (પીડાએ ) છે.
સ્વકાર્ય-પરકાયનાં શસ્ત્રથી પીડા છે, તથા શીત-ઊષ્ણની પીડા છે. તે જ પ્રમાણે અપકાય (પાણી) ના જીવેની છલાખ નિ, તથા કુલ કેટ, તથા જુદી જુદી જાતિન્દ્ર વેદનાઓ છે. અગ્નિકાયની ૭લાખ એનિ, તથા ૩લાખ કુલ
Page #45
--------------------------------------------------------------------------
________________
(૨૪).
કેટિ, અને પૂર્વ માફક વેદના છે. વાયુની પણ લાખ ચેનિ, તથા ૭લાખ કુલ કેટિ. અને ઠંડ-ઊષ્ણતાની જુદા જુદા પ્રકારની વેદના છે. પ્રત્યેક વનસ્પતિની દશલાખ યુનિ, સાધારણ વનસ્પતિની ૧૪લાખ એનિ, અને બંનેની ૨૮લાખ કુલ કેટ છે. તેમાં ગયેલે જીવ અનંતકાળ સુધી પણ છેદન-ભેદન માટન વિગેરેની જુદી જુદી વેદનાને અનુભવે છે. - વિકળઇંદ્રિય, બેઇદ્રિય, તીનઇદ્રિય, ચારઈદ્રિયની બન્ને લાખ એનિ, તથા, કુલ કેટિ ૭-૮-૯ લાખ અનુક્રમે છે, અને તે દરેકને ભૂખ તરસ, ઠંડ-તાપ, વિગેરેથી થતું દુખ આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. તીર્થંચ-પંચેદ્રિયની ચાલાખ નિ છે, અને જળચરની કુલ કેટી રાલાખ છે, પક્ષીઓની કુલ કેટિ ૧૨લાખ, અને ચેપગની ૧૦લાખ, ઊર પરિ સર્વની ૧૦લાખ, ભુજ-પરિસર્ષની ૯ લાખ છે, અને જુદી જુદી વેદના તિર્થચેની જે છે, તે પ્રત્યક્ષ જ છે. કહ્યું છે કે
क्षुत्तृड् हिमात्युष्ण भ यार्दितानां, पराभि योगव्यसना तुराणां अहो ! तिरश्चामति दुःखिताना, सुखानु षंगः किलवार्तमेतद ॥१॥
ભૂખ તરસ ઠડ તાપ તથા ભયથી દુઃખી થએલા તથા પારકાના કબજામાં રહેવાના દુખથી સદા પડાયેલા એવા તિર્યએ જે અતિ દુઃખી છે, તેમનામાં સુખને અનુસંગ
Page #46
--------------------------------------------------------------------------
________________
(૨૫)
શિવે તે તે નિર્ભે એક વાર્તા માત્ર છે. ! (અર્થાતુ સુખ લેશ પણ નથી) વિગેરે છે.
મનુષ્ય ગતિમાં પણ ૧૪ લાખનિ તથા ૧૨ લાખ કુલ કેટી અને આવી રીતની વેદનાઓ છે. दुःखं स्त्रीकुक्षिमध्ये प्रथममिह भवे गर्भवासे न.
राणां बालत्वेचापि दुःखं मललुलिततनुःस्त्रीपयः पानमि तारुण्येचापि दुःखं भवति विरहजं वृद्धभावोप्पसारः संसारे रे मनुष्या वदत यदिसुखं स्वल्पमप्यस्ति
શિરિત છે ? પ્રથમ માતાની કુખમાં આ ભવમાં પહેલું દુઃખ મનુને ગર્ભવાસમાં રહેવાનું છે, અને જમ્યા પછી બાલપણામાં મલથી ખરડાયેલું શરીર સંબંધી તથા માનું દૂધ પીવાનું દુઃખ છે, જુવાનીમાં પણ (સ્ત્રી પુરૂષ તથા દીકરા દીકરી માબાપ સગાંના) વિરહનું દુઃખ છે, અને વૃદ્ધાવસ્થા તે અસારજ છે, (માટે ડાહ્યો માણસ મુગ્ધ જીવને પૂછે છે કે) હે મનુષ્ય ! જે તમને ક્યાંય પણ સંસારમાં ડું પણ સુખ દેખાતું હોય તે બોલે ! (અર્થાત્ સંસાર દુઃખ સાગરજ છે) वाल्यात् प्रभृति चरोगै, दृष्टो भिभवश्च यावहिह
मृत्युः
Page #47
--------------------------------------------------------------------------
________________
(ર૬) शोक वियोगायोगै, दुर्गत दोषैश्च नैकाविधैः ॥२॥
બાળપણમાંથીજ રોગ વડે ડંખાય, અને મૃત્યુ સુધી (મણે પર્યત) શોક વિગ તથા કુગ વડે તથા અનેક પ્રકારના ગરીબીના દેજે વડે પરાભવ રહેલ છે.
क्षुत्तृड् हिमोष्णानिल शीतदाह दारिघ्र शोकप्रिय विप्रयोगः दौर्भाग्य मौान भिजात्यदास्य वैरूप्य रोगादि भिर स्वतंत्रः ॥ ३ ॥
ભૂખ તરસ ઠંડ તાપ પવન તથા ઠડે દાહ તથા દરિકતા શેક વહાલાના વિયેગથી, તથા દુર્ભાગીપણું, મૂતા, નીચજાતિ તથા દાસપણું, કુરૂપ, તથા રોગોથી આ મનુષ્યદેહ સદા પરતંત્ર છે.
દેવગતિમાં પણ ચારલાખ એનિ, ર૬લાખ કુલ કેટિ છે, તેમાં પણ અદેખાઈ, વિષાદ, મત્સર વનભય, શલ્ય વિગેરેથી પિડાયેલા મનવાળાને દુઃખને જ પ્રસંગ છે. સુખનું અભિમાન તે, આભાસ માત્ર છે. કહ્યું છે કે –
देवेषु च्यवन वियोगदुःखितेषु क्रोधेया मदमदनाति तापितेषु आर्या ! नस्त दिह विचार्य सं गिरन्तु यत्सौख्यं किमपि निवेदनीयमस्ति ॥ १ ॥
Page #48
--------------------------------------------------------------------------
________________
(૨૭)
દેવ, ચ્યવન, તથા વહાલાંના વિયેગથી દુઃખી છે. ધ, ઈર્ષ્યા, અહંકાર, કામદેવથી અતિ પીડાયેલા છે, તેથી હે આર્ય !-( ઉત્તમ) પુરૂ ! અહીં કંઈપણ સુખ વર્ણ વાયેગ્ય હેય, તે વિચારીને કહે છે વિગેરે સમજવું.);
તેથી, આ પ્રમાણે ચાર ગતિમાં પડેલા સંસારી જીવે જુદા જુદા રૂપે કર્મવિપાકને ભેગવે છે, તે જ સૂત્રકાર બતાવે છે. “ક્ષત્તિ પ્રાણીઓ વિદ્યમાન છે. તેઓ ચક્ષુઈદિયથી વિકળ તે દ્રવ્યધા છે, અને સારા-માઠા વિશેકથી રહિત ભાવઅંધ પણ છે. તેઓ નરકગતિ વિગેરેના દ્રવ્ય અંધકારમાં તથા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય વિગેરેના કર્મવિપાકથી મળેલા ભાવઅંધકારમાં પણ રહેલા (શાસ્ત્રકારે) વર્ણવ્યા છે. “ ” વળી, તેવી કુણ (કેઢ) વિગેરેની અધમ અવસ્થામાં, અથવા એકેદ્રિયની, અથવા અપ
પ્તિ અવસ્થાને એકવાર અનુભવીને પાછું કર્મ ઊદય આવતાં તેમજ, અવસ્થાને વારંવાર અનુભવીને ઊંચ-નીચ તીવ્ર દુઃખ વિશેષના સ્પર્શને જવ અનુભવે છે. આ બધું તિર્થંકરે કહેલું છે. તે કહે છે. આ બધું તીર્થકરે પ્રકર્ષથી અથવા પ્રથમથી કહેલું છે, માટે પ્રવેદિત છે. તથા હવે પછી, કહેવાતું પણ તેમનું કહેલું છે. સંતિ” છ વિદ્યમાન છે. એટલે, (વાસ ધાતુને અર્થ શબ્દ, તથા કુત્સાના અર્થમાં છે. માટે) જેઓ વાસ કરે છે, તે વાસ કા (બોલનારા)
Page #49
--------------------------------------------------------------------------
________________
- બ્લા
(૨૮) ભાષા લબ્ધિ પામેલા બે ઇન્દ્રિય વિગેરે જીવે પણ છે. તે જ પ્રમાણે રસને અનુસારે જનારા તે કહેતી કષાયલે વિગેરે રસને જાણનારા એટલે, મનવાળા સંજ્ઞી–જી પણ છે. (આ પ્રમાણે સંસારી-જીને કર્મવિપાક વિચારીને મહાભય જાણી તેમજ ઊદક-(પાણ) રૂપ-એકે પ્રિય જીવે છે. પર્યા-અર્યાપ્ત અવસ્થામાં, તથા ઊદકમાં ચરનારા તે પિરા, છેદનક, લેડુણક વિગેરે ત્રસ જીવે છે, તથા માછલાં, કાચબા વિગેરે પણ છે. તેમજ, સ્થળ ઉપર જન્મનારા, અને કેટલાક જળને આશ્રયે રહેલા મહેરગ તથા પક્ષીએમાંના કેટલાક, તે પાણીમાં પોતાનું જીવન ગુજારનારા જાણવા; અને બીજા પક્ષીઓ આકાશગામી છે. આ પ્રમાણે બધાં પ્રાણીઓ (પિતાનાથી બીજાં નબળાં) પ્રાણને આહાર વિગેરે માટે, અથવા મત્સર વિગેરે માટે દુઃખ આપે છે. તેથી શું સમજવું ? તે કહે છે –(હે શિષ્ય !) તું અવધાર ! કે, આ ચિદ રજજુપ્રમાણલેકમાં કર્મવિપાકના કારણે જુદી જુદી ગતિમાં દુઃખ તથા કલેશનાં ફળરૂપ-મહાભય છે. (પણ તેમાં સુખ તે, કહેવા માત્ર છે.) શામાટે કર્મવિપાકથી મહાભય છે? તે કહે છે – . बहु दुक्खा हु जंत वो, सत्ता कामेसु माणवा, अबलेणा वहं गच्छंति सरीरेणं पभंगुरेण अट्टे से बहुदुक्खे इइ बाले पकुव्वइ एएरोगा बहु नच्चा
Page #50
--------------------------------------------------------------------------
________________
(૨૯) आउरा परियावए नालं पास, अलं तवेएहिं एवं પાસ મુળી !મમનું નારૂ વાગ ૨ળ (૬ ૦૨૭૮)
( ગુરૂ કહે છે હું શિષ્યા ! ) કના વિપાકથી આવેલાં અહુ દુઃખા જે જીવાને છે, જેથી તે જાણીને તમારે તેમાં અપ્રમાદવાળા થવુ, પ્ર૦ વારવાર આવે! ઉપદેશ કેમ કરી છે ? ઉ-કારણ કે અનાદિ ભવના અભ્યાસથી ન ગણાય, તેટલા ઉત્તર પરિણામ વાળા ઇચ્છામદન વિષયામાં ગૃદ્ધ થયેપુરૂષ છે, તેથી પુનરૂક્તિ દોષ લાગતા નથી, હવે કામ ( કુચેષ્ટા ) માં જે જીવા આસક્ત છે, તે શું મેળવે છે, તે કહે છે—ખલરહિત ( નિઃસાર ) તુષ ( ડાંગરનાં ફોતરાં ) ની મુઠ્ઠી સમાન ઔદારિક શરીર જે પેતાની મેળે ભગ (નાશ ) ના સ્વભાવવાળું છે, તેના વડે સુખ મેળવવા કમ ના ઉપચય કરીને અનેકવાર વધ ( મરણ ઘાત ) ને મેળવે છે;
લા
પ્ર—કયા માણસ આવા કડવા વિપાકવાળી સ’સારી વાસનામાંતિ ( આનંદ ) માને ? તે કહે છે—
જે માહના ઉયથી આત્ત થયેલ છે. અને કા અકાના વિવેકને ગણતા નથી, તે પ્રાણી જેના વડે બહુ દુઃખ પમાય તેવા કામ વિષયામાં ગૃદ્ધ થાય છે, અથવા પ્રાણીઓને ક્લેશરૂપ કૃત્યને પોતે રાગદ્વેશથી આકુળ બનેલ ખાળવ પ્રકષથી કરે છે, અને તેવાં પાપ કરવાથી તેના કના ફળરૂપ વિપાકથી અનેકવાર પોતે વધુ પામે છે, ( બુરે હાલે મરે
Page #51
--------------------------------------------------------------------------
________________
(૩૦) છે) અથવા પૂર્વે બતાવેલા રે આવતાં હવે પછી કહેવાતા અકૃત્યને બાળ (મૂર્ખ) જીવ કરે છે, તે બતાવે છે–ગંડમાળ કેઢ ક્ષય વિગેરે રોગ આવતાં તે રેગેની વેદનાથી ગભરાઈને તેને દૂર કરવા માટે બીજા પ્રાણીઓને સંતાપે છે, લાવક વિગેરે પક્ષીનું માંસ ખાતાં ક્ષય રોગ મટશે, આવા કુવાને સાંભળીને જીવવાની પિતઆશાએ પ્રાણીઓને મહા દુઃખરૂપ અકાર્યમાં પણ વતે છે, પણ આમ વિચારતા નથી, કે પિતાનાં કરેલાં પાપનાં ફળ ઉદયમાં આવ્યા વિના રહે નહિ, માટે ઉદયમાં આવેલ છે, તથા કમ શાંત થતાં તે ઉપશમ (શાંત) થાય છે, પણ પ્રાણીઓને દુઃખરૂપ ચિકિત્સા (ઉપાય) કરવાથી ફક્ત નવાં પાપે જ બંધાય છે, તે કહે છે, કે હે શિષ્ય! વિમળ વિવેકરૂપ જ્ઞાન ચક્ષુવડે ધારીને જુઓ ! કે તે રોગોને દૂર કરવા ચિકિત્સા વિધિએ સમર્થ નથી.
પ્ર-જે એમ છે તે શું કરવું ?
ઉ–“ગ” હે શિષ્ય તું ! સારા નરસાને વિવેકવાળે છે, માટે તારે એવી પાપ ચિકિત્સાની જરૂર નથી! જિં-વળી પ્રાણીને દુઃખ દેવારૂપ કૃત્ય બહુ ભયરૂપ હેવાથી મહાલય તરીકે હે મુનિ ! તું તેને જાણ(ત્રણ જગના સ્વભાવને જાણે, માને તે મુનિ છે) પ્ર-જે એમ છે તે શું કરવું ? ઉ– કોઈ પણ પ્રાણીને તું હણ નહિં, કારણ કે એક પણ પ્રાણીને હણતાં આઠે પ્રકારનાં કર્મો બંધાય છે, અને તેને
Page #52
--------------------------------------------------------------------------
________________
(૩૧)
ક્ષય ન કરાય તે સંસાર ભ્રમણ કરાવે છે, માટે મહાભય છે, અથવા ઉપર કહેલા રોગે બહુ પ્રકારે જાણીને કુવાસના ને આશ્રયી તે જાણવા, અર્થાત્ કામો (કુચેષ્ટાઓ) પિતેજ ગિરૂ૫ છે, એવું અતિશે જાણીને જેમ આતુર બનેલા કામચેષ્ટામાં અંધા થએલા જ બીજા પ્રાણીઓને દુઃખ દે છે. (તેમ તમારે ન દેવું) એ પ્રમાણે રેગ અને કામ ચેમાં આકુળ થયેલા સાવદ્ય અનુકાનમાં પ્રવર્તેલાને ઉપદેશ આપવારૂપ મહાભયરૂપ જીવ હિંસા બતાવીને તેવી હિંસા ન કરનારા ગુણવાન (મુનિરાજે) ના સ્વરૂપને બતાવવા પ્રસ્તાવ રચીને બતાવે છે - ___आयाण भो सुमध ! भो धुवायं पोइ हसामि इह खलु अत्तत्ताए तेहिं तेहिं कुलहिं आभसेएण अभिसंभूया अभिसं जाया । अभिनिव्वुडा अ. मिसंबुड्डा अभि संवुद्धा अभिनिकता अणुपुत्रेण બહાનુ (જૂ૦ ૭૨)
હે શિષ્ય ! (ભે અવ્યય આમંત્રણના અર્થમાં છે) હું તમને હવે પછી જે કહીશ, તે બરાબર જાણે, અને સાંભળવાની આકાંક્ષા રાખે.! (બીજી વાર બે શબ્દ આ વિષય મહાને છે એમ બતાવે છે) કે તમારે અહીં પ્રમાદ ન કર, હું ધૂતવાદને કહું છું આઠ પ્રકારના કર્મને ધોઈ નાંખવા, તે ધૂત છે અથવા જ્ઞાતિ (સગાંના મેહ)ને ત્યાગ કરે, તે ધૂત છે. તેને વદ (કથન) કહીશ, તે તમારે એક
Page #53
--------------------------------------------------------------------------
________________
(૩૨) ચિત્તે સાંભળ આના સંબંધમાં નાગાર્જુનીયા કહે છે કે, (ાવવા વંતિ) એટલે આઠ પ્રકારના કર્મને અથવા પિતાને ધવાને ઉપાય તીર્થકર વિગેરે કહે છે, તે ઉપાય કરે છે? તે કહે છે. “ આ સંસારમાં (ખલું વાક્યની શેભા માટે છે) આત્માને જાવ તે આત્મતા (આત્મપણું) તે જીવનું અસ્તિત્વ છે, અથવા પિતાનાં કરેલા કર્મની પરિ કૃતિ છે, તેના વડે આ જીવ સમૂહ છે, પણ અન્ય લેકના માનવા પ્રમાણે પૃથ્વી વિગેરે ભૂતને કાયાકારે પરિણમવાથી જીવો બન્યા નથી, અથવા પ્રજાપતિ (બ્રા) એ બનાવેલ નથી એટલે તેવા તેવા ઉંચ નીચ કુળમાં પિતાના પૂર્વના કર્મ સંચયથી મેળવેલા શુકશેણીત (વીર્ચ લેહી માતાના ઉદરમાં) એકત્ર થવાથી અનુક્રમે મનુષ્યની ઉદ્ધતિ છે, તેને આ પ્રમાણે કમ છે– सप्ताहं कललं विन्या, त्ततः सप्ताहप्रवुदम् अबुंदाज्जायते पेशी, पेशीतोऽपि घनं भवेत् ॥ १॥
તે વીર્ય લેહીનું સાત દિવસે કલલ થાય, પછી અર્જુદ થાય છે, પછી પેશી થાય, ત્યાર પછી ઘન થાય છે. તેમાં
જ્યાં સુધી કલલ થાય ત્યાંસુધી અભિસંભૂત કહેવાય છે, પેશી થતાં સુધી અભિસંજાત કહેવાય છે, ત્યાર પછી સાંગોપાંગ સ્નાયુ શિર રેમ વિગેરે અનુક્રમે થતાં અભિનિવૃત્ત છે, ત્યાર ચી પ્રસૂત થતાં અભિસંવૃદ્ધ છે, અને ધર્મ શ્રવણની આવ
Page #54
--------------------------------------------------------------------------
________________
(૩૩) સ્થામાં આવતાં ધર્મકથા વિગેરે નિમિત્ત મેળવીને મેળવેલ પુણ્ય પાપપણાથી અભિસંબુદ્ધ જાણવા, ત્યાર પછી સત અને વિવેક જાણનારા હોય તે અભિનિકાંત છે, ત્યાર પછી આચારાંગ સૂત્ર ભણેલા તથા તેને અર્થ સમજીને ચારિત્ર પાળનારા અનુક્રમે પ્રથમ શિક્ષક (શિષ્ય) ગીતાર્થ પછી ક્ષેપક (તસ્વી) પછી પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળો તથા એકલવિહારી જિન કાિક સુધી ઉંચે ચઢનારા મુનિઓ બને છે. અને કેઈ અભિસંબુદ્ધ પુરૂષ દીક્ષા લેવા તૈયાર થયે હેય તે તેને પિતાનાં સગાં જે કરે તે કહે છે. ..
तं परिकमं तं परिदेवमाणा मा चयाहि इय ते वयंति:-छंदोवणीया अन्झोपना अहकारी ज. णगारुयंति, अतारिसे मुणि (गय) ओहं नरए जणगा जेण विप्प जढा, सरणं तत्य नो समेह, कहं नु नाम
से तत्य रमइ, एवं नाणं सया समणुव सिजाति સિમ (સૂ૦ ૨૮૦) પૂતાણાનો રા - II
જે તત્વ સ્વરૂપ જાણીને ગૃહવાસથી પરાઠમુખ બનીને મહા પુરૂષોએ આચરેલા માર્ગે જવા (દક્ષા લેવા) તૈયાર થયું હોય તેને માતા પિતા પુત્ર કેલત્ર વિગેરે મળતાં તે સગાં તેને રેઈને કહે છે, કે અમને તું ન ત્યજ, એમ દયા ઉપજાવતાં બેલે છે, તથા બીજું શું લે છેતે કહે છે,
Page #55
--------------------------------------------------------------------------
________________
(૩૪)
તારા છ૮ (અભિપ્રાય) ને અમે અનુકુળ છીએ, તારા ઉપર અમારે પૂર્ણ વિશ્વાસ છે, તેથી અમને ન છેડ, એમ આ સંદ કરીને તે સગાં રડે છે, વળી આ પ્રમાણે બેલે છે, કે તે મુનિ સંસાર તરી શકતું નથી કે જે પાખંડ (મુનિના બેધ) થી ઠગાઈને માબાપને ત્યજીને દીક્ષા લે.” આમ કહે, તે પણ જેણે સંસારનું તત્વ જાણ્યું છે, તે જે કરે, તે કહે છે, જો કે આ સગાં મારા ઉપર પૂર્ણ પ્રેમી છે, છતાં પણ તે ખરે વખતે શરણ આપતાં નથી, અથત તેમનું શરણ સ્વીકારતે નથી શા માટે આ શરણ નથી? તે કહે છે, તે ગૃહવાસ બધા તિરસ્કારને વેગ નરકના પ્રતિનિધિ સમાન અને શુભદ્વારને પરિઘ સમાન છે, તેમાં કોણ છો માણસ રમણુતા કરે? વળી ગૃહવાસ બધા (રાગદ્વેષ વિગેરેના જોડલાં) રૂપ છે, તેમાં જેનું મેહ
કપાટ ઘટી (ઓછું થઈ) ગયેલ છે, તે રતિ કરે? (અર્થાત્ તેમને મેહ ન કરે) આ બધાને ઉપસંહાર કરે છે કે પૂર્વ કહેલું જ્ઞાન હંમેશાં આત્માની અંદર સ્થાપી રાખજે, એવું સંધર્મો સ્વામી શિષ્યને કહે છે. ધૂત અધ્યયમને પહેલે ઉદ્દેશ સમાપ્ત થશે.
- બીજે ઊરો. પ્રથમ જ કહો. હવે, બીજો ઉદેશે કહે છે, તેનો આ પ્રમાણે સંબંધ છે. ગયા ઊદેશામાં સને
Page #56
--------------------------------------------------------------------------
________________
(કપ) મેહ છેડવા સૂચવ્યું. તે જો, કર્મનું વિધુનન થાય; તે, સફળ થયું કહેવા માટે કર્મનું વિધુનને કરવા આ ઉદેશે કહેવાય છે. આ સંબધે આવેલા ઊાનું આ પહેલું સૂત્ર છે.
आउरं लोग मायाए चइत्ता पुन्ध संजोगं हिच्चा उपसमं वसित्ता बंभचेसि वसु वा अणु वसुवा जाणित्तु धम्मं अहा तहा अहेगेतम चाइ कुसीला (૯૦ ૨૮૨).
લોક તે માતાપિતા, પુત્ર, કલત્ર વિગેરે નેહના સંબ ઘથી વિયેગ થતાં પીડાય છે, અથવા તેમનું બગડતાં પીડાય છે, અથવા સંસારી-વેને સમૂહ કામરાગમાં . પીડાતે હેય, તેને જ્ઞાનવડે ગ્રહણ કરીને (સમજીને) તથા પિતાનાં માતા પતિ વિગેરેને સંબંધ છે ને તથા ઉપશમ મેળવીને બ્રહ્મચર્યમાં વસીને ઉત્તમ સાધુ કે: હોય? તે કહે છે:–વસુ તે, દ્રવ્ય છે. તે દ્રવ્યવાળે અર્થાત કષાયરૂપ-કાળાશ વિગેરે મળને દુર કરી પિતે વીતરાગ અને છે, અને તેથી ઊલટે, અનુવસુ સરાગ છે. અથવા વસુ તે, સાધુ છે. અને અનુવસુ તે, શ્રાવક છે. તેમજ કહ્યું છે કે –
वीतरागो व ज्ञेयो, जिनो वासंपतोऽयवा: सरागो(हय)ऽनु वसुः प्रोक्तः स्थविरः श्रावकोऽपिवार
વીતરાગ તે વસુ જાણો, પછી તે જિન હેય અથવા
Page #57
--------------------------------------------------------------------------
________________
(૩૬) પત (સાધુ) હેય, અને સરાગ હોય, તે અનુવસુ કહે છે, અથવા બૂઢે અથવા શ્રાવક પણ હોય છે. '
તથા શ્રુતચરિત્રરૂપ-ધર્મ જાણીને પછી યથાશ્યપણે. સવીકારીને પણ પછી કેટલાક છે પ્રબળ મહિના ઉદયથી તેવી ભવિતવ્યતાના વેગે તેવા ઉત્તમ ધર્મને પાળવા શક્તિબાન થતા નથી, તે કેવા છે? ઉત્તર–કુશીલા એટલે ખરાબ શીલ (આચાર) વાળા છે, એટલે જેઓ ધર્મ પાળવામાં અશક્ત છે, તેથી જ તેઓ કુશીલવાલા છે, એવા બનીને શું પર છે? તે કહે છે – ___वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं विउसिज्जा, अणुपुव्वेण अणहिया सेमाणा परीसहे दुरहियासए कामे ममायमाणस्स इयाणिं वा मुहुत्तेण वा अप. रिमाणाए भेए एवं से अंतराएहिं कामहिं आकेપિહિંમવારે (go ૨૮૨)
કરેડે ભવે પણ દુખેથી મેળવાય, તે મનુષ્ય જન્મ શામીને પૂર્વે કદીપણ ન મેળવેલ એવી સંસાર સમુદ્રથી પાર ઉતરવા સમર્થ નાવ સમાન બધિ (સમ્યક્ત્વ) મેળવીને મોક્ષ વૃક્ષના બીજ સમાન સર્વ વિરતિ લક્ષણવાળું ચારિત્ર વીકારીને પાછા કામદેવને માર દુઃખેથી નિવારણ થાય તે હેવાથી, મન ઢીલું થવાથી, ઇંદ્રિયને સમૂહ લાલચુ થવાથી, અનેક ભવના અભ્યાસથી મેળવેલી વિષયની મધુરતાથી પ્રબળ.
i)
" .
'
Page #58
--------------------------------------------------------------------------
________________
(૩૭) હનીય કર્મના ઉદયથી, અશુમ વેદનીય ભાવ એકદમ પ્રકટ થવાથી, અયશકીત્તિ ઉત્કટપણે થવાથી, આયતિ (વિધ્યનું હિત) ને તરછીને કાર્ય અકાર્યને વિચાર્યા વિના મહ દુઃખને સાગર સ્વીકારીને વર્તમાન સુખને દેખનારા
તાના કુલમાં વર્તાતે આચાર નીચે નાંખીને (ઉત્તમ રત્નરૂપ ચારિત્રને ત્યજે છે!!! અને તેને ત્યાગ ધર્મોપકરણ ત્યાગવાથી થાય છે, તે બતાવે છે. વસ્ત્ર એ શબ્દથી મિક (સૂત્રનાં) કલ્પ ( વસ્ત્ર ) લીધે છે, તથા પાત્રો અને ઉનની કાંબળ અથવા પાત્રને નિગ તથા રજોહરણ એ ધર્મોપકરણને બેદરકારીથી ત્યજીને કેઈ સાધુ ફરીથી દેશવિરતિ (શ્રાવકનાં વ્રત) સ્વીકારે છે, કે તે ફક્ત સમદર્શન જ રાખે છે, કઈ તે તેનાથી પણ ભ્રષ્ટ થઈ જાય છે, (વટલી જાય છે.)
પ્રવે આવું દુર્લભ ચારિત્ર પામીને પાછું કેમ તજી દે છે ! - ઉ–પરીષહ દુખે કરીને સડન થાય છે, તેથી કમેકરીને અથવા સામટ પરિષહ આવતાં સહન ન કરી શકવાથી. પરિષહથી ભાગેલા મહિના પરવશપણાથી દુર્ગતિને આગળ કરીને મેક્ષમાર્ગ (ઉત્તમ ચારિત્ર) ને ત્યજે છે !!! તે રાંકડાઓ ભેગો ભેગવવા માટે ત્યજે છે, છતાં પાપના ઉદયથી શું થાય? તે કહે છે
Page #59
--------------------------------------------------------------------------
________________
(૩૮)
વિરૂપ કામને પેાતાને વહાલા માની સ્વીકારતે દાગના અધ્યયવસાયવાળા બનવા છતાં, પેાતાનાં 'તરાયકમના ઊદયથી તેજ ક્ષણે પ્રત્રજ્યા મુક્યા પછી અથવા ભાગાં પ્રાપ્ત થયાપછી, અંતર્મુહુર્તમાં, અથવા કડરીક રાજ વિની માફક ચારિત્ર મુકયા પછી એક રાત દિવસમાં પરિમાણ ( વધારે ખાવાને ) લીધે શરીર ભેદાય છે. આ પ્રમાણે દુરાચારના અધ્યવસાયથી, અથવા કુકમ સેવીને શીઘ્ર મરણ પામતાને પેાતાના આત્મા સાથે ચારિત્ર માળવારૂપ ધર્મ દેહને ભેદ થતાં તેવુ શરીર અને પચેંદ્રિયપણ... અન’તાકાળે પણ મળતુ નથી. ( અર્થાત્ નિગેદમાં અંનતકાળ ભ્રમણ કરે છે. ) એજ વિષયના ઊપસ'હાર કરવા કહે છે. ‘ Ë” એ પ્રમાણે ભાગના અભિલાષી અંત રાયવાળા કામ ભાગો જેમાં અનેક પ્રકારનાં વિઘ્ન રહેલાં છે, તેને ચાહે છે, તે ભોગે (ન કેવળ તે કેવળ તેમાંથી થાય તે. ) કેવળીક, ( ધ-જોડકાંવાળા ) છે. જેમને પ્રતિપક્ષ પણ છે, અથવા અસપૂર્ણ ભાગ છે. જેને મેળનવા પાછા સંસારમાં પડે છે, અથવા ( કામભેગને બીજીના બદલે ત્રીજીના અથ લઈએ; તે, ) તે કામભોગાવડે ભાગના મણિલાષીઓ અતૃપ્ત બનીનેજ ( વધારે ભાગસુખ લેવાજતાં ) શરીરનેા નાશ કરે છે. જ્યારે, તે રાંક આમ મરણુ પામે છે ત્યારે, બીજા ઉત્તમ સાધુએ જેમને મેાક્ષસમીપ છે,
Page #60
--------------------------------------------------------------------------
________________
(36) તેવા ક્યાંય પણ, કેઈપણ રીતે કોઈપણ વખત ચરણને પરિણામ આવતાં લઘુકર્મના કારણથી દરેકક્ષણે ચડતાભાવવાળા બને છે, તે બતાવે છે. ___अहेगे धम्ममायाय आयाणप्पभिसु पणिहिए चरे, अप्पलीयमाणे दढे सन् गिडि परिन्नाय, एस पणएमहामुणी, अइअच सव्वओ संग न महं अ स्थिति इय एगो अहं, अस्सि जयमाणे इत्थ विरए अणगारे साओ मुंडे रीयंते, जे अचेले परिवुसिए संचिक्खइ ओमोयरियाए, से आकुठे वा एहवा लुचिए वा पलियं पकत्थ अदुवा पकत्य अतहहिं सद्द फासेहिं इय संखाए एगयरे अन्नयरे अभिन्नाय तितिक्खमाणे परिव्यए जेय हिरी जे य अहिरी माणा (सू० १८३)
ઉપર બતાવેલા ચડતા પરિણામવાળા સાધુએ ચારિત્ર લીધા પછી વિશુદ્ધ પરિણામથી તેમને મેક્ષ જલદી થવાને હોવાથી શ્રુતચારિત્ર-ધર્મ પામીને વસ્ત્ર-પાત્ર વિગેરે ધર્મોપકરણ રવીકારીને ધર્મકરણમાં સમાધિવાળા બની પરિષહ સહન કરીને સર્વ-પ્રભુએ કહેલા ધર્મને પાળે છે, અને પૂર્વ બતાવેલાં પ્રમાદનાં સૂત્રે અપ્રમાદના અભિપ્રાય પ્રમાણે કહેવાં. (અર્થાત તે દરેક પ્રકારે ચારિત્ર નિર્મળ પાળી
Page #61
--------------------------------------------------------------------------
________________
(૪૦)
જ્ઞાન ભણીને સમ્યફત્વમાં દઢ થઈ અશુભકર્મને ક્ષય કરી નાંખે છે.) કહ્યું છે કે – यत्र प्रमादेन तिरोऽप्रमादः, स्यादाऽपि यत्नेन पुन:
प्रमाद: વિવેળાપ કરે તત્ર, સૂત્રાઘીકારવા જ
ધિકાર છે? જ્યાં પ્રમાદવડે સૂત્ર કહેવાયાં હોય ત્યાં વિધિ અપમાદ હેવાથી અપ્રમાદના વર્ણનનાં સૂત્રે અધિકારના વશથી વિધિને જાણનાર વિપર્યયવડે ભણે છે ( કહે છે.) અથવા, અપ્રમાદનાં કહી તે યત્નવડે પાછાં પ્રમાદનાં (સૂ) કહે છે – તે ઉત્તમ સાધુએ વળી, કેવા થઈને ધર્મ આચરે છે? તે કહે છે–કામભાગે માં અથવા માતાપિતા વિગેરે લેકમાં મેહ ન કરનારા, અને ધર્મચારિત્રમાં એટલે તપસંયમ વિગેરેમાં દઢતા રાખનારા ધર્મ આચરે છે. વળી, બધા પ્રકારની ભેગાકાંક્ષાને શ–પરિજ્ઞાવડે દુઃખરૂપ જાણુને પ્રત્યાખ્યાનપરિક્ષાવડે ત્યાગે છે, તે ભેગાકાંક્ષા ત્યાગવાથી જે ગુણે થાય તે કહે છે:–gએ કામ પિપાસાને ત્યાગના શકર્ષથી નમેલે “” પ્રણમેલે સંયમમાં, અથવા કમ ધશમાં લીન થય) મહામુનિ બને છે, પણ તેવા ગુણથી રહિત હોય તે મહામુનિ બનતું નથી. બલિર’ વળી, સર્વે પ્રકારે પુત્રકલત્રાદિને સંબધ, અથવા વિષયાભિલાષને મોહ
Page #62
--------------------------------------------------------------------------
________________
(૪૧) ઉલ્લઘી (ત્યાગીને) શું ભાવના ભાવે? તે કહે છે-“ સંસારમાં પડતાં મારું અવલંબન (આધારભૂત) થાય તેવું કંઈપણ નથીઅને તેના અભાવથી ઉપર પ્રમાણે હું સંસાર-ઊદરમાં એક જ છું. તેમ, હું પણ કોઈને નથી. આ ભાવના ભોવનારો જે કરે, તે કહે છે, “રાત્ર' એ મિનીંદ્ર ( જિનેશ્વરના) પ્રવચનમાં સાવધ-અનુષ્ઠાન ત્યાગીને દશ પ્રકારની સાધુ-સમાચારી પાળવામાં તનાવાળે થાય.
ડસૌ? કોણ થાય? તે કહે છે. અનગાર-પ્રવજિત ( દિક્ષા લીધેલ) હોય; તે એકત્વભાવના ભાવો રહે (તે પછીના સૂત્રમાં કહે છે. એટલે, આ ક્રિયા જોડલા સૂત્રમાં પણ લેવી.) જિં ર” વળી, તે સર્વે પ્રકારે દ્રવ્યથી અને ભાવથી મુંડ બનીને “રીવાળ” સંયમઅનુષ્ઠાનમાં વતે છે. - પ્ર–કે બને?
ઉ–જે અચેલ તે અલ્પ વસ્ત્રવાળે અથવા જિનકલ્પિક સંયમમાં રહિ યોગ્ય વિહાર કરે અંતરાંત આહાર ખાનારે બને છે, તે પણ વધારે પ્રમાણમાં નહિ, તે કહે છે, અવદરી (ઓછું ભેજન) કરે, અને ઉનેદરી તપ કરતાં કદાચ પ્રત્યેનીક (જૈનધર્મના વિરોધીઓ, જેઓ ગ્રામ કંટક છે તેમનાથી પીડાય, તે બતાવે છે. “” તે મુનિ કુવચનેથી આકાશ કરાયેલે, દંડા વિગેરેથી મરાતે, વાળ
Page #63
--------------------------------------------------------------------------
________________
(૪૨)
ખેંચી કાઢવાથી વંચિત કરેલે (દુઃખી થયા છતાં) છે તે પિતાના પૂર્વકર્મથીજ આ ઉદયમાં આવ્યું છે, એમ માને સભ્ય પ્રકારે સહન કરતે વિહાર કરે, તથા આવી ભાવના
- "पावाणं च खलु भो कडाणं कम्माणं पुचि इच्चिन्नाणं दुप्पडिकनाणं वेदयिता मुक्खो नत्थि જાફરા, તવના વા શોસત્તા
' પિતે પૂર્વે દુષ્ટ રીતે જે કૃત્ય આર્ચર્યા હોય, અને ' - કૃત્ય કર્યા પછી તેને આલેચના કે તપશ્ચર્યાથી ખેરવ્યાં
ન હોય, તે દુષ્ટ પાપ કાંતે ભેગવતાં છુટે, અથવા તઘશ્ચર્યા ‘કરવાથી દૂર થાય છે. * પ્ર–વચને વડે કેવી રીતે આક્રોશ કરે છે?
ઉ— વરિઘ તિ તે સાધુએ પિતે ગૃહસ્થાવસ્થામાં વણકર વિગેરેનું નીચ કૃત્ય (ધ) કર્યો હોય તે તે યાદ કરીને તેની નિંદા કરે છે, તે આ પ્રમાણે જોાિ ! હે સાધુ બનેલા ! તું પણ મારી સામે બેસે છે ! અથવા જકાર ચકાર વિગેરે શબ્દોથી બીજી રીતે બોલીને નિદે છે ! તે હવે બતાવે છે– “ગ ” તદન જુઠાં કલકના શબ્દ
કે તિરસ્કાર કરે જેમકે “તું ચેર છે ! તું પરદાર લંપટ, છે, આવાં અસત્ય આળે જે સાધુને કરવા ગ્ય નથી તેને મનમાં સ્પર્શ થતાં. (ાધુને કેધ ચઢ) તથા કલંક ચડ
Page #64
--------------------------------------------------------------------------
________________
(४)
વવા સાથે હાથ પગ છેદવા વિગેરેથી (દુખ થાય તેવા સમયે) આ મારા પિતાના કરેલા દુષ્ટ કૃત્યેનું ફળ છે એમ ચિંતવીને વિચરે, અથવા આવું ચિંતવે. __ पंचहि ठाणेहिं छ उमत्थे उप्पन्ने उवसग्गे सहा खमइ तितिक्खइ अहियासेइ, तंजहा-जक्खाइडे अयं पुरिसे ?, उम्मायपत्ते अयं पुरिसे २, दित्तचित्ते अयं पुरिसे ३, मम चणं तब्भवे अणीयाणि कम्माणि उदिन्नाणि भवंति जन्नएस पुरिसे आउ मह धंधइ तिप्पइ पिदृह परितावेइ ४, ममं चणं सम्म सहमाणस्त जाव अहियासेमाणस्स एगं तसो कम्म. णिजरा हाइ ५, पंचहिं ठाणेहिं केवली उदिन्ने परीसहे उवसग्गे जाव अहिया सेजा, जाव ममं चणं अहियासेमाणस्स बहवे छउमत्था समणा निग्गंधा उदिने परीसहोवसग्गे सम्मं सहिस्तंतिजाव अहिपामिस्संति इत्यादि ॥
" પાંચ સ્થાનમાં છમસ્થ સાધુઓ ઉપસર્ગોને સહન કરે ક્ષમા રાખે કેધન કરે હૃદયમાં શાંતિ રાખે, તેઓ વિચારે કે આ અપમાન કરનારે પુરૂષ યક્ષથી ઘેરાયેલું છે, આ પુરૂષ ઉન્માદ પામેલ છે. આ પુરૂષ અહંકારી છે. મારે તે સવમાં વેદવાનાં કર્મ ઉદીરણામાં આવવાના છે તેથી આ
Page #65
--------------------------------------------------------------------------
________________
(૪૪) પુરૂષ મને આક્રોશ કરે છે, બાંધે છે તેપે છે ( ) પટે છે, સંતાપે છે, પણ મને સારી રીતે સહન કરવાથી એકાંતથી સકામ નિર્જરા થાય છે, કેવલી ભગવાન તેજ પાંચ સ્થાનમાં આવેલા પરીસહ ઉપસર્ગ સહન કરે તે જાણે છે. કે, કવેલી જ્યારે આવાં દુઃખ સહન કરે છે, ત્યારે ઘણા છમસ્થ સાધુએ નિર્ચ થે આવેલા પરીસહ ઉપસર્ગોને તેમના દષ્ટાંતથી સારી રીતે સહન કરશે અને આત્મામાં શાંતિ રાખશે આ ઉપરથી સાધુએ સાર એ લે કે કોઈ ગાંડે થયેલે બીજાને મારે તે તેના ઉપર દયા આવે છે. તેજ પ્રમાણે સાધુને દુખ દેનાર ઉપર સાધુમે દયા લાવવી જોઈએ, આ પ્રમાણે જે પરીસો આવે તે અનેક પ્રતિક એમ એ ભેદે છે. તે બનેમાં રાગદ્વેષ કર્યા વિના શાંતિ રાખીને વિચરે, અથવા બીજી રીતે પરીસહ બે પ્રકારના બતાવે છે, જે સત્કાર અને પુરસ્કાર સાધુને આનંદકારી છે અને પ્રતિકૂલ મનને અનિષ્ટ છે, અથવા લજજારૂપ યાચના કરવી અને અચેલ વિગેરે છે અને લજજા વિનાના ઠડ તાપ વિગેરે છે, એ પ્રમાણે બન્ને પ્રકારની પરીસને સમ્યફ પ્રકારે સહન કરતે વિચરે, વળી ___चिचा सव्वं विसुत्तियं फासे समियदंसणे एए भो णगिणा वुत्ता जे लोगसि अणागमणधम्मिणो
Page #66
--------------------------------------------------------------------------
________________
(४५) आणाए मामगं धम्मं एस उत्तरवाए इह माणवाणं विग्राहिए, इत्थोवरए तं झोसमाणे आघाणिज्जं परिन्नाय परिवारण विगिंचर, इह एगेसिं एग चरिया होई तत्थियरा इयरेहिं कुलेहिं सुद्धेसणाए सव्वंसणाए से मेहावी परिव्वए सुबिंभ अदुवा दुभि अदुवा तत्थ भेरवा पाणा पाणे किलसति ते फासे पुट्ठो धीरे अहियासिज्जासि तिबेमि (सू० १८४) धूताध्ययने द्वितीयोदेशकः ॥ ६-२ ॥
અધા પરિસહાની થતિ વેદનાને સહન કરી દુઃખને अनुलवता छतां वित्तमां शांति रामे प्रश्न व मनीने ?! ઉ૰ સભ્યપ્રકારે દર્શન પામેલા તે સમિત દર્શનવાળા - અંત્ સમ્યગ્દષ્ટી બને. તે પરિસહાને સહન કરનાર સાધુએ देवा हाय ते कुडे छे, ते निष्ठियन निर्भय ( लावनथ ) જીનેશ્વરે ખતાવેલા છે. આ મનુષ્ય લોકમાં આગમન ધર્મ રહિત છે. અર્થાત્ ઘર છેડીને દીક્ષા લીધા પછી પાછા ઘેર જવાની ઈચ્છા કરતા નથી, પણ પેાતાની દીક્ષામાં લીધેલી પ્રતિજ્ઞા પૂરીવાળી પંચ મહાવ્રતનેા ભાર વહન કરે છે, વળી જેનાવડે આજ્ઞા કરાય તે જીનેશ્વરનુ' વચન તેજ મા ધર્મ છે. તેથી તેને ખરેખર પાળે, અથવા ધર્મનું અનુષ્ઠાન પૂરેપુરૂ ́ કરે, અને વિચારે કે ધમ તેજ મારે સાર છે, બાકી બધુ પારકું
Page #67
--------------------------------------------------------------------------
________________
(૪૬) (અસાર) છે, એથી હું તીર્થકરના ઉપદેશ વડે વિધિ - નુસારે બરાબર ક્રિયા કરૂં. પ્ર-ધર્મ કેવીરીતે આજ્ઞાથી પળાય? તે કહે છે, “ge:” આ બતાવેલે ઉત્તર (ઉ ) વાદ અહિં મનુષ્યને કહે છે. રિ ? વળી આ કર્મ દૂર કરવાના ઉપાયરૂપ સંયમમાં સમીપ (અંદર) રત (વીન) થઈને આઠ પ્રકારના કર્મને ઝષ ( દૂર કરતે) ઘર્મને પાળે વળી બીજું શું કરે? તે કહે છે.
' જેના વડે ગ્રહણ કરાય તે આદાનીય (કર્મ) છે, તેને જાણીને મૂળ ઉત્તર પ્રકૃતિનું વિવેચન કરે, અર્થાત્ સાધુપણું નિર્મળ પાળીને ક્ષય કરે. અહીં સંપૂર્ણ કર્મ દૂર કરવામાં અસમર્થ જે બાહ્યતપ છે, તેને આશ્રયી કહે છે, આ બેનસિદ્ધાંતમાં કેટલાક શિથીલ (ઓછાં) કર્મવાળાને એકચય એટલે એકલ વિહારની પ્રતિમા અંગીકાર કરેલી હોય છે, તમાં જુદી જુદી જાતીને અભિગ્રહે તપ તથા ચારિત્ર સંબંધી ધારણ કરેલા હોય છે. તેથી પ્રાતિકાને આશ્રયી કહે છે, તે એકાકી વિહારમાં બીજા સામાન્ય સાધુથી વિશેષ પ્રકારે અંતરાંત કુલેમાં દશ પ્રકારની એષણ દોષરહિત આહાર વિગેરેની શુદ્ધ એષણાવર્ડ તથા સર્વ એષણા તે બધી એષણા. આહાર વિગેરે સંબંધી ઉદ્ગમ ઉત્પાદ તથા ગ્રાસ એષણ સંબંધી પરિશુદ્ધ વિધિએ સંયમમાં વર્તે છે, બહપણામાં એક દેશપણને કહે છે, તે મર્યાદામાં રહેલે મેધાવી
Page #68
--------------------------------------------------------------------------
________________
(૪૭) સાધુ સંયમમાં વત્તે વળી તે તેવાં બીજા ફલેમાં આહાર સુગંધવાળો કે દુર્ગધવાળો હોય, ત્યાં રાગદ્વેષ ન કરે વળી ત્યાં એકલવિહાર કરતાં મસાણમાં પ્રતિમા એ રહેતાં યાતુધાન ( રાક્ષસ) વિગેરેએ કરેલા શબ્દ ભયકારક લાગે; અથવા બીભત્સ પ્રાણીઓ દીપ્ત જીભવાળા (વાઘ વિગેરે) બીજા -:
ને પીડે સંતાપે છે અને તેને પણ સંતાપે તે, તું તેવા વિષય- અને સ્પર્શીને સમ્યફપ્રકારે ધર્ચ રાખીને સહન કર, એવું સુધર્માસ્વામિ જબુસ્વામિને કહે છે –
બીજો ઉદેશે સમાપ્ત થયે.
ત્રીજો ઉદેશ કહે છે. બીજે ઊદેશે કહી ત્રીજે કહે છે. તે આ પ્રમાણે સંબંધ છે. બીજામાં કર્મ જોવાનું બતાવ્યું, અને તે ઉપકરણ શરીરના વિધૂનન વિના ન થાય. માટે હવે, ઊપકરણ વિગેરેનું વિધૂનન કહે છે. એવા સંબધે આવેલા ઊદેશાનું આ પહેલું સૂત્ર છે. ___ एवं खु मुणी आयाणं सयां सुबकवाय धम्मे विहूयंकपेनिझामदत्ता, जे अचेले परिसिए तरस ण भिक्खुस्तनो एवं भका-परिमुष्णे मे वो वत्व जाहस्सामिसतं जाइस्सामि सहजास्सामि संघिस्सामि सीविस्तामि उकसिस्सामि बुकसिस्सामि परिहिस्सामि पाउपिस्सामि, अदुवा तत्व
Page #69
--------------------------------------------------------------------------
________________
(૪૮) परिक्कमंतं भुजो अचेलं तणफासा फुसंति सीयफासा फुसंति तेउफासा फुसंति दसमसग फासा फुसंति एगयरे अन्नयरे विरूवरूवे फासे अहियामेह अचेले लाघवं आगममाणे, तवं से अभिसमनागए भवइ, जहेयं भगवया पवेइयं तमेव अभिसमिचा सव्वओ समत्ताए संमत्तमेव समभिजाणिज्जा, एवं तेर्मि महावीगणं चिररायं पुवाई वासाणि रीयमाणाणं दवियाणं पास अहियासियं હૂિ૦ ૨૮૨). . આ ઉપર બતાવેલું અથવા હવે પછી, કહેવાતું (જે ગ્રહણ કરાય તે આદાન.) તે કર્મનું ઊપાદાન છે, અને તે કર્મ ઊપાદાન થવાનું કારણ સાધુને જોઈતાં ધર્મઉપકર
થી અધિક પ્રમાણમાં હવે પછી કહેવાતાં વસ્ત્ર વિગેરે છે, તે વધારાનાં વસ્ત્ર વિગેરેને મુનિએ ત્યાગ કરી દેવાં.
પ્રતે મુનિ કેવું હોય છે? - ઉ–તે સદાએ સારી રીતે વર્ણવેલા ધર્મવાળે છે. એટલે, તેને સંસારભ્રમણને ડર હોવાથી પિતાને અર્પણ કરેલાં મહાવ્રતને ભારવાહી છે, તથા વિધૂત (કૂણુણ એટલે, સારી રીતે જેણે કલ્પ-સાધુને આચાર) આત્મામ કરો છે, તે મુનિ દાન-(કર્મને) ખેરવશે.
:
:
:
:
:
Page #70
--------------------------------------------------------------------------
________________
(૪૯) પ્રઃ–તે વસ્ત્ર વિગેરે આદાન કેવાં હોય છે તે દૂર કરવા પડે?
ઉ–(અલ્પ–અર્થમાં નકાર છે. જેમકે–આ સાધુ અજ્ઞાન છે. એટલે, અલ્પજ્ઞાનવાળે છે, તે પ્રમાણે અર્થ લેતાં) સાધુ અચેલ એટલે, અલ્પ વસ્ત્ર રાખનારે સંયમમાં રહેલું છે, તેવા સાધુ ( ભિક્ષુ) ને આવું વિચારવું ન કલ્પે કે, મારૂં વસ્ત્ર જીર્ણ થઈગયું છે. હું અચેલક થઈશ. મને શરીરનું રક્ષક વસ્ત્ર નથી; તેથી, ઠડ વિગેરેથી મારું રક્ષણ કેમ થશે? તેથી, હું વિના વસ્ત્રને થે છું. તેથી, કઈ શ્રાવકને ત્યાં જઈ વસ્ય યાચલાવું; અથવા તે જીર્ણવસ્ત્રને સાંધવાને સેય-દેરે યચીશ; અથવા જ્યારે સોયદેરો મળશે; ત્યારે, જીવસનાં કાણને સાધીશ; ફ ટેલને સીવીશ; અથવા ટુકાં વસ્ત્રને જોડી મેટું બનાવીશઅથવા લાંબા ટુકડો ફાડ સરખું અથવા, નાનું બનાવીશ. - એમ યોગ્ય બનાવીને હું પહેરીશ તથા શરીર ઢાંકીશ. વિગેરે, આર્તધ્યાનથી હણાયેલી અંતઃકરણની વૃત્તિ ધર્મમાં એકચિત્ત રાખનાર આત્માથી સાધુને વસ્ત્ર જીર્ણ થવા છતાં, અથવા હેય નહીં; તોપણ, ભવિષ્ય સંબંધી (ચિંતા)ન થાય. - અથવા આ સૂત્ર જિનકલ્પીઓને આશ્રયી કહેલું છે. એમ વ્યાખ્યા કરવી કારણકે, તે મુનિઓ અચેલ (વસ્વરહિત) હોય છે, તથા તેમના હાથમાંથી તેમની તપોબળની લબ્ધિને,
Page #71
--------------------------------------------------------------------------
________________
(૫૦) લીધે પાણીનું બિંદુ પણ ન ગળતું હોવાથી તેઓ પાણિપાત્ર કહેવાય છે.
પાણિ એટલે, હાથ. અને હાથમાં જ ભોજન લઈને કરે છે. તેમને પાત્રો વિગેરેને સાત પ્રકારને નિગ હેતે નથી; (કારણકે, તે તેમને અભિચડ છે.) તથા, કેલ્પત્રય પણ ત્યાગેલ છે. ફક્ત તેમને રજોહરણ, તથા મુખવસ્ત્રિકા (ઘે, અને મુહપત્તિ) માત્ર હોય છે તેવા અચેલ જિન-કલ્પીમુનિને ઉપર કહેલ આર્તધ્યાન વસ ફાટવા-સાધવા વિગેરે સંબંધી ન હોય. (કારણકે, ધમવસ તેના અભાવથી ધર્મ-ફાટવું વિગેરેને અભાવ છે.
જ્યારે, ધર્મી હેય; ત્યારે, ધર્મ છે , એ ન્યાયને ઉત્તમ માર્ગ છે.) તથા, જિન-કલ્પમુનિને આવું પણ ન હોય. કે હું બીજું નવું વસ યાચીશ; એ બધું પૂર્વમાફક જાણવું.
વળી, જેને જિન-કલ્પી જેવી લબ્ધિ ન હોય તે સ્થવિર કલ્પ-સાધુ હાથમાંથી પાણી વિગેરેનું બિંદુ નીચે પડે છે તેથી, તેઓ પાત્રના નિગમુક્ત હોય છે, અને વસાના ક૫ પ્રમાણે ત્રણમાંથી કેઈપણ એક વસ્ત્ર હેય; તે મુનિ પણ વસ્ત્ર વિગેરે જીર્ણ થવાથી કે, નાશ થવાથી નવું ન મળે ત્યાં સુધી આર્તધ્યાન ન કરે, તથા, જે અલ્પપરિકમ (નિસ્પૃહી) હેાય; તેવાને સેય-દેરે ફાટેલાને સાંધવા માટે પણ શોધવાનું ન હોય,( જેને ઊપદેશ
Page #72
--------------------------------------------------------------------------
________________
(૫૧) માટે પોપકારની વિશેષ લાગણી કરતાં આત્માર્થ સાધવા માટે એકાંતવાસ હોય; તેવાને ફાટેલું કે, વસ્ત્ર ન હોય, તેની શું પરવાહ છે? જેમકે –
धै यस्य पिता क्षमा च जनती शांतिश्चिरंगहिना सत्यं सूनुरयं दयाच भगिनी भ्राता मनः संयमः शया भूमितलं दिशोपि वसनं ज्ञानामृतं भोजनं एवं यस्य कुटुंबिनो वद सखे किं स्याद्भयंयोगिनां । ન હૈયે પિતા, ક્ષમા માતા, ઘણા કાળની શાંતિ વહુ, સત્ય પુત્ર, દયા બેન, મન સંયમ ભાઈ છે, પથારી જમી નમાં છે દિશા વસ્ત્રો છે. જ્ઞાનઅમૃત ભેજન છે, તેવા કુટુંબ વાળ ને કેને ભય છે? એવું એક મિત્ર બીજા મિત્રને પૂછે છે. - અચેલ અથવા વસ્ત્રવાળાને તૃણ (ડાભનો કાંટા) વગેરે લાગતાં શું કરે તે કહે છે. તે અચેતપણે રહેતાં જીવસ આર્ત-રિદ્ર (અપ) ધ્યાન ન થાય; અથવા આ થાય. તે અલપણે વર્તતાં, તે સાધુને અલપણાના કારણથી કોઈ ગામડા વિગેરેમાં શરીરના રક્ષણના અભાવથી ઘાસના સંથાર સુતાં ઘાસના કાંટાને કો અનુભવ દુઃખ દેનારે થાયે, અથવા ઘાસ પતે ખુંચે તેવું હોય તે, શરીરમાં દુઃખ દે તેવા સમયે સાધુ દીનતારહિત મન રાખીને તેને સહે.
Page #73
--------------------------------------------------------------------------
________________
(પર) તેજ પ્રમાણે શિયાળામાં ઠંડા દેશમાં વસ્ત્રવિના ટંડ સહેવી પડે, તેથી, ગરમ દેશમાં ઊનાળામાં વસ્ત્રવિના તડકે સહેવપડે તથા ડાંસ-મચ્છરના ડંખ લાગે. આ બધા પરિસહાં એકસાથે ડાંસ-મચ્છર, તથા ઘાસના કડવા ફરસનાં દુખ સાથે આવે છે, અથવા ઠંડ-તાપ વિગેરે પરસ્પર વિરૂદ્ધ દુઃખ છે. તેમાંથી કેઈએક અનુક્રમે આવે. (બહુવચનને સૂત્રમાં પ્રવેગ છે, તેથી જાણવું કે, તે દરેક તીવ્રમંદ કે, મધ્યમ અવસ્થાવાળી ફરસ છે.) તે હવે બતાવે છે. , વિરૂપ ( બીભત્સ) તે મનને દુઃખ દેનાર, અથવા જુદી જુદી જાતના મંદ વિગેરે ભેદના સ્વરૂપવાળા વિરૂપરૂપ જે ફરસે છે, તેનાથી થતાં દુખ પડે; અથવા, તે દુખ આપનાર ઘાસ વિગેરેના સ્પર્શી હોય; તે બધાને ચિત્ત સ્થિર કરીને દુર્બાન છેડીને સહન કરે.
પ્ર–કેણુ સહન કરે? . * ઉ–ઉપર બતાવેલ વસ્ત્રરહિત અલ્પ–વસવાળે, અથવા અચલન સ્વરૂપવાળે (પ્રતિમા ધારી) સમ્યફપ્રકારે સહે.
પ્ર–શું વિચારીને સહે? ઉ. જે લઘુ ગુણ છે તેને ભાવે લઘુતા છે. તે દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે લાઘવપાણું છે. તેને જાણનારે સમતાથી પરિસહ તથા ઉપસર્ગોને સહે છે. આ સંબંધે નાગાર્જુનીયા કહે છે. આ " एवं खलु से उवगरणलाघवियं तवं कम्मक्खय
Page #74
--------------------------------------------------------------------------
________________
, (૫૩)
એ પ્રમાણે ઉપકરણના લાઘવપણાથી કર્મને ક્ષય કરનારે તપ નિશ્ચયથી ઉત્તમ સાધુ કરે છે.
એ પ્રમાણે કહેલ કમ વડે ભાવ લાઘવ માટે ઉપકરણ લાઘવને તપ કરે છે, એ કહેવાને સાર છે. '',
વળી તે ઉપકરણના લાઘવથી કર્મ ઓછાં થાય છે, અને કર્મ ઓછાં થવાથી ઉપકરણ લાઘવ મેળવતાં તૃણ વિગેરેના સ્પર્શી સહેતાં કાય કલેશરૂપ બાહા તપ પણ થાય છે. તેથી તે સાધુ સારી રીતે સહે છે. આ મારૂં કહેલું નથી, એવું સુધર્માસ્વામી કહે છે કે જે મેં કહ્યું અને હવે પછી કહીશ તે બધું ભગવાન મહાવીરે પોતે પ્રકર્ષથી અથવા શરૂઆતમાં કહેલું છે. પ્ર–જે ભગવાન મહાવીરે કહ્યું છે, તેથી શું સમજવું? ઉ–ઉપકરણ લાઘવ અથવા આહાર લાઘવ તપરૂપ છે, એવું જાણીને શું કરવું તે કહે છે. દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી તેમાં લઘુતા રાખવી જેમકે દ્રવ્યથી આહાર ઉપકરણમાં લાઘવ પણું રાખવું (એટલે જરૂર જેટલાં જ રાખવાં) ક્ષેત્રથી બધાં ગામ વિગેરેમાં બેજારૂપન થવું. કાળથી દવસ અથવા રાતમાં અથવા દુકાળ વિગેરે ખરાબ વખતમાં શાંતિ રાખવી તથા ભાવથી કૃત્રિમ અને મલિન વિગેરે કુભાવ ત્યાગવા ( અર્થાત્ પિતે કષ્ટ સહન કરીને મનમાં કુભાવ ન કરતાં ચારિત્ર નિર્મળ પાળવું. તથા ગૃહસ્થને કે બીજા છેને કેઈપણ રીતે પીડાકારક ન થવું
Page #75
--------------------------------------------------------------------------
________________
(૫૪) સમ્યક્ત્વ એટલે પ્રશસ્ત અથવા શેભન તત્વ અથવા એક સંગતવાળું (જેનાથી એકાંત હિત થાય તેવું ) તત્વ તે સમ્યક્ત્વ છે. કહ્યું છે કે --
Tw gછg, મારા પપ્પાનુuતે” III. ' ' પ્રશસ્ત શેભન એક સંગતવાળા જે ભાવ થાય તે સમ્યક્ત્વ છે (ભાવાર્થ ઉપર આવેલ છે)
આવું સમ્યફજ અથવા સમજ સારી રીતે સમજે, વિચારે, કે પિતે અચેલ હોય અને બીજો એક વસ્ત્ર વિગેરે રાખનારે હૈય, તેને પિતે નિંદે નહિં. કહ્યું છે કે"जोऽवि दुवत्थ तिवत्थो एगेण अचेलगो व संथरह। बहुत हीलंति परं सव्वेऽवि य ते जिणाणाए" ॥१॥
જે બે વસ્ત્ર ધારણ કરે, ત્રણ વસ્ત્ર ધારણ કરે, અથવા એક વસ રાખે, અથવા અચેલક ફરે, પણ તે બધા નેશ્વરની આજ્ઞામાં વર્તે છે, તેથી એક બીજાને નિંદે નહીં. "जे खलु विसरसकप्पा संघयणधियादिकारणं पप्प णश्वमन्नइ ण य होणं अप्पाणं मन्नई तेहिं ॥ २॥
જેઓ જુદા જુદા કલ્પવાળા છે, તેઓ શરીર સંઘયણ તથા એછી વધતી ધૈર્યતાને લીધે છે તેથી એક બીજાને. અપમાન ન કરે, તેમ એ છાપણ ન માને, (એટલે પિતાની
Page #76
--------------------------------------------------------------------------
________________
(૫૫).
શક્તિ વધારે હોય તે ઓછાં વસ્ત્રથી નિભાવ કરે, પણ વધારે રાખનારને નિદે નહીં, તેમ કારણ પડતાં વધારે વસ્ત્ર રાખવાં પડે તે પિતે દીનતા ન લાવે કે હું પતિત છું. પણ જરૂર જેટલી વાર મંદવાડ વિગેરેમાં વધારે વસ્ત્ર વાપરે). मोवि जिणाणाए, जहाविहिं कम्म खरणहाए; विहरांति उज्जया खलु, सम्मं अभिजाणइ एवं ॥३॥
તે બધા જિનેશ્વરની આજ્ઞામાં કર્મક્ષય કરવાને યથાવિધિ રહેલા છે, પણ તેઓ એગ્ય વિહાર કરતા વિચરે છે, એવું નિશ્ચયથી પિતે મનમાં ઉત્તમ સાધુ જાણે છે.
અથવા તેજ લાઘવપણાને સમજીને સર્વે પ્રકારે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વિચારીને આત્માવડે સર્વથા નામ વિગેરે (ચારનિક્ષેપથી) સમ્યફનેજ સારી રીતે જાણે. અર્થાત્ તીર્થ કર ગણધરના ઊપદેશથી દરેક ક્રિયા બરોબર કરે. આ બધાં અનુષ્ઠાને જેમ તવને દુર કરવા માટે તક્ષક નાગનાં માથા ઉપર રહેલ મણીરત્ન લાવવા રૂપ અશક્ય ઉપદેશ નથી; પણ, બીજા ઘણા ઉત્તમ સાધુએ ઘણે કાળ સુધી એવું ઉત્તમ સંયમ પાળ્યું છે, તે બતાવે છે કે આ પ્રમાણે ઓછાં વસ્ત્ર અથવા બીલકુલ વસ્ત્ર વિના રહીને ઘાસ વિગેરેના કઠેર ફરનાં દુઃખને સહન કરનાર મહાવીર (બળવાન
દ્ધા) પુરૂષેએ બધા લેકને ચમત્કાર પમાડનારા ઘણે કાળ
Page #77
--------------------------------------------------------------------------
________________
આખી જીંદગી સુધી અનુષ્ઠાન કર્યું છે. તેજ વિશેષથી કહેછે. (ચોરાશી લાખ, ને ચે રાશી લાખે ગુણતાં જે સંખ્યા થાય; તેટલાં વરસોનું પૂર્ણ થાય છે.) તેવાં ઘણા પૂર્વ સુધી
યમ--અનુષ્ઠાન પાળતા મુનિઓ વિચર્યા છે. પૂર્વની સંખ્યા ૭૦, પ૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષની છે. આ વાત રિખવદેવ ભગવાનના વખતથી તે દશમા શિતળનાથ સુધી પૂર્વનાં આઉખાં હતાં, તેને આશ્રયી છે. " (આઠ વર્ષ ઉપરની ઉમરના શિષ્યને દીક્ષા અપાય, અને તેનું લાબું આયુષ્ય હોય તેને આશ્રયી છે.) ત્યારપછી, શ્રેયાંસનાથ ભગવાનથી વર્ષની સંખ્યાની પ્રવૃત્તિ જાણવીતથા લવ્ય જે મુક્તિ જવાને ગ્યા છે, તેમને તું જે, અને જે ઘાસના કઠેર ફરસે વિગેરે ઉપર બતાવ્યા તે તમારે સારી રીતે સહેવાં. જેમાં તેમણે સા; તેમ, બીજા ઉત્તમ સાધુ સહન કરે છે. આ પ્રમાણે જે ઉત્તમ સાધુ સહન કરે તેને શું લાભ થાય તે કહે છે –
आगयपन्नाणाणं किसा बाहयो भवंति पयणुए य मंससोणिए विस्सणिं कट परिन्नाय, एस तिण्णो मुत्ते विरए वियाहिए त्तियेमि (सू० १८६ ) જ આગત તે મેળવેલું છે. પ્રજ્ઞાન જેમણે તેવા ગીતાર્થ સાધુએ તપ કરીને તથા પરીસો સહીને કૃશ (પાતળી) બાહુ વાળા બને છે, અથવા મહાન ઉપસર્ગ તથા પરીસહ
Page #78
--------------------------------------------------------------------------
________________
(૫૭)
વિગેરેમાં તેઓ જ્ઞાન મેળવેલા હોવાથી તેમને પીડા ઓછી હોય છે. કારણ કે કર્મ ખપાવવા તૈયાર થયેલ સાધુને શરીર માત્રને પીડા કરનારા પરીસહ ઉપસર્ગો મને સહાય કરનારા છે. એવું માનવાથી તેને મનની પીડા નથી થતી. તેજ
"णिम्माणेइ परो चिय अपाण उण वेयणं सरीराणं। अप्पाणो चिअ हिअयस्स ण उण दुक्खं परो देह ॥१॥
બીજે માણસ આત્માને પીડા નથી જ આપતે પણ શરીરને દુઃખ આપે છે, પણ આત્માના હૃદયનું દુઃખ પિતાનું માનેલું છે. પણ પારકે તે દુઃખ આપતા નથી.
શરીરની પીડા તે થાય છે જ તે બતાવે છે. જ્યારે શરીર સુકાય અને પાતળું થાય, ત્યારે માંસને લેહી સુકાય, તેવા ઉત્તમ સાધુને સુખ તથા અલ્પ આહાર લેવાથી પ્રાય અલપણે પરિણમે છે. પણ રસ પણે નહીં. કારણના અભાવથી થે ડુંજ લેહી અને તેજ શરીરપણે હવાથી માંસ પણ ડું જ હોય છે, તે જ પ્રમાણે મેદ વિગેરે પણ ઓછાં હોય છે. અથવા રૂક્ષ ( લુખું) હેય તે પ્રાયે વાતલ (વાયુ કરનાર) હોય છે. અને વાયુ પ્રપાત થવાથી માંસ અને લેહીનું પ્રમાણ ઓછું જ હોય છે. તથા અચેલ પણું હોવાથી શરીરને ઘાસના કઠેર ફરસ વિગેરે થતાં શરીરમાં દુઃખ થવાથી પણ માંસ અને લેહી ઓછાં થાય છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
(૫૮) સંસારણ જે રાગદ્વેષરૂપ કષાયની સંતતિ છે, તેને ક્ષતિ વિગેરે ગુણે ધારીને વિશ્રેણી (નષ્ટ) કરીને તથા સમત્વ ભાવપણું જાણીને તે પ્રમાણે વર્ત જેમકે જિનકલ્પી કેઈ એક કલ્પ (વસ) ધારી કેઈ બે, અને કોઈ ત્રણ પણ ધારણ કરે છે, અથવા સ્થવિર કલ્પી મુનિ માસક્ષપણ હેય, કઈ પંદર દિવસના ઉપવાસ કરનાર હોય, તથા કેઈ વિકૃષ્ટ અને કેઈ અવિકૃષ્ટ તપ કરનારે હોય, અથવા કોઈ ર ગડુ જે રજને પણ ખાનારો હેય, તે તે બધાએ તીર્થકરના વચન અનુસાર વર્તે છે, અને પરસ્પર નિંદા કરનારા ન લેવાથી સમત્વદશી છે, કહ્યું છે કેजोवि दुवत्थ तिवत्यो, एगेण अचेलगोव संथरहः नहुतेहिलेति, परंसम्वेवि हुते जिणाणाए; ॥१॥
જે બે, ત્રણે, એક અથવા વસ્ત્ર રહિત નિભાવ કરે, તે બધા જિનેશ્વરની આજ્ઞામાં લેવાથી પરસ્પર નિદા કરતા નથી, - તથા જિનકપિક, અથવા પ્રતિમા ધારણ કરેલ, કઈ મુનિ કદાચિત્ છમહિના સુધી પણ પિતાના કલ્પમાં ભિક્ષા ન મેળવે, તે ઉત્કૃષ્ટ તપ કરવા છતાં પિતે રોજ ખાનાર ફર ગડુ જેવા મુનિને એમ ન કહે કે હે ભાત ખાવા માટે દિક્ષા લેનારા મુંડ! તે ખાવા માટે જ માત્ર દીક્ષા લીધી છે! (એવું કહીને અપમાન ન કરે)
Page #80
--------------------------------------------------------------------------
________________
(૫૯) તેથી આ પ્રમાણે સમત્વ દષ્ટિની પ્રજ્ઞાવડે સંસાર બ્રમણ રૂપ કષાયને દૂર કરી સમતા ધારણ કરીને તે મુનિ સંસાર સાગર તરે છે તેજ સર્વ સંગથી મુક્ત છે, તેજ સવ સાવધ અનુષ્ઠાનથી છુટેલ જિનેશ્વરે વર્ણવ્યું છે, પણ બીજે નહિં. એવું સુધર્માસ્વામી કહે છે.
પ્રહ–હવે તે પ્રમાણે જે સંસાર શ્રેણીને ત્યાગી સંસાર સાગર તરેલે મુક્ત વરણ તેવા ઉત્તમ સાધુને અરતિ પરાભવ કરે કે નહિ ?
ઉ-કર્મના અચિંત્ય (વિચિત્ર) સામર્થ્યથી પરિભવે પણ અરી! તેજ કહે છે
विरयं भिक्खु रीयंतं चिरराओ सिघं अरई तत्य किं विधारए!, संधेमाणे समुट्ठिए, जहासे दीवे असंदीण एवं से धम्मे आरियपदे सिए, ते अणवकखमाणा पाणे अणइवाए माणा जइया मेहाविणों पंडिया, एवं तसिं भगवओ अणुटाणे जहा से दिया पोए एवंते सिस्सा दिया थ राओ य अणुपुत्वेण वाइंय त्तियेमि (सू० १८७ ) धूताध्ययने तृतीयो. દેશી || - Il.
અસંયમથી બચેલ ભિક્ષાથી નિર્વાહ કરનાર તથા અપ્રશસ્ત સ્થાન રૂપ અસંયમથી નિકળી ગુણેને ઉત્કૃષ્ટપણે પ્રાપ્ત કરવાથી ઉપર ઉપરના પ્રશસ્ત ગુણ સ્થાન રૂપ સંય
Page #81
--------------------------------------------------------------------------
________________
મમાં વર્તતા સાધુને શું ખેલાયમાન કરે? અર્થાત્ તેવા ઉત્તમ સાધુને અરતિ મેક્ષમાં જતાં જતાં અટકાવી શકે કે? ઉ હા દુર્બળ અને અવિનય વાળી ઇક્રિય છે. તેને અચિંત્ય મોહ શક્તિ અને વિચિત્ર કર્મ પરિણતિ શું ન કરે ? (અર્થાત્ કુમાર્ગે લઈ જાયજ) કહ્યું છે કે"कम्माणि गुणं घणचिक्कणाइ गरुयाइं वइरसाराई। 'णाणढिअंपि पुरिसं पंथाओ उप्पह णिति ॥१॥"
નિ કર્મ ઘણાં ચીકણું વધારે પ્રમાણમાં વાસાર જેવાં ભારે હોય તે, જ્ઞાનથી ભૂષિત હોય, તેવા પુરૂષને પણ સારા માર્ગથી કુમાર્ગે લઈ જાય છે.
અથવા આક્ષેપમાં આ “વિમ” શબ્દ છે તેને પરમાર્થ આ છે કે, અતિ તે ઉત્તમ સાધુને ધારી શકે છે? ઉ. નજ ધારી શકે. કારણકે, આ ઉત્તમ સાધુ ક્ષણે ક્ષણે વધારે વધારે નિર્મળ ચારિત્રના પરિણામથી મોહના ઊદચને રોકેલે હેવાથી લઘુકર્મવાળે છે, તેથી તેને અરતિ કુમાર્ગે ન દેરી શકે; તે બતાવે છે. ક્ષણે ક્ષણે વિનાવિલંબે સંયમસ્થાનના ચડતા ચડતા કંડકને ધારણ કરેતે સમ્યગપ્રકારે ચારિત્ર પાળતા રહ્યા છે. અથવા, ચડતા ચડતા ગુણસ્થાનને પહો
તે યથાખ્યાત-ચારિત્રના સંમુખ જતું હોવાથી તેને અરતિ કેવી રીતે અટકાવી શકે ? (ન અટકાવે.)
અને આ સાધુ પિતાના આત્માને જ અરતિથી રક્ષણ કરનાર છે, એમ નહીં પણ બીજાઓની પણ અરતિ દૂર
Page #82
--------------------------------------------------------------------------
________________
(૬૧) કરનાર હોવાથી રક્ષક છે, તે બતાવે છે. બંને બાજુએ જેમાં પાણી છે તે દ્વીપ છે, તે દ્રવ્ય, અને ભાવ એમ બે ભેદે છે. તે દ્રવ્યદ્વીપમાં આશ્વાસ (વિશ્રાંતિ) લે છે, તેથી તે આશ્વાસ લેવાને માટે જે કીપ હય, તે આશ્વાસ દ્વીપ છે, તે નદી સમુદ્રના ઘણા મધ્યભાગમાં (નદીની પહેળાઈ વિશેષ હોય તેમાં બંને બાજુએ પાણી વહેતું હોય અને વચમાં ખાલી જગ્યા છે, તે તે બેટ કહેવાય છે. તે જ પ્રમાણે સમુદ્રમાં જગ્યા ઉપસેલી હોય તે વરસાદ લીધે તે ઉપસેલી જગ્યાના મેદાનમાં ફળદ્રુપ જગ્યા થાય છે, ત્યાં) વહાણું કઈ પણ કારણે નદી સમુદ્રમાં ભાંગી જતાં ડૂબતાં માણસ આશ્રય. લે છે. આ બેટ પણ બે પ્રકારે છે. જે પખવાડીએ અથવા મહીને પાણીથી ભરાઈ જાય તે સંદીના કહેવાય, અને તે બેટ જે ભરતીના પાણીથી ભરાઈ ન જાય તે અસદીન. કહેવાય . જેમકે સિંહલદ્વીપ વિગેરે છે. અને વહાણવાળા તે દ્વીપને આશ્રય લે છે. અને પાણી વિગેરેને ઉપયોગ કરે છે. અને તે બેટથી તેમને આશ્રય મળે છે. તેવી જ રીતે ઉત્તમ રીતે વર્તતા સાધુને જોઈને ભવ્ય જીવે તેને આશ્રય લે છે.
" અથવા દ્વિીપને બદલે દીપ (દી) પ્રકાશ આપનાર લઈએ તે તે પ્રકાશને માટે લેવાથી પ્રકાશદીપ છે અને તે સૂર્ય ચંદ્રમણિ વિગેરે અસંદીને છે. અને બીજો વિજળી ઉકાપાત વિગેરેને સંદીને છે. (સૂર્ય-ચંદ્ર પ્રકાશ આપે પણ
Page #83
--------------------------------------------------------------------------
________________
(૬૨)
તે પ્રકાશ સ્થાયી અને ઉપકારક હેવાથી લેકે આશ્રય લે છે. પણ તેવા ગુણથી રહિત વિજળીને પ્રકાશ નકામે છે અથવા દુઃખદાયી છે. તેવી જ રીતે કુસાધુ અસ્થિર ચાત્રિવાળ લેકેને ધર્મથી ભ્રષ્ટ બનાવે છે.) અથવા ઘણું લાકડાં એકઠાં કરી સળગાવ્યાથી ઈચ્છિત રસોઈ વિગેરે બનાવવામાં ઉપગી હોવાથી અસંદન છે. અને ઘાસના ભડકા જેવો અગ્નિને પ્રકાશ સંદીન છે. (તેજ પ્રમાણે સુસાધુ અને કુસાધુના દષ્ટાંત સમજવાં ) જેમ આ સ્થપુટ વિગેરેના બતાવવાથી હેય ઉપાદેયને છેડયું, ગ્રહણ કરવું, એવા વિવેકને વાંચ્છનારા ભવ્ય ને ખુલ્લુ બતાવવાથી તે ઉત્તમ સાધુ ઉપયોગી છે. તે પ્રમાણે કે સમુદ્રના અંદર રહેલા પ્રાણીઓને વિશ્રાંતિ આપનાર છે. તે જ પ્રમાણે જ્ઞાન મેળવવા ઉદ્યત થયેલ પરિસહ ઉપસર્ગમાં દીનતા ન લાવવાથી આ સંદીને છે. તે સાધુ વિશેષ પ્રકારે ઉત્તમ બધ આપવાના કારણે બીજા જેને પણ ઉપકાર માટે થાય છે.
બીજા આચાર્યો ભાવદ્વીપ અથવા ભાવદીપને બીજી રીતે વર્ણવે છે, તે આ પ્રમાણે ભાવપ તે સમ્યફ છે, અને તે પાછું જવાનું બતાવવાથી ઔપશમિક અને ક્ષાપશર્મિક સંદીના ભાવદ્વીપ છે, અને ક્ષાયિક સમ્યકત્વને મેળવીને સંસાર ભ્રમણની હદ આવી જવાથી પ્રાણીઓને વૈર્ય આવે છે કે હવે આ દુઃખ અમુક કાળ સુધીનું જ છે)
Page #84
--------------------------------------------------------------------------
________________
(૬૩)
પણ 'દીન ભાવ દીપા વ્રતજ્ઞાન છે, તે કેવળજ્ઞાન છે, તેને મેળવીને પ્રાણી મેળવે છે, અથવા ધર્માંને સારી રીતે ધારણ કરી ચારિત્ર પાળતા છતા અતિના વશમાં તે સાધુ જતા નથી એવું વર્ણન કરતાં કોઇ વાદી પૂછે કે
અને અસ'દીન અવશ્યે તૈય
કેવા આ ધર્મ છે કે જેના સધાનને માટે આ સાધુ ઉઠયા છે ? તેના ઉત્તર જૈનાચાય આપે છે.
જેમ આ સદીન દ્વીપ પાણીધી ન ભી જાય ભાગેલાં વહાણના માણસે તથા ખીજા ઘણા જીવાને શરણ આપવાથી વિશ્રાંતિ આપવા ચેગ્ય છે, તેમ આ જિનેશ્વર કહેવા ધમાં કષ તાપ છેદ્ર નિટિત એમ ચાર પ્રકારે પરીક્ષા કરતાં અસદીન દ્વીપ સમાન આશ્રય આપનાર છે, (સેનાની પરીક્ષા કષ લેવાથી સારા કષ આપે, તાપમાં નાંખવાથી કાળુ ન પડે, પણ વિશેષ ચળકાટ આપે, છીણીથી કપાતાં દરથી પણ ઉ-તમ જાતિ ઓળખાવે, તથ. ઘડવાથી ભાગી ન જતાં ચીકણાશથી હુથેાડીના ઘા પડવા છતાં વિશાળ થતું ચાલે. તેમ જૈન ધમી જીવને ટાઇ તિરસ્કાર કરે, સતાપે, હાથ પગ ઇંદે. ઘાણીમાં ઘાલીને પીઢે, અથવા અણઘટતા અતિશય માર મારે, પ્રાણ લે, તેપણ ઉત્તમ સાધુ પોતાના આત્મધમથી વિમુખ થતેા નથી. )
અથવા તર્કવડે પતિ ગભરાતા નથી, પણ ચેન્ગ્યુ.
Page #85
--------------------------------------------------------------------------
________________
ઉત્તર આપવાથી પ્રાણીઓને રક્ષણ માટે આશ્વાસ ભૂમી છે. - પ્રવે-તે ધર્મ આર્ય પુરૂષએ કહેલું હોવાથી તે પ્રમાણે વર્તનારા શું બરાબર અનુષ્ઠાન કરનારા છે? ઉહા, અમે કહીએ છીએ, .
પ્ર.-જે તે હોય તે તે કેવા છે? ઉ. તે સ ધુઓ નિર્મળ ભાવ ચાલુ રાખવા સંયમમાં અરતિના પ્રણોદક (દૂર કરનાર) છે. મોક્ષની સમિપમાં રહી ભેગની ઈચ્છા છેડીને ધર્મમાં સારી રીતે ઉદ્યમ કરે છે. ( આ પ્રમાણે બધે સમજવું. કે તેઓ પ્રાણીઓને હણતા નથી. તેમ બીજા મહાવ્રત પાળનારા જાણવા. તથા કુશળ અનુષ્ઠાન કરવાથી સારી લેકેના દયિત (રક્ષક છે. તથા મેધાવી એટલે સાધુની મર્યાદામાં રહેલા છે, પાપના કારણેને છોડવાથી સમ્યગ્ર રીતે પદાર્થને જાણનારા પંડિત સાધુઓ ધર્મ ચારિત્ર પાળવા માટે ઉઠેલા છે.
. પણ જેઓ તેવું નિર્મળ જ્ઞાન ધરાવતા નથી, તેઓ સમ્યગૂ વિવેકના અભાવથી હજુ સુધી પણ તેઓ તેવું ચારિત્ર પાળવા તૈયાર નથી, તેવા જ્ઞાન રહિત સાધુઓને પૂર્વ બતાવેલા નિર્મળ બેધવાળા આચાર્ય વિગેરેએ સુબોધ આપીને જયાં સુધી તેઓ જ્ઞાન કરીને વિવેકવાળા થાય ત્યાં સુધી પાળવા જોઈએ, તે બતાવે છે. ઉપર બતાવેલી વિધિઓ એવું જ્ઞાન મેળવેલા અરિથર મતિ વાલાને ભગવાન મહા
Page #86
--------------------------------------------------------------------------
________________
વીરના ધર્મમાં સારી રીતે તેઓ ન જોડાયા હોય તે, સબધના ઉપદેશવટે તેમનું પાલન કરીને સ્થિરમતિવાળા બનાવવા. અહીં દષ્ટાંત કહે છે
જેમકે–દિજ તે પક્ષી છે, તેનું પિત (બચું) તે દ્વજપિત છે, તે બચ્ચાંને તેની મા ગર્ભના પ્રસવથી લઈને ઈંડું મુકે ત્યારપછી, અનેક અવસ્થાએ આવે; તે બધામાં
જ્યાં સુધી તે બચું પુરૂં ઊડવાયેગ્ય મજબુત પાંખેવાળું થાય ત્યાં સુધી પાળે છે. તે જ પ્રમાણે આચાર્ય પણે નવા ચેલાને દીક્ષા આપીને તે જ દિવસથી સાધુની દશ પ્રકારની સમાચારીને ઉપદેશ, તથા અધ્યાપન (ભણાવવાવડે) જયાંસુધી તે ગીતાર્થ થાય ત્યાંસુધી પાળે; પણ જે ચેલે આચાચેના ઉપદેશને ઉલ્લુઘીને. પિતાની ઈચ્છા પ્રમાણે સ્વતંત્ર વિચરી કંઈપણ ક્રિયા કરે છે, તે (લાભ મેળવવાને બદલે) ઉક્યન નગરના રાજકુમારની માફક દુઃખ પામે તે બતાવે છે.
ઉજ્જન નામનું નગર છે. તેમાં જીતશત્રુ નામને રાજા છે, તેને બે પુત્ર છે. મેટા પુત્રે ધમશેષ આચાર્ય પાસે સંસારની અસારતા સમજીને દીક્ષા લીધી. અનુક્રમે આચારાંગ વિગેરે શાસ્ત્ર ભણીને તેને પરમાર્થ સમજીને જનકલ્પને સ્વીકારવાની ઇચ્છાથી બીજી સત્વભાવનાને ભાવે છે તે ભાવના પાંચ પ્રકારની છે. (૧) ઉપાશ્રયમાં (૨) તેની બહાર (૩) તથા (૪) શૂન્યઘરમાં, તથા પાંચમી ભાવના મસાણમાં છે, તે પાંચમી ભાવનાને ભાવતો હતો. ;
Page #87
--------------------------------------------------------------------------
________________
તે સમયે મટાભાઈના પ્રેમથી નાનો ભાઈ ચાઈને આચાર્ય પાસે આવીને બોલ્યા કે – મારો બેટોભાઈ ક્યાં છે? સાધુએ કહ્યું–તારે કામ છે? તેણે કહ્યું કે – મારે દીક્ષા લેવી છે. આચાર્યે કહ-તું પ્રથમ દીક્ષા લે. પછી તારે ભાઈ દેખીશ. તેણે દીક્ષા લીધી; અને પૂછયું. મોટે ભાઈ ક્યાં છે? આચાર્યે કહ્યું–દેખવાની શું જરૂર છે? કારણકે, તે કેઈથી બોલતે નથી, અને તે જનકલ્પ ધારણ કરવા ઈચ્છે છે. તે
નાનાભાઈએ કહ્યું–તે પણ, હું તેને જોઈશ. ઘણે આગ્રહ કરવાથી મેટેભાઈ બતાવ્યું. તે ચૂપ બેઠેલે નાના
ભાઈએ વાં. પછી, મેટાભાઈ ઉપર ઘણો પ્રેમ હોવાથી - આચાર્યું ના પાડી. ઉપાધ્યાયે રેક; સાધુઓએ પકડી રાખે
અને તે નાનાભાઈને બેલ્યા–કે આ સમશાનમાં રહેવાનું તારે અમુક સમય સુધી જવાનું છે, કારણકે, તારા જેવાને એ કઠણ, અને વિચારમાં પડવાનું છે. આવું સમજાવ્યા છતાં પણ, તેણે કહ્યું-હું પણ, તેજ બાપથી જન્મે છું. (મારામાં પણ તેટલી જ હીંમત છે.) એવું એઠું લઈને મેહથી તે પણ, તેમજ મસાણમાં મેટાભાઈ માફક બેઠો. મોટાભાઈને દેવીએ વાં, પણ નવા સાધુને ન વાં, તેથી અસ્થિરમતિના કારણે તે દેવી ઉપર કે પાયમાન થયા. દેવતાએ પણ તેને અવિધિના કૃત્યથી કપાયમાન થઈને લાત મારીને તેની બે આંખના ડોળા બહાર કાઢી નાંખ્યા,
Page #88
--------------------------------------------------------------------------
________________
(૭) તેથી મેટોભાઈ હૃદયથીજ (પ્રેમથી) દેવતાને કહેવા લાગે, કે આ અજ્ઞાન છે, તેને શા માટે દુઃખ દીધું, તેની આંખે નવી બનાવ. દેવીએ કહ્યું, જવના પ્રદેશથી જુદા પડેલા આ ડેળા જોડાય તેમ નથી, સાધુએ કહ્યું, નવા બનાવ, તેમનું વચન લંઘાય તેવું નથી, એમ વિચારીને દેવીએ તે જ ક્ષણે ચંડાળે મારેલા એલ (બકરા) ની આંખના બે કેળા લાવીને તેની આંખે નવી બનાવી.
આ પ્રમાણે ઉપદેશથી બહાર વર્તનારને દુઃખ થાય છે, તેમ વિચારીને શિષ્ય હંમેશાં આચાર્યની આજ્ઞામાં વર્તવું, - આચાર્યું પણ હંમેશાં પરોપકારની વૃત્તિ રાખીને પિતાના શિષ્ય યત વિધિએ પાળવા તેજ બતાવે છે. કે જેમ પક્ષીના બચ્ચાંને માબાપ પાળે તેમ આચાર્યો પણ રાતદિવસ શિષ્યને પાળવા અનુક્રમે વાચના આપવી, શિખામણ આપવી, બધા કાર્યમાં ધૈર્યતાવાળા કરવા કે જેથી તેઓ તે પ્રમાણે વતીને સંસારથી પાર ઉતરવા સમર્થ થાય છે. એવું સુધર્માસ્વામિ કહે છે.
ત્રીજે ઉદ્દેશ સમાપ્ત
ચેથે ઉશે કહે છે. ત્રીજો ઉદેશે કહ્યા પછી ચોથ કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદ્દેશામાં શરીર ઉપકરણને મમત્વ
Page #89
--------------------------------------------------------------------------
________________
( ૬ )
ત્યાગ બતાવ્યો અને તે ત્રણ ગોરવને ધારણ કરનારને સપૂર્ણ ન હાય, તેથી તે ગારવ ત્યાગવા આ ઉદ્દેશે। કહે છે. તેના આ સંબધથી આવેલા ઉદ્દેશનુ પહેલું સૂત્ર આ છે.
एवं ते सिस्सा दिया य राओ य अणुपुव्वेण वाइया तेहिं महावीरेहिं पन्नाणमन्तेहिं तसिमंतिए पत्राणमुवलभ हिचा उवसमं फारुसियं समाइयंति वखित्ता बंभचेरंसि आणं तं नोत्ति, मन्त्रमाणा आधार्य तु सुच्चा निसम्म, समणुन्ना जीविस्मामो एगे निक्खमंते असंभवता विडज्झमाणा कामेहिं गिडा अज्झोववन्ना समाहिमाधाय मजोसयंता सत्यारमेव फरुसं वयंति (सू० १८८)
ઉપર બતાવેલ પક્ષીના બચ્ચાના વધવાના ક્રમથીજ તે શિષ્યા પેાતાને હાથે દીક્ષા આપેલા અથવા વડી દીક્ષા આપેલા તથા ભણવા આવેલા સાધુઓને દીવસ અને રાત્રે ક્રમથીજ ભણાવેલા હાય.
તેમાં કાલિક સૂત્ર દિવસની પહેલી તથા ચેાથી પારસીમાં ભણાવાય છે પણ જે ઉત્કાલિક છે તે સધ્યાસમયની કાળ વેળા છેાડીને આખા દિવસ રાત ગમે ત્યારે ભણાય છે. તેનું અધ્યાપન આચારાંગ વિગેરે ક્રમથી કરાય છે, અને આચારાંગસૂત્ર ભણાવવાનું ત્રણ વરસના પર્યાયવાળાને છે,
Page #90
--------------------------------------------------------------------------
________________
BSW 0 4
(૯) વિગેરે ક્રમથી ભણાવેલ ચારિત્ર લીધેલા સાધુઓ હોય છે, તેમને ઉપદેશ આપે છે કે, યુગ માત્ર દષ્ટિએ જવું. કાચબા માફક અંગને સંકોચીરાખવાં. આ પ્રમાણે શિખામણ આપેલા, અને ભણાવી તૈયાર કરેલા સાધુએ હોય છે,
પ્ર–કણે ભણવેલા છે?
ઉ–ને તીર્થકર ગણધર-આચાર્ય વિગેરે મહાવીર પુરૂએ ભણવ્યા છે.
પ્રા–તે ભણાવનાર કેવા છે?
ઉ–જ્ઞાનીઓ છે. કારણકે, તેમને કહેલે ઉપદેશ અસર કરે છે. (માટે, જ્ઞાનીનું વિશેષણ આપેલ છે) અને તે શિષ્ય બંને પ્રકારે પ્રેક્ષ પૂર્વકારી છે. તેઓ આચાર્ય પાસે હિને (પ્રાર્ષથી જણાય; તે પ્રજ્ઞાન.) કૃતજ્ઞાન ભણે છે. કારણકે, તે શ્રુતજ્ઞાનના પ્રતાપથી જ નવે ને બધ થાય છે, તેથી તે બહુ ભૂત બનીને પ્રબળમેહના ઉદયને લીધે આચાથના સદ્ધપદેશને ઉતટ માંથી દૂર કરીને ઉપશમ છેડીને દુઃખી થાય છે. તે ઉપશમ દ્રવ્ય, અને ભાવ એમ બે ભેદે છે. દ્રવ્યથી ઊપશમ તે, કતક નામની વનસ્પતિ (એક જાતનું બીજ આવે છે, તે) તેને ચુરીને જે ગારાવાળા પાણીમાં નાખેલ હોય તે, પાણી ગારે નીચે બેસતાં નિર્મળ થાય છે. ભાવઉપશમ તે, જ્ઞાન વિગેરેથી ત્રણ પ્રકારનું છે. (૧) જ્ઞાનવડે જે ધ ન કરે તે જ્ઞાનપશમ છે. તે આ
Page #91
--------------------------------------------------------------------------
________________
(૭૦)
પ્રમાણે આપણી વિગેરે કઈપણ પ્રકારની ધર્મકથા વડે કે જીવ શાંતિ ધારણ કરે છે, જ્ઞાનઉપશમ છે. - (૨) શુદ્ધ સમ્યગદર્શનથી તેવા કે ધીને શાંતિ પમાડે. જેમકે –શ્રેણિક રાજાએ જે દેવતા અશ્રદ્ધાવાળા હતા, તેને એધ કરીને શાંત પમાડે. (પિતાના દઢ સમ્યફત્વથી તે દેવતા શ્રદ્ધાવાળા ) અથવા આઠ દર્શનપ્રભાવકેથી કોઈ જીવ સંમતિ વિગેરેથી શાંત પામે છે, અને ચારિત્ર ઉપશમ તે, કેધ વિગેરેને ઊપશમ છે, તેનામાં વિનયથી નમ્રતા હોય છે. - તેમાં કેટલાક મુદ્ર સાધુએ જ્ઞાનસમુદ્રમાં અંદરનું રહસ્ય ન જાણવાથી સમુદ્રના ઉપરજ ડુબકી મારનારા હોય છે. તેઓ ઉપર કહેલ ઉપશમ છેડને તે જ્ઞાનને લેશ હાથમાં આવતાં અહંકારી બનીને કઠોરતા ગ્રહણ કરે છે (અહે. કરી બને છે,) તે બતાવે છે. પરસ્પર સૂત્ર તથા ગાથા ગણતાં, અથવા અર્થે વિચારતાં એક બીજાને કહે છે. “જે તે કહ્યું તે અર્થ આ શબ્દને નથી. તેથી, તું જાણતે. નથી. વળી. બેલે છે કે–મારા જેવા શબ્દના અર્થને નિર્ણય કરવામાં સમર્થ કેઈકજ હોય છે, પણ બધા નહીં. "पृष्टा गुरवःस्वयमपिपरीक्षितं निश्चितं पुनरिदमनः। वादिनि च मल्ला मानलये च माहगेशान्तरं गच्छेत् ।।१।
ગુરૂઓને પૂછેલ, અને તે પણ આ નિશ્ચય કરે
Page #92
--------------------------------------------------------------------------
________________
(૭૧) છે, એવું અમારું આ કથન છે. તથા વાદિઓમાં વિદ્વાન, અને સુભટમાં મહારા જે કાઈકજ બીજે હશે. બીજે સાધુ કહે છે કે, ખરેખર, હશે (પણ) અમારા આચાર્ય તે, આ પ્રમાણે કહે છે. તેથી તે ફરીથી બેલે છે કે, તે આચાર્ય બોલવામાં કુંડ (બુડા) જે બુદ્ધિહીણ શું જાણે? તે પણું, પિપટની માફક ભણાવેલે વિચાર કર્યા વિનાને છે. આ પ્રમાણે બીજા કેટલાંક વયે તે દુષ્ટ બુદ્ધિએ ગ્રહણ કરેલ શૈડા અક્ષરનું જ્ઞાન ધરાવનાર સાધુ બેલે છે, તેથી એમ જાણવું કે, મહાનું ઉપશમનું કારણ જે જ્ઞાન છે, તેને વિપરીત પણે પરિણામતાં તે આવું બેલે છે. કહ્યું છે કે – બજો રાઉનર્ણવિરેન અને વિજ્ઞાા कृत्स्नं वाडयमित इति खादत्यङ्गानि दर्पण ॥१॥"
બીજાઓએ ઈચ્છાનુસાર રચેલા કોઈપણ અર્થને શ્રમથી જાણીને પિતે જાણે કે, સંપૂર્ણ સિદ્ધાંતને ૫રંગામી હૈય; તેમ, અહંકારવડે અંગને ખાય છે. (બીજાનું અપમાન કરે છે.) "क्रीडन कमीश्वराणां कुक्कुटलावक समान वाल्लभ्यः। શાત્રાળશાશાથાં રજુniar gછો નાર”
શ્રીમતિની કડા સમાન વસ્તુને કુકડાના લાવક સમાન જે બનને પવિત્ર શસ્ત્રોને પણ, હાસ્ય કથા જેવી લઘુતાને સુદ સાધુ પડે છે. (ઉત્તમ જાતીનું મેતી જે શ્રીમતનું મન રીઝાવે, તેવા મેતીને ન સમજનાર કુક
Page #93
--------------------------------------------------------------------------
________________
(૭૨) ડાનું બચ્ચું જુવારને દાણે સમજી લેવા જતાં, કદર ન થવાથી કી દે છે. તે જ પ્રમાણે શુદ્ર સાધુ ગંભીર સૂત્રના પરમાર્થને ન સમજવાથી હાંસીના વાક્ય તરીકે માની લે છે.) વિગેરે. અથવા બીજી પ્રતિમા “ વરણ ગણો વાતિ સમાહાત” પાઠ છે, તેને અર્થ એ છે કે–પશમ છેડીને બહુ કૃત બનેલા કેટલાક (બધા નહીં) કઠોરતાને સ્વીકારે છે, તેથી, તેમને બેલા, અથવા પૂછવા જતાં કાં તે, ચુપ રહે છે. અથવા, હુંકાર શબ્દ બેલીને માથું વિગેરે હલાવીને જવાબ આપે છે.
વળી, કેટલાક બ્રહ્મચર્ય જે સંયમ રૂપ છે તેમાં રહીને; અથવા, આચાશંગસૂત્ર ભણીને તેને અર્થ બ્રધ્રાચર્ય છે, તેમાં રહીને આચાશંગના વિષયને અનુસાર અનુષ્ઠાન કરવા છતાં પણ તેને તિરસ્કાર કરીને તીર્થકરના ઊપદેશ રૂપ આજ્ઞાને કંઈક માને કંઈક ન માને, પરંતુ, સાતગૌરવની બાહુલ્યપણાથી તીર્થકરનાં વચનને બહ માન આપતા નથી, પણ શરીરની બકુશપણાને અવલબે છે. (શરીરની શોભા કરવામાં વીતરાગની આજ્ઞા ઊદ્ય ઘે છે.)
અથવા, અપવાદને અલિબીને વર્તતાં ઉત્સર્ગ માગને ઉપદેશ આપતાં તેઓ એકાંત પકડે છે કે, “ તે ઉત્સર્ગ માર્ગ જિનેશ્વરને કહેલ નથી.)
હવે, સમજવા માટે અપવાદ બતાવે છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
(૭૩) कुजा भिवखू गिलाणस्म, अगिलाए समाहिय;
નિગી ભિક્ષ (સાધુ) માંદા સાધુની સમાધિ માટે ગ્ય રીતે વૈયાવચ્ચ કરે. જે કારણે (ગે) સાધુ માંદ હોય; તે પગ દૂર કરવા આધાકમાં આહાર વિગેરે પણ લાવી આપે.
પ્ર–ઠીક તેમ હશે; પણ, કુશીલ સાધુએ જેઓ તીર્થકરને વચનની આશાતના કરે તેમને દીર્ઘ સંસાર થાય છે, તેમને થવાનાં ભવિષ્યનાં દુખે કેમ બતાવ્યાં નથી.
ઉ–એજ અમે બતાવ્યું, કે જે શરીર શેભા વિગેરે માટે કુશીલતા સેવે છે, તેમને થવાના કડવા વિપાક વિગેરે સૂચવ્યા, તેવું હિત શિક્ષાનું વચન ગુરૂ પાસે સાંભળીને તે કુશીલીચા સાધુએ તે ગુનેજ કડવાં વચન સંભળાવે છે.
પ્રઃ- ત્યારે કુશીલીઆ સાધુ શા માટે ગુરૂ પાસે સિદ્ધાંત સાંભળતા હશે.?
ઉ–સમા (લેકમાં સંમત) બનીને માન મેળવી અમે જીવન ગુજારીશું, આવા હેતુથી સિદ્ધાંતને ગૂઢ રહસ્યના પ્રશ્નના ખુલાસા માટે જ શબ્દ શાસ્ત્રાદિ (વ્યાકરણ વિગેરે શાસે ભણે છે.
અથવા આ ઉપાય વડે લેકમાં માનીતા થઈને અમે જીવીશું, એટલા માટે કેટલાક દીક્ષા લઈને, પછવાડે કુશીલીયા બને છે.
અથવા સમનેશ તે પ્રથમ દીક્ષા લેતાં વિચારે કે અમે
Page #95
--------------------------------------------------------------------------
________________
(૫૪)
ઉઘુક્ત વિહારી બનીને સયમ જીવિત વડે જીવીશું. અને દીક્ષા લઈ પાછળથી માઠુના ઉદ્દયી ચારિત્ર ખરેખર ન પાળે, તેઓ ગારવત્રિક (સૃદ્ધિ રસ સાંતા)ના કારણે અથવા તેમાંથી કોઈપણ એકના કારણે જ્ઞાનાદિક મેક્ષ માગ માં સારી રીતે વત્તતા નથી, તેમ ગુરૂના ઉપદેશમાં વત્તતાં નથી. અને જુદી જુદી જાતની ઇચ્છાએથી ગૃઢ થઇને ચિત્તમાં મળતા ગારવ ત્રિકમાં ધ્યાન રખીને વિષયે માં રકત બની ઇંદ્રિયેને સ્થિર કરવા રૂપ જે તીર્થંકર વિગેરેએ પાંચ યમા (મહાવ્રતા) બતાવેલા છે તેને બરોબર ન પાળીને પેાતાની મેળે પતિ માની બનીને આચાર્ય વગેરેએ વીતરાગના શાસ્ત્ર પ્રમાણે પ્રેરણા કર્યાં છતાં તે કુસાધુએ તે ગુરૂને કડવાં વચન સ'ભળાવે છે, અને ખેલે છે કે આ ત્રિષયમાં તમે શું જાણા ?''
ke
કારણ કે જેવી રીતે સુત્રના અને વ્યકરણને ગણિ તને અથવા નિમિત્તને હું જાણું છું. તેવી રીતે બન્ને કાણુ જાણે છે ? આ પ્રમાણે આચા વિગેરેને કુસાધુ કડવાં વચન
કહે છે.
અથવા ધર્મોપદેશક તીથ કર વગેરે છે. તેમને પણ કડવાં વચન કહે છે. તે બતાવે છે. કોઇ વખત તે સાધુ ભૂલ કરે, ત્યારે આચાર્ય પકો આપે ત્યારે કુસાધુ કહે, ૐ તીર્થકર મારૂં ગળું કાપવાથી વધારે ખીજું શું કહે
Page #96
--------------------------------------------------------------------------
________________
(૭૫) નાર છે? વિગેરે અનુચિત વચન બોલે છે. અને વિદ્યાના ખોટા મદના અવલેપથી મદાંધ બનીને શાસ્ત્ર રચનાર ગણધર ભગવંતને પણ દૂષણ આપે છે. વળી, આચાર્યોને દૂષણ આપે છે, એટલું જ નહિ, પણ બીજા સાધુઓને પણ કડવાં મહેણ સંભળાવે છે.
सीलमंता उपसंता संखाए रीयमाणा असीला अणुवयमाणस्स बिया मंदस्स बालथा (सू०१८९)
શીલ તે અઢાર હજાર ભેદવાળું છે, અથવા મહાવતે પાળવાનું છે, તથા પાંચ ઇન્દ્રિયને જ કરવાનું છે. કષાચને નિગ્રહ છે, ત્રણ ગુપ્તિ પાળવાની છે. એવું નિર્મળ શીળ પાળે તે શીળવંત છે, તથા કષાયને શાંત કરવાથી ઉપશાંત છે.
શકા-શીળવાન ગ્રહણ કરવાથી ઉપશાંત તેમાં સમાઈ ગયા ત્યારે ફરી કેમ કહ્યું?
ઉ–કષાયના નિગ્રહનું પ્રધાનપણું બતાવવા માટે, સમ્યફ રીતે જેના વડે કહેવાય, તે સંખ્યા અથવા પ્રજ્ઞા છે, તેના વડે સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરનારા આચાર્યો, હિય; છતાં, કેઈ સાધુના નબળા ભાગ્યથી સદાચાર સહિત એ આચાર્યો છે. એવી નિંદા કરનારા, અથવા પછવાડે નિદા કરનારા, અથવા મિથ્યા દષ્ટિ વિગેરે બેલે કે તેઓ કુશીલ છે, એવું કહેતાં પાસસ્થા વિગેરેની આચાર્યને ખોટા વચન કહેવા રૂપ આ બીજી મૂર્ખતા છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
(૭૬) - એટલે, મુસાધુ પ્રથમ તે, પોતે સારા ચારિત્રથી રહિત છે, અને પિતે સારા ચરિત્ર પાળનાર ઉઘુક્ત વિહારી ઉત્તમ સાધુને નિદે છે. આ તેમની બીજી મૂર્ખતા છે.
અથવા જે શીળવતે છે તે ઉપશાંત છે. એવું બીજાએ કહે છતે, તે કુસાધુ બેલે કે “એ ઘણે ઉપકાર કરનારા આચાર્ય વિગેરેમાં તમારા કહેવા મુજબ ક્યાં શીલ અને ઉપશાંતતા છે? આ પ્રમાણે છેલતા દુરાચારી સાધુની બીજી મૂર્ખતા થાય છે. પણ બીજા કેટલાક સાધુઓ વીયતરથ કર્મના ઊયથી જે કે, પિત પુરૂં ચારિત્ર ન પાળતા હાય, છતાં પણ, બીજા ઉત્તમ સાધુઓની પ્રશંસા કરતા રહીને પિતે પણ બીજાને સારા આચાર બતાવે છે. તે કહે – नियमाणा वेगे आयारगोशर माइक्वंति, વાળમg arટૂનિur (૪૦ ૨૧૦)
અશુભ કર્મના ઉદયથી સંયમથી દૂર થાય, અથવા લિંગ મુકી દે, અર્થાત્ કેટલાક સાધુઓ મેહના ઉદયથી ચારિત્ર ન પાળી શકે, ત્યારે કેઈ સાધુને વેષ મુકી દે, અથ વેષ રાખે તે પણ પિતે સાધુને જે આચાર હોય, તે લેકને બતાવે છે. અને પિતાની નિંદા કરતા કહે છે, કે તે ઉત્તમ આચાર પાળવાને અમે સમર્થ નથી, આ કારણથી ચરિત્ર ન પાળ્યું, તેજ તેમની મૂર્ખતા છે. પણ વચન સાચું બેલિવાથી બીજી મૂર્ખતા થતી નથી,
Page #98
--------------------------------------------------------------------------
________________
(૭૭)
તેઓ એવું ખોટું નથી બોલતા, “કે અમે જે કરીએ છીએ તેજ અમારે આચાર છે.' (પિતાની ભૂલ કબુલ કરે છે.) વળી આમ ન બેલે કે “હવે આ દુખમ કાળના અનુભાવથી બળ વિગેરે ઓછું થવાથી મધ્યમ વર્તન એજ કલ્યાયુનું કારણ છે. હમણું ઉત્સર્ગને અવસર નથી (આવું ખોટું ન બેલે). કહ્યું છે કે "नात्यायतं न शिथिलं, यथा युनीत सारथिः । તથા અt mશ્વ, ઘોર સર્વર પૂજિતા »
ન જેરથી, ન ધીરે, એમ સારે હાકનાર ઘેડા વિગેરને હાકે તે હાકનારે ડાહ્યો ગચ્છાય, તથા ઘડા પણ તે પ્રમાણે મધ્યમ ચાલે તે તે યોગ બધે માનનીય થાય છે. વળી जो जत्य होइ भग्गो, ओवासं सो पर अविंदतो। गंतुं तत्यचयंतो, इम पहाणंति घोसेति ॥१॥
જે જ્યાં ભાગ્યે હેય તે તે બીજા અવકાશને ન જાણુતે અને ત્યાં જવાને અસમર્થ હોવાથી પિતે પિતાની કુટેવને પણ પ્રધાન બતાવે છે. આવું કુસાધુનું વર્તન છે, તે તેની મવડી મૂર્ખતા છે.)
પ્રા–તેઓ શામાટે આવા કુશીળનું સમર્થન કરતા હશે?
ઉ– સારા માઠાના વિવેકનું જે જ્ઞાન છે, તેનાથી તેઓ ભ્રષ્ટ થયેલ છે, તથા સમ્યફ દર્શનથી દૂર રહી અસત્ (૯) અનુષ્ઠાન કરવા વડે પિતે નાશ પામેલા છે, અને
Page #99
--------------------------------------------------------------------------
________________
(૭૮) શંકા ઉત્પન્ન કરાવીને તેઓ બીજાને સારા માર્ગથી ભ્રષ્ટ કરે છે. વળી બીજા કેટલાક પિતે બાહ્ય ક્રિયા કરવા છતાં પણ, (અંદરની શ્રદ્ધા વિના) પિતાના આત્માનું અહિત કરે છે, તે બતાવે છે. 'नममाणा वेगे जीवियं विपरिणामति पुट्ठा वेगे
दुन्निक्खंतं भवइ, बालवयणिज्जा हुतेनरा पुणो पुणो जाई पकप्पिति अहे संभवंता विदायमाणा अहमंसीति विउक्कले उदासीणे फरुसं वयंति पलियं पकथे अदुवा पकथे अतहेहिं तं वा मेहावी जाणि
(ફૂ૦ ૨૨૨). તે કુસાધુઓ આચાર્ય વિગેરેને મૃત જ્ઞાન મેળવવા માટે દ્રવ્યથી દેખવા માત્ર જ્ઞાન વિગેરેના ભાવ વિનય શિવાય નમવા છતાં પણ તેઓમાંના કેટલાક અશુભ કર્મના ઊદચથી સંયમ જીવિતને વિરોધે છે. અર્થાત્ ઉત્તમ ચારિત્રથી અસ્મિાને દુર રાખે છે. વળી, બીજું શું છે? તે કહે છે – - ચારિત્રમાં અસ્થિર મતિવાળા ત્રણ ગિરવના બંધાચલા બની પરીષહેથી ફરસાતાં સંયમ અથવા સાધુ વેષથી તેઓ દુર થાય છે. - પ્ર—શા માટે?
Page #100
--------------------------------------------------------------------------
________________
(૭૯) ઉ–અસંયમ નામના જીવિતના નિમિત્તથી જ, અર્થાત હવે, અમે સુખેથી સંસારમાં જીવીશું, એમ વિચારીને સાવદ્ય અનુષ્ઠાન કરીને સંયમથી દુર થાય છે, તેવા જીનું શું થાય છે? તે કહે છે. તે કુસાધુએ ઘરવાસથી નીકળ્યા છતાં જ્ઞાન દર્શન ચારિત્રના મૂળ ઉત્તર ગુણમાં કઈ પણ ખામી આવવાથી તેને દીક્ષા પાળવી મુશ્કેલ થાય છે, તેવા બ્રણ સાધુઓનું જે થાય તે કહે છે. (હુ અવ્યય હેતુના અર્થમાં છે.) જેથી અસમ્યગ અનુષ્ઠાનથી દીક્ષા છોડેલા સાધુ બાળ બુદ્ધિવાળા જે સામાન્ય પુરૂષે છે, તેમનાથી. પણ નિંદાય છે. (જ્યાં હોય ત્યાં તિરસ્કાર પામે છે).
વળી, તેઓ સંયમ મુકવાથી કુવાના અહટ્ટના ન્યાયે વારંવાર નવી જાતિ (જન્મ) મેળવે છે.
પ્રા–તેઓ કેવા છે? આ ઉ–અધસંયમ સ્થાનમાં વખતે રહેલા હોય અથવા અવિદ્યાથી નિચે (કુમાગે) વર્તતા હોય; છતાં, પિતે પિતાને વિદ્વાન માનતા લઘુતાથી આત્માને ઉંચે ચડે છે. (પિતાને હાથે પોતાની સ્તુતિ કરે છે.) વળી, પિતે શેડું ભણેલે હોય તે પણ, માનથી ઉંચે બનીને રસ અને સાતા ગરવની બહલતાથી માને છે. કે, હું બહુકૃત છું, અને આચાર્ય જે જાણે છે, તે મેં તત્વને છેડાજ કાળમાં જાણી લીધું છે. એવું માનીને આત્માને અહંકારી બનાવે છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
તે આત્મશ્લાઘાથીજ સંતોષ પામતો નથી; પણ, બીજા ઉત્તમ સાધુઓની નિદા કરે છે તે બતાવે છે.
ઉદાસીન તે રાગદ્વેષ રહિત મધ્યસ્થ સાધુઓ ઘણું ભણેલા હોવાથી શાંત હોય છે, તેવા આચાર્ય વિગેરે જ્યારે તે સાધુની ભૂલ પડે ત્યારે કહે છે, તેમની પણ નિંદા કરે છે અને બોલે છે કે, તમે તે, પ્રથમ કૃત્ય અકૃત્યને જાણે અને પછી બીજાને ઉપદેશ આપજે..
વળી તે કડવું બેલે છે તે સૂત્ર વડે બતાવે છે. “ અનુષ્ઠાન છે તેના વડે તૃણ હર વિગેરેથી બેલે, (તું આ તણખલા જે .) અથવા કુંટ, મંટ, વિગેરે ગુણેથી અથવા મુખના વિકાર વગેરેથી કુચેષ્ટા કરીને ગુરૂનું અપમાન કરે, તથા બેટાં આળ ચડાવીને ગુરૂને તિરસ્કાર કરે. હવે સમાપ્ત કરતાં કહે છે, તે વાચ અવાચ્ય અથવા મૃત ચારિત્ર નામને ધર્મ ઉત્તમ સાધુ જે ગુરૂ આજ્ઞામાં રહેલ હોય તે સારી રીતે જાણે. ' અને જે અસભ્યવાદમાં બાળ સાધુ વર્તતે હેય તે ગુરૂ વિગેરે એ તેને શિખામણ આપવી તે બતાવે છે. .. अहम्मट्टी तुमंसि नाम बाले आरंभट्ठी अणुवयमाणे हण पाणे घायमाणे इणओ यावि समणुजा. यमाणे, घोरे धम्मे, उदीरिए उवेहइ णं अणाणाए, एस विसन्ने वियद्दे वियाहिए तिमि (सू० १९२)
Page #102
--------------------------------------------------------------------------
________________
(૮૧) અર્થ જેને હય, તે અર્થી અને તે અધર્મને અથ તે અધમથ છે, એવા અધર્માથીને પણ શીખામણ દેવાય છે,
પ્રા–તે અધમથી કેવી રીતે છે? ઉતે બાળ છે, પ્ર-શા માટે બાળ છે,? ઉ૦-સાવદ્ય આરંભમાં વર્તે છે. પ્ર-કેવી રીતે આરંભમાં વર્તે છે?
ઉ–પ્રાણીઓને દુઃખ દેવારૂપ વાદેને બેલ આ પ્રમાણે કહે છે.
જી ને હણે,” એ પ્રમાણે બીજા પાસે હણવી અને હણતાને અનુમતે ત્રણ ગેરવથી બંધાયેલે રાંધવા રંધાવવાની ક્રિયામાં પ્રવર્તે ગૃહસ્થીઓ આગળ તેમના પિડને વાછક બનીને આ પ્રમાણે કહે છે. * “આમાં શું દેષ છે! કારણ કે શરીર વિના ધર્મ બની શકે નહીં, માટે ધર્મના આધારરૂપ શરીરને થનાથી પાળવું જોઈએ,” કહ્યું છે કે शरीरं धर्मसयुक्त, रक्षणीयं प्रयत्नतः शरीराजायते धर्मो, यथा बीजात्सदंकुरः ॥१॥
ધર્મથી જોડાયેલું શરીર પ્રયત્નથી બચાવવું, કારણ કે જેમ બીજ હોય, તે સારે અંકુ થાય, તેમ શરીર
Page #103
--------------------------------------------------------------------------
________________
(૮૨)
સારૂ') હોય, તો ધમ થાય છે, ( ત્યારે આચાય તેને શીખામણ આપે કે હે ભવ્ય !) તું શા માટે એવું ખેલે છે ? સાંભળ! ધર્મ છે, તે ધાર ભયાનક છે, કારણ કે અધા શ્રવેને તેમાં નિરોધ છે, અને તેથી તે દુરનુચર છે, એવું તીર્થંકર વિગેરેએ ઉદીતિ ( કહેલું) છે, તેવા અધ્યવસાય વાળા તું મન, અને એવા ઉત્તમ સયમ અનુષ્ઠાનની અવગણના જે કરે છે ( છું. વાકયની શાભા માટે છે) અને સાવદ્ય અનુષ્ઠાન કરે, તે તીર્થંકર ગણુઘરના ઉપદેશથી બહાર જઇ સ્વેચ્છાથી વર્તે છે.
પ્ર—કાણ એવા હાય ?
ઉ—ઉપર બતાવેલા અધર્માર્થી મળ આર'ભના અ અનીને પ્રાણીઓના ઘાત કરે, કરાવે હણનારને અનુમેદનારો ધર્મની અવગણના કરનારા, તથા કામ ભેગમાં ખેદ પામેલા (કામાંધ) વિવિધ પ્રકારે ત ( હિં ́સા ) કરનાર (ત ધાતુના અં હિંસા છે) અથવા સયમમાં પ્રતિકૂલ તે વિત છે. એવા સ્વરૂપવાળો માળ સાધુ જિનેશ્વરે કહેલા છે. એવુ' સુધર્માસ્વામી પોતાના શિષ્યને કહે છે. કે તું મેધાવી છે. માટે ધર્મને જાણુ, વળી હવે પછીનુ પણ હું કહું છું, તે બતાવે છે.
किमणेभो ! जणेण करिस्तामिति मन्त्रमाणे एवं एगे वइत्ता माधरं पिवरं हिचा नाघओ पप
Page #104
--------------------------------------------------------------------------
________________
(८३)
रिग्गरं वीरायमाणा समुहाए अविहिंसा सुव्वया दंता पस्स दीणे उप्पइए पडिवयमाणे वसट्टा कायरा जणा लूमगा भवंति अहमेगेसिं सिलोए पावए भवइ, से समणो भवित्ता विभंते २ पासहेगे समन्नागएहिं सह असमन्नागए नममाणेहिं अनममाणे विरएहिं अविरए दविएहिं अदविए अभिसमिचा पंडिए मेहावी निट्ठियट वीरे आगमेणं सपा परिकमिजासि त्तिवेमि (सू० १९३) इति धूताध्ययने चतुर्थोदेशकः ६-४॥
કેટલાક સાધુઓ તત્વ સમજીને સમ્યગ ઉત્થાનથી તૈયાર થઈ વીર માફક વર્તતા પાછળથી પ્રાણની હિંસા ४२ना। थाय छे. .. ० ते वी रीते तैयार थयेस ता? .
ઉ–તે વિચારે છે કે હે ભાઈ ! મારે આ સ્વાર્થમાં તત્પર એવા માતા પિતા પુત્ર કલત્ર (સ્ત્રી) વિગેરે જેઓ ” પરમાર્થ દ્રષ્ટિએ જોતાં અનર્થ રૂપ છે. તેમની જોડે હુ શું કરીશ? કારણ કે તેઓ મારું કાંઈ પણ કાર્ય કરવું કે રોગ દૂર કરવામાં સમર્થ નથી, તેથી તેના વડે હું શું કરીશ? એમ જાણીને દીક્ષા લે છે. અથવા કેઈ દીક્ષા લેનારને કેઈએ કહ્યું, કે હે ભાઈ ! રેતીના કેળીઆ ખાવા
Page #105
--------------------------------------------------------------------------
________________
*
*
*
(૮૪). જેવી નિસાર દીક્ષા લેવા વડે શું કરીશ? પણ પૂર્વના ભાગ્યે મળેલું ભજન વિગેરે (સુખેથી) ભગવ! એમ કહેતાં તે દીક્ષા લેનાર વૈરાગ્યથી રંગાયેલું હોવાથી બેલે, કે હે અધિ! હું આ ભેજન વિગેરેથી હવે શું કરીશ? મેં આ સંસારમાં ભમતાં અનેકવાર ભગવ્યું, તે પણ તૃપ્તિ. ન થઈ, તે હમણું આ ભવમાં શું થવાનું છે? એ પ્રમાણે વિચારતા કેટલાક પુરૂષ સંસાર સ્વભાવને જાણનારા દીક્ષા લેવા તૈયાર થઈને માબાપ તથા બીજા સગાને તથા ધન ધાન્ય હિરણ્ય બે પગવાળાં દાસ દાસી તથા ચાર પગવાળાં પશ વિગેરેને છેડવામાં (સિંહ માફક) વીર માફક આચરણ કરનારા બનીને ગ્ય રીતે સંયમ અનુષ્ઠાનમાં તત્પર થયેલા હોય છે, અને હિંસા ત્યાગી વિહિંસ (દયાળુ) તથા ભન વ્રત ધારણ કરીને સુવ્રત બનેલા છે, તથા ઇકિયે દમીને દત છે, આવું નિર્મળ વર્તન કરનારા છે. આના સંબંધમાં નાગાર્જુનીયા કહે છે –
समणा भविस्सामो अणगारा अकिंचणा अपुत्ता अपसूया अविहिंसगा सुव्वया दंता परदत्त भोहणो पावं कम्मं न करेसामो समुहाए ।
અમે આગાર (ઘર) રહિત અણગાર થઈશું; તેમ, અકિંચન અપુત્ર અપ્રસૂત (સી વિનાના) દયાળ સારા વ્રતવાળ, ઈદ્રિદમન કરનારા ગોચરીથી નિર્વાહ કરનારા બનીને
Page #106
--------------------------------------------------------------------------
________________
(૮૫) પાપ કર્મ નહીં કરશું. એમ જાણીને દીક્ષા લે છે. (સુગમ સૂત્ર હોવાથી ટીકા નથી.) આ પ્રમાણે પ્રથમ સિંહ જેવા બની દીક્ષા લે છે, અને પછી દીન (રાંક) શીયાળીયા જેવા વિહાર કરવામાં ઢલા બનીને ત્યાગેલા ભેગેને પાછા ગ્રહણ કરી પતિત થયેલાને તું છે. પ્રથમ તેઓ દીક્ષા લે છે, અને પછી પાપના ઉદયથી દીક્ષા મુકી દે છે. (ગુરૂએ પિતાના શિષ્યને સ્થિર કરવા શિથિલતાને આ દષ્ટાંત આપેલ છે.)
પ્રતેઓ શા માટે દીન થાય છે?
ઉ–તેઓ ઈદ્રિયોના વિષ તથા કપાયથી પર વશ થવાથી વાર્તા છે, તેવા શિથિલને કર્મને બધું થાય છે. તે કહે છે – ___ सोयदिय वसदृणं भंते ! कइ कम्म पगडीओ थंध ? गोयमा ! आउअ वजा ओ सत्तकम्म पगडीओ जाव अणुपरि अइ, कोह वसट्टेणं भंते ! જીરે / વિ ..
ગતમને પ્રશ્ન –હે ભગવન! કાનને વશ થઈને જીવ કેટલી કર્મ પ્રકૃતિઓ બાંધે?
ઉ-આયુ છીને સાત. પ્ર–કોધને વશ થઈને કેટલી? ઉ–એજ પ્રમાણે. આ પ્રમાણે માન વિગેરેમાં પણ સમ જવું, વળી તે ઢીલા
Page #107
--------------------------------------------------------------------------
________________
સાધુએ પરીસહ ઉપસર્ગ આવતાં કાતર બને છે, અથવા વિષયના રસીઆ કાતર (બીકણ) બને છે.
પ્ર તેઓ કેણ છે? અને શું કરે છે? . ઉ–તેઓ ઢીલા મનવાળા બનીને તેના વિધ્વંસક
બને છે, આવું અઢાર હજાર શીલાંગવાળું બ્રહ્મચર્ય કેણું ધારી શકે! આવું વિચારીને દ્રવ્ય લિંગ અથવા ભાવલિંગ ત્યજીને જેના વિરોધક બને છે, તે લિંગ ત્યજેલાનું પછી શું થાય છે તે કહે છે. (અથને અર્થ પછી છે) કેટલાક વ્રત લઈને ભાંગી નાખે છે. તેમને પાપના ઉદયથી) વખતે અંતર્મુહુર્તમાંજ મરણ આવે છે, કેટલાકની પાપરૂપ નિંદા થાય છે. પિતાના સાધુ કે બીજા સાધુઓમાં તેની અપકીર્તિ થાય છે, તે કહે છે. તે આ પતિત સાધુ મસાણના લાકડા જે ભેગને અભિલાષી દીક્ષા લે છે, અને મુકી દે છે માટે તેને વિશ્વાસ ન કરે, કારણકે તેને અકર્તવ્યનું ભાન નથી ! કહ્યું છે કેपरलोक विरुद्धानि, कुवार्ण दूरतस्त्यजेत् ॥ आत्मानं यो न संधत्ते, सोऽन्यस्मै स्यात् कथंहितः
છે જે પરલેક વિરૂદ્ધ અકૃત્ય કરે છે, તેને દૂરથી ત્યજે,
જે આત્માને ચારિત્રમાં સ્થિર નથી રાખતે, તે બીજાને હિતકારક કેવી રીતે થાય? વિગેરે સમજવું.
Page #108
--------------------------------------------------------------------------
________________
(૮૭) અથવા સૂત્ર વડેજ તેની અલાઘા બતાવવા કહે છે, તે આ સાધુ બનીને વિવિધ રીતે ભમતે સાધુપણાથી ભ્રષ્ટ થયલે છે. વીસા ( ) વડે અત્યંત જુગુપ્સા (નિંદા) બતાવે છે. વળી, ( ગુરૂ શિષ્યને કહે છે.) તમે જુઓ, કર્મની પ્રબળતા કેવી છે? કે, જેમનું નશીબ કુટેલું છે, તેવા ઉદ્યુતવિહારી ( ઉત્તમ સાધુ) સાથે રહેવા છતાં પણ, હજુ તેઓ શિથિળ વિહાર બની રહ્યા છે, તથા સંયમ અનુષ્ઠાન વડે વિનયશીળ બનેલા સાથે રહીને તેઓ નિર્દય બનેલા પાપ અનુષ્ઠાન કરનારા છે, તથા વિરત સાથે અવિરત, કવ્ય, ભૂત સાથે અદ્રવ્ય ભૂત પાપનાં કલું કથી અંકિત થવાથી એવા ઉત્તમ સાધુઓ સાથે વસતાં પણ સુધરતા નથી. (અર્થાત્ જગતમાં સારા સાધુએ નજરે જોવા છતાં પણ, ઢીલા સાધુ સુધરતા નથી.) આવા ઢીલા સાધુને એ જાણીને શું કરવું? તે કહે છે–હે સાધુ! તું પંડિત છે. સાત ફેય છે, મર્યાદામાં રહેલ મેઘાવી છે, વિષય સુખની તૃણ તે દૂર કરી છે, તથા તું વીર હેવાથી કર્મ વિદારણ કરવામાં શકિતવાન છે, તેથી સર્વજ્ઞપ્રણીત ઉપદેશના અનુસાર સર્વદા સંયમ અનુષ્ઠાનમાં વર્તજે. આ પ્રમાણે સુધર્માસ્વામિ કહે છે –
ધૂત અધ્યયનને થે ઉદ્દેશ સમાપ્ત.
-
-
-
Page #109
--------------------------------------------------------------------------
________________
(८८) ધૂત અધ્યયન પચમ ઉદેશે. ચોથ કહીને પાંચમે કહે છે. તેને આ સંબંધ છે. ગયા ઉદેશામાં કર્મ દૂર કરવા ત્રણગારવ છેડવાનું બતાવ્યું; અને તે કર્મ વિધૂનન ઉપસર્ગ વિધૂનન વિના સંપૂર્ણ ભાવને અનુભવતું નથી; તથા સત્કાર પુરસ્કાર રૂપ સન્માનના વિધૂનન વિના ગૌરવ ત્રિકની વિધૂનના સંપૂર્ણતાને ન પામે એથી ઉપસર્ગ સન્માનને વિધૂનન કરવા આ ઉદ્દેશે, કહે છે. આ સંબધે–આવેલા ઉદ્દેશાનું આ પહેલું સૂત્ર છે. અખલિતાદિ ગુણ યુક્ત ઉચ્ચારવું તે કહે છે –
सेगिहेसु वागिहतरेसुवा गामेसुवा गामंतरेसुवा नगरेसुवा नगरंतरेसुवा जणवयेसुवा जणवयंतरसुवा गामनयरंतरेवा गामजणवयंतरेवा जयरजणवयंतरेवा संतेगइया जणा लूसगा भवंति अदु. वा फासा फुसंति ते फामे पुढे वीरो अहियासए, ओए समिय दंसणे, दयं लोगस्स जाणित्ता पाईणं पडीणं दाहिणं उदीणं आइक्खे, विभए कि वेयवी, से उहिएतु वा अणुट्ठिएतु वा सुस्सूसमाणेलु पवेयए सं तिं विरइं उवसमं निव्याणं सोयं अनवियं मद्दवियं लाघवियं अणइवत्तियं सम्बोसिं पाणाणं
Page #110
--------------------------------------------------------------------------
________________
(૮૯) सव्वेसिं भू याणंसम्वोस सत्ताणं सव्वेसि जीवाणं अणुवी भिक्ख धम्म माइक्खिजा (सू० १९४)
તે પંડિત મેધાવી નિષ્ઠિત અર્થવાળે વીર સાધુ સદા સર્વજ્ઞ પ્રણીત ઉપદેશ પ્રમાણે વર્તન ગારવત્રિકથી અપ્રતિબદ્ધ નિર્મમ નિકિચન નિરાશ એકાકી વિહારપણે (જનકલ્પી જે) ગામ ગામ વિચરતે શુદ્ર તીર્થંચ નર, દેવે કરેલા ઉપસર્ગ પરિસોથી દુઃખના સ્પર્શી જોગવતે છતાં નિર્જરાને અથી બનીને સારી રીતે સહન કરે.
પ્ર–કઈ જગ્યાએ તેને તેવા પરિસહ ઉપસર્ગો દુખ દે? તે કહે છે. આહાર વિગેરે માટે ઘરમાં જતાં (ઉંચ નીચ મધ્યમ જાતિનાં ઘરે હેય માટે બહુ વચન સૂત્રમાં છે) તથા ઘરના વચમાં જતાં તથા (બુદ્ધિ વિગેરે ગુણેને " ખાઈ જાય તે ગામ) ગામમાં ગામતરમાં તથા કર વિનાનાં નગરમાં અથવા અંતળે જતાં થાય છે, તથા જ્યાં લોકોને રહેવાનાં સ્થાન તે જનપદ છે, તે અવતિ (માળવા) વિગેરે છે, તે દેશે સાધુને વિહાર એગ્ય રપા દેશ છે (તે આર્ય દેશ છે બાકીના ૩૧૯૭૪ અનાર્ય છે.) નીચે ટીપણુમાં બીજા સૂત્રને પાઠ મુકયે છે. ___ पुरच्छिमणं कप्पह निग्गंथाणवा निग्गंथाणश जाव मगहाओ एत्तए, दक्विणणं कप्पह निग्गंथाणवा निग्गंधीण वा जाव कोसंबीओ एत्तए पच्छि
Page #111
--------------------------------------------------------------------------
________________
(૯૦) मेणं जाव थुणा विसओ, उत्तरेणं जाव कुणाला विसओ, ताव आरिए खित्ते नोकप्पइत्तो बाहित्ति, अस्यां च आर्यभूमिकायां साई पंचविशतिर्जनपदा धर्मक्षेत्राण्यह दुभिरुक्तानि ॥ - તે સમયે સાધુઓને વિચરવા ગ્ય ક્ષેત્રની બંધાયેલી હર નીચે પ્રમાણે હતી.
પૂર્વ દિશામાં સાધુ સાવીને મગધ દેશ સુધી વિચરવું કલ્પ, દક્ષિણમાં કેશબી, પશ્ચિમમાં થણા દેશ સુધી અને ઉત્તરમાં જાવ કુણાલા દેશ સુધી આર્ય ક્ષેત્ર છે, તેની બહાર જવું સાધુ સાધ્વીને ન કપે, ઉપર બતાવેલ હદમાં આર્ય ભૂમિમાં રપ દેશ છે, તે જિનેશ્વરે ધર્મ ક્ષેત્ર તરીકે વર્ણવ્યા છે.
તે દેશની વચમાંના ભાગમાં સાધુ વિચરે, અથવા ગામ નગરના અંતરાલે અથવા ગામ દેશના વચમાં તેજ પ્રમાણે નગર દેશના વચમાં અથવા ઉદ્યાનમાં અથવા તેના આંતરે વિચરતાં અથવા જતાં આવતાં અથવા તે ભિક્ષને ગામ વિગેરેમાં રહેતાં કોત્સર્ગ વિગેરે કરતાં કેટલાક પાપ રૂપ કાળાશથી મલિન અંતઃકરણવાળા જે માણસ લૂષક (હિંસક) હેય; તે સાધુને દુઃખ દે છે. (ચાર ગતિમાં ભમતા માં) સાધુને નારકી દુઃખ દેવાને અશક્ત છે, તિર્યંચ અને દેવતાને ઉપસર્ગ કોઈકજ વાર થાય; તેથી
Page #112
--------------------------------------------------------------------------
________________
(૯૧)
મનુષ્યથી જ પ્રાયે સાધુને ઉપસર્ગ થાય છે. માટે, જન (માણસ) શબ્દ લીધા છે. અથવા, જેઓ જન્મે તે જન છે, અને તેથી જન શબ્દને અર્થ તિર્યંચ નર, અને અમર લીધે છે. એટલે, સાધુઓને વિહાર વિગેરેમાં આ ત્રણે અનુકૂળ તથા પ્રતિકૂળ એક અથવા બંને પ્રકારે ઉપસર્ગ કરે છે, તેમાં દેવતાના ઉપસર્ગ ચાર પ્રકારના છે. (૧) હાસ્યથી. (૨) શ્રેષથી. (૩) વિમર્શથી. (૪) પ્રથફ વિમાત્ર ( )થી છે. તેમાં પ્રથમને કીડામાં તત્પર કઈ વ્યંતર દેવ હાસ્યથી જ વિવિધ ઉપસર્ગોને કરે. જેમકે–ભિક્ષા માટે આવેલા નાના સાધુઓએ ભિક્ષાના લાભને માટે પહેલ ( ) વિકટ તર્પણ ( ) - વિગેરેથી યાચતા વ્યંતરને મળ્યા. પછી, ભિક્ષા પ્રાપ્ત થયા. પછી તેણે તે ચીજો માગી; તેથી, તે વ્યંતરને ખુશ કરવા ક્યાંયથી તે ચીજ લાવીને તેમણે આપી. તે વ્યંતરે પણ કીડામાંજ તે નાના સાધુઓ ક્ષીબા ( ) માફક બનાવ્યા,
(૨) હેપથી ભગવાન મહાવીરને મહા મહિનામાં ખરી ઠડમાં તાપસીનું રૂપ ધારીને વ્યંતરીએ પિતાના ચટલામાં ઝાડની છાલનું વસ્ત્ર પાણીથી ભીંજાવીને તેના વડે પાણને ઠડે છંટકાવ કર્યો. (૩) વિમર્શથી આ સાધુ ધર્મમાં દઢ છે કે નહિ? તે જોવા અનુકૂળ પ્રતિકૂળ ઉપ
Page #113
--------------------------------------------------------------------------
________________
(૯૨) સથી પરીક્ષા કરે તે બતાવે છે. જેમકે–સંવિગ્ન સાધુની ભકત બનેલી કઈ વ્યંતરીએ સ્ત્રીને વેષ ધારીને ઉજડ દેવળમાં બેઠેલા સાધુને અનુકૂળ ઉપસર્ગોથી ચલાયમાન કરવા ધાયું; પણ તે ચલાયમાન ન થવાથી આ દઢ ધમાં છે. એમ જાણીને ભક્તિથી વાંદ્યા. (૪) જુદી જુદી રીતે હાસ્યથી, દ્વેષથી કે, વિમર્શથી કઈ પણ એકથી પરીક્ષા કરે. જેમકે—-ભગવાન મહાવીરને સંગમ નામના એકજ દેવતાએ વિમર્શથી શરૂ કર્યા અને શ્રેષથી પરિષહ પુરા કર્યો. એટલે, આ ઉપસર્ગમાં પ્રારંભ અને અંત જુદી જુદી રીતે થાય છે.
માણસથી પણ સાધુને ચાર પ્રકારે ઉપસર્ગ થાય છે. (૧) હાસ્યથી, (૨) દ્વેષથી, (૩) વિમર્શથી, (૪) કુશળતાના સેવન માટે. તેમાં હાસ્યથી દેવસેનાગણીકા નાના યુવક સાધુને કુમાર્ગે દેરવા સતાવે ત્યારે સાધુએ દાંડાથી તાડના કરી, વેશ્યાએ રાજા પાસે ફરીયાદી કરી. નાના સાધુને રાજાએ બોલાવ્યા. યુવકે શ્રીગૃહનાં દષ્ટાંતથી સમજાવ્યું કે, હે રાજન! તારે ખજાને લુટે; તે તું શું કરે ? ઉઠ શિક્ષા કરૂં. સાધુએ કહ્યું કે –તેવી રીતે મેં ઘણી સમજાવી કે, સાધુઓનું ધન નિર્મળ શીળ છે. માટે તું દૂર થા. પણ, તેણે કઈ રીતે ન માન્યું. માટે, જરા શિક્ષા કરવી પડે છે. (૨) દ્વષથી સોમભૂતિ સસ
Page #114
--------------------------------------------------------------------------
________________
( ૯૩ )
રાએ ગજસુકુમારને માથા ઉપર મળતા અંગારા ભર્યાં. (૩) વિમશથી ચાણાક્ય મત્રીની પ્રેરણાથી ચદ્રગુપ્ત રાજાએ ધની પરીક્ષા કરવા પાતાની રાણી પાસે ધમ સંભળાવતા સાધુને ઉપસર્ગ કરાવ્યેા. સાધુએ પણ બીજે કાઇ ઉપાય છેવટ સુધી ન જોવાથી ચાડી તાડનાથી દૂર કરી, રાણીઓએ ફરીયાદ કરી. સાધુએ રાજના ભડારના દાખલેો આપી રાજાને પ્રતિબોધ્યા. (૪) કોઇ દુરાચાર માટે પ્રાથના કરે જેમકેઇર્ષ્યાળુ શેઠના ઘરમાં ધણીના અભાવમાં કોઇ પણ સંજોગાથી ત્યાં એક સાધુ રાત રહ્યા. તેમને ચાર જુવાન સ્ત્રીઓએ ધણીના અભાવે વારાફરતી તેમને આખી રાત પજવ્યા; પણ, દરેક પહેારમાં તે ન લેાભાતાં મેરૂ પર્વત માફક નિશ્ચળ રહ્યા. તિય 'ચના પણ ભય, દ્વેષ, આહાર અને બાળક રક્ષણના માટે ચાર પ્રકારેજ ઉપસ છે. ( ૧ ભયથી સાપ વિગેરે ચમકીને કરડે છે. દ્વેષથી ભગવાન મહાવીરને ચકાશીએ ઉપસ કર્યાં, આહાર માટે સિહ વાઘ વિગેરે મારે છે. અને અપત્ય રક્ષણ માટે કાકી ( ) વિગેરે પીડે છે.
ઉપર બતાવ્યા પ્રમાણે ઉપસ કરવાથી ( ઉપર ખતાવેલા અથ પ્રમાણે જના સાધુઓના લષક (દુઃખ દેનારા) છે,
અથવા તેવા તેવા ગામ વિગેરે સ્થાનમાં જતાં દુઃખના સ્પર્શે આત્માને પીડનારા થાય છે. તે ચાર પ્રકારના છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
(૯૪)
જેમકે આંખમાં કણ વિગેરે પડવાથી ઘટ્ટનતા થાય છે. અને ભમેલની મૂછ વિગેરેથી પતનતા (પડવું) થાય છે. વાયુ વિગેરેથી સ્તંભનતા (રેકાણ) થાય છે અને તાળવા વિગેરેમાં અંગુળી વિગેરે ઘાલવાથી શ્લેષણતા ( ) થાય છે.
અથવા વાત પિત્ત કલેમ વિગેરેના ક્ષોભથી કડવા સ્પર્શી થાય છે. અથવા નિષ્કિચનપણાથી તૃણ સ્પર્શ ડાંસ મછર તથા કંડ તાપ વિગેરેના પીડારૂપ સ્પર્શે કઈ વખત થાય છે. આ
તેવા કેઈ પણ પરીસહ આવે તે તેના દુઃખને સ્પશેથી સાધુ પિતે ધીર બનીને સહન કરે. મનમાં ચિંતવે, કે આથી પણ વધારે દુખ નારકી વિગેરેમાં કર્મના અનંધ્યપણાથી બાંધેલાં ઉદયમાં આવતાં પછી પણ જોગવવાનાં રહેશે, માટે હમણાંજ ભોગવવાં ઠીક છે, એમ વિચારી સહે. . કેવે મુની સહન કરે? ઉકહે છે. - અથવા ઉપર બતાવેલ સાધુ પિતાના ઉત્તમ ગુણોથી પરીસ સહીને પિતાને જ રક્ષક છે. એમ નહીં પણ સુબોધ વડે બીજાઓને પણ રક્ષક છે. તે બતાવે છે. સોના એકલે રાગ વિગેરેથી રહિત સારી રીતે દર્શનને પામેલે તે સમિત દર્શન છે અથવા સમ્યગ્દષ્ટિ છે, અથવા ઉપમને પામેલા દર્શનવાળે, અર્થાત્ દષ્ટિ તે જ્ઞાન છે. તે સમિત દર્શન છે. એટલે ઉપશાંત અધ્યવસાયવાળે જાણ.
Page #116
--------------------------------------------------------------------------
________________
(૫) અથવા સમતાને પામેલા દર્શનવાળે અર્થ દષ્ટિ લેતાં સમદષ્ટિ જાણો એટલે એવા ઉત્તમ ગુણેને ધારણ કરનાર સાધુ પરીસને સહે અથવા (પછીના કીયાપદ સાથે સંબંધ લેતાં) તે ધર્મને કહે,
પ્ર.–શું આલંબન લઈને?
ઉ૦–કહે છે. તે જ તુક (જીવમાત્ર) ઉપર દવ્યથી દયા જાણીને ધર્મ કહે. (કે એ છે કેઈપણ રીતે તરે) ક્ષેત્રથી પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર તથા બીજી પણ દિશાના વિભાગમાં (બધી જગ્યાએ જોઈને સર્વત્ર દયા કરતા તે સાધુ ધર્મ ઉપદેશ કરે છે. કાળથી આખી જીંદગી સુધી દયા પાળે છે. ભાવથી રાગદ્વેષ ત્યાગીને મધ્યસ્થ પણે ધર્મ કહે છે.
પ્ર–કેવી રીતે કહે? ઉબધા જ દુઃખના દ્વેષી સુખના ચાહનારા પિતાના આત્માની માફક સદા જાણી લેવા કહ્યું છે કેन तत्परस्य संदध्यात्, प्रतिकूलं यदात्मनः । एष समाहिको धर्मः, कामादन्यः प्रवर्तते ॥१॥
જે પિતાને ગમતું નથી, તેવું બીજાને ન કરવું. એજ સંગ્રાહિક (સાર રૂ૫) ધર્મ છે. તે કામ (ઈચ્છાઓ)થી જુદો પ્રવર્તે છે. (પતે દુઃખ ભેગવીને પણ બીજાને સુખ આપવું) વિગેરે છે. તે પ્રમાણે ધર્મને કહેતાં પિતે પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના ભેદે વડે અથવા આક્ષેપણી વિગેરે ચાર
Page #117
--------------------------------------------------------------------------
________________
(૯૬) પ્રકારની કથાઓ વડે પિતે પણ જીવ હિંસા જુઠ ચેરી કુસંગ પરિગ્રહ અને રાત્રી ભજન વિગેરે અકાર્યથી દૂર રહી ધર્મ પાળે. '
અથવા આ પુરૂષ કોણ છે? કયા દેવને માને છે? તેને અભિપ્રાય કે છે? અથવા અભિપ્રાય વિનાને છે? એવું બધું વિચારીને સાંભળનારની ગ્યતા પ્રમાણે વ્રતે. તથા સંયમ અનુષ્ઠાનનું ફળ બતાવે. - પ્ર–આ ધર્મ કેણ કહે?
ઉ–વેદ (જૈન આગમ) જાણનારે હોય છે. આ સંબંધમાં નાગાર્જુનીયા આ પ્રમાણે કહે છે.
जे खलु समणे बहुस्सुए बझागमे आहरणदेउकुसले धम्मकहालडिसम्पन्ने स्वेत्तं कालं पुरिसं समासन केऽयं पुरिसे के वादरिसणमभिसम्पन्नो! एवं गुणजाइए पभू धम्मस्स आघ वित्तए"
જે નિશ્ચયે સાધુ બહુકૃત આગમને જાણ દષ્ટાંત હેતુ બતાવવામાં કુશળ ધર્મ કથાની લધિવાળે ક્ષેત્રકાળ પુરૂષ એ બધાને વિચાર કરે કે આ પુરૂષ કેણ છે. તેનું મંતવ્ય શું છે. એ પ્રમાણે ગુણેની જાતિએ યુક્ત હોય તેજ ધમ કહેવાને સમર્થ છે.
પ્રતે કેવા નિમિત્તમાં ધર્મ કહે?
Page #118
--------------------------------------------------------------------------
________________
(૭)
ઉ૦ – આગમને જાણ પિતાના તથા બીજા મતના સિદ્ધાંતને જાણનારે ભાવઉત્થાન વડે ઉઠેલા સાધુઓમાં ધર્મ કહે. (વા શબ્દને સંબંધ બીજા પક્ષને પ્રકાશ કરે છે) એટલે પાર્શ્વનાથ ભગવાનના મેક્ષ ગયા પછી પણ તેમના સાધુઓ તે સમયના રિવાજ પ્રમાણે ચાર મહાવ્રત પાળતા વિચરે, તેમને સમય બદલાતાં મહાવીર પ્રભુના શાસનમાં રહેલ ગણધર પાંચ મહાવ્રતને ધર્મ બતાવે (જેમ કેશી ગણધરના શિષ્યોને ગતમ સ્વામિના શિષ્યોને મેળાપ થયે, અને બંનેમાં શંકા થતાં બંનેના ગુરૂઓ ભેગા થતાં ઐતિમ સ્વામિએ કેશી ગણધરને પંચ મહાવ્રતને ધર્મ સમજાવ્યું. અને તેમણે સ્વીકાર્યો.)
અથવા પિતાના શિષ્યો જેમાં વિનયથી સાંભળવા ઉભા થયા હોય તેમને નવું તત્વ જાણવા માટે ધર્મ સંભળાવે, અથવા દીક્ષા ન લીધેલા શ્રાવક વિગેરે જેએ ધર્મ સાંભળવાની ઈરછાવાળા બની ગુરૂ વિગેરેની સેવા (વૈયાવચ્ચ) કરતા હોય તેમને સંસારથી પાર ઉતારવા ગુરૂ ધર્મ કહે છે –
પ્ર–કે ધર્મ કહે? - ઉ–શમન (શાંતિ અહિંસા) તેવા જીવ દયાના ધર્મને કહે, તથા જીવ રક્ષા કરવા વિરતિ સમજાવે. આ વિરતિના સૂચનથી જુઠ વિગેરેની વિરતિ જાણવી. એટલે, પાંચે માવત સમજાવે; તથા ઉપશમ જેઘના જયનું સ્વ.
Page #119
--------------------------------------------------------------------------
________________
(૯૮). રૂપ બતાવે, તેથી ઉત્તર ગુણને પણ ઉપદેશ કરે એમ જાણવું; તથા નિવૃત્તિ (નિર્વાણ) મેક્ષનું સ્વરૂપ બતાવે. કે, મૂળ ગુણ અને ઉત્તર ગુણ બબર પાળવાથી આ લેકમાં બહુ માન, અપૂર્વ શાંતિ અને પરભવમાં સ્વર્ગનું સુખ, અને છેવટે મેક્ષ મળે છે.
તથા શોચ એટલે બધી ઉપાધીથી રહિત પવિત્ર વ્રતનું ધારવું, તથા માથાની વકતા ત્યાગવાથી આર્જવ છે, તથા માન સ્તબ્ધ પણું ત્યાગવાથી કમળતા છે, તથા બાહ્ય અલ્પતર ગ્રંથ ત્યાગવાથી લાઘવ છે, તે કેવી રીતે કહે છે. તે બતાવે છે યથાવસ્થિત વસ્તુ જેવી રીતે આગમમાં કહી હોય તેવી રીતે સંધ્યા વિના કહે છે.
પ્ર–કોને કહે છે? આ ઉ–દશ પ્રકારના પ્રાણને ધારનારા પ્રાણીઓ તે સામાન્યથી સંજ્ઞી પંચેદ્રિયને કહે છે. તથા મુક્તિ ગમન જે ભવ્યપણે ભૂત (રહેલા છે. તેમને કહે છે. તથા સંયમ જીવિત વડે જીવે છે. અને જીવવાની ઇચ્છાવાળા છે છે. તથા તિર્યંચ નર, અમર, જેઓ સસારમાં દુઃખ પામતા રહેલા છે. અને દયાને પાત્ર છે, તેવા બધા સને ધર્મ કહે છે, અથવા પ્રાણી ભૂત જીવ સત્વ એ ચારે એક અર્થવાળા છે. તેવા જીને તેમની ગ્યતા પ્રમાણે ક્ષાંતિ વિગેરે દશ પ્રકારને ધર્મ પૂર્વે બતાવે છે, તે કહે છે. અને
Page #120
--------------------------------------------------------------------------
________________
(८) શાંતિ વિગેરે પદોમાં બતાવેલ તત્વને વિચારીને સ્ત્ર અને પરના ઉપકાર માટે ભિક્ષ જે ધર્મ કથાની લબ્ધિવાળે હેય તે કહે છે. અને તે ધર્મ જેવી રીતે કહે છે, તે બતાવે છે.
अणुवीइ भिाल धम्म माइक्खमाणे नो अ. त्ताणं आसाइजा नो परं आसाइजा नो अन्नई पा. णाइं भूयाई जीवाइं सत्ताई आसाइजा, से अणासायए अणासायमाणे वज्झमाणाणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं जहासे दीवे असंदीणे एवं से भवइ सरणं महा मुणी, एवंसे उहिए ठियप्पा अणि अचले चले अवहिल्लेसे परिव्वए संक्खाय पेसलं धम्मं दिहिमं परिनिव्वुडे, तम्हा संगति पासह गंथेहिं गढिया नरा विसन्ना कामकता तम्हा लूहाओ नो परिवित्तसिजा, जस्सिमे आरंभा सव्वओ सव्वप्पयाए सुपरिन्नाया भवंति जेमिमे लूसिणों नो परिवित्त संति, सेवंता कोहंच माणंय मायंच लोभंच ए सतुः वियाहिए तिबेमि (मू. १९५ )
તે મુમુક્ષુ ભિક્ષુ-ધર્મને પૂર્વ પર વિચાર કરીને, અથવા સાંભળનાર પુરૂષની પૂર્વો પર સ્થિતિ વિચારી જેને જેવું કથન લેંગ્ય હોય, તે ધમ તેને કહે છે. ( આ ઉપસર્ગ મર્યાદાના અર્થ માં છે તેથી,) મર્યાદા વડે સમ્પન્ દર્શન
Page #121
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) વિગેરેનું જેવું અનુષ્ઠાન હોય; તેથી શાતના (વિરૂદ્ધ) કરતાં અશાતના થાય છે માટે, તેવી આશાતનાથી આત્માને દિષિત ન કરે. અર્થાત્ જેમ આશાતના ન થાય; તેમ ધર્મ કહે અથવા આત્માની આશાતના બે પ્રકારે છે. દ્રવ્યથી તથા ભાવથી. દ્રવ્યથી જેમ, આહાર ઉપકરણ વિગેરે દ્રવ્યની કાલ અતિ પાતાદિ સંબંધી આશાતના (બાધા) ન થાય, તેમ કહે. (લેકેને જમવાને વખત હેય; તેટલી મેડી વાર સુધી કથા કહે, તે, લેકને શરમથી ન ઉઠતાં જમતાં અંતરાય થાય; અથવા શિષ્યોને ગેચરી લાવતાં વહેચતાં મોડું થતાં, પિતાને તથા બાળવૃદ્ધ તપસ્વી માંદાને કાળ ઉલ્લંઘતાં બાધા થાય) તે આહાર વિગેરે દ્રવ્યની બાધાથી પિતાના શરીરને પણ પીડા થાય તેથી ભાવ મલિન થતાં ભાવશાતને પણ થાય; અથવા કહેતાં ગાત્ર ભંગ રૂપ ભાવ આશાતના ન થાય; તેમ કહે તથા સાંભળનારની હીલના (નિંદા) ન કરે કે, સાંભળનારને કેધ ચડતાં આહાર ઉપકરણ અથવા સાધુના શરીરની કઈ પણ રીતે પીડા કરવામાં તત્પર થાય તેમ કથા ન કરે, એથી જ સાંભજનારની આશાતના વજીને ધર્મ કહે, અથવા અન્ય પ્રાણ ભૂત જીવ સને બાધા ન કરે, તે મુનિ પિતાની મેળે પિતાને રક્ષક હોવાથી અનાશાતક છે. તેમ બીજાને કોપી ન બનાવવાથી પિતે બીજાની આશાતના કરતે નથી, તેમ
Page #122
--------------------------------------------------------------------------
________________
(૧૦૧ )
કાઈ આશાતના કરે તે તેની અનુમેદના ન કરતે (બીજા) મરાતા પ્રાણીઓ ભૂતા જીવા સર્વેને પેાતાના તરફથી કે પારકા તરફથી પીડા ન થાય તેવા ધર્મ કહે, જેમકે ફાઈ લાકિક કુપ્રાવચનિક પાસસ્થા વગેરેને દાન આપવાની પ્રશ'સા કરે, અથવા કુવા તળાવ બનાવવાની પ્રશંસા કરે તે પૃથ્વીકાય વિગેરેને દુઃખ થાય, તેના દોષ સાધુને લાગે, તથા તે દાનની નિંદા કરે તેા તે બીજા જીવાને દાન ન મલવાથી સાધુને અંતરાય કમ બંધાવાના વિપાક ભોગવવા પડે. કહ્યું છે કે—
जे उदाणं पसंसंति, वहमिच्छति पाणिणं । जे उ णं पडिसेहिंति, वित्तिच्छेअं करिंति ते ॥ १ ॥ જેઓ સાધુ થઈને અસાધુના દાનની પ્રશ'સા કરે છે. તે સાવદ્ય હાવાથી સાધુઓને પ્રાણીઓના વધના દોષ લાગે છે. અને તે દાનની નિંદા કરે તે દાન લેનારની વૃત્તિને એદ કરે છે.
તેથી તે દાન તથા કુવા તળાવ સંબંધી વિધિ નિષેધમાં મધ્યરથ ભાવ રાખીને યથાવસ્થિત શુદ્ધ દાનની પ્રર્પણ કરે, તથા સાવદ્ય અનુષ્ઠાનનુ સ્વરૂપ બતાવે, ( કે આ પિપ ન કરવાં જોઇએ. ) આ પ્રમાણે ઉપયોગ રાખી ખેલનારા સાધુ અને દોષને ત્યાગનારા જીવાને આશ્વાસ ભૂમિ આપનાર થાય છે. આ બાબતને દૃષ્ટાંતથી સમજાવે છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
( ૧૦૨ ) હું પૂર્વે બતાવેલ અસ’દીન દ્વીપ (ભરતીના પાણીથી ન ડુબતે) શરણુ રૂપ થાય છે. તેમ આ મહામુની જીવાના રક્ષણને ઉપાય બતાવવાથી મરનારા જીવાની રક્ષા કરનાર તથા મારનાર હિંસકને તેના પાપી વિચારથી ખચાવવાથી વિશિષ્ટ ગુણ સ્થાન મેળવવાથી શરણ લેવા ચાગ્ય થાય છે. તે કહે છે. પૂર્વ કહ્યા પ્રમાણે વિધિએ જે ધમકથાને કહે, તે કેટલાક જીવાને દીક્ષા અપાવે છે. કેટલાને શ્રાવકો બનાવે છે. કેટલાકને સમ્યગ દશનવાળા કરે છે, અને કેટલાકને મિથ્યાત્વથી હટાવી ભદ્ર પરિણામવાળા બનાવે છે.
પ્ર–કેવા ગુણવાળા આ સાધુ દ્વીપ માફક શરણુ ચગ્ય થાય છે ? ઉ. હવે પછી કહેવાતા ભાવ ઉત્થાનવડે સયમ અનુષ્ઠાન કરતા ઉત્કૃષ્ટથી તૈયાર હોય; તથા જ્ઞાનાદિક રૂપ સેક્ષના માગમાં સ્થિત હાય તથા સ્નેહ રહિત હોય, તથા રાગદ્વેષ છેડવાથી અપ્રતિબદ્ધ હોય, તથા પરિસહ ઉપસર્ગ માં ચલાયમાન ન થાય, માટે અચળ છે. અને એક જગ્યાએ પડી ન રહેતાં ચેાગ્ય વિહાર કરવાથી ચલ પણ છે તથા સત્યમથી જેની લેયા (અધ્યવસાય) મહાર ન હાય, તે અમહિલે શ્યાવાળા કહેવાય. એવા મુની બધી રીતે સયમ અનુષ્ઠાનમાં વર્તે. પણ કોઇ જગ્યાએ ફસાય નહિ, પ્ર. તે શામાટે સયમ અનુષ્ઠાનમાં વતે‘મંથાય' એટલે શેલન ધર્મને વિચારી અવિપરીત દર્શન (ષ્ટિ)વાળા થાય, અથવા
Page #124
--------------------------------------------------------------------------
________________
(૧૩) સદનુષ્ઠાનરૂપ દષ્ટિવાળો (દષ્ટિમાન) બને, અને તેનું કારણ તેના કષાયે કાંતિ શાંત હોય છે, કાં તે શક્ય હોય છે, તેથી પિતે પરિનિવૃત શીતીભૂત (ઠંડા સ્વભાવને) છે, પણ તેવા ગુણવાળે ન હોય, તે મિથ્યા દષ્ટિ જીવ પશલ ધર્મને પામતે નથી, તે બતાવે છે, (ઈતિ અવ્યય હેતુના અર્થમાં છે) જેથી બિચ્યા દછિનું વિપરીત દર્શન હેવાથી સંગ (પ્રેમ)વાળે મેક્ષમાં ન જાય, તેથી તેના માતા પિતા પુત્ર સ્ત્રી સંબંધી અથવા ધન ધાન્ય વિગેરેથી થતા સંગ વિપાક ને તમે જુઓ ! વિવેકથી હદયમાં વિચારે, સૂત્રથી જ સંગ કહે છે, તે સંગવાળા ન બાહ્ય અભ્યતર ગ્રંથથી ગુંથાયેલ ગદ્ધ થએલા ગ્રંથના સંગમાં ઇચ્છિત ન થતાં ખેદ પામતા છતા સંગ્રહ નિમગ્ન ઈચ્છા મદન કામથી આકાંત (અવષ્ટબ્ધ, ખુચેલા) બનેલા મેક્ષમાં જતા નથી. - પ્ર– જે એમ છે તે શું કરવું ?
ઉ– જેકામથી આસક્ત (પ્રેમી) ચિત્ત થઈને સગાં તથા ધન ધાન્ય વિગેરેમાં મૂછ પામેલા કામ સંબંધી શરીર મન વિગેરેનાં દુઃખથી પીડાયેલ છે, તેનાથી હે શિષ્ય! તું લુણા બા તા સંગ ક્રર કરવા રૂપ સંયમથી ત્રાસ ના પામીશ, સંયમ અનુષ્ઠાનથી કટાળતે નહિ, કારણકે સંયમને દુઃખ કરતાં પ્રભૂત (અતિશે) દુઃખ ભેગવનારા સંસાર
Page #125
--------------------------------------------------------------------------
________________
(૧૪) પ્ર–કયા સાધુને સંયમથી ન ડરવાને સંભવ છે?
ઉ–જે મહામુનિએ સારી રીતે સંસાર મેક્ષનાં પૂર્વે કહેલાં કારણે જાણ્યાં છે, તેને આ સંગ રૂપ આભે અવિજ્ઞાન (એક સરખા) પણે બધા માણસે આચરેલ છે, અને તે પ્રત્યક્ષ હેવાથી ઈદમ (આ) શબ્દ વડે બતાવ્યા છે, તે આર સર્વે પ્રકારે જાણીતા છે, પ્રતે આરંભે કેવા છે?
ઉ–જેમાં ગ્રંથના ગુંથાયેલા વિષણુણ ચિત્તવાળા કામ (ઈચ્છા) એના પરથી ફસાયેલા માણસે હિંસક બનેલા અજ્ઞાન મેહના ઉદયથી પાપ કરતાં ત્રાસ પામતા નથી, પણ જે ઉપર બતાવેલા આરંભેને જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગે છે, તેણે જ આરંભે સારી રીતે જાણેલા સમજવા.
પ્ર–જે આ ને પરિજ્ઞાતા છે, તે બીજું શું કરે? તે કહે છે.
તે મહા મુની પૂર્વે બતાવેલા ઉત્તમ ગુણવાળે છે, તે ફોધ માન માયા લેભને ત્યાગીને મેહનીય કર્મ તે (‘ત્યાગીને એ અવ્યય પ્રથમ લેવાનું કારણ એ છે કે તે
ધ વિગેરે ચારે કષા બધા ભેદ સહિત ત્યાગવાના છે. અને કેધિને પ્રથમ લેવાનું કારણ તેને સંબંધ માન સાથે છે. એટલે માનીને કે થાય છે. તથા લેભને માટે માયા થાય, માટે પ્રથમ માયા લીધી છે. અને બધા દેને
Page #126
--------------------------------------------------------------------------
________________
( ૧૦૫)
આશ્રય તથા સાથી માટે અને છેવટ સુધી રહેતા હૈાવાથી લાભને છેલ્લા લીધા છે.
અથવા ક્ષપણા તે કર્માંની નિર્જરામાં તે પ્રમાણે ક્રમ છે. ‘ચકાર’ નિશ્ચયથી જુદી જુદી અપેક્ષા માટે સમુચ્ચય અર્થમાં છે) તેથી એ પ્રમાણે ક્રોધ વિગેરે માહને ત્યાગનારા સંસાર સંતતિ (ભવભ્રમણ)થી તુટ્ટ છુટેલે) તીર્થંકર વિગેરે એ તજ્ગ્યા છે. એવુ` સુધર્માસ્વામિ કહે છે. અથવા હવે પછીનું પણ તે કહે છે, તે બતાવે છે.
कायस्त विधायाए एस संगामसी से वियाहिए सेहुपारंगमे मुणी, अविहम्ममाणे फलगावयट्ठी कालोवणीए कंखिज कालं जाव सरीरभेउ त्तिषेमि વૃતધ્યયનં (૦ ૧૨૬ ) ૧- ॥
આદારિક વિગેરે ત્રણ શરીર અથવા ચાર ઘાતિ કના નાશ કરવા માટે તે મુની સંગ્રામના મથાળે ઉભેલા વણ ન્યા છે. અથવા (ચ ધાતુના અથ એકઠુ કરવાના છે તે એકઠુ થાય છે. ) તે કાયને આયુષ્યના ક્ષય સુધી ઘાત કરનાર અને, (કાયાને મમત્વ મૂકી કમ તેડવા જી...ઈંગી સુધી પ્રયાસ કરે. તેજ મુનિ પારગામી જાણવા. )
જેમ સગ્રામને મેખરે શત્રુના સૈન્ય સામે તિક્ષણ તલવારની પ્રમાથી ઉગતા સુરજની માફક વિજળીના ચમકારા માર્ક દેખાવ કરી જોનારની આંખોમાં ચમત્કરિ કરા
Page #127
--------------------------------------------------------------------------
________________
( ૧૦૬ )
વનાર અને પેાતાનુ કાર્ય કરવા છતાં પણુ, તે સુભટ ચિત્તના વિકાર ( કાઇ વખત ) કરે છે. તેજ પ્રમાણે મરણુ સમય આવે છતે, સ્થિર મનવાળા હોય; તે પણુ, કાઇ વખત સજોગોને આધારે તેના ભાવ બગડી પણ જાય; તેથી કહે છે કેઃ—જે મરણુ કાળે અનેક દુઃખ આવે છતે ઘણુ માહ પામતા નથી. તેજ મુનિ સ'સારના પરિગામી અથવા કર્મોના, અથવા પેતે લીધેલા મહાત્રતના ભારના પંત યાયી ( છેવટ સુધી પહોંચનારા વિજયી ) છે.
વળી, જુદા જુદા પરિષદ્ધ ઉપ વડે હણાયલે છતાં, કટાળા ન ખાતાં ઉંચેથી પડીને અથવા ગારૢ પૃષ્ઠ ( આપઘાત ) અથવા બીજી કોઇ પણ રીતે આપઘાત ન કરે.
અથવા હણાતાં પણ બાહ્ય અભ્યતર તપ તથા પરિગૃહ ઉપસગેર્ગો વડે ધૈર્ય રાખી પાટીયા માફક સ્થિર રહે; પણ, મરવાના ભયથી દીનતા ન લાવે. તેજ પ્રમાણે કાળે પરવશતા પડિલા ( જીણુ શરીર થતાં બાર વરસની સલેખના વડે આત્માને દુર્ગંળ કરી પહાડની ગુઢ્ઢા વિગેરેમાં જગ્યા નિરવદ્ય જોઇને પાપે પગમન ઈંગિત મરણુ અથવા ભક્ત પરિજ્ઞા એ ત્રણમાંથી કોઇ પશુ અવસ્થાવાળુ અણુસણુ કરીને મચ્છુની અવરથા સુધી આયુના ક્ષય થાય; અને શરીરથી જીવ જુદો પડે; ત્યાં સુધી સ્થિરતા રાખે. આજ ખરી રીતે મૃત્યુનં ૧ છે. જાવા, શરીરને લેક છે. આજ જીવને!
Page #128
--------------------------------------------------------------------------
________________
( ૧૦૭)
વિનાશ છે. પણ, સર્વથા જીવના વિનાશ નથી; એવું સુધર્માસ્વામી કહે છે. આ પ્રમાણે—પાંચમા ઉદ્દેશે સમાપ્ત થતાં, ધૃતામ્ય નામનું છઠ્ઠું અધ્યયન પણ સમાપ્ત થયું. ( ટીકાના લેાક ૮૩૫ છે. ) છઠ્ઠું" અધ્યયન સમાપ્ત.
છઠ્ઠા પછી સાતમુ અધ્યયન કહેવું જોઇએ, પણ તે વિચ્છેદ જવાથી આઠમુ વિમાક્ષ નામનુ અધ્યયન કહે છે.
अथाष्टमं विमोक्षाध्ययनम्
સાતમુ` અધ્યયન મહાપરિજ્ઞા નામનુ હતુ, તે વિચ્છેદ જવાથી તેને મુકી છઠ્ઠા સાથે આઠમાના સંબધ કહેવા જોઈએ, તે આ પ્રમાણે છે. છઠ્ઠા અધ્યયનમાં પોતાનાં ક શરીર, ઉપકરણ તથા ગૈારવત્રિક તથા ઉપસર્ગ સન્માનના વિધૂનન વડે નિઃસ’ગતા બતાવી, પણ જો 'તકાળે સમ્યગ નિર્માણ થાય તાજ તે સફળતા પામે તેથી સમ્યગ્ નિર્માણ (સમાધિ મરણ) ખતાવવા માટે આ આરભ કરે છે.
અથવા નિઃસ`ગ વિહારી સાધુએ અનેક પ્રકારના પરિ સહુ ઉપî સહન કરવા, એવુ` છઠ્ઠામાં બતાવ્યું, તેમાં મારણાંતિક ઉપસર્ગ આવે છતે અદીન મનવાળા ખનીતે સમ્યગ્ નિર્વ્યાજ કરવુ, એ વિષય બતાવવા આ આડમું અ
Page #129
--------------------------------------------------------------------------
________________
(१०८) ધ્યયન છે; આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુગ દ્વારા થાય છે, તેમાં ઉપક્રમ દ્વારમાં આવેલો અર્થ અધિકાર બે પ્રકારને છે, તેમાં અધ્યયનને પૂર્વે કહે છે, અને ઉદ્દેશાને અર્થાધિકાર નિતિકાર
छ. असमणुनस्स विमुक्खो, पढमबिइए अकप्पिय
विमुक्खो पडिसेहणाय रुटस्स, चेव सब्भाव कहणाय; ॥२५॥ तहअंमि अंगचिट्ठा, भासिय आसंकिए य कहणाय; सेसेसु अहीगारो उवगरण शरीर मुक्खेसु ।।२५४॥ उद्देसंमि चउत्थे, वे हाणस गिद्ध पिट्ठमरणं च पंचमए गेलनं, भत्तपरिना य बोधव्वा ॥ २५५ ॥ छटुंमि उ एगत्तं, इंगिणि मरणं चहोइ बोधव्वं सत्तमए पडिमाओ, पायवगमणंच नायव्वं ॥२६॥ अणु पुन्धि विहारीणं, भत्त परिन्ना य इंगिणीमरणं पायव गमणंच तहा अहिगारो होइ अट्ठमए ॥२५॥
પહેલા ઉદ્દેશામાં આ પ્રમાણે અર્થધિકાર છે
આ સમનુજ્ઞા (પાલ્યા)વાળા અસમનોજ્ઞ (સ્વછંદચારી) અથવા ત્રણ ત્રેસઠ અન્યવાદીઓને વિમેક્ષ (પરિત્યાગ) કરે, તેજ પ્રમાણે તેમને આહાર ઉપ િશય્યા.
Page #130
--------------------------------------------------------------------------
________________
(૧૦૯) તથા તેમનું મંતવ્ય ત્યાગવું, તેમાં પ્રથમ ભગવાનની આજ્ઞા બહાર વત્તે તે પાસ થા વિગેરે છે, અને અમનેશ તે ચાગ્નિ તપ અને વિનયમાં હીન તથા યથાશ્મદ સાધુ તે જ્ઞાનવિગેરે પાંચે આચારમાં હીન હેય, તેવાની સંગતિ ન કરવી, (ત્રણસેંસઠ એકાંત વાદીને પણ ત્યાગ કરો)
બીજા ઉદેશામાં અકલ્પનીય તે આધાકમી વિગેરે દેષિત વસ્તુને ત્યાગ કરે, અથવા આધાકમી આહારવડે કેઈ નિમંત્રણ કરે, તે તેને નિષેધ કરે અને તેને નિષેધ કરતાં દાન દેનારને ક્રોધ ચડે, તે તેને સિદ્ધાંતનું તત્વ સમજાવવું કે આવા નિર્દોષ આહારનું અમને દાન આપે તે તને તથા અમને ગુણકારી છે.
રાજા ઉદેશાને આધકાર, ગોચરી ગયેલા સાધુને ઠંડ વિગેરેથી અંગ ધ્રૂજતાં ગૃહસ્થને આવી શંકા થાય કે ઇન્દ્રિયની ઉન્મત્તતાથી પીડાચેલા અને શૃંગાર ભાવમાં રમેલા ચિત્તવાળા આ સાધુને કંપારે થાય છે, આવું બેલે, અથવા તેને શંકા પડે, તે તે શંકા દૂર કરવા ખરી વાત સમજાવવી અને તેને શાંત કર ).
બીજા પાંચ ઉદેશાને અધિકારી
ઉપકરણ તથા શરીરને મોક્ષ (ત્યાગ) કરે, તે સંક્ષેપથી તથા ખુલાસાથી કહે છે, એટલે ચોથા ઉદ્દેશામાં
Page #131
--------------------------------------------------------------------------
________________
(૧૧૦ )
આ અધિકાર છે, કે વૈહાનસ તે ઉદ્ધધન (ફાંસો ખાવા) ગાદ્ધ પૃષ્ઠ તે ખીજાને માંસ વિગેરેના હૃદયના ન્યાસથી (બીજાને પેાતાનુ' માંસ અર્પણ કરવુ તે) ગૃદ્ધ (ગીધ) વિગેરેથી પેાતાના નાશ કરાવવે.
એ એ પ્રકારના મરણુ (આપઘાત)નુ વર્ણન. પાંચમા ઉદ્દેશામાં—ગ્લાનતા અને ભક્ત પરિજ્ઞા સમજવી, છઠ્ઠામાં એકત્વ ભાવના તથા ઇંગિત મરણ જાણવું.
સાતમામાં માસ વિગેરેની ભિક્ષુકની પ્રતિમાઓ બતાવી છે તથા પાપે પગમનનું વર્ણન છે, આઠમામાં અનુપૂર્વે વિહાર કરનારા દી` સંયમ પાળનારા શાસ્ત્ર ગ્રહુણના સ્વીકાર પછી તેનાથી નિવૃત્તિ લેવા સયમ અધ્યયન તથા અધ્યાપન (શીખવવુ) તથા નિર્મળ ક્રિયા કરનારા સાધુએ તૈયાર થયા પછી (ઉત્કૃષ્ટ તપ વડે) કાયાને દુ ળ બનાવીને (આચાય કે ગચ્છનાયક) ભક્ત પરિજ્ઞા, ઈંગિત મરણુ અથવા પાઇપઉપગમન એ ત્રણમાંથી કાઇ પણ સ્વીકારે તેનું વન છે.
આ પ્રમાણે પાંચ ગાથાના સક્ષેપથી અથ કયો, અને વિસ્તારથી તે દરેક ઉદ્દેશામાં કહેવાશે, નિક્ષેપ ત્રણ પ્રકારે છે, એઘ નિષ્પન્ન નામ નિષ્પન્ન અને સૂત્રાલાપક નિષ્પન્ન છે, આઘમાં અધ્યયન છે; નામમાં વિમેક્ષ છે, તે વિમેક્ષના નિક્ષેપા નિયુક્તિકાર કહે છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
( ૧૧૧ ) नामं ठवण विमुक्खो, दव्वे खित्तेय काल भावेय; एसो विमुक्खस्सा निक्वेयो छव्धिहो होइ ॥ २५८॥
નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ વિમેાક્ષ એમ છ પ્રકારે છે, સક્ષેપથી કહ્યા, અને વિશેષથી કહેવા નામ સ્થાપના સુગમને છેડી દ્રશ્યાદિ વિમેક્ષ બનાવવા કહે છે. दव्य विमुक्खो निला इएस खिनंमि चारयाई; काले चेहय महिमा, इए अणधाय माईओ ॥ २५९ ॥
દ્રવ્ય વિમેક્ષ આગમ અને ના આગમ એમ બે ભેદ્દે છે, આગમથી જ્ઞાતા પણ તેમાં તેના ઉપયાગ ન હોય.
ના ગમથી જ્ઞ શરીર ભવ્ય શરીરથી વ્યતિરિક્ત ( જુદો ) નિગડાર્દિક વિષયભૂત (બેડીમાંથી ) જે છુટકારો થાય તે દ્રવ્ય વિમાક્ષ છે, (અથવા માગધીમાં સાતમી વિ ભક્તિ છે તેના અર્થ પાંચમી વિભક્તિમાં લઇએ તે ) મેડી વિગેરે દ્રવ્યથી છુટવુ', તે દ્રવ્ય વિમેક્ષ છે, (અપર કારક વચનનો સંભવતા અર્થ ભણેલાએ પોતાની મેળે વિચારીને ચેાજવા તે ખતાવે છે જેમકે) દ્રશ્ય વડે, કે દ્રવ્યથી, એટલે સચિત્ત અચિત્ત મિશ્ર દ્રશ્યથી મેક્ષ તે દ્રશ્ય વિમેક્ષ વિગેરે સમજવા,
ક્ષેત્ર વિમક્ષ તે જે ક્ષેત્રમાં પેતે ચારક વિગેરેથી પકડાએલા હોય, તેમાંથી છુટકારા થાય, તે ક્ષેત્ર વિમેક્ષ છે.
અથવા ક્ષેત્રના દાનથી અથવા જે ક્ષેત્રમાં મેક્ષનું વર્ણન ચાલે તે ક્ષેત્ર વિમેાક્ષ છે, અને કાળ વિમેક્ષ ચૈત્ય હિમા
Page #133
--------------------------------------------------------------------------
________________
(૧૧૨) વિગેરેમાં જેટલે કાળ અમારી પહ વગડાવે. અને આરંભ જીવહિંસા વિગેરે બંધ થાય તે અથવા જે કાળે મેક્ષનું વર્ણન ચાલે, તેને આશ્રયી કાળ મોક્ષ છે. આ ગાથાને અર્થ છે. હવે ભાવ વિમેલ બતાવે છે. दुविहो भावविमुक्खो देमविमुक्खो य सव्वमु.
देसविमुक्खा साहू सव्वविमुक्खा भवे सिद्धा।२३०॥
ભાવ વિમેલ બે પ્રકારે છે. આગમથી જ્ઞાતા અને ઉપગ રાખનાર છે. અને આગમથી બે પ્રકારે છે. દેશથી તથા સર્વથી છે. દેશથી અવિરત સમ્યગ દષ્ટિ જેને અનંતાનુબંધીની ચેકડી ક્ષય ઉપશમ થવાથી તથા દેશ વિરતીને અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાની ચેકડીઓ ક્ષય ઉપશમ થવાથી છે. અને સાધુઓને પ્રથમના બાર કષા (સંજવલનની ચેક સિવાય) ક્ષય ઉપશમ થવાથી અને ક્ષપક શ્રેણીમાં જેને જેટલે કાળ કષાયે ક્ષીણ થાય, તેને તેટલાને ક્ષય થવાથી દેશ વિમુક્તિ છે, તેથી સાધુઓ દેશ વિમુક્ત છે, ભવસ્થ કેવલી સાધુએ પણ ભવ ઉપગ્રાહિક કર્મના સદ્ભાવથી દેશ વિમુક્ત જ છે, અને સર્વથા વિમુક્ત તે સિદ્ધ ભગવતેજ થાય છે. (ગાથા)
શંકા–મેક્ષની પૂર્વે બંધપણું હોય છે, જેમકે નિગડ (હેડ) વિગેરે બંધ હોય તે તેના મોક્ષને સંભવ થાય, તે શંકા દૂર કરવા માટે બંધ અભિયાન પૂર્વક મેક્ષ બતાવે છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
(१३) कम्प्रय दवे हि समं, संजोगो होइ जोउ जीवस्स सो बंधो नाययो, तस्स विभोगो भवे मुक्खो २६॥ - કર્મ વર્ગણાના દ્રવ્ય (પુદગલે) સાથે જે જીવને સંગ છે, તે પ્રકૃતિ સ્થિતિ અનુભાવ અને પ્રદેશ રૂપ બદ્ધ
સ્પષ્ટ નિધત્ત નિકાચન અવસ્થાવાળે બંધ જાણવે. કારણ કે આત્માને એકેક પ્રદેશ અનંત=અનંત કર્મ પુદ્ગલે વડે બંધાયેલે છે, અને અનંત અન ત નવા બંધાઈજ રહ્યા છે, કારણ કે બાકીના અગ્રહણ ગ્ય છે.
પ્ર–આઠ પ્રકારનાં કર્મ કેવી રીતે બંધાય છે?
Go-मथ्याला यथी- 2, . __"कह ण भंते ! जी अट्ट कम्मपगडीओ बं. धति, गो अमा?णाणावरणिजस्म कम्मस्त उदएणं दरितणावणिज कम्मं निअच्छन्ति, दमणमोहणिजस्त कमस्स उदएणं मिच्छत्तं णियच्छन्ति, मिच्छत्तेणं उइन्नेणं एवं खलु जीवे अट्ट कम्मपगडीओ बंधह" यदि वा-"णेहतुषिअगत्तस्स; रेणुओ ल. ग्गई जहा अंगेतह रागदोसणेहा लियस्त कम्मंपि जीवस्म ॥१॥"
પ્ર–હે ભગવન જીવે આઠ પ્રકારના કર્મો કેવી રીતે બાંધે છે?
Page #135
--------------------------------------------------------------------------
________________
(૧૧૪)
ઉ–હે ગતમ? જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શના વરણીય કર્મ બંધાય છે, તેથી મિથ્યાત્વને ઉદય થાય છે. અને તેથી આઠે કર્મ પ્રકૃતિ બંધાય છે. અથવા સ્નેહ (ધી તેલ)થી ચીકણા બનેલા શરીરવાળાને જેમ શરીરમાં ઝીણી રેતી ચૂંટે છે. તેવી રીતે રાગદ્વેષની ચીકણસથી જેને કર્મ સેંટે છે, એ આઠે પ્રકારના કર્મના આસવના નિરધથી અથવા તપ વડે અપૂર્વકરણ ક્ષેપક શ્રેણના અનુકમથી અથવા શિલેશી અવસ્થામાં જે કર્મને વિયોગ થાય છે. તેજ કર્મક્ષય રૂપ મોક્ષ છે. એનું પુરૂષના બધા અર્થોમાં પ્રધાનપણું હોવાથી પ્રારંભેલ તલવારની ધારા માફક મહાવ્રતના અનુષ્ઠાનનું મુખ્ય ફળ છેવાથી તથા બીજા મત વાળાની સાથે તેને ભેદ હોવાથી જેવું મિક્ષનું સ્વરૂપ
જીનેશ્વરે સાચું બતાવ્યું છે. તે કહે છે. અથવા પ્રથમ કર્મના વિગના ઉદ્દેશ વડે મેક્ષનું સ્વરૂપ બતાવ્યું. હવે જીવ વિગના ઉદ્દેશ વડે મેક્ષનું સ્વરૂપ બતાવે છે. जीवस्स अत्तजणिएहि चेव कम्मेहिं पुव्ववडस्त । सव्वविवेगो जो तेण तस्स अह इत्तिओ मुक्खो
- જીવ અસંખ્યાત પ્રદેશવાળો છે. તેને પિતાની મેળે (પિતાનું જ) અતુફાન સ્વભાવથી જ છે, તેને પિતાને આત્મા જે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય વેગમાં પરિ
Page #136
--------------------------------------------------------------------------
________________
(૧૧૫) ણત થવાથી જે કર્યો પિતાનાથી બંધાય છે, તે કર્મને પૂર્વે બાંધેલ હોવાથી તેને પ્રવાહ અનાદિ કાળની અપેક્ષાથી ચાલ છે. તે કર્મને સર્વથા અભાવ રૂપ વિવેક કરે, અર્થાત્ આત્માને તેનાથી નિલેપ કરે, તેજ જીવને તેટલો જ છે. પણ બીજા નિર્વાણ પ્રદીપ બુઝાએલા દીવા) માફક કપેલે મિક્ષ નથી, ભાવ વિમેશ કહ્યા, અને જેને તે મોક્ષ થાય છે, તેણે સર્વથા મેક્ષ પ્રાપ્ત કરવા અવશ્ય ભક્ત પરિસ્સા વિગેરે ત્રણ મરણ (અણસણ)માંથી કેઈપણ સ્વીકારવું જોઈએ,
અને કાર્યમાં કારણને ઉપચાર કરવાથી તે મરણજ ભાવ વિમેક્ષ છે. તે બતાવે છે. भत्त परिन्ना इंगिणि पायवगम णं च होइ नायव्वं । जो मरह चरिममरणं भावविमुक्खं वियाणा हि।२६३॥ - ભક્ત (ભજન)ની પરિજ્ઞા (પચ્ચખાણ) અણસણું તે ભકત પરિણા છે, તેમાં ત્રણ પ્રકારને આહાર ત્યાગીને ફકત અચિત્ત પાણીની છુટ રાખીને અણસણ કરે, પણ તે શરીરની વૈયાવચ્ચ કરવા દે, અને તે પૈર્યતા તથા મજબુત સંઘચણવાળ હોય, તે જેમ પિતાને સમાધિ રહે તેમ અણસણ કરે.
તથા ઇગિત પ્રદેશમાં મરણ પામવું તે ઇગિત મરણ છે. તે ચાર પ્રકારના આહારની નિવૃત્તિ રૂપ છે. અને તે જેનું સંઘયણ મજબુત હોય, તે પેતાની મેળેજ પાસે
Page #137
--------------------------------------------------------------------------
________________
(૧૧૬)
ફરવવું વિગેરે ક્રિયા કરે, એમ જાણવું. તે પ્રમાણે ચારે પ્રકારને આહાર છેઠને તથા બધી ક્રિયાઓ તથા ચેષ્ટાઓ ઝાડને એકાંતમાં શરીરની વૈયાવચ્ચ કરાવ્યા વિના ઝાડની માકક સ્થિર શરીર કરવું. તે પાદપ ઉપગમન જાણવું. છે પણ જે ભવ સિદ્ધિક જીવ છે. તે છેલ્લા અણુસણને આશ્રર્થને મરે છે. અને તેથી ઉત્તમ સાધુ જે મોક્ષની ઇચ્છાવાળે છે તે ઉપર બતાવેલા ત્રણ અણસણમાંથી કઈ ચણ એક સ્વીકારે છે, પણ તે વહાનસ વિગેરે બાળ મરણ (આપઘાત થી મરતે નથી, અને ત્રણ અણસણમાં થે ભેદ હાથી ત્રણ પ્રકારનું ભાવ મેક્ષ એવું તું જાણું, હવે તેજ મરણને સપરાક્રમ અને અપરાક્રમ એવા બે ભેદે બતાવે છે. सपरिक्कमे य अपरिकमए य वाघाय आणु पुठवीए । सुत्तत्थ जाणएणं समाहिमरणं तु कायव्यं ।।२६४॥
પરાક્રમ (સામર્થ્ય બળ) જેને હેય તે સપરાક્રમી કહેવાય, અને તેવી રીતે મરે તે સપરકમ મરણ છે, તેના ઉલટાપણામાં અપરાકમ છે. એટલે જંઘા બળ ક્ષીણ થતાં ભકત પરિજ્ઞા ઇગિત મરણ અને પાદપ ઉપગમન એમ ત્રણ ભેદવાળું અણુસણ છે. છતાં પણ તે પરાક્રમ સહિત અને પરાક્રમ રહિત એમ દરેક બે પ્રકારનું છે. અને તે દરેક લેટ પણ વ્યાઘાત અને તે રહિત છે. તેમાં સિંહ અને
Page #138
--------------------------------------------------------------------------
________________
(૧૧૭) વાઘ વિગેરેથી જે નાશ થાય તે વ્યાઘાત છે. અને તે વિવાચને અગ્યાઘાત છે. એટલે દીક્ષા લીવ પછી સૂત્ર અથ ગ્રહણ કરીને અનુક્રમે વિપત્રિમ (મરણ ન આવેલું) એવી અવસ્થાને ભેગવતે જે છે. તે અવાઘાત છે.
અહીંયા અનુપૂર્વી શબ્દ છે તેને પાર્થ બતાવતા સમાપ્ત કરે છે. વ્યાઘાત વડે અનુક્રમે અથવા સાકમ અથવા અપરાક્રમવાળા સાધુને મરણ આવે તે સૂવ અર્થના જાણનારે કાળ આવે જાણીને સમાધિ મરણે મરવું. ભક્ત પરિજ્ઞા ઇગિત મરણ પાદપ ઉપગમન એ ત્રણમાંથી કઈ પણ એક મરણ પિતાને જેમ સમાધિ રહે તેમ કરવું. પણ બાળ મરણ ન કરવું. (ગાથા અર્થ)
તેમાં સપરાક્રમ મરણ દષ્ટાંત વડે બતાવે છે. स परकममाणमो जह मरणं होइ अन्न वइराणं । पायवामणं च तहा एवं सपाक मरणं ॥२३॥ - પરકમ સહિત તે સપરક્રમ મરણને આદેશ આચા
ની પરંપરામાં સંભળાતે આવે છે વૃદ્ધ વાર આ પ્રમાણે છે, તે કહે છે, (યથા શબ્દ ઉદાહરણના ઉપન્યાસ માટે છે, એટલે આ પ્રમાણે તે આ દેશ જાવે. અમે વાસ્વામિનું મરણ પાદપ ઉપગમન છે. અને તે સપરાક્રમ મરણ છે. તે પ્રમાણે બીજે પણ સમજવું. (ગાથા અર્થ) તેને ભાવાર્થ કથાથી જાવે, અને તે કથા પ્રસિદ્ધ છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
(૧૮) જેમ આર્ય વજીસ્વામિએ પિતે દવા માટે સુંઠનો ગાંગડે કાનમાં રાખેલે, તે વાપરે ભૂલી જવાથી પિતે જાણ્યું કે આ પ્રમાદ મને થયું છે. તેથી તેમણે મરણ નજીક આવેલું જાણીને સપરાક્રમી બનીને રથાવત્ત પર્વત ઉપર પાદપ ઉપગમન અણસણ કર્યું. હવે અપરાક્રમ મરણ બતાવે છે. अपरकममाएसो जह मरणं होइ उदहि नामाणं । पाओवगमेऽवितहा एयं अपरकम मरणं ॥२६६॥ : પશક્રમ ન હોય તે અપરાક્રમ કહેવાય તેવું મરણ જેને જંઘાબળ સર્વથા ક્ષીણ થયેલું હોય તેવા ઉદધિ (સાગર) નામના તે આર્ય સમુદ્ર મુનિનું મરણ થયેલું છે. તેને વૃદ્ધવાદ આ પ્રમાણે છે. તે પ્રમાણે પાદપ ઉપગમન અણુસણ વડે તેમનું મરણ થયેલ છે. જેવી રીતે આર્ય સમુદ્રનું અપરાઇમ મરણ છે. તેવું બીજી જગ્યાએ પણ જાણવું. (ગાથા અર્થ)
તેને ભાવાર્થ કથાથી જાણ. આર્ય સમુદ્ર નામના આચાર્ય સ્વભાવથી જ દુર્બળ હતા, પછીથી જંધા બળે સર્વથા ક્ષીણ થતાં શરીરથી બીજો લાભ ન જાણીને તેને તજવાની ઈચ્છાથી પિતાના ગચ્છમાં રહીને ઉપાશ્રયના એક ભાગમાં આહાર રહીત પદિપ ઉપગમાં અણુસણ કર્યું, હવે જ્યાઘાતવાળું અણસણ કહે છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
(૧૧૯)
वाधाय माएसो अवरडो हुन अन्नतरएणं । तोसलि महिसीह हओ, एयं वाघाइयं मरणं ॥ २६७॥
વિશેષથી આઘાત તે સિંહ વિગેરેએ કરેલા યાઘાત છે એટલે શરીરના નાશ થાય છે. તેના વડે જે અણુસણુ સમાપ્ત થાય અથવા તેવુ મરણ થાય તે તે વ્યાઘાતિમ મણુસણુ છે. એટલે કાઈ સાધુને સિદ્ધ વિગેરેએ ઘેર્યાં હોય, અને તેનાથી મરણ થાય, તે વ્યાાતિમ છે તેના માટે વૃદ્ધવાદ આ પ્રમાણે છે. કે તેાસલી નામના આચાય ને ભેસાએ ઘેર્યાં, અને મરણુ વખતે તેમણે ચાર પ્રકારના આહાર ત્યાગી ને અણુસણુ કર્યુ. તે વ્યાઘ્રાતિમ મરણ છે. તેના ભાવાથ કથાથી જાણવા તે કહે છે.
તે દેશમાં ભેંસે ઘણી થાય છે. તેાસલી નામના આચાને જંગલી ભેંસાએ ઘેર્યાં, તેમણે પીડાતાં ખીને ઉપાય ન જોઈને ચાર પ્રકારના આહાર ત્યાગવાનું અણુસણુ કયુ . હવે અવ્યાઘાતિમ અણુસણુ ખતાવવા કહે છે. अणुपुव्वि गमाएसो पव्वज्जा सुत्त अत्यकरणं च । वीसजिओ (य) निन्तो, मुक्को तिविहस्त नीयस्त ॥ ૨૬૮ ॥
અનુપૂર્વી (ક્રમ) ને પામે, તે અનુપૂર્વાંગ છે. પ્ર—તે આ દેશ કર્યો છે ? (આ દેશનો અર્થાં વૃદ્ધ વાદ છે.) તે વૃદ્ધવાદ મા પ્રમાણે છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
(૧૨) પ્રથમ આત્માથી જીવને દીક્ષા આપવી, પછી સૂત્ર ભણાવવાં છેવટે અર્થ આપ. તે બન્નેમાં પ્રવિણ થયેલ અને ગુરૂએ સુપાત્ર જોઈને સૂવાથ ભણાવ્યા પછી તેને આજ્ઞા આપે તે પિતે કોઈપણ જાતનું અણસણ કરવા તૈયાર થઈને નીકળે. તે પ્રથમ આહાર ઉપધિ શય્યા એમ ત્રણેને
ત્ય ગ કરે છે. અને પિતે પ્રથમ રેજ ભગવતા તેનાથી પિતે મુકાય છે. તેમાં જે આચાર્ય હોય તે તેવું અણુણ કરવા પહેલાં શિને તૈયાર કરીને બીજે આચાર્ય સ્થાપીને પિતે નિવૃત થઈને બાર વરસની (ઉત્કૃષ્ટ તપસ્યા) સુલેખના વડે અનુભવ કરીને પિતે ગ૭ની અનુજ્ઞા (સંમતિ) લઈને ગચ્છને છેડીને અથવા પિતે નીમેલા અચાયની સંમતિ લઈને અણસણ કરવા બીજા આચાર્યની પાસે જાય છે. તેજ પ્રમાણે ઉપાધ્યાય પ્રવર્તક સ્થવિર ગણાવચ્છેદક, અથવા સામાન્ય સાધુ હોય તે આચાર્યની રજા લઈને સંલેખના વડે પારકર્મ કરીને ભક્ત પરિજ્ઞા વિગેરે અણનણ ન સ્વીકરે. તેમાં પણ, ભાવ સંખના કરે કારણ કે દ્રવ્ય લેખના જે, એકલી હોય તે, દેષને સંભવ છે. તે કહે છે - पडिचोइओ य कुविओ, रणी जह तिक्व सीय.
ચા નry / तंबोले य विवेगो घणया जा पसाओ य ॥ २६९॥
આચાર્યે પ્રેરણ કરેલું કે તું ફરી સંલેખના કર,
Page #142
--------------------------------------------------------------------------
________________
*
*
*
(૧૨૧) એવું કહેવાથી કોપાયમાન થએલા શિષ્યને જેમ રાજાની આજ્ઞાતીક્ષણ હોય છે. પછી શીતળ થાય છે. તેમ આચાર્ય પણ બીજાઓના રક્ષણ માટે પ્રથમ ત્યાગ કરે જોઈએ. વળી નાગરવેલનું સડેલું પાન જેમ બીજા પાન બચાવવા માટે દૂર કરવું જોઈએ. તેમ કુશિષ્યને પ્રથમ શિક્ષા કરી પછી તે માફી માગે તે તેના ઉપર દયા લાવી રાખવે જોઈએ. (ગાથા અર્થ ભાવાર્થ કથાથી જાણ. -
એક સાધુએ બાર વરસની ઉત્કૃષ્ટ તપસ્યાથી સંલેખના કરી, અને આચાર્ય પાસે અણસણની યાચના કરી, આચાર્યો કહ્યું, તુ હજુ પણ લેખના કર, તેથી આ શિષ્ય કેપચિમાન થઈને ફક્ત ચામધ અને હાડકું રહેલ એવી માંસ લેડી વિનાની આંગળી ભાંગીને દેખાડી, કે હવે બાકી શું અશુદ્ધ રહ્યું છે? આચાર્યો પિતાના હદયને અભિપ્રાય પ્રગટ કર્યો, કે તુ કોધને લીધે અશુદ્ધ છે. કે વચનની કડવાસથી શીઘ તારી આંગળી તે ભાંગીને ભાવની અશુદ્ધતા દેખાડી છે. તે તેને બંધ કરવાને માટે દષ્ટાંત કહ્યું, કે કઈ રાજાની બે આંખે જ પાણીથી ઝરતી હતી. રાજાના વાએ ઘણી દવા કરી પણ સારૂ ન થયું. એક વખત કે પરદેશી વૈદ્ય આવ્યો તેણે કહ્યું, જે તું એક મુહુર્ત સુધી વેદના સહન કરે, અને મને ન મરાવે તે તેને સારે કરું. રાજાએ કબુલ કર્યું. અંજન (સૂરમે) આંખમાં નાંખ્યા
Page #143
--------------------------------------------------------------------------
________________
(૧૨) પછી ઉત્પન્ન થયેલી તીવ્ર વેદનાથી મારી આંખો ગઈ; એવી વાણી બેલને રાજાએ મારવાની આજ્ઞા કરી, તેથી રાજાની આજ્ઞા તીક્ષણ થઈ; અને પૂર્વે ન મારવાનું વચન આપવાથી શીતળ આજ્ઞા કરવી પડી; પણ જ્યારે મુહર્ત પછી વેદના દૂર થતાં સારી આંખોવાળે થતાં તેજ રાજાએ ખુશ થઈ વૈદ્યની પૂજા કરી. એ પ્રમાણે આચાર્યની આજ્ઞા પણ તીક્ષણ છે. એટલે, શિષ્યની ભૂલ દેખતાં કડવાં વચનની આજ્ઞા કરે, પણ શિષ્યનું અંતરંગ તપાસી તેનાં કાર્યથી પ્રસન્ન થાય; એટલે, પરિણામે શિષ્યને હિતકર હોવાથી ત આજ્ઞા શીતળ છે. આવું સમજાવ્યા છતાં પણ ક્રોધથી શિષ્ય શાંત ન થાય તે, બીજાઓના રક્ષણ માટે સડેલા પાનની માફક તેને દૂર કરશે.
, શુરૂની આજ્ઞા શિષ્ય માને છે, ગચ્છમાંજ રહેવા દઈને દુર્વચનથી તેને તિરસ્કાર કરી પરીક્ષા કરવી. જે, તેમ કરતાં ન કેપે, તે તે શુદ્ધ છે એમ જાને તેને આણશણની આજ્ઞા આપે, તથા તેને આર્તધ્યાન વિગેરે ન થાય માટે, તેની ખબર રાખી ગુરૂ પ્રસાદ કરે.
પ્ર–આ પ્રમાણે છે, અને કેટલે કાળ, અને કેવી રીતે આત્માને સંલેખે? તેથી, હદયમાં વિચારીને કહે છે – निफाईया य सीसा सउणी जह अंडगं पयत्तेणं । पारस संवच्छरियं सो संलेहं अह करेइ ॥२७०॥
Page #144
--------------------------------------------------------------------------
________________
( ૧૨૩ ) चत्तारि विचित्तानं विग्रई निज्जूहियाइं चत्तारि । संवच्छरे यदुन्नि उ एगं तरियं तु आयामं ॥ २७९ ॥ . नाइ विगो उनको, छम्मासे परिमियं तु आयामं । अनेsवि य छम्मा से होइ विगिद्धं तवो कम्मं ॥ २७२॥ वासं कोडीसहियं आयाम काज आणु पुवीए । गिरिकंदरंमि गंतुं, पायवगमणं अह करेइ || २७३॥
સૂત્ર અથ તથા અને પ્રકારે પોતાના શિષ્યાને તથા ભણવા આવેલા બીજા સાધુને ભણાવીને જેમ શકુની પક્ષી ઈડાને સેવીને તૈયાર કરે, તેમ પ્રયત્નથી તૈયાર કરવા જોઇએ, ત્યારપછી આચાર્ય ખાર વરસની સલેખના કરે તે આ પ્રમાણે.
ચાર વરસ સુધી જુદા જુદા તપનાં અનુષ્ઠાન કરે છે. એટલે એક બે ત્રણ ચાર પાંચ ઉપવાસ વિગેરે કરીને પારણું કરે છે પારણામાં વખતે વિગય વાપરે. અને નપણ વાપરે, પાંચમા વરસથી ખીજા ચાર વરસ તે તપ કરીને પારણામાં વિગઈ ન વાપરે નવમા દશમા વરસમાં ઉપવાસને પારણે આંબેલ એમ કરે અગ્યારમા વરસમાં પહેલા છ મહીના સુધી અતિ નિકૃષ્ટ તપ ન કરે અથવા એક એ ઉપવાસ કરીને પરિમિત આંખેલથી પારણુ કરે (ઊત્તરી તપ કરે) બીજા છ માસમાં વિકૃષ્ટ તપ અને પારણામાં
Page #145
--------------------------------------------------------------------------
________________
(૧૨૪)
આંબેલમાં ઉણોદરી તપ કરે બારમા વરસે કેરી સહિત આંબેલ કરે એટલે જ આંબેલથી ખાય. એટલે આંબેલની કેટી કોટી મળે માટે કેટી સહીત કહ્યું છે ચાર માસ બાકી રહે ત્યારે તેલના કેગળા અખલિત નમસ્કાર વિગેરે શિખવા માટે વાયુ દૂર કરીને ભૂખ યંત્રના પ્રચાર માટે વારંવાર કરે. આ પ્રમાણે બાર વરસ સુધી અનુક્રમે બધું કરીને સામર્થ્ય હોય તે ગુરૂની આજ્ઞા લઈને પહાડની ગુફામાં જઈને નિર્દોષ જગ્યા જોઈને પાદપઉપગમન અણસણ કરે ઈગિત મરણ અથવા ભક્ત પ્રત્યાખ્યાન જેમ ? સમાધિ રહે તેમ કરે. આ પ્રમાણે બાર વરસની સંખના કર્મ વડે આહાર ઓછો કરતાં આહારની અભિલાષાને -ઉચ્છેદ થાય છે તે બે ગાથાવડે બતાવે છે. कहनाः सा तवोक.म्मपाडी जोन निच्चुजुत्तप्पा । लहुवित्ती परिकखवं बच्चा जे मतओ चेव ॥२७॥
आहारण विरहिआ, अपहारो य संवरनिमित्तं । हाता हामंनो. एवाहा निभिज्ञा ॥ २५ ॥
કેવી રીતે એ સાધુ તપ કરવામાં પંડિત થાય? જે નિત્ય ઉક્ત આત્મા બનીને બત્રીસ કેળિયાના પરિણામવાળી વૃત્તિ ન રાખે? એટલે દિવસે દિવસે લઘુ વૃત્તિને પરીક્ષેપ ન કરે તે તપ કર્મમાં પંડિત કેવી રીતે થાય ? (જે, ગેચરીમાં લેલુપતા રાખી વધારે વધારે ખાય;
Page #146
--------------------------------------------------------------------------
________________
(૧૨૫) તે, તે તપ કરવામાં નિપુણ ન થાય;) તથા આહાર વડે બે ત્રણ દિવસ સુધી વિગ કરે. અર્થાત્ બે ત્રણ પાંચ છે ઉપવાસ કરી; પછી પારણું કરે છે, શા માટે અલ્પાહારી ન થાય? (થાય જ.)
પ્રશ્ન શા માટે તપ કરે?
ઉ–અણસણ કરવા માટે. આ પ્રમાણે ઉપવાસ કરતે. તથા દરેક પારણામાં અલ્પઆહારને લીધે એ છ એ છ કરતાં ટેવ પડતા ઉપર બતાવેલી વિધિએ ભક્ત પચ્ચખ્ખાણનું અણસણ કરે. નામ નિક્ષેપ કો. હવે સૂત્ર અનુગામમાં અખલિત વિગેરે ગુણયુક્ત સૂત્ર કહેવું. તે કહે છે –
से बेमि समणुन्नरस वा असमणुन्नरस वा असणं वा पाणं वा खाइमं वा साइम वा वत्थं वा पडिग्गहं वा कंबलं वा पाय पुच्छणं वा नो पादेजा नो निमंतिजा नो कुजा वेयावडियं परं आढायमाणे ત્તિ (રૂ૧૭) - સુધર્માસ્વામિ કહે છે. જે-મેં ભગવાન પાસે સાંભળ્યું તે કહું છું, અને હવે, કહેવાતુ પણ ભગવાનનું વચન છે. એટલે, સમનેશ, અથવા અમનેણ હેય, એટલે, દષ્ટિ (સમ્યગ દર્શન,) તથા લિંગથી સમજ્ઞ એટલે ઉત્તમ શ્રદ્ધાવાળે હોય; પણ, ભેજન વિગેરેમાં ત્યાગી ન હિય; અને અમને જ્ઞતે બૈદ્ધ મત વિગેરેના સાધુને
Page #147
--------------------------------------------------------------------------
________________
(૧૨૬)
ચાર પ્રકારના આહાર વિગેરેની નિમંત્રણ ન કરે, તે કહે છે. અશન (ભજન) તે, ભાત વિગેરેનું છે, અને પાણી તે, દ્રાખ વિગેરેનું છે, અને થોડા ટેક રૂપ નાળીયેર (કેપ) વિગેરે છે, અને સ્વાદ માટે કપુર, લવંગ, વિગેરે છે. તેજ પ્રમાણે વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, આ બધાં પિતાના ઉપકરણ કુસાધુને વાપરવા ન આપે. તે જ પ્રમાણે તેમની વૈયાવચ્ચ ન કરે અને ઘણા આદરવાળે બનીને તેમને તેવી વસ્તુનું આમંત્રણ ન કરે, તેમ થોડી ઘણી વૈયાવચ્ચે પણ ન કરે. હવે, પછીનું પણ હું કહું છું.
धुवं चेयं जाणिज्जा असणं वा जाव याय पु. छणं वा लभिया नो लभिया भुंजिया नो भुंजिया पंथं विउत्ता विउकम्म विभत्तं धम्मं जोसेमाणं सः मेमाणे चलेमाणे पाइजा वा निमंतिज वा कुन्जा वेयावडियं परं अणाढायमाणे तिमि (सू० १९८) - તે દ્ધ વિગેરે મતના કુશળવાળા સાધુઓ અશન વિગેરે બતાવીને એવું બેલે કે, આ નિશ્ચય જાણે કે, અમારા મઠમરેજ તમે ભોજન વિગેરે મેળવશે એટલે બીજી જગ્યાએ મળે ન મળે અથવા ખાઈને અથવા વિના ખાધે અમારી ધીરજને માટે તમારે અવસ્ય આવવું, જે નમળે તે લેવા માટે અને મળે તે વધારે ખાવા માટે વારંવાર ભજન માટે
Page #148
--------------------------------------------------------------------------
________________
(૧૨૭) ન ખાધું હોય તે વખતે સવારને નાસ્ત કરવા અમારી ધીરજ માટે કોઈ વખત પણ આવવું અથવા જ્યારે તમને જે કપે તેવું અમે તમને આપશું વળી અમારે મઠ તમારા રસ્તામાં જ છે કદાચ તમે બીજે રસ્તે જતા હતા
ડે ફેરે ખાઈને પણ આડા માર્ગે બીજે ઘેરે જઈને પણ અમારે ત્યાં આવવું આ આગમનમાં ખેદ માન નહીં (આ પ્રમાણે પ્રેમ ધરાવી જૈન સાધુને ધ વિગેરેના સાધુ આમંત્રણ કરે) પ્ર. શામાટે આવું બધ સાધુ કરે છે? ઉઠ તે કહે છે વિભક્ત (જુદા) ધર્મને પાળતા અને કદાચ જૈન સાધુના ઉપાશ્રયમાં આવીને અથવા રસ્તામાં જતાં નિમંત્રણ કરે અથવા પિતાની પાસેનું ભજન વિગેરે આપે અથવા ભેજન આપવાની નિમંત્રણ કરે અથવા ભક્ત માફક વૈયાવચ્ચ કરે આ બધું જૈન સાધુને કુશીલ સાધુનું ન કપે તેમ તેને પરિચય પણ ન કરે કેવી રીતે જન સાધુ રહે? ઉ–તે કુશીલ સાધુ બહુમાનથી સાધુને આદર કરે તે પણ પતે તેમાં ગૃદ્ધ ન થાય તેજ દર્શન શુદ્ધિ સાધુની રહે છે. (જે તેવા કુશીલની સેબત કરે તે જેને સાધુને પેતાના કઠણે સંયમમાં અનાદર થાય અને પોતે પણ તેવું કુશીલ આચરે.) અથવા હવે પછીનું પણ સુધી મામી કહે છે:
इहमेगेसिं आयारगोयरे नो सुनिसंते भवति
Page #149
--------------------------------------------------------------------------
________________
(૧૨૮ )
से इह आरंभट्ठी अणुवयमाणा हण पाणे घायमाणा इणओ यावि समणुजाणमाणा अदुवा अदिन्नमाययंति अदुवा वायाउ विउजाने, तजहा - अस्थि लोए नस्थि लोए धुने लोए अधुवे लोए साइए लोए अपाइए लोए सपज्जवसिए लोए अपजवसिए लोए सुकडेति वा दुकत्ति वा कलाति वा पांवेति बा साहुत्ति वा असाहुत्ति सिडित्ति वा आंस डित्ति वा निरन्ति वा अनिरएन्ति वा, जमिणं विष्वविन्ना मामगं धम्मं पन्नवैमाणा इत्यवि जा यह अकस्मात् एवं तेर्सिनो सुक्खाए घम्मे नो સુત્રો ધને મફ ( જૂ૦ ૨૧૨ )
આ મનુષ્ય લાકમાં કેટલાક પૂર્વે કરેલ અશુભ કર્મોનો વિપાક જેમને છે, તેવા નિર્ભાગી જીવોને મોક્ષ માટે જે અનુષ્ઠાન રૂપ આચાર છે, તે સારી રીતે હૃદયમાં હસ્યા નથી; તે અપરિણત આચારવાળા જેવા હાય, તે કહે છે:-~~
તે આચારનું સ્વરૂપ ન જાણનારા ગોચરીમાં નાહ્યા વિના પરસેવાના મેલના પરિષદ્ધથી કંટાળેલા જે સાધુએ છે; તેમને સુખ વિહાર કરનારા ઔદ્ધ મત વિગેરેના સાધુએએ પેાતાના જેવા વિચારવાળા બનાવેલા છે. તેથી, જૈનસાધુએ પણ, તેની સેાખતથી સંયમમાં શિથિળ થઇ આર.
Page #150
--------------------------------------------------------------------------
________________
(૧૨૯)
ભના અથી બને છે, અથવા તે શક્ય વિગેરેના સાધુ, અથવા જે કુશળ છે, તેઓ સાવદ્ય આરંભના અથી છે. તેજ પ્રમાણે મઠ, આરામ, તળાવ, કુવા બનાવવા પિતાને માટે સંધેલું ખાનારા વિગેરે સાધુઓ લે છે કે, પ્રાણીઓને મારે, આ પ્રમાણે બીજા પાસે મરાવતા અને માર નારની અનુમોદના કરતા; અથવા બીજાનું દ્રવ્ય લેવાથી કડવું ફળ છે, તેને વિસરીને, તથા જેના શુભ અધ્યવસાયે ઢંકાઈ ગયા છે. તેઓ ચોરીનું દ્રવ્ય લે છે. વળી, પહેલા ત્રીજા વ્રતમાં થોડું કહેવાનું હોવાથી તેને પ્રથમ કહીને બીજા મહાવ્રતનું વધારે કહેવાનું હોવાથી બીજા વ્રતને ઉપન્યાસ હવે કરે છે. (અથવા એ અવ્યય બીજો પક્ષ બતાવે છે, તે કહે છે.) એટલે, અદત્ત લે છે. અથવા, નાના પ્રકારની યુક્તિઓ યોજે છે. તે બતાવે છે કે, સ્થાવર જંગમ સ્વરૂપવાળે લોક છે, તેમાં નવ ખંડવાળી પૃથ્વી છે અથવા સાત દ્વીપવાળી પૃથ્વી છે. બીજા મતમાં માને છે કે, બ્રહ્માના અંડામાં પૃથ્વી અંદર રહેલી છે. વળી બીજા મત- , વાળા કહે છે કે બ્રહ્માના અંડા જેવી પાણીમાં રહેલી ભીંજાતી એવી સેંકડે પૃથ્વીઓ પાણીમાં રહે છે તથા જેઓ પિતાના કર્મના ફળને ભેગવનારા છે પરલેક છે બંધ મેક્ષ છે પાંચ મહાભૂત છે (આવા જુદા જુદા અનેક મત છે.)
Page #151
--------------------------------------------------------------------------
________________
(૧૩૦)
નાસ્તીકા કહે છે કે આ બધા લોક જે દેખાય છે તે બધું માયા (જી) ની ઈંદ્ર જળ જેવુ' તથા સ્વપ્નમાં દેખ્યા જેવુ છે અને અવિચારીત રમણીયપણે ભૂતને અલ્યુગમ (સ્વીકાર) કરવા છતાં પરલેાકના અનુયાયી જીવ પણ નથી, શુભ અશુભ ફળ-નથી પણ જેમ કિષુ વિગેરેમાંથી જેમ નસો ઉત્પન્ન થાય છે, તેમ ભૂતામાંથી ચૈતન્ય થાય છે. આ બધુ માયાકાર ગધ નગરના જેવુ છે. કારણ કે પૂન્ય પાપ વિગેરે યુક્તિથી સિદ્ધ થતાં નથી. વળી ચાર્વાક કહે છે.
" यथा यथाऽर्थाश्चिन्तयन्ते, विविच्यन्ते तथा तथा । यद्येतत्स्वयमर्थेभ्यो रोचते तत्र के वयम् ॥ १ ॥ भौतिकानि शरीराणि, विषयाः करणानि च । तथापि मन्देरन्यस्य तत्त्वं समुपदिश्यते ॥ २ ॥
જેમ જેમ અર્થ વિચારીએ તેનુ' વિવેચન કરીએ • તેમ તેમ જે જે માઁ તરફ રૂચે તેમાં આપણે કઇ ગણત્રીમાં (જેમ જેમ વિચાર કરીયે તેમ તેમ આ બધુ વિષય તરફ ખેંચાઈ જાય ત્યારે આપણે વિચાર કરવાની શુ' જરૂર. !)
આ શરીર તથા વિષય અને ઇન્દ્રિય ખધુ' ભૂતમાંથી અનેલું છે. તાપણુ મંદ બુદ્ધિવાળાએ બીજા જીવને ફસાવવા તત્વ તરિકે ઠસાવી દીધુ છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
(૧૩) વળી સાંખ્ય વિગેરે મતવાળા કહે છે, લેક નિત્ય છે, કારણ કે પ્રકટ થવું, લય થવું એટલુજ માત્ર ઉત્પાત અને વિનાશનું સ્વરૂપ છે. કારણ કે જે નથી તેનું ઉત્પાદન નથી. તથા જે છે તેને નાશ નથી. અથવા ધ્રુવ તે નદી સમુદ્ર પૃથ્વી પર્વત આકાશ એ બધાંનું નિશ્ચયપણું હોવાથી તે ધ્રુવ છે માટે તેમના મત પ્રમાણે બધું નિત્ય છે ) - બદ્ધ વિગેરે કહે છે લેક અનિત્ય છે કારણ કે દરેક ક્ષણે તેને સ્વભાવ ક્ષય થવારૂપ છે. વિનાશના હેતુના અભાવથી અને નિત્ય વસ્તુના અનુક્રમથી કે એક સાથે અર્થ ક્રિયામાં અસામર્થ્ય પણું છે. (આ પ્રમાણે તેમનું માનવું છે કે બધું અનિત્ય છે.) અથવા અધુર તે ચળ છે જેમકે ભૂગોળ (પૃથ્વીને ગોળી કેટલાકના કહેવા પ્રમાણે નિત્ય ચલાયમાન છે. (તેઓ માને છે કે પૃથ્વી ફરે છે) અને સૂર્ય સ્થિર છે તેમાં સૂર્ય મંડળ દૂર હોવાથી જેઓ પૂર્વમાંથી જુએ છે તેમને સૂર્યને ઉદય દેખાય છે. અને સૂર્યના મંડળના નિચે રહેલાને મધ્યાન્હ દેખાય છે. અને જેઓને સૂર્ય દૂર થવાથી ન દેખાય તેઓને આથમેલે જણાય છે, વળી બીજા મતવાળા એવું માને છે કે લેકની આદિ છે. તેઓ કહે છે.
आसीदिदं तमोभूतमप्रज्ञातमलक्षणम् । अप्रतर्यमविज्ञेयं, प्रसुप्तमिव सर्वतः ॥१॥
Page #153
--------------------------------------------------------------------------
________________
( १३२) આ બધું પૂર્વે અંધારારૂપ, અજાણ્યું, લક્ષણ રહિત વિચારાય નહીં તેવું, ન જણાય તેવું, બધી રીતે સૂતેલા
तु तस्मिन्नेकार्णवीभूते, नष्टस्थावरजंगमे । नष्टामरनरे चैव, प्रनष्टोरगराक्षसे ॥२॥
તે એક સમુદ્રરૂપ બનેલું સ્થાવર જંગમને તથા દેવતા મનુષ્યને નાશ હવે તેમ નાગ તથા રાક્ષસને પણ નાશ હતે (ત્યારે કેવું હતું તે કહે છે) केवलं गहरीभूते, महाभूत विवर्जिते । अचिन्त्यात्मा विभुस्तत्र, शयानस्तप्यते तपः ॥३॥ तस्य तत्र शयानस्य, नाभेः पद्मं विनिर्गतम् । तरुणरविमण्डलनिभं, हृद्यं काञ्चनकर्णिकम् ॥१॥ तस्मिन् पद्मे तु भगवान् दण्डी यज्ञोपवीतसंयुक्तः । ब्रह्मा तत्रोत्पन्नस्तेन जगन्मातरः सृष्टाः ॥ ६॥ अदितिः सुरसङ्घानां दितिरसुराणां मनुमनुष्या.
णाम् । विनता विहङ्गमानां माता विश्वप्रकाराणाम् ॥६॥ कः सरीसृपाणां सुलसामात तु नागजातीनाम्। सुरभिचतुष्पदानामिला पुनः सर्व बीजानाम् ।
Page #154
--------------------------------------------------------------------------
________________
(૧૩૩) ફક્ત ગહવર (પિલાણ) ના આકારવાળું મહાભૂતોથી રહિત હતું તેમાં અચિંત્ય આત્મા વિભુ (ઈશ્વર) પિતે સુતેલે તપ કરે છે. (૩)
તે ત્યાં સુતેલા વિભુની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું તે ઉગતા સૂર્યના મંડળ જેવું સોનાની કણિકાવાળું રમણિક હતું (૪)
તે પઘમાંથી ભગવાન દંડ ધારણ કરેલ જનોઈ પહેરેલે બ્રહ્મા ઉત્પન્ન થયે તેણે જગતની માતાઓને રચી છે. (૫)
દેવતાઓને સમૂહની માતા અદિતિ છે, અને અસૂરેની માતા દિતિ છે. મનુષ્યને મનુ છે. પક્ષીઓની માતા વિનતા છે. આ પ્રમાણે વિશ્વના પ્રકારની માતાઓ બ્રહ્માએ બનાવી. (૬)
સરીસૃપની માતા કદ્ર છે. અને નાગની જાતીઓની માતા સુલસા છે. તેમ બધાં પગાં પ્રાણુની મા સુરભિ છે. અને સર્વ બીજેની માતા ઈલા છે. ( આ પ્રમાણે પુરાણવાદીએ બેલે છે, તેમ બીજા ધર્મવાળા પણ પિતાની બુદ્ધિ પ્રમાણે કલ્પના કરે છે, તેમ સમજવું.
બીજા મતવાળા કેટલાક અનાદિ લેક માનનારા છે જેમકે શાક્ય મતવાળા કહે છે હે ભિક્ષુઓ!
અનવ દગ્ર (અનાદિ) આ સંસાર છે તેની પૂર્વ કેટી જણાતી નથી, નિરાવરણ સને અવિદ્યા નથી, તેમ છને ઉત્પાદ નથી,
Page #155
--------------------------------------------------------------------------
________________
(૧૩૪) - વળી અંતવાળે આ લોક છે જગતના પ્રલયમાં બધાને નાશ થાય છે, તથા અંત વિનાને લેક છે કારણ કે વિદ્યમાન વસ્તુને સર્વથા નાશને અસંભવ છે. કારણ કે એવું નથી (અર્થાત છેજ) કેટલાક તે બનેને પણ માને છે તે બતાવે છે. “વાવ પુરુષ સ્ત્રો, રાક્ષgs રા क्षरः सर्वाणि भूतानि, कूटस्थोऽक्षर उच्यते ॥१॥
બેજ પુરૂષે લેકમાં પૂર્વે હતા, એક ક્ષર (નાશવંત) બીજો અક્ષર (અનાશવંત) તેમાં ક્ષરમાં સર્વ ભૂતે છે. અને અક્ષર તે કૂટસ્થ કહેવાય છે.
આ પ્રમાણે પરમાર્થને નહીં જાણનારા લેક છે. વિગેરે સ્વિકારવા વડે વિવાદ કરતા જુદી જુદી વાણી કાઢે છે તેજ પ્રમાણે આત્માને પણ જુદી જુદી રીતે બતાવે છે જેમકે સારું કર્યું, તે સુકૃત માને અથવા દુષ્કૃત માને એમ ક્રિયા વાદીઓ માને છે. એટલે કે બેલે કે સર્વ સંગને ત્યાગ કરવાથી મહાવત ગ્રહણ કર્યું, તે સારું કર્યું. તથા બીજા બોલે છે કે હે ભાઈ! આ સરળ મૃગલેશનવાળી સ્ત્રીને પુત્ર ઉત્પન્ન કર્યા વિના તે ત્યાગી, તે ખોટું કર્યું. તથા જે દીક્ષા લેવા તૈયાર થયે હોય, તેને કહે, કે આ કલ્યાણ છે. તેને જ બીજે કહે કે આ તે પાખંડીઓના જાળમાં ફસાએલે કલીબ છે! ગૃહાશ્રમ પાળવાને અસમર્થ છે ! વિના
Page #156
--------------------------------------------------------------------------
________________
( ૧૩૫ )
પુત્રે દીક્ષા લીધી, તેથી પાપરૂપ છે તથા આ સાધુ છે, અસાધુ છે એમ પેાતાની મતિએ કલ્પના કરી ઈચ્છાનુસાર ખેલે છે તથા સિદ્ધિ છે અથવા સિદ્ધિ નથી, અથવા નરક છે અથવા નથી એ પ્રમાણે ખીજુ પણ પાતાના આગ્રહ પ્રમાણે પકડી વિવાદ કરે છે તે ખતાવે છે કે આ બનાવેલુ લેક વિગેરેને આશ્રથી જુદું જુદુ માનનારા તે વિપ્રતિપન્ન વાદીએ છે તે કહે છે.
इच्छंति कृत्रिमं सृष्टिवादिनः सर्वमेव मितिलिङ्गम् । कृत्स्नं लोकं माहेश्वरादयः सादि पर्यन्तम् ॥१ ॥
સૃષ્ટિના વાદીએ માહેશ્વર વિગેરે બધુ જ મિતિલિ’ગ ( ) અને કૃતિમ માને છે, અને બધા લોકને સાદિ પંત માને છે.
नारीश्वरजं केचित् केचित् सोमाग्नि संभवं लोकं । द्रव्यादि षड्विकल्पं, जगदेतत् कोचिदिच्छन्ति ॥
નારી તથા ઇશ્વરથી ઉત્પન્ન થએલુ' માને છે, કેટલાક મતવાળા સામાગ્નિથી લેાક ઉત્પન્ન થયેલુ માને છે. તથા દ્રવ્યગુણ વિગેરે છ વિકલ્પવાળુ જગત્ કેટલાક માને છે. ईश्वरप्रेरितं केचित् केचिद् ब्रह्मकृतं जगत् । अव्यक्त प्रभवं सर्व, विश्वमिच्छंति कापिलाः ॥३॥
,
Page #157
--------------------------------------------------------------------------
________________
( ૧૩૬ )
કેટલાક ઇશ્વરની પ્રેરણાથી થએલુ' માને છે, કેટલાક બ્રહ્માએ જંગતુ કરેલું' માને છે, એને કપિલ મતવાળા અન્ય ક્તથી બધુ વિશ્વ થએલુ માને છે. यादृच्छिक मिदं सर्व, केचिद् भूत विकारजं केचिचानिक रूपं नेतु, बहुधा संप्रधाविताः ॥ ४ ॥
કેટલાક યાદચ્છિક (સ્વભાવિક) બધું માને છે, કેટલાક ભૂતાના વિકારથી થએલું માને છે, કેટલાક મતવાળા અનેક રૂપવાળુ' જગત્ માને છે, આ પ્રમાણે અનેક પ્રકારે મતવાદીએ પેાતાના વિચાર બતાવવા દોડેલા છે.
આ પ્રમાણે જેમણે સ્યાદ્વાદ સમુદ્ર અવગાહન કર્યો નથી તેવા એકાંશ ગ્રહણ કરી મતિના ભેદવાળા બનેલા પરસ્પર દોષિત મનાવે છે, તેજ કહ્યુ છે— लोकक्रियाSSत्मतत्त्वे, विवदन्ते वादिनो विभिन्नार्थ अविदित पूर्व येषां स्यादवाद विनिश्चितं तत्त्वं ॥ १ ॥
'
લાક, ક્રિયા, આત્મા, તથા તત્ત્વ સંબધી જુદા જુદા વિષયને બતાવવા તેજ વાદીએ ઝઘડા કરે છે કે જેમણે સ્યાદવાદથી વિશેષ પ્રકારે નિશ્ચય કર્યા વિના તત્ત્વનું વર્ણન કરેલ છે; પણ જેમણે સ્યાદ્વાદ મતને નિશ્ચય કર્યો છે, તેઓને અસ્તિત્વ નાસ્તિત્વ વિગેરે અને નયના અભિપ્રાય પ્રમાણે કથાચિત્ ( કોઈ અંશે) આશ્રય કરવાથી તેમને વિવાદના અભાવજ છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
(૧૩૭). ગ્રંથ વધી જવાના ભયથી અહીં બહુ કહેવાનું છે, છતાં કહેતા નથી, તથા તેનું વર્ણન સૂત્રકૃત વિગેરે સૂત્રમાં વિસ્તારથી કહ્યું છે.
તે બધા પરસ્પર વિવાદ કરતા પિતાના તત્વને આગ્રહ કરી તેનું સમર્થન કરતા પિતે નાશ પામ્યા છે, અને બીજાને નાશ કરે છે, તે બતાવે છે – " કેટલાક સુખથી ધર્મને ઈચ્છે છે, બીજા દુખથી ધર્મ
માને છે, કેટલાક સ્નાનથી ધર્મ માને છે તથા મારે જ ધર્મ મિક્ષ આપનાર છે, બીજે બેલવા જેવો જ નથી, એમ બેલનારા અપુષ્ટ (તુચ્છ) ધર્મવાળા પરમાર્થ નહિ જાણનારા (ભેળા છે) ને ફસાવે છે, હવે તેમને ઉત્તર જૈનાચાર્ય આપે છે. લેક છે અથવા નથી વિગેરેમાં તમે જાણે.
અકસ્માત (માગધ) દેશમાં આ શબ્દ શેવાળણી સુધાં પણ સંસ્કૃતમાં બેલે છે, તેથી તે જરૂપે લીધે છે એટલે કસ્માદુ (તે હેતુ છે અને આ સાથે લેવાથી અકરમા તે અહેતુ છે) તેમાં તે હેતુના અભાવથી બનતું નથી, તેમાં એમ સમજવું કે દરેકમાં હેતુ રહેલ છે, જે તેમ ન માનીને એકાંતથીજ “લેક છે, એવું માનીએ તે તે અસ્તિ (છે), શબ્દ સાથે સમાન અધિકરણપણે થવાથી જગતમાં જે જે છે તે બધું લેક થશે, અને તેમ માનતાં તેને પ્રતિ પક્ષ પણ “અલેક અસ્તિ (છે), તેથી લેકજ અલે.
Page #159
--------------------------------------------------------------------------
________________
(૧૩૮)
થશે, અને વ્યાખ્યના સદ્દ ભાવમાં વ્યાપકને સદ્ભાવ થતાં અલેકને અભાવ થશે, અને તેના અભાવમાં તેના પ્રતિ પક્ષ લેકને પ્રથમજ અભાવ થશે. અથવા લેકનું સર્વ ગતપણું સિદ્ધ થશે.
અથવા લેક અસ્તિ” પણ લેક ન ભવતિ (નથી), લેક પણ નામ છે, અને લેક નથી લોકોને અભાવ છે. એ પ્રમાણે થશે, આ બધું અનિષ્ટ છે, અને અસ્તિનું વ્યાપકપણું હોવાથી લેક સાથે અતિ એકાંત લાગવાથી ઘટે પટ વિગેરેમાં પણ લોકપણાની પ્રાપ્તિ થશે કારણ કે વ્યાધ્યના વ્યાપકના સદ્ભાવ સાથે અંતરપણું નથી વળી અસ્તિ લેક આ પ્રતિજ્ઞા પણ લેક એમ માનવાથી હેતુનું પણ અસ્તિત્વપણું છે, તેથી પ્રતિજ્ઞા અને હેતુ” બંનેમાં એકત્વ પ્રાપ્તિ થશે, અને તે એક થતાં હેતુને અભાવ થશે, અને હેતુના અભાવમાં કેણ કેનાથી સિદ્ધ થશે, અથવા એમ માનીએ કે અસ્તિત્વથી અન્ય લેક છે, તે પ્રથમ કરેલી પ્રતિજ્ઞાની હાનિ થશે, તેથી એ પ્રમાણે એકાંતથી જ લેક અસ્તિત્વ માનતાં હેતુને અભાવ બતાવે, એજ પ્રમાણે નાસ્તિત્વની પ્રતિજ્ઞામાં પણ સમજવું, તે બતાવે છે, કેઈએમ કહે કે “લેક નથી” આવું બોલનારને પૂછવું કે તમે છે કે નહિ? અને જો તમે છે તે લેકમાં કે લેક બહાર જે લેકમાં છે, તે લેક નથી એવું
Page #160
--------------------------------------------------------------------------
________________
(૧૩૯) કેમ બેલે છે? અને લેક બહાર એમ બેલશે, તે ખર, વિષાણુ (ગધેડાનું શીંગડા) માફક અસત્ય સિદ્ધ થયા, તેથી મારે કેને ઉત્તર આપે? આ પ્રમાણે દરેક વિદ્વાને પિતાની મેળે વિચારીને એકાંત વાદીઓનું સમાધાન કરવું, i gi-જેમ અસ્તિત્વ નાસ્તિત્વ વાદ તેમને માનેલે આકસ્મિક નિર્યુક્તિક (યુક્તિ વિનાને) છે, એજ પ્રમાણે ધ્રુવ અધુવ વિગેરે વાદે પણ નિર્યુકિતકજ છે, પણ અમારા જૈન સ્યાદવાદવાદીના જૈનમતમાં કથંચિત્ (કેઈ અંશે) ના સ્વીકારથી ઉપર બતાવેલા દેષને પ્રસંગ નથી, કારણ કે સ્વાર સત્તાના ઉપાદાન બુદાસથી વસ્તુનું વસ્તુપણું ઉપાદ્ય છે. એથી સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ સ્વભાવથી વસ્તુનું અસ્તિપણું છે, અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ સ્વભાવથી નાસ્તિપણું છે, કહ્યું છે કે– सदेव सर्व को नेच्छेत्, स्वरूपादिचतुष्टयात् असदेव विपर्यासान् न चेन्न व्यवतिष्ठते ॥१॥
સ્વરૂપ વિગેરે ચાર (દ્રવ્ય ક્ષેત્રે કાળ ભાવ) થી બધા પદાર્થોને સત્ તરીકે કણ ન ઈ છે?, અને તેથી ઉલટું તે બીજાના દ્રવ્યાદિ ચતુર્યથી પિતે અસત્ છે, જે તેમ ન માનીએ તે વસ્તુની વ્યવસ્થા રહે નહિ. વિગેરે જાણવું, કારણ કે સૂત્રના સંબંધના લીધે આ પ્રયાસ છેડામાં
Page #161
--------------------------------------------------------------------------
________________
(૧૪૦)
સમજાવા માટે કહેલ છે, માટે વધારે કહેતા નથી, એ પ્રમાણે ધ્રુવ અધવ વિગેરેમાં પણ પાંચ અવયવ અથવા દશ અવયવ અથવા બીજી રીતે એકાંત પક્ષ સાથે સ્વાદ વાદ પક્ષ સરખાવી વિચારીને જવે. (આ પાંચ. અવયવ અને દશ અવયવનું સ્વરૂપ દશવૈકાલિક પ્રથમ અધ્યયનમાં - હરિભદ્ર સૂરિ મહારાજની ટીકામાં બતાવેલ છે. તેનું ભાષાંતર આ જ્ઞાન ભંડાર તરફથી પ્રસિદ્ધ થએલ હેવાથી ગુજરાતી વાંચનારને પણ છે.) - હવે સમાપ્ત કરે છે–એ પ્રમાણે ઉપર બતાવેલી નીતિએ તે બધા એકાંત વાદીઓને ધર્મ તેઓએ ગ્ય રીતે કહ્ય નથી, તેમ શાસ્ત્ર પ્રણયનવડે સારી રીતે પ્રજ્ઞાપિત પણ નથી,
પ્ર–પિતાની બુદ્ધિએ તમે આ કેમ કહે છે? ઉ– નહીં, અથવા વાદી પૂછે છે કે જો તે વાદીઓનો એકાંત પક્ષ બબર કહેલું નથી, તે કે ધર્મ સુપ્રજ્ઞાપિત થાય છે. તેથી જૈનાચાર્ય (ગણધરે) સૂવ કહે છે
से जहेयं भगवया पवेइयं आसुपन्नेण जाणया पासया अदुवा गुत्ती वओगोयरस्स त्तिमि सव्यत्य संमयं पावं, तमेव उवाइकम्म एस महं विवेगे वियाहिए, गामेवा अदुवा रपणे नेव गामे नेव रणे धम्ममायाणह पवेइयं माहणण महमया, जा
Page #162
--------------------------------------------------------------------------
________________
(૧૪૧) मा तिन्नि उदाहिया जेसु इमे आयरिया संयुझ माणा समुटिया, जे णिव्वुया पावेहिं कम्महिं अणियाणा ते वियाहिया (सू० २००)
વસ્તુનું આ સ્યાદ્વાદરૂપ લક્ષણ બધા વ્યવહારને અનુસરનારૂં કઈપણ વખત ન હણનારૂં (સર્વત્ર જય પામેલ) ભગવાન મહાવીરે કહેલું છે અથવા હવે પછીનું કહેવાનું પણ મહાવીર પ્રભુએ કહ્યું છે.
તેઓ કેવા છે ઉ-કેવળ જ્ઞાન હોવાથી તેઓ આશુપ્રજ્ઞાવાળા છે અર્થાત્ તેઓ સદા ઉપગવાળા છે. પ્ર. બંને ઉપયોગ સાથે છે કે? ઉો નહીં. કારણ કે જ્ઞાન ઉપયોગથી જાણુતા, તથા દર્શન ઉપગથી દેખતા મહાવીર પ્રભુએ કહ્યા છે. તે ધર્મ એકાંતવાદીઓએ કર્યો નથી. અથવા ગુમિ તે વાચાની છે. એટલે ભાષા સમિતિ જાણવી તે ભગવાન મહાવીરે કહ્યું કે દરેકે ભાષા સમિતિ રાખવી. વિચારીને બેલ) અથવા અસ્તિ નાસ્તિ ધવ અધ્રુવ વિગેરે બેલનારા વાદીઓ વાદ કરવાને માટે તૈયાર થયેલા જેઓ ત્રણસે તેસઠની સંખ્યાવાળા છે. તેવા ત્રણસે તેસઠની પ્રતિજ્ઞા હેત દષ્ટાંત ઉપન્યાસના દ્વારવડે ભૂલ બતાવી તેમનું ગીતાર્થ સાધુએ સમાધાન કરવું.
અથવા વચનની ગુપ્તિ સાધુએ રાખવી તેનું સ્વરૂપ હ કહું છું, અને હવે પછી કહીશ. તે વાદીએ જે વાદ કરવા
Page #163
--------------------------------------------------------------------------
________________
(૧૪૨ ) આવે તેમને આ પ્રમાણે કહેવું. જેમાં તમારા બધામાં પણ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિને આરંભ કરે, કરાવ, અનુદ એમ સંમતિ આપી છે. એથી બધી જગ્યાએ. આ પાપ અનુષ્ઠાન છે. એમ અમારે મત છે. અર્થાત તમે તે હિંસાને પાપ માનતા નથી, પણ જેને દુઃખરૂપ હેવાથી અમે તેમને બેનમત પ્રમાણે પાપ માનીએ છીએ. તે કહે છે.
તા આ પાપ અનુષ્ઠાન છેડીને હું રહ્યો છું. એજ મારે વિવેક છે. (જે બીજાને દુઃખ દેવાનું છોડે છે, તેજ પિતે પાપથી બચેલે છે. અને તેજ ધર્મ કહેવાને ચગ્ય છે) તેથી હું બધાથી અપ્રતિસિદ્ધ આસ્રવારેવાળા સાથે કેવી રીતે ભાષણ કરૂં. (જે જેને બચાવવા ચાહે તે હિંસકેની સાથે કેવી રીતે વાદ કરી શકે?) તેથી વાદ કરે દૂર રહો. એ પ્રમાણે અસમનુજ્ઞ (અસંમતિ) ને વિવેક કરે છે. - પ્ર. અન્ય તિથિઓ પાપની સંમતિવાળા અજ્ઞાની મિથ્યા દષ્ટિ ચારિત્ર રહિત અને અતપસ્વી છે તેવું કેવી રીતે મને છે? કારણ કે તેઓ ન ખેડાએલી ભૂમિ ઉપર જે વન છે તેમાં વાસ કરનારા છે. કંદમુળ ખાનારા છે. અને ઝાડ વિગેરેના આશ્રયે રહેનારા છે અહીં જૈનાચાર્ય કહે છે.
ઉ–અરણ્યવાસથીજ ધર્મ નથી પણ જીવ અજીવના સંપુર્ણ જ્ઞાનથી તથા તેમની રક્ષાનાં અનુષ્ઠાન કરવાથી ધર્મ છે અને તે ધર્મ તેમનામાં નથી, તેથી તેઓ અસમને જ્ઞ
Page #164
--------------------------------------------------------------------------
________________
( ૧૪૩ )
છે ( ઉત્તમ સાધુ નથી ) વળી સારા માઠાને વિવેક જેમાં હોય તે ધમ છે અને તેવા ધર્મ ગામમાં પણ થાય અને અરણ્યમાં પણ થાય પણ ધર્મનું નિમિત્ત કે ધર્મને આધાર ગામ કે અરણ્ય નથી, જેથી ભગવાને રહેવાસને આશ્રથી કે બીજી રીતના આશ્રય લઈને ધમ બતાવ્યે નથી, તેમનું કહેવુ... એ છે કે પ્રથમ જીવાદિ તત્વનું જ્ઞાન મેળવવું અને સમ્યક્ અનુષ્ઠાન કરવાં (કે સર્વ જીવેાને અભયાન મળે તે ધર્મ છે.) તે ધર્મને તમે બરોબર જાણે! એવું ભગવાન મહાવીરે કહ્યુ છે પ્રઃભગવાન કેવા છે.? ઉઃ—મનન તે બધા પદાર્થીનું પરિજ્ઞાન છે તેજ મતિ છે અને તે મતિવાળા (કેવળ જ્ઞાની) ભગવાને કહ્યું છે પ્ર-કેવા ધમ કહ્યા છે ? —યામ તે મહાવ્રતા છે તેમાં ત્રણુ ખતાન્યા છે. જીવ હિંસા જુઠે અને પરિગ્રહ તે ત્રણેને ત્યાગ તે યામ છે. તે પરિગ્રહમાં અદત્તાદાન અને મૈથુન સમાવ્યા છે માટે પાંચને બદલે ત્રણ સંખ્યા કહી છે. અથવા યામ તે વય ( ઉમર ) ની અવસ્થા છે. જેમકે આઠ વરસથી ત્રીસ અને ત્યારથી સાઠ સુધી ત્રીજી અને ત્યારપછી ત્રીજી એમાં દિક્ષા લેવાને અાગ્ય એવા તદ્દન નાના આઠ વરસની અંદરના અને છેકજ મુદ્રાનો સમાવેશ ન કર્યાં. (જુદા કાઢયા ) અથવા જેનાવડે સંસાર ભ્રમણુ વિગેરે દૂર થાય તે યામ તે જ્ઞાનદન ચારિત્ર છે, એમ યામના ત્રણ પ્રકારે ત્રણની સંખ્યાના
-
Page #165
--------------------------------------------------------------------------
________________
(१४४) અર્થ કર્યો. (એટલે મહા વ્રત પાળવાં ત્રણ અવસ્થામાં ધર્મ કરે. અને રત્નત્રય જ્ઞાન વિગેરે પ્રાપ્ત કરવાં) - જે આ પ્રમાણે છે તે શું કરવું. તે ત્રણ અવસ્થામાં અથવા જ્ઞાન વિગેરેમાં આર્ય દેશમાં ઉત્પન્ન થયેલા અથવા પાપ ધર્મો દૂર કરનારા બેધ પામેલા ચારિત્ર પાળવા તૈયાર थयेा साधुमा छे. तसा वा छ.? ते सतावे ..
જેઓ કેધ વિગેરે દૂર કરીને શાંત થયેલા છે અને પાપ કર્મમાં જે વાસના રાખતા નથી તેજ ઉત્તમ સાધુઓ (मोक्षना मNिAL) छ.
પ્ર. તેઓ કઈ જગ્યાએ પાપ કર્મમાં વાસના રહિત छ. ? ते मतावे छ.!
उड्डे अहं तिरियं दिसासु सव्वओ सव्वावंति च णं पाडियकं जीवेहि कम्मसमारम्भे गं तं परिन्नाय मेहावी नेव सयं एएहिं काएहिं दंडं समारंभिज्जा नेवन्ने एएहिं काएहिं दंड समारंभाविना नेवन्ने एएहिं काएहिं दंडं समारंभंतेवि समणु जाणेजा जेवऽन्ने एएहिं काएहिं दंड समारंभंति तेसिपि वय लज्जामो तं परिन्नाय मेहावी तं वा दंडं अन्नं वा नो दंडभी दंडं समारंभिजासि त्तिमि (मु० २०१ ) विमोक्षाध्ययनोद्देशकः ८-९॥
Page #166
--------------------------------------------------------------------------
________________
(૧૪૫) ઉચે નીચે કે તિરછી દિશામાં બધા પ્રકારે જે જે દિશાઓ છે અને શબ્દથી વિદિશા (જુણા) છે, તેમાં એકેન્દ્રિય સૂમ બાદર, વિગેરેમાં જે કર્મોને સમારંભ છે. અર્થાત જીને દુઃખ દેવા રૂપ જે કિયાઓને સમારંભ (સંસારી કૃત્ય) છે. તે બધા કર્મ સમારંભને જ્ઞ પરિઝ વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કરવા.
પ્ર. કેણ ત્યાગ કરે.? ઉ. મર્યાદામાં રહેલે બુદ્ધિમાન સાધુ. પ્ર. કેવી રીતે ત્યાગે?
ઉ, પિતે પિતાના આત્માથી જ ચ ભૂતગ્રામમાં રહેલા પૃથ્વીકાય વિગેરે જેને દુઃખ રૂપ આરંભ ન કરે. પણ બીજા પાસે પણ આરંભ ન કરાવે. તેમ આરંભ કરનારાની અનુમોદના ન કરે.
(સૂત્રમાં છઠ્ઠી વિભક્તિ છે. તેને અર્થ ત્રીજમાં લઈએ તે) તે હિંસાના કરનારાઓથી અમે શરમાઈએ છીએ. એ ઉત્તમ વિચાર કરીને સાધુ પિતે મર્યાદામાં રહીને તથા કર્મને સમારંભ મેટા અનર્થ માટે છે, એમ જાણીને પિતે તે કર્મ સમારંભ છેડે. તથા જુઠ વિગેરે દંડથી પિતે ડરે. તેથી દંડલીવાળે સાધુ જીવેને દુઃખ રૂપ દંડનું કંઈ પણ કાર્ય ન કરે. અર્થાત્ કરવું કરાવવું અનુમેદવું, તે ત્રણ કરણ અને મન વચન કાયા એ ત્રણ યોગ છે. તેના વડે ત્યાગે, આ પ્રમાણે સુધર્માસ્વામિ કહે છે.
પહેલો ઉદેશ સમાપ્ત..
Page #167
--------------------------------------------------------------------------
________________
(१४६)
બીજો ઉદ્દેશે. પહેલે ઉદ્દેશે કહ્યું. હવે બીજે કહે છે તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદેશામાં પાપ રહિત સંયમ પાળવા માટે કશીલને પરિત્યાગ બતાબે આ પરિત્યાગ અકલ્પનીયતા પરિત્યાગ વિના સંપૂર્ણપણને ન પામે. માટે સાધુને અકનીચના પરિત્યાગને વિષય બતાવનાર આ ઉદેશ કહે છે.
એવા સંબંધે આવેલા ઉદેશાનું આ પહેલું સૂત્ર છે.
से भिक्खू परिकमिज वा चिद्विज वा निसी. इज्ज वा तुपटिन्न वा सुप्साणंसि वा सुन्नागारंसि वा गिरिगुहंसि वा रुक्खमूलंसि वा कुंभारायणसि वा हुरत्था वा कहिंचि विहरमाणं तं भिक्खू उव. संकमित्तु गाहावई बुया-आउसंतो समणा! अहं खलु तव अट्टाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा वत्यं वा पडिग्गहं वा कंबलं वा पायपुच्छणं वा पाणाई भूधाई जीवाइं सत्ताई समारुभ समुद्दिस्स कीयं पामिचं अच्छिन्नं अणिसटुं अभिहडं आहट्ट चेएमि आवसहं वा समुस्सिणो. मिसे भुंजह वसह, आउसंतो समणा भिक्खु तं गाहावइंसमणसंसवयसं पडियाइक्खे-आउसतो?
Page #168
--------------------------------------------------------------------------
________________
(૧૪૭) गाहावई नो खलु ते वयणं आढामि नो खलु ते वयणं परिजाणामि, जो तुम मम अट्ठाए असणं वा ४ वत्यं ४ पाणाई या ४ सणारम्भ समुहिस्स कीयं पामिचं अच्छिन्नं अणिसटुं अभिहडं आहह. चेएसि आवसहं वा समुस्सिणासि, से विरओ आउसो गाहावई ? एयरस अकरणयाए (सू० २०२)
સામાયિક ઉચલે તે સાધુ સર્વ સાવધ અનુષ્ઠાન છેડવાથી મંદિર (મેરૂ) પર્વત ચડવા સમાન પ્રતિજ્ઞા કરેલ ભિક્ષાથી જીવન ગુજારનાર સાધુ-ભિક્ષા લેવા કે બીજા કાય માટે પરાક્રમ (વિહાર) કરે, અથવા ધ્યાનમાં લીન થઈને ઉભું રહે, અથવા ભણવું ભણાવવું, અથવા સાંભળવું કે સંભળાવવું હોય ત્યારે બેસે, તથા કઈ જગ્યાએ માર્ગમાં થાકતાં આડે પડે (સુઈ રહે) પ્ર. આ બધું કઈ જગ્યાએ કરે? તે બતાવે છે– મશાણ. એટલે જ્યાં મુડદાં દાટે બાળે તે સ્થાન, (જેનું બીજું નામ પિતૃવન) છે, તેમાં સુવાનું સંભવે નહિ, માટે યથા... જ્યાં ઘટે, તે લેવું, તે વિચારતાં ગચ્છ વાસીઓને તે મશાણ વિગેરે સ્થાન ક૫તાં નથી, કારણ કે તેવા સ્થાનમાં રહી પ્રમાદ થતાં ચંવર વિગેરેને ઉપદ્રવ થાય છે, તથા જિનપી મુનિ થવાની સત્વ ભાવનાને ભાવનાર સ્થવિર કલ્પી મુનિને પણ મસાણમાં નિવાસ કરવાની
Page #169
--------------------------------------------------------------------------
________________
( ૧૪૮ )
સમતિ આપી નથી, પણ પ્રતિમાધારી મુનિને તે જ્યાં સૂર્ય આથમે ત્યાંજ રહેવાનુ છે, તેવાને આશ્રયી અથવા જિનકલપી મુનિને અશ્રયી મસાણુનું સ્થાન સૂત્ર પ્રમાણે સમજવુ, એ પ્રમાણે જ્યાં જેના સંભવ થાય. ત્યાં તે ચેાજવુ’· શૂન્યાગાર (ઉજ્જ ઘરમાં) રહે; અથવા, પર્વતની ગુફામાં અથવા ઝાડ નીચે અથવા, કુંભારનાં સ્થાનમાં અથવા, ગામની અહાર કાઈ પણ જગ્યાએ તે સાધુ કોઇ વખત વિહાર કરે; તેને ઘરના માલિક આવીને સાધુની જગ્યામાં જઇને મેલે. જે ખેલે તે બતાવે છે.
♦
1
1
મસાણ વિગેરે સ્થાનમાં પરિક્રમણ વિગેરે ક્રિયાને કરતા સાધુ પાસે કોઇ ત્યાં પહેલાં ઉભા રહેલ કોઇ માણસ સ્વભાવથી ભદ્રક જીવ અથવા સમકીત ધારી શ્રાવક ગૃહસ્થ હાય; તે સાધુના આચારમાં અ‘જાણુ - હાય; તે સાધુને ઉર્દૂશીને કહે. આ આપેલા આહાર ખાનારા છે. આરંભ છેડેલા છે. અનુકપા લાવવા યોગ્ય છે અને એટલુ' છતાં, તે સત્ય શુચિવાળા (સ્નાન રહિત ) છે. માટે, એમને આપેલુ અક્ષય ફળ આપનાર છે માટે, હુ તેમને દાન આપીશ. એમ વિચારીને સાધુ પાસે આવે અને બાલે. હું આયુષ્મન ! હે સાધુ ! હુ ́ સસારસમુદ્ર તરવાની ઇચ્છાવાળા તમારે માટે ભાજન, પાણી ખાદિમ, તથા સ્વાદિમ વસ્તુ લાવું; અથવા વસ્ર, પાત્રાં, કાંમળ, રજોહરણ, વિગેરે બનાવીને
Page #170
--------------------------------------------------------------------------
________________
(૧૪૯) લાવું. અર્થાત આમ કહીને તે ગૃહસ્થ શું કરે? તે કહે છે, પંચેન્દ્રિય જેઓ શ્વાસ લે છે, તે પ્રાણીઓ છે. તથા ત્રણે કાળમાં થયા, થાય છે અને થશે. તે ભૂત છે, તથા જીવતા હતા, જીવે છે, અને જીવશે તે જીવે છે. તથા સુખ દુઃખમાં સક્ત છે તે સર્વે છે. તેમને આરંભ કરીને લાવે; તેમાં ભેજન વિગેરેના આરંભમાં પ્રાણુનું ઉપમર્દન અવશ્ય થવાનું છે. આ ગૃહસ્થાનું કહેલું બધું અથવા ડું, કેઈ સાધુ સ્વીકારી લે. માટે ખુલાસો કરે છે. આ અવિશુદ્ધિ કેટિ લીધી છે તે બતાવે છે. आहा कम्मुद्दोसिअ मीसजा बायरा य पाहुडिआ। पूइअ अज्झोयरगो उग्गमकोडी अ छन्भेआ ॥१॥
આધાકર્મી ઉશીક મિશ, અને બાદર પ્રાતિક પૂતિ, અને અધ્યવ પૂરક, આ છે ભેદે તે, અવિશુદ્ધિ કેટિ છે. A (આ દશ વૈકાલિક સૂત્રની પાંચમા અધ્યયનની નિયુ ક્તિની ગાથા છે. તેમાં સૂચવ્યું કે, જે કાર્યમાં જેને સાક્ષાત્ હણે, તે સાધુ નિમિત્તે થવાથી અવિશુદ્ધિ કેટિ છે.) હવે, વિશુદ્ધિ કેટિ બતાવે છે. મૂલ્યથી લીધેલું, ઉધારે લીધેલું, છીનવી લીધેલું. જેમ કે રાજા ગૃહસ્થ પાસેથી સાધુને આપવા માટે છીનવી લે. તથા પારકાનું બદલે લીધેલું આવું કઈ સાધુને દાન દેવા માટે કરે તથા પિતાનાં ઘરથી સાધુના સામે લાવીને આપે તે વિશુદ્ધ કેટી છે. આમાં સાક્ષાત્ જીવ હિંસા સાધુ માટે થતી નથી. માટે, વિશુદ્ધ
Page #171
--------------------------------------------------------------------------
________________
(૧૫)
કેટી છે.) આ પ્રમાણે સાધુને આપવા કેઈ બેલે; તથા હું તમારે માટે ઉપાશ્રય બનાવીશ; અથવા સુધરાવીશ. એવું બેલે, અને તે ગૃહરથ હાથ જોડીને માથું નમાવીને આહાર વિગેરેની નિમંત્રણ કરે અને બેલે. હે સાધુ! આ
જન વાપરે મારાં સુધારેલાં ઘરમાં રહે તે વખતે સાધુ જે સૂત્ર અર્થને ભણેલે વિદ્વાન હૈય; તેણે દીનતાવાળું મન ન કરતાં તેને ના પાઠવી તે માટે ગુરૂ શિષ્યને કહે છે –હે આયુષ્યન! હે સાધુ હે ભિક્ષુ! તે ગૃહસ્થ બુદ્ધિમાન ય; મિત્ર હોય; અથવા બીજે કઈ હોય, તેને સાધુએ કે ઉત્તર આપે ? તે બતાવે છે, તે આયુષ્મન ! હે ગૃહસ્થ! તમારું એ વચન હું સ્વીકાર નથી. (વજુ અપિના અર્થમાં છે, અને તે સમુચ્ચયના અર્થમાં છે.) મારે સાધુને આચાર જે પાળવાને છે, તેનું જ્ઞાન મને હેવાથી હું સ્વીકારું નહીં. તું મારે માટે જીવેને દુઃખ દેવા રૂપ ભજન વિગેરે અનાવે અથવા, ઉપાશ્રય બનાવે; તે મને તે કલ્પ નહીં. કારણુંકે, હે આયુષ્યન! હે ગૃહપતિ ! તેવા આરભ કરાવવા રૂપ અનુષ્ઠાનથી હું મુક્ત થયેલ છું.
માટે જાણી જોઈને હું કેવી રીતે સ્વીકારૂં ? માટે હું સ્વીકારતા નથી. આ પ્રમાણે ભજન વિગેરેના સંસ્કારને સાધુએ નિષેધ કર્યો. પણ જે, કેઈ ગૃહસ્થ પ્રથમથી તે સાધુને અભિપ્રાય જાણીને છાજે તેવું ભોજન, વિગેરે
Page #172
--------------------------------------------------------------------------
________________
(१५१) કરે અને સાધુને આપે તે પણ, સાધુએ બુદ્ધિ બળથી કેઈ પણ રીતે જાણીને તેને નિષેધ કરે તે બતાવે છે.
से भिक्खु परिकमिज वा जाव हुरत्था वा क हिंचि विहरमाणं तं भिक्खु उपसंकमित्तु गाहावई आयगयाए पेहाए असणं वा ४ वत्थं वा ४ जाव
आहट चेएइ आवसहं वा समुस्सिणाइ भिक्खू प. रिघासेउ, तं च भिक्खू जाणिज्जा सह सम्मड्याए पर वागरणेणं अन्नसि वा सुचा-अयं खलु गाहा. वई मम अट्ठाए असणं वा ४ वत्थं वा ४ जाव आ. वसई वा समुस्सिणाइ, तं च भिक्खू पडिलेहाए आगमित्ता आणविजा अणासेवणाए तिमि (स. २०३) - તે સાધુને મસાણ વિગેરેમાં કઈ સ્થાને વિચરતાં કેઈ ગૃહસ્થ મળતાં તે હાથ જોડીને પ્રકૃતિથી ભદ્ર હોય; તે મનમાં વિચારે કે હું આ સાધુને ગુપ્ત રીતે આરંભ કરીને ગોચરી વિગેરે આપીશ.
प्र.-। माट? __ -साधुने माडा२ ४२१॥ माटे PANNA; अथवा, સાધુઓને રહેવા માટે મકાન બનાવી આપીશ. તે સાધુ માટે બનાવેલ આહાર વિગેરે દેષિત છે એમ સાધુ જાણી લે.
Page #173
--------------------------------------------------------------------------
________________
(૧પર) પ્ર–કેવી રીતે જાણે? - પિતાની તીણ બુદ્ધિથી અથવા, તીર્થકરે બતાવેલા ઉપયિાથી અથવા બીજા માણસે એટલે તેના નેકર ચાકર વિગેરેને પૂછીને જાણી લે કે, આ ગૃહસ્થ મારે માટે આરંભ કરીને આહાર વિગેરે અથવા, ઉપાશ્રય આપે છે. આવું બીજા પાસે સાધુ સાંભળે છે, તે વાતની ખાત્રી કરીને તે સાધુ કહે કે આ અમારે માટે બનાવેલું છે તેથી કલ્પતું નથી; માટે, હું નહીં લઉં. જો, આવું કરનાર શ્રાવક હેય; તે, તેને ટુંકાણમાં પિંડ નિર્યુક્તિનું સ્વરૂપ સમજાવવું. બીજે, ભદ્રક સ્વભાવને હેય તે, તેને નિર્દોષ ભજનના દાનનું ફળ બતાવે; તથા ગેચરીના સેળ ઉતમ વિગેરે દેષ બતાવે; તથા યથાશક્તિ તે સંબંધી ધર્મકથા કહે છે काले देशे कल्प्यं श्रद्धायुक्तेन शुद्धमनसा च । सत्कृत्य च दातव्यं दानं प्रयतात्मना सदभ्यः ॥१॥ दानं सत्पुरुषेषु स्वल्पमपि गुणाधिकेविनयेन । वटकणि केव महान्तं न्यग्रोधं सत्फलं कुरुते ॥२॥ दुःखसमुद्रं प्राज्ञास्तरन्ति पात्रार्पितेन दानेन । लघुनेव मकरनिलयं वणिजः सद्यानपात्रेण ॥ ३ ॥ , એગ્ય કાળ દેશમાં સાધુને કલ્પે તેવું શ્રદ્ધા સહિત શુદ્ધ મનથી ઉદ્યમવાળા થઈને પ્રાસુક દાન ઉત્તમ સાધુએને આપવું. (૧)
Page #174
--------------------------------------------------------------------------
________________
(૧૫૩). ઉત્તમ પુરૂષ જે ગુણમાં અધિક છે, તેમને વિનય વડે થોડું પણ, આપેલું દાન મેટું ફળ આપે છે. જેમ-વડની કણિકા ( ) નાની છતાં, વડનું ઝાડ સારાં ફળવાળું બનાવે છે. (૨)
તીણ બુદ્ધિવાળા પાત્રમાં ગ્ય દાન આપીને દુઃખ સમુદ્રને કરે છે. જેમ–મગરનાં સ્થાનવાળે ભેટે સમુદ્ર હેય; તેને વેપારીઓ નાનાં વહાણ વડે તરી જાય છે. (૩) " આ પ્રમાણે સુધર્મા સ્વામિ કહે છે, અને હવે પછીનું પણ તેઓ કહે છે -
भिक्खं च खलु पुट्टा वा अपुट्ठा वा जे इमे आ. हच्च गंथा वा फुसंति, से हंता हणह खणह छिंदह दहह पयह आलुपह विलुपह सहसाकारेह विप्परामुसह, ते फासे धीरो पुट्ठो अहियासए अदुवा आयारगोयरमाइक्खे, तकिया णमणेलिसं अदुवा वइगुत्तीए गोयरस्स अणुपुत्वेण संमं पडिलेहए आयतगुत्ते बुडेहिं एवं पवेइयं ( सू० २०४ )
(૩ સમુચ્ચયના અર્થમાં છે. વર્લ્સ વાક્યની શોભા માટે છે.) તે ભિક્ષાના આચારવાળા સાધુને કઈ કહે—હે સાધુ ! હું તમારે માટે જન વિગેરે અથવા ઉપાશ્રય વિગેરે તૈયાર કરાવીશ; અથવા સુધરાવીશ. સાધુએ તેને
Page #175
--------------------------------------------------------------------------
________________
(૧૫૪ )
સ'મતિ ન આપી હોય; તો પણ, તે કરાવે; અને મીઠાં વચન, અથવા ખળાત્કારથી હું સાધુ પાસે ગ્રહણ કરાવીશ એવુ માને અને બીજો કાઇ ગૃહસ્થ સાધુના થાડા આચારને જાણતા હાય; તે પૂછ્યા વિનાજ નુ કાર્ય કરે; અને વિચાર કે, હુ તેમને ભોજન વિગેરે આપીશ. હવે તે ન ભાગવવાથી શ્રદ્ધાના ભંગ થવાથી અથવા, મધુર સે’કડા વચનના આગ્રહથી, અથવા ક્રોધના આવેશથી નિશ્ચયથી સુખ દુઃખ પણે અવલાક જાણુનાશ આ સાધુ છે, એમ જાણીને પશ્ચાત્તાપ પૂર્વક રાજાની આજ્ઞા લઈને ન્યકાર ભાવના પામેલા દ્વેષી બનીને તે સાધુને મારે પણ ખરો તે બતાવે છે, અને એક બતાવવાથી ઘણાના આદેશ છે તેથી જે, આ પૂછીને અથવા વિના પૂછે આહાર વિગેરે લાવવામાં ઘણું દ્રવ્ય ખરચીને સાધુને અર્પણ કરે; અથવા દ્રવ્ય ખરથી બનાવેલ ભાજન વિગેરે સાધુ ન લે; તે, તેમને તે ગૃહસ્થ ક્રોધી અનીને પીડા કરે છે.
પ્રશ્ન—કેવી રીતે ?
ઉઃ—કહે છે. તે શેઠ વિગેરે ક્રોધી બનીને પોતે સાધુને મારે છે. અથવા, મારવા માટે ખીજાને પ્રેરણા કરે છે, અને ખેલે છે કે આ સાધુને દડા વિગેરેથી મારા; તથા એના હાથ પગ કાપીને ઘાયલ કરી; તથા અગ્નિ. વિગેરેથી ખાળા; તથા તેમના સાથળનુ માંસ પકાવા; તેનાં
Page #176
--------------------------------------------------------------------------
________________
હજ કરી
અનેક પ્રકારે
છે, ધીર અને
(૧૫૫) વો વિગેરે લુંટી ; તથા તેનું બધું છીનવી લે. એકદમ બધું પ્રહાર વડે કરાવે, શીધ્ર પંચત્વ (મરણ) પમાડે તથા, દુખ દેવાના જુદા જુદા વિચાર કરે જુદી જુદી પડાથી બાધા કરે. આ પ્રમાણે હુકમ કરવાથી તે સાધુને બીજા અનેક પ્રકારે દુઃખના સ્પર્શે કરે તે પણ, ધીર બનીને તે ફરસેને ફરશી શાંતિથી સહન કરે. તથા બીજા ભૂખ તરસ વિગેરેના પરિષદે આવે તે પણ સહે; પણ, પરિષહ ઉપસર્ગ આવેથી કંટાળીને વિકલવતા (એઇ) પામીને તેને ઉત્તેશિક વિગેરે દેષિત આહારની અભિલાષા ન કરે; અથવા, સાંત્વવાદ (મીઠાં વચન) વિગેરે અનુકુળ ઉપસર્ગોથી લલચાવતાં પણ, અશુદ્ધ આહાર ન લે. જિન કલ્પી મુનિ તે, આચાર પાળે, પણ તેનાથી સ્થવિર કેપી સાધુ પણ સામર્થ્ય હોય તે, પિતાને નિર્દોષ સંયમ પાળે તે કાહે જુદા જુદા ઉપગેથી થતી પીડાઓને સહે; અથવા, સાધુઓના આચારને વિષય (અનુષ્ઠાન) જે મૂળ ગુણ ઉત્તરગુણના ભેદ સંબંધી છે તે સમજાવે પણ, તે સમયે ન વડે દ્રવ્ય વિચાર સમજાવવા ન બેસે તેમાં પણ, મૂળ ગુણની સ્વૈર્યતા માટે ઉત્તર ગુણેને (વિશેષ પ્રકારે) સમજાવે અને તેમાં પિડેષણાની વિશુદ્ધિ સમજાવે; અને આ સ્થળે પિંડેપણું સૂત્રને સમજાવવાં જોઈએ. વળી, કહેવું કે
Page #177
--------------------------------------------------------------------------
________________
(૧૫) यत्स्वयमदुःखितं स्यान्न, न च परदुःखे निमित्त
મૂતરો केवलमुपग्रहकर, धर्मकृतेतद् भवेद्देयम् ॥१॥
જેથી, પિતે દુઃખી ન થાય તેમ, બીજાના દુખમાં પિતે નિમિત્તભૂત પણ ન થાય. ફક્ત ધર્મ કરવા માટે આશ્રય આપનારું નિર્દોષ જન વિગેરે હોય; તેજ સાધુઓને આપવાનું છે.
શું બધા પુરૂષને આ બધું કહેવું?
ઉ–ના. આવનાર પુરૂષ સંબંધી વિચાર કરીને કહેવું કે–આ પુરૂષ કેણ છે? કેને માને છે? આગ્રહવાળે છે, આગ્રહ રહિત છે? મધ્યસ્થ છે? ભદ્રક છે? એમ બધું વિચારીને યથા શક્તિ કહે અને શક્તિ હોય; તે પાંચ અવયવ અથવા બીજી રીતે એ પ્રસિદ્ધ કરે કે, સ્વપક્ષની સ્થાપના થાય; અને પર પક્ષની એગ્ય રીતે ભૂલ બતાવી તેને સુધારે એવાં અનન્ય સદશ વચને કહે. પણ, સાધુ પિતે સામર્થ્ય રહિત હોય; અથવા, સામેને માણસ તત્વની વાત સંભળાવતાં વધારે કેપે તેમ હોય; અથવા, અનુ ફળને પ્રત્યેનીક હેય; તે વાફ ગુપ્તિ (માન) રાખવી તે કહે છે. એટલે, સાધુ બુદ્ધિમાન હેય; અને સાંભળનાર ઈચ્છા રાખે; તે, સાધુને નિર્દોષ સંયમ બતાવ. પણ તેમ ન હોય તે, મન રાખીને પિતાના આત્માનું હિત
Page #178
--------------------------------------------------------------------------
________________
(૧૫૭ )
વિચારતા પિ’ડ, વિશુદ્ધિ વિગેરે આચારના વિષયને ઉમ ઢોષ વિગેરેથી દ્વાષિત છે કે નહિ ? એમ બીજાથી પૂછી લઈને સમ્યક્ શુદ્ધિ વિચારે.
પ્રઃ—કેવા બનીને ?
ઉઃ—આત્મ ગુપ્ત તે, સદા પોતાના સયમમાં ઉપ ચોગ રાખનારી બનીને વિચરે. આ મે' નથી કહ્યુ. તેવું સુધર્માસ્વામિ કહે છે. યુદ્ધ તે કલ્પ્ય અકલ્પ્સની વિધિ જાણનારા તીર્થંકર વિગેરેએ ઊપર બતાવેલુ કહ્યું છે. તથા, હવે પછીનું પણ તેમનુ કહેવુ છે.
से समणुन्ने असमणुन्नस्स असमणं वा जाव नो पाइजा नो निमंतिज्जानो कुज्जा वेयावडियं परं आ ढायमाणे तिमि (सू० २०५)
ફક્ત, ગૃહસ્થ અથવા કુશીલીયા પાસેથી અકલ્પ્ય એમ જાણીને આહાર વિગેરે ન લે. તેમજ, ઉત્તમ સાધુ. ઢીલા સાધુને પૂર્વે અતાવેલ આહાર વિગેરે પાતે પણ જે શુદ્ધ લાવેલા હાય તે ન આપે; અથવા, તેવા પતિતા મહુ આદરમાનથી આહાર વિગેરે આપે; અથવા બીજી રીતે લલચાવે; તે પણ, તેમની વૈયાવચ્ચ ન કરે; ત્યારે પેતે કેવા અને ? અને કાની વૈયાવચ્ચ કરે તે કહે છે?—
धम्ममायाणह पवेइयं माहणेण महमया सम
Page #179
--------------------------------------------------------------------------
________________
(૧૫૮) पुन्ने समानस्स असणं वा जाव कुना वेयावडिय परं आढायमाणे (मु० २०६) तिमि ॥८-२॥
ગુરૂ કહે છે—હે શિષ્ય ! તમે કેવળી વર્તમાન સ્વામીએ કહેલા દાન ધર્મને જાણે, જેમાં સમગ્ર સાધુ તે ગ્ય વિહાર કરનારે હોય તે અપર સમને ચારિત્રધારી સંવિગ્ન હેય સમાચારમાં રહી સાથે ગેચરી કરતે હોય, તેવાને અશન વિગેરે ચાર પ્રકારને આહાર, વસ્ત્ર પાત્ર વિગેરે ચાર પ્રકારનું દ્રવ્ય આપે, તથા તે આપવા માટે નિમંત્રણ કરે, અથવા પેશલ વૈયાવચ્ચ કરે અર્થાત અંગમર્દન (ાળવું ચાંપવું) વિગેરે પણ કરે, પણ એથી વિરૂદ્ધ આચારવાળા જે ગૃહસ્થ કુતીથિએ પાસસ્થાએ અસંવિન અસમજ્ઞ સાધુઓ હેય, તેમને આપે નહિ, પરંતુ સમાને જ પિતે આપે, તથા અતિશે આદર સત્કાર કરીને તથા તે વસ્તુ માટે સદાતે હય, અથવા તપેલે હોય, તે તેની એગ્ય રીતે વૈયાવચ્ચ કરે, આથી એમ બતાવ્યું, કે ગૃહસ્થ તથા કુશીલીયા સાધુની વૈયાવચ્ચ ન કરવી, આહાર વિગેરે ન આપવા. પણ આટલું વિશેષ છે, કે ગૃહસ્થ પાસે જે કલ્પનીય છે તે લેવું અને અકલ્પનીય રોજ નિષેધ છે, પણ અસમનેઝ સાધુ પાસેથી તે સર્વથા લેવાનો નિષેધ કર્યો. આ પ્રમાણે સુધર્માસ્વામી કહે છે. વિમક્ષ અધ્યયનમાં બીજો ઉદેશે સમાસ થ.
Page #180
--------------------------------------------------------------------------
________________
(૧૫૯).
ત્રીજો ઉદેશે. બીજે કહ્યા પછી ત્રીજો ઉદેશે કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદેશામાં અકલ્પનીય આહાર વિગેરેને નિમેધ કહ્યું. તથા તેના નિષેધથી અપમાન માનીને કઈ કેપ કરીને મારવા તૈયાર થાય, તેને દાન કેવી રીતે દેવું તે યથાવસ્થિત દાન વિધિની પ્રરૂપણ સાધુએ કરવી, તેમ આ ઉદેશામાં પણ આહાર વિગેરે નિમિત્ત માટે ઘરમાં પેઠેલા સાધુનું અંગ ઠંડ વિગેરેથી કપતું દેખીને ગૃહસ્થને ઉલટું સમજાય કે આ સાધુ કામ ચેષ્ટાદિના કારણે પૂજે છે, તેવા ગૃહસ્થને યથાવસ્થિત સ્વરૂપ બતાવીને ગીતાર્થ સાધુએ તેની બેટી શંકા દૂર કરવી. આ પ્રમાણે આવા સંબંધે આવેલા ઉદ્દેશાનું સૂત્રાનુગમમાં સૂત્ર ઉચ્ચારવું જોઈએ તે કહે છે:
પરિબળ વઘણા જ સંયુકા ના તદहिया, सुच्चा मेहावी वयणं पंडियाणं निसामिया समियाए धम्म आरिएहिं पवेइए ते अणवकंखमाणा अणइवाएमाणा अपरिग्गहेमाणा नो परिग्गहावंती सव्वावंति चणं लोगसि निहाय दंडं पाणेहिं पावं कम्मं अव्वमाणे एस महं अंगथे विद्याहिए, ओए जुइमस्स खेयन्ने उववायं चवणं च नचा (मु० २०७)
અહીં ત્રણ અવસ્થાઓ છે. જુવાની મધ્યમ વય, અને
Page #181
--------------------------------------------------------------------------
________________
(૧૬૦ )
વૃદ્ધાવસ્થા છે, તેમાં મધ્યમ વયવાળો પરિપત્ર ( સ્થિર ) બુદ્ધિવાળા હાવાથી ધર્મને ચાગ્ય છે, તે પ્રથમ બતાવે છે, કેટલાક મધ્યમ વયમાં ધ પામેલા ધર્મચરણ માટે તૈયાર થએલા તે સમુસ્થિત જાણવા. જો કે યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેનારા હોય છે, છતાં પણુ, બાહુલ્યતાથી તથા પ્રાયે મધ્યમ અવસ્થામાં ભેગ તથા કુતુહુલની ઇચ્છા દૂર થયેલ હાવાથી વિદ્યપણે ધર્મના અધિ કારી થાય છે. માટે, મધ્યમ વય લીધી છે.
મ
પ્રઃ- કેવી રીતે એધ પામેલા તૈયાર થયા છે ? :—કહે છે. .અહી ત્રણ પ્રકારના એધ પામનારા જાણવા. (૧) સ્વય યુદ્ધ, (૨) પ્રત્યેક યુદ્ધ, (૩) યુદ્ધમાધિત. તે ત્રણમાં અહી યુદ્ધષ્ઠાધિતના અધિકાર છે, તે કહે છે, ‘ મેઘાવી ' તે મર્યાદામાં રહેલ ખુદ્ધિમાન સાધુ પડતા (તીથકર) વિગેરેનું હિત ગ્રહણ કરવુ'; અહિત છેડવુ; એ વચન પ્રથમ સાંભળીને પછી વિચારીને સમતાને ધારણ કરે. પ્રઃ—શા માટે ?
ઉ:—કારણ કે સમતા એટલે મધ્યસ્થ પશુ ધારીને આ તીર્થંકર વિગેરે એ પ્રકથી શ્રુતિ ચારિંત્રરૂપ ધર્મ કહ્યા છે. અને મધ્યમ વયમાં તેમણે ધમ સાંભળીને એધ પામીને ચારિત્ર લેવા તૈયાર થયેલા છે. તે શુ કરે
Page #182
--------------------------------------------------------------------------
________________
(૧૬૧). તે કહે છે. તેઓ દીક્ષા લઈને મોક્ષ તરફ પ્રયાણ કરી કામ ભેગેને ત્યાગી તથા જીને દુઃખ ન દઈને પરિગ્રહને : ધારણ ન કરતા વિચરે. (પહેલું છેલ્લું લેવાથી વચલાં ત્રણ આવે છે, તેથી જુઠ ન બેલતા ચેરીને ત્યાગી બ્રહ્મચર્ય પાળતા વિચરે એવા સાધુઓ પિતાના દેહમાં પણ મમત્વ ત્યાગે છે. એમજ બધા લેકને વિષે કેઈપણ જાતને પરિગ્રહ તેઓ રાખતા નથી. (ચ સમુચ્ચયના અર્થમાં છે. અને તે ભિન્ન કમ બતાવે છે. શું વાક્યની શોભા માટે છે.). વળી પ્રાણીઓને દંડે તે દંડ છે. અને તે દંડ બીજા જીવને પરિતાપ કરનાર છે. તે દંડને પ્રાણી તરફ અથવા પ્રાણી વિષે નાંખવાથી પાપ થાય કર્મ બંધાય. તેથી તે પાપ રૂપકમ તે અઢાર પ્રકારનું છે. તેને પિતે ઉત્તમ સાધુ આચરતે નથી. તથા બાહા અત્યંતર ગ્રંથ છે તેને ત્યાગવાથી તેવા સાધુને તીર્થકર ગણધર વિગેરેએ અગ્રંથ (નિગ્રંથ) કહે છે.
પ્ર–આવે કેણું થાય?
ઉ–ોનઃ તે અદ્વિતીય એટલે રાગદ્વેષ રહિત હોય છે. તથા ઘતિવાળે એટલે સંયમ અથવા મેલ છે. તેના ખેદને જાણનારે છે. અને તે નિપુણ હોવાથી દેવલેકમાં પણ ઉપપાત વન છે. એમ જાણને વિચારે છે કે બધાં સંસારી સ્થાન અનિત્ય છે. એવી બુદ્ધિથી પિતે પાપકર્મને વર્જનારે થાય છે. કેટલાક પુરૂષે તે મધ્યમ વયમાં પણ
Page #183
--------------------------------------------------------------------------
________________
(૧૬૨)
ચારિત્ર લીધેલા પરિસહ તથા ઇંદ્રિયાથી ગ્લાનતા પામે છે. તે બતાવે છે.
आहारोवच्या देहा परीसह भंगुरा पासह एगे सन्विदिएहिं परिगिलायमाणेहिं ( सृ० २०८ ) આહારથી ઉપચય થાય તે આહારેાપચય છે. પ્રઃ—તે કાણુ છે ?
ઉલ—દેહા છે. તે દેહો આહારના અભાવમાં ઝાંખાશ લાવે છે અથવા તે નાશ પામે છે. તે પ્રમાણે પરિસડા આવેથી ભ'ગુર છે. તેથી આહારથી તૈહા પુષ્ટ થયા છતાં પણ રિસહે આવતાં અથવા વાયુ વિગેરેના અટકાવથી ગ્લાની પામે છે. એટલે ગુરુ શિષ્યને કહે છે. હું શિષ્યા તમે જીએ કે કેટલાક બધી ઇંદ્રિયા આંખી પડતાં કલીમતાને પામે છે. તે બતાવે છે. ભૂખથી પીડાએલે દેખતા નથી, સાંભળ નથી, સુધતા નથી, વિગેરે જાણવુ. તેમાં આહિર વિના કેવળીનુ પણ શરીર પ્લાન ભાવ પામે છે. તે તે સિવાયના બીજા જે સ્વભાવથીજ ભંગુર શરીરવાળ! છે તેનુ... શું કહેવુ... ? પ્રઃ—કેવળી વિનાના સાધુએ અકૃતાર્થ છે, અને સુધા વેદનીયના સદ્ભાવ છે. તેથી તે આહાર કરે છે અને દયા વિગેરે મહાત્રતે પાળે છે એ માનવુ ડીક છે પણુ, કેવળી તા નિયમથી મેક્ષમાં જનાર છે. ત્યારે શા માટે શરીરને ધારે છે ? અને તે ધારણ કરવા શુ કામ ખાય છે ?
.
Page #184
--------------------------------------------------------------------------
________________
*
(૧૬૩) ઉ–તેને પણ, ચાર અઘાતિ કર્મને સદ્ભાવ છે. તેથી એકાંતથી કૃતાર્થતા નથી, અને તેની ખાતર શરીર ધારે છે ! અને આહાર વિના તેનું ધારણ ન થાય; તથા તેમને સુધા વેદનીય કર્મને ભાવ છે માટે ખાય છે. તે કહે છેવેદનીયના સભાવથી તેના કરેલા ૧૧ પરિષહ પણ, કેવળી ને ઓછા કે બધા પરિષહે ઉદયમાં આવે છે તેથી કેવળી પણ ખાય છે. એ સિદ્ધ થયું અને તેથી જ આહાર વિના ઇઢિયેની લાનતા છે એમ બતાવ્યું. આ પ્રમાણે તત્વને જાણનારે પરિષહથી પીડાતા હોય, છતાં પણ શું કરે ? તે કહે છે: –
ओए दयं दयह, जे संनिहाण सत्थस्स खेयने से भिक्खू कालन्ने बलन्ने मायने खणन्ने विणयन्ने समयन्ने परिग्गहं अममायमाणे कालेणुलाइ अपडिन्ने दुहओ छित्ता नियाई (सू० २०९) ।
એજ–તે એકલે રાગ દ્વેષ રહિત બનીને ભૂખ તરસને પરિષહ આવે તે પણ, દયા (કૃપા) પાળે (ધારણ કરે) પણ પરિષહથી પડતાં દયા છેડી ન દે.
પ્ર–કે પુરૂષ દયાને પાળે છે ?
ઉ–જે લઘુકમ હોય તે. (જેના વડે સમ્યફ રીતે નારકી વિગેરે ગતિમાં રખાય તે) સંનિધાન કર્યું છે તેના સ્વરૂપને જણાવનાર શાસ્ત્ર છે, તેને નિપુણ ખેદજ્ઞ છે, અથવા
Page #185
--------------------------------------------------------------------------
________________
(૧૬૪) સંનિધાન કર્યું છે, તેનું શસ્ત્ર સંયમ છે, તેના ખેદને " જાણનારે છે. અર્થાત સમ્યફ સંયમને જાણનારે છે, અને જે સંયમની વિધિ જાણનારે છે, તે ભિક્ષુ કાળજ્ઞ તે ઉચિત અનુચિત અવસરને જાણ છે. આ બધાં સૂત્રને અર્થ લેક વિજય નામના બીજા અધ્યયનના પાંચમા ઉદ્દેશામાં બતાવેલ હેવાથી ત્યાંથી જાણી લેવું; તથા બલજ્ઞ, માત્રજ્ઞા ક્ષણજ્ઞ, વિનયજ્ઞ, સમય, બધી બાબતમાં નિપુણ સાધુ પરિગ્રહને મમત્વ ત્યાગીને કાલમાં ઉત્થાયી તથા અપ્રતિજ્ઞ (કદા ગ્રહ રહિત) બનીને ઉભયથી (દવ્ય ભાવથી) મમ તને છેદનારે બનીને તે સાધુ સંયમ અનુષ્ઠાનમાં નિશ્ચયથી વ, તેને સંયમ અનુષ્ઠાનમાં વત્તતાં શું થાય તે કહે છે –
तं भिक्खुं सीयफासपरिवेवमाणगायं उवसंकमित्ता गाहावई बूया आउसंतो समणा? नो खलु ते गामधम्मा-उव्याहंति ? आउसंतो गाहावई ? नो खलु मम गामधम्मा उव्वाहंति, सीय फास च नो खलु अहं संचाएमि अहियासित्तए, नो खलु मे कप्पइ अगणिकायं उबालित्तए वा (पज्जा लित्तए वा) कायं आयावित्तए वा पयावित्तए वा अनसिंवा वयणाओ, सिया स एवं वयंतस्स. परोअगणिकाय उज्जालित्ता पजालित्ता कायं आया.
Page #186
--------------------------------------------------------------------------
________________
(૧૬૫) विज वा पयाविज वा, तं च भिक्खू-पडिलेहाए आगमित्ता आणविना अणासेवणाए तिमि (ફૂ૨૦) II ૮-૧
અંતપ્રાંત આહારથી તેજ રહિત બનેલા નિષ્કિચન તથા ભિક્ષાથી નિર્વાહ કરનારા સાધુને ગરમ અવસ્થાની યુવાની જતાં ચોગ્ય વસ્ત્ર ઠંડા શેકવા જોઇએતે ન મળવાથી ઠંડથી કંપતા શરીરવાળાને નજીક ગૃહસ્થ મળતાં શું થાય? તે કહે છે–તે ગૃહસ્થ ઐશ્વર્યની ગરમીથી અહં. કરી છે. કસ્તુરીથી લેપ કર્યો છે. ઉત્તમ જાતિના કેસરના જાડા રસથી ગાત્ર લીંપેલું છે. મીન મદ (
) આગુરૂ ઘન સાર ધૂપિત રિલ્લિકા (
) થી લેપેલા શરીરવાળે છે અને જુવાન સુંદરીઓના સંદેહથી વીટાયેલે છે. અને શીત સ્પર્શને અનુભવ જેને નાશ પામે છે તે શેઠી તેવા કંપતા મુનિને જોઈ વિચારે કે આ મુનિ મારી સુંદર સ્ત્રીઓ જે દેવાંગનાની રૂપ સંપદાને હસી કાઢે છે, તેને જોઈને સાત્વિક ભાવને પામેલે ધ્રુજે છે કે ઠંડના લીધે? આવી રીતે શંકામાં પડેલે શેઠ બેલે, કે હે આ યુષ્યન! હે શ્રમણ ! પિતાના આત્માની કુલીનતાને પ્રકટ કરતે પ્રતિષેધ દ્વારવડે પૂછે છે કે તમને શું ઇદ્રિની ઉન્મત્તતા દુઃખ દે છે? આવું ગૃહસ્થ પૂછે, તે તેને
Page #187
--------------------------------------------------------------------------
________________
(૧૬૬)
અભિપ્રાય જાણીને સાધુએ કહેવું, કે આ ગૃહસ્થને પિતાના આત્માના અનુભવ વડે અંગના (સ્ત્રી)ના અવલોકનના પ્રકટ કરેલ ભાવથી ભેટી શકે થઈ છે, તે હું તેની શંકા દર કરું આવું વિચારી સાધુ બેલે હે આયુષ્યન! હે ગૃહસ્થ! મને ઇતિની ઉન્મત્તતા નથી જ બાધતી; પણ, તમે મારું શરીર જે, કંપતું જોયું છે, તે ફક્ત ઠંડનું જ કારણું છે, પણ તે કામદેવને વિકાર નથી. અતિ ઠંડને સ્પર્શ સહન કરવાને હું શક્તિવાન નથી. આ પ્રમાણે સાધુ બેલે ત્યારે, તે ગૃહસ્થ ભક્તિ અને કરૂણ રસથી ભિંજાચલા હદયવાળ બનીને કહે કે –શીવ્ર ઠંડ ઉડાડનાર સારા બળેલા અગ્નિને કેમ સેવ નથી? મુનિ કહે –મને અગ્નિ કાય સેવ કલ્પત નથી; તથા સળગાવે પણ કલ્પત નથી, તથા કેઈએ સળગાવેલ હોય તે, ત્યાં તે ઘણે તાપ લેવે પણ મને કલ્પને નથી, તેમ, બીજાનાં વચનથી પણ, એમ કરવું અને કપતું નથી; અથવા બીજાને અગ્નિ બાળવાનું કહેવું પણ મને કતું નથી. તે સાધુને આવું બેલતે જાણીને તે ગૃહસ્થ કદાચ આવું કરે તે કહે છે –
તે ગૃહસ્થ આવું મુનિ પાસે સાંભળીને (પિતાની ભક્તિથી) અનિ સળગાવીને ભડકે કરીને સાધુની કાયાને શેડી અથવા ઘણું તપાવે, તે અગ્નિ સળગાવ મુનિ દેખે, તે પિતાની સુબુદ્ધિથી અથવા તીર્થકરના વચનથી અથવા
Page #188
--------------------------------------------------------------------------
________________
(૧૬૭)
બીજા પાસે તત્વ સમજીને તે ગૃહસ્થને સમજાવે, કે આ અનિ સેવ મને કપતે નથી, પણ તમે સાધુ ઉપર ભક્તિ અને અનુકમ્પાથી પુણ્યને સમૂહ ઉપાર્જન કર્યો છે. આ પ્રમાણે સુધર્માસ્વામી કહે છે. ત્રીજો ઉદેશ સમાપ્ત થયે.
ચોથે ઉદ્દેશે. - ત્રીજો કહ્યા પછી ચે. કહે છે. તેને સંબંધ આ પ્રમાણે છે, ગયા ઉશામાં ગેચરી ગયેલા સાધુને ઠંડથી શરીર કંપતાં ગૃહસ્થને ટી શંકા થાય, તે સાધુએ દૂર કરવી, પણ જે ગૃહસ્થના અભાવમાં જુવાન સીને સાધુના ઉપર કામ ચણાની ખેટી શંકા થાય, અને કુચાલની ઈચ્છાથી સ્પર્શ કરવા આવે, તે ગળે ફાસે ખાઈને અથવાગાર્ધપૃષ્ઠ વિગેરે આપઘાતનું મરણ પણ સ્વીકારવું, (પણ છેટું કામ કરવું નહિં) આવું ઉપસર્ગનું કારણ ન હોય તે આપઘાત ન કરે, તે બતાવવા આ ઉદેશે કહે છે. આ સંબધે આવેલા ઉદ્દેશાનું આ પહેલું સૂત્ર છે.
जे भिक्ग्बू तिहिं वत्थेहिं परिवुसिए पायचउत्थे. हिं तस्से णं नो एवं भवइ-चउत्थं वत्थं जाइस्सा. मि, से अहेसणिजाई वत्थाई जाइजा अहापरिग्गहियाइं वत्थाई धारिजा, नो धोइजा नो धोय.
Page #189
--------------------------------------------------------------------------
________________
(૧૬૮) रत्ताई वत्थाई धारिजा, अपलिओवमाणे गामंतरेसु ओमचेलिए, एयं खु वत्थधारिस्स सामग्गिયં (૧૨) - અહીં પ્રતિમા ધારી અથવા જિન કલપી જે અછિદ્ર
હાથ (લબ્ધિ) વાળે મુનિ જાણ; કારણકે, તેનેજ પાત્ર નિગ યુક્ત પાત્ર, તથા કપત્રય (વસ્ત્રની) આવી ઓઘ ઉપાધિ હોય છે તેને ઓપગ્રહિક (સંથારીઉ વિગેરે) ઉપાધિ હોતી નથી, તેમાં કંડમાં શિશિર વિગેરે ઋતુમાં
મિક (સૂત્રનાં) બે કપડાં (૧) હાથ લાંબાં પહોળાં હોય . છે, અને ત્રીજું ઉનનું હોય છે, તેવા મુનિને કંડ વિશેષ હેય, તે પણ, તે સાધુ બીજું કપડું ઈચ્છતે નથી તે બતાવે છે. જે ભિક્ષુ ત્રણ કપડાંથી નિર્વાહ કરનારે છે,
તે ઠડમાં એક કપડું ઓઢે છે. જે કંડ વધારે લાગે . અને સહન ન થાય તે, બીજું એ તે બંનેથી પણ,
ઘણી ઠંડના લીધે ન સહાય તે, ત્રીજું ઉનનું કપડું પણ તે બંને ઉપર એઢે છે. ઉનના કપડાને બહારના ભાગમાં સર્વથા રાખવું; અંદર તે, સૂત્રનું જ રાખવું. એ ત્રણ વસ્ત્રો કેવાં છે? તે બતાવે છે. પાત્ર વધે પડતા આહારને ન પડવા દે તે પાત્ર છે, અને તે પાત્ર ના લેવાથી પાત્રને નિગ સાત પ્રકારને પણ લીધે જાણો કારણકે તેના વિના પાત્ર લેવાય નહીં. તે આ પ્રમાણે છે –
Page #190
--------------------------------------------------------------------------
________________
(૧૯) पत्तं पत्ताबंधो, पायढवणं च पायकेसरिआ । पडलाइ रयत्ताणं च गोच्छओ पायणिजोगो ॥१॥
(૧) પાત્ર (૨) પાવાનું બંધ ( ) (૩) પાત્રાનું સ્થાપન ( ) (૪) પાત્ર કેશરિકા (પંજણી) (૫) પડલા (૬) રજ સ્રાણુ ( ) (૭) ગુઓ આ સાત પાત્રાને નિગ છે. આ પ્રમાણે સાત પ્રકારને પાત્ર નિગ તથા ક૫ ત્રણ, તથા રજોહરણ (એ) મુખવસિકા (મુહપત્તિ) એ પાંચ મેળવતાં બાર પ્રકારને ઉપાધિ છે. આ બાર પ્રકારની ઉપાધિ ધારણ કરનારને આ વિચાર ન થાય, કે મને આ ઠંધ રૂતમાં ત્રણ વચ્ચેથી ઠડ દૂર થતી નથી, માટે ચોથું વસ્ત્ર હું યાચી લાવું. આમ અધ્યવસાયને નિષેધ કરવાથી યાચવું તે દૂરથીજ કાઢી નાંખ્યું. જે ત્રણ કપ ન હોય, અને ઠંડી રૂતુ આવી પહોંચી, તે આ જિન કલ્પી વિગેરે મુનિ યથા એષણય (નિર્દોષ) વચ્ચેની યાચના કરે. ઉત્કર્ષણ અપકર્ષણ રહિત અપરિ કર્મવાળાં વાચે તેમાં (૧) ઉદિ, (૨) પહે, (૩) અંતર, (૪) ઉઝિય ધમ્મા એ ચાર વસ્ત્રની એષણા છે, તેમાં પાછલી બેને અંગ્રહ છે, બાકીની બે લેવાય છે, તેમાં કેઈપણ એકને અભિગ્રહ હોય છે. યાચના કરતાં શુદ્ધ વસ્ત્રો મળે, તે લે અને જેવાં લીધાં તેવાંજ પહેરે, પણ તેને ઉત્કર્ષણ કે છેવું વિગેરે પરિકર્મ ન કરે તેજ બતાવે છે. અચિત્ત જળ વડે પણ
Page #191
--------------------------------------------------------------------------
________________
(૧૭) ન હુએ, સ્થવિર કલ્પને તે વર્ષાદ આવ્યા પહેલા અથવા મંદવાડમાં અચિત્ત પાણીથી ચેતનાથી દેવાની અનુજ્ઞા (સંમતિ) છે, પણ જિન કલ્પીને તેમ છેવું ન કપે, તેમ પ્રથમ પેઈને પછી રંગેલાં કપડાં હોય તે પણ ન પહેરે, તથા બીજા ગામે જતાં વસ્ત્ર સંતાડ્યા વિના ચાલે, અર્થાત અંત પ્રાંત (તદન સાદાં જીર્ણ જેવાં) વસ્ત્ર ધારે, કે તેને ચેરાવાના ડરથી ઢાંકી રાખવાં ન પડે તેથી જ જિન કલ્પી મુનિ અવમ ચેલિક છે, તેને ચેલ (વસ્ત્ર) પ્રમાણથી તથા મૂળથી અવમ (ઓછી કિમતનું) હેય; તેથી અવમ ગેલિક છે. ( અવધારણના અર્થમાં છે.) આ પ્રમાણે વસ્ત્ર ધારી જિન કલિપ મુનિને ત્રિકઃપવાળી અથવા બાર પ્રકારની એઘ ઉપધિવાની સામગ્રી હેય છે. પણ બીજી ઉપધિ ન હોય અને ઠડ દૂર થતાં તે વસ્ત્ર પણ ત્યજી દેવાનાં છે, તે બતાવે છે. . अह पुण एवं जाणिजाउवाइकने खलु हेमंते गिम्हे पडिपन्ने अहापरिजुन्नाइं वत्थाई परिदृविजा अदुवा संतरुत्तरे अदुवा ओमचेले अदुवा एगसाडे अदुवा अचेले (सू० २१२)
છે, તે વચ્ચે બીજા શીયાળા સુધી ચાલે તેવાં હોય, તે બંને વખતે પડિલેહણ કરી ધારણ કરે; અથવા, પાસે રાખે. પણ જે છ જેવાં થઈ ગયાં હોય તેવું
Page #192
--------------------------------------------------------------------------
________________
( ૧૦૧)
જાણે તેા, તે ત્યજી દે તે આ સૂત્ર વડે બતાવે છે. પછી તે સાધુ એમ જાણે કે, નિશ્ચે હવે હેમ'ત ઋતુ (શિયાળે1 ) ગયા; અને ઉનાળા આવ્યા છે. ઠંડ પણ દૂર થઈ છે, અને આ વસ્ત્ર પણું જીણુ થઈ ગયાં છે. એવુ' જાણીને તે વ ત્યાગ કરે. જો બધાં જીણુ થયેલાં ન હોય; તે જે જે જીણુ હાય તે પરઠવી દે, અને ત્યાગીને નિઃસ*ગ થઈને વિચરે. પણ જો, શિશિર ( પાષ માઘ ) વીત્યા પછી કાઈ ક્ષેત્ર કાળ કે પુરૂષને આશ્રયી શીત ( ઠં‘ડી ) વધારે લાગતી હાય તે શું કરવું ? તે કહે છેઃ—શીત જતાં વસ્ત્ર ત્યાગવાં અથવા ક્ષેત્રાદિના ગુણથી હિમ પડનારા વાયરા ઠંડા વાય તા, આત્માની તુલના તથા ડની પરીક્ષા કરવા સાન્તર ઉત્તર વસ્રવાળા થાય. અર્થાત્ તેમાંથી કાંઈક તે ઓઢે; કાંઈક ખાજુએ રાખે પણુ, ઠંડની શકાથી ત્યજી ન દે. અથવા અવમ ચેલ (એછાં વસ્ત્ર વાળા) તે એક કલ્પના ત્યાગવાથી એ વસ્ત્ર ધારણ કરે, અને ધીરે ધીરે ઠંડ જતાં બીજી વસ્ત્ર પણ દૂર કરે, તેથી એક સડા (ચાદર)થી શરીર ઢાંકનારા અને, અથવા તદન શીતના અભાવ થાય તે તે પણ ત્યજદે, અને પોતે અચેલ (વસ્ત્ર રહિત) અને એટલે તેની પાસે માત્ર મુહપત્તિ અને રજોહરણ (આધે) એ બેજ માત્ર ઉપધિ રહે.
પ્રઃ—એ એક વસ્ત્ર પણ શા માટે ત્યજી દે! તે કહે છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
(૧૨) लापवियं आगममाणे, तवे से अभिसमन्नागए
(દૂ૦ ૨૨૨) લઘુને ભાવ લાઘવ જેને હોય તે લાઘવિક છે, તેવી લાઘવિક (લઘુતા) ને પિતે ધારણ કરવા એક પણ વસ્ત્ર ત્યજી દે, અથવા શરીર અને ઉપકરણના કર્મમાં લાઘવ પણાને પામીને વસ્ત્ર ત્યાગ કરે, તેવા ત્યાગીને શું થાય? તે કહે છે. તે વસ્ત્રને પરિત્યાગ કરનાર સાધુને તપની પ્રાપ્તિ થાય છે. કારણ કે કાયાને કલેશ આપે તે પણ બાહ્ય તપને ભેદ છે. કહ્યું છે કે—
"पंचहिं ढाणेहिं समणाणं निग्गंधाणं अचेलगत्ते पसत्थे भवति तंजहा, ! अप्पा पडिलेहा । वे. सासिए स्वे २ तवे अणुमए ३ लाघवे पसत्थे ४ વિક વિશાળ
પાંચ કારણે સાધુ નિગ્રંથને અચેલકપણું પ્રશંસા રોગ્ય છે. (૧) અલ્પપડિલેહણા (૨) વિશ્વાસવાળું રૂપ, (૩) તપની અનુમતિ (૪) પ્રશસ્ત લાઘવ, (૫) અતિશે ઇન્દ્રિયને નિહ આ જિનેશ્વરે કહ્યું છે, તે બતાવે છે – जमेयं भगवया पवेइयं तमेव अभिसमिचा । सधओ सव्वत्ताए समत्तमेव समभि जाणिज्जा
(ફૂ૨૨૪)
Page #194
--------------------------------------------------------------------------
________________
(૧૭૩). આ બધું વીર વર્તમાન સ્વામીએ કહેલું છે એમ જાણીને બધા પ્રકારેથી સર્વ આત્માથી સમ્યકત્વ અથવા સમત્વ પણું ધારે, અર્થાત્ સચેલ અલ અવસ્થાની તુલ, નાને પિતે જાણે, અને આ સેવન પરિણાથી પાલન કરે, પણ જે સાધુની શક્તિ તેવી ન હોય, તે તે પ્રભુને માર્ગ બરોબર ન જાણી શકે, તે તે સાધુ હવે જે બતાવે છે, તેવા અધ્યવસાયવાળો થાય, તે કહે છે.
जस्स णं भिक्खुस्स एवं भवइपुट्ठो खलु अहमंसि नालमहमंसि सीयफासं अहियासित्तए, से वसुमं सव्वसमन्नागय पन्नाणेणं अप्पाणेणं केइ अ. करणयाए आउट्टे तवस्सिणो हुत सेयं जमेगे विहमाइए तत्थावि तस्स कालपरियाए, सेवि तत्थ विअंतिकारए, इचेयं विमोहाय तणं हियं सुहं ख. म निस्सेसं आणुगामियं तिबेमि (सू० २१५ ) ८४॥ विमोक्षाध्ययने चतुर्थ उद्देशकः ॥
(ણું વાકયની શેભા માટે છે) જે ભિક્ષુને મંદ સંહનનના કારણે આ અધ્યવસાય થાય, કે હું રોગ આતંકથી અથવા ઠંડ વિગેરેના કારણે અથવા સ્ત્રી વિગેરેના ઉપસર્ગથી મારૂ આ શરીર ત્યાગવું તે શ્રેય છે, પણ ઠંડ વિગેરેનું દુઃખ કે ભાવ ઠડતે સ્ત્રી વિગેરે ઉપસર્ગ સહન કરવા હું શક્તિમાન
Page #195
--------------------------------------------------------------------------
________________
( ૧૭૪ )
-
નથી; તેથી, મારે ભક્ત પરિજ્ઞા ઇર્ગિત મરણુ અથવા પાદપ ઉપગમન ઉત્સગથી મરણુ કરવા ચેાગ્ય છે. પણુ, મારે આ અવસરે તેવુ કરવુ ખની શકે તેવુ નથી. કારણકે, તેમાં અમુક સમય સુધી કાળ ક્ષેપ કરવા જોઇએ. તે ઉપસર્ગ મારાથી સહન થાય તેમ નથી; અથવા, રાગની વેદના ઘણા કાળ સહેવાને હુ' શક્તિમાન નથી. તે મારે હમણા અપવાદનુ વેડાનસ અથવા ગાર્દ્ર પૃષ્ઠ મરણ સ્વીકારવું ચૈાગ્ય છે. પણ, જે ઉપસર્ગથી પીડાયલે હોય તે પાપ સેવવુ' તેને ચેાગ્ય નથી તેવુ બતાવવા કહે છે:-~~ F તે સાધુને વસુ-દ્રવ્ય ( સંયમ ) છે, તે સયમવાળા હોય તે વસુમાર્ છે. તેને અનુક્રમે સિદ્ધાંતનું જ્ઞાન પ્રાપ્ત થવા છતાં, કાઈ સ્રીના કટાક્ષનો ઉપસર્ગ સ‘ભવ થતાં પણ, તે ન સેવવાથી ગાઢો ( આ સમતાત્ ભવસ્થિત ચારે બાજુંથી મર્યાદામાં રહેલા તે) આવૃત છે, વિગેરેથી થયેલ ઠંડા સ્પર્શ જે દુઃખ આપનાર છે, તેની ચિકિત્સા ન કરવાથી વસુમાન સિદ્ધાંતથી પ્રાપ્ત કરેલ જ્ઞાનવાળા આત્મા વડે વ્યવસ્થિત છે, તેવા ઉપસ આવતાં વાયુ વિગેરેની ઠંડી વેદનાને સહન ન કરી શકવાથી શું કરે? તે કહે છે. (દુ અવ્યય હેતુના અથ માં છે. ) જેથી, ઘણા કાળ વાયુ વિગેરેની ઠંડી વેદનાને સહન ન કરી શકવાથી મવા, જે કારણથી યુવા સ્ત્રી ઉપસર્ગ કરવા આવેલી છે, તે વિષ લક્ષણથી કે, ફ્રાંસે
ન
અથવા વાયુ
Page #196
--------------------------------------------------------------------------
________________
(૧૫)
ખાઈને મરવાનું બતાવ્યાં છતાં પણ ન મુકે તેથી, તે તપસ્વીએ ઘણે કાળ જુદા જુદા ઉપાયે વડે કરેલી તપસ્થાન ધનવાળા સાધુને મરવું તેજ ય છે, જેમકે કઈ સાધુને તેના સગાએ સ્ત્રીવાળા ઓરડામાં પ્રવેશ કરાવ્યું, અને પ્રેમવાળી પત્નીએ ઘણીવાર પ્રાર્થના કર્યા છતાં સાધુએ વૈર્ય રાખ્યું. પણ અંતે નીકળવાને બીજો ઉપાય ન જેવાથી , ફાંસો ખાધે, તેમ ફસે ખાવા માટે ઉંચે લટકવું, અથવા વિષ ભક્ષણ કરવું, અથવા ઉચેથી પડવું, તેજ પ્રમાણે ઘણે કાળ ઠંડ વિગેરે સહન ન થવાથી સુદર્શન માફક : પ્રાણ ત્યાગવા.
શંકા–ફસે ખા વિગેરે બાળ મરણ છે, અને તે અનર્થ માટે છે, ત્યારે તેને કેવી રીતે તમે ઉપદેશ કર્યો? કારણ કે સિદ્ધાંતમાં કહ્યું છે કે –
" इच्चएणं बालमरणेणं मरमाणे जीवे अणंतेहि नेरइयभवग्गहणेहिं अप्पाणं संजोएइ जाव अजाइयं चणं अणवयग्गं चाउरतं संसारकंतारं भुजो भुजो परियड त्ति"..
ઉ–આ દોષ અમારા આહંત (જિનેશ્વર)ના મતમાં નથી, કારણ કે કંઈપણ એકાંતથી નિષેધ કર્યો છે, કે સ્વીકાર્યું છે, તેવું નથી ફકત એક મૈિથુનમાં શું છે, અને સિવાય દરેકમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને આશ્રયીને જે પ્રથમ નિષેધ કર્યો હત, તેજ સ્વીકારાય છે, ઉત્સર્ગ માર્ગ પણ કઈ વખત અગુણ
Page #197
--------------------------------------------------------------------------
________________
(૧૭૬), (નુકશાન) માટે છે અને અપવાદ પણ ગુણને માટે કાળ (સમય) જાણનારા સાધુને થાય છે, તેજ બતાવે છે. દીર્ઘ કાળ સંયમ પાળીને સંલેખના વિધિ એ કાળના પર્યાય વડે ભક્ત પરિજ્ઞા વિગેરેનું મરણ ગુણને માટે છે, અને સ્ત્રી વિગેરેના ઉપસર્ગમાં વેહાનસ ગાર્ધ પૃષ્ઠ વિગેરેથી મરણ થાય તેમાં કાળ પર્યાયજ છે. અર્થાત જેવી રીતે ભકત પરિણા વિગેરેનું મરણ ગુણવાળું છે, તેમ આ કાળ પર્યાયના મરણ જેવું હાનસ વિગેરે મણ લાભદાયી છે. ઘણા કાળ પર્યાયમાં જેટલું કર્મ આ સાધુ ખપાવે છે, તેટલું જ આવા સમયમાં થડા કાળમાં કર્મ ક્ષય કરી નાંખે છે તે બતાવે છે. હડપ વેહાનસ વિગેરેથી મરનારે પણ ફક્ત ભક્ત પરિજ્ઞા વિગેરે કરનાર નહિ પણ આ સાધુ વેહાનસ વિગેરે મરણમાં (વિગત જાતિ) વિશેષ પ્રકારે અંત ક્રિયા કરનારે તે વ્યતિકારક છે તેવાને તેવા સમયમાં હાસાદિ મરણ ઉપસર્ગ જ માર્ગ છે. કારણ કે, આવું અકાળ મરણ જે અપવાદ રૂપ છે, તેના વડે મરેલા અનંતા સિ. પૂર્વે થયા અને થશે. ઉપસંહાર કરવા કહે છે કે, આ ઉપર બતાવેલું વેહાનસ વિગેરે મરણ મેહ દૂર થયેલા સાધુઓની કર્તવ્યતાથી આયતન (આશ્રય) છે, અને અપાય દર કરતું હોવાથી હિત છે. જન્માંતરમાં પણ સુખ આપનાર લેવાથી સુખ છે. તથા કાળ આવેલ હોવાથી ક્ષમ (યુકત) છે. તથા, કર્મ ક્ષય કરનાર હોવાથી નિઃશ્રેયસ છે. તથા, પુણ્યને અનુગમ ઉપાર્જન કરવાથી આનુષમિક છે, આ પ્રમાણે સુધમાં સ્વામી કહે છે–ચેથી ઉદેશે સમાપ્ત.
Page #198
--------------------------------------------------------------------------
________________
( १७७)
.. पांयम उद्देशी. ચોથે ઉદ્દેશે કહીને હવે પાંચમે કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે ગયા ઉદેશામાં ગાઈપૃષ્ટ વિગેરે બાળમરણ બતાવ્યું પણ આ ઉદ્દેશામાં તે તેથી ઉલટું ભક્ત પરિણા નામનું મરણ પ્લાન ભાવ પામેલા સાધુએ સ્વીકારવું તે કહે છે. તેથી આ સંબંધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે. '
जे भिक्खू दोहिं वत्थेहिं परिसिए पायतइएहिं तस्स णं नो एवं भवइ तइयं वत्थं जाइस्सामि, से अहेमणिजाई वत्थाई जाइजा जार एवं खुतस्स भिक्खुस्स मामग्गियं, अह पुण एवं जाणिज्जाउबाइकते खलु हेमंते गिम्हे पडिवण्ण, अहा परिजुन्नाई वत्थाई परिविजा, अहा परिजुन्नाइं परिटुवित्ता अदुवा संतरुत्तरे अदुवा ओमचेले अदुवा एग साडे अदुवा अचेले लाघवियं आगममाणे तवे से अभिसमन्नागए भवइ जमेयं भगवया पवेड्यं तमेव अभिसमिच्चा सव्वओ सम्वत्ताए सम्मतमेव समभिजाणिया, जस्सणं भिक्खुस्त एवं भवह पुट्ठो अबलो अहमसि नालमहमंसि गिहतरसंकमणं भिक्खायरियं गमणाए, से एवं वयंतस्स परो
૧૨
Page #199
--------------------------------------------------------------------------
________________
(૧૮) अभिहडं असणं वा ४ आहह दलहज्जा, से पुव्यामेव आलोहजा-आउसंतो ? नो खलु मे कप्पइ अभिइडं असणं ४ भुत्तए वा पायए वा अन्ने वा एय
છે તેમાં ત્રણ કલ્પમાં રહેલ વિકલ્પી અથવા જિન કલ્પી મુનિ હોય, પણ બે કલ્પ (વસ) ધારણ કરનાર અવશ્ય જિનકલ્પી હોય, અથવા પરિહાર વિશુદ્ધિક અથવા યથાલદિક કે પ્રતિમા ધારી તેમને કઈ પણ હેય, આ સૂત્રમાં બતાવેલ જે જિનકલ્પી વિગેરે બે વસ્ત્રો ધારણ કરનારે હોય, આમાં વસ્ત્ર શબ્દ સામાન્યથી લીધો છે, માટે એક સૂત્રનું બીજું ઉનનું એમ બે વસ્ત્ર ધારણ કરી સંયમમાં રહેલી છે, કેવાં બે કપ વસ છે? ઉત્તર–પાત્ર ત્રીજું ધારણ કરેલે, સાધુ છે. તે બધું પૂર્વના સૂત્ર પ્રમાણે જાણવું, તે ઠંડથી પીડાયા સુધીનું જાણવું, તે પ્રમાણે અહીં કહે કે હું વાયુ વિગેરેના રેગથી પીડાયેલ નિર્બળ હોવાથી એક ઘરથી બીજે ઘેર જવા અસમર્થ છું તેથી ભીક્ષા માટે જવા હું અશક્ત છું, આવું બોલનાર સાધુ પાસે કઈ ગૃહસ્થ ઉભેય, તે સાધુનું બેલિવું સાંભળીને અથવા બોલ્યા વિના પણ તેને અશકત દેખીને પર (બી) ગૃહસ્થ વિગેરે અનુકંપા તથા ભકિતના
સથી કેમળ હદયવાળ બનીને અભિહત તે જેને દુઃખ દઈ બનાવેલું અશન પાન ખાદિમ સ્વાદિમ લાવીને
Page #200
--------------------------------------------------------------------------
________________
(૧૭૯) તે સાધુને આપે, તે સમયે પ્લાન સાધુએ સૂત્રાર્થને અનુસારે જીવિતને નહિ વાંછતાં મરવું બહેતર ! એમ વિચારીને તેણે શું કરવું તે કહે છે, પૂર્વે બતાવેલા જિન કલ્પી વિગેરે ચારમાંથી કઈ પણ એક સાધુએ પ્રથમ વિચારવું, કે ઉદ્દગમ વિગેરે કયા દોષથી આ દૂષિત છે? તેમાં અભ્યાહત જાણીને તેને નિષેધ કરે, તે આ પ્રમાણે તે આયુષમન ! હે ગૃહપતે ! આ મારી સામે આણેલું કે અણુવેલું અશન ખાવાને પાણું પીવાને અથવા તેવું બીજું આધાકર્મ વિગેરે દોષથી દુષ્ટ અમને કલ્પતું નથી. આ પ્રમાણે તે દાન આપતા ગૃહસ્થને સમજાવે, બીજી પ્રતિમાં–
"तं भिक्खू केइ गाहावई उव संकमित्तु ध्या, आउसंतो समणा ! अहन्नं तव अटाए असणं वा ४ अभिहडं दलामि, से पूव्वामेव जाणेजा-आउसंतो गाहावई ! जन्नं तुम मम अट्ठाए असणं वा ४ अभिइडं चेतेसि, णोय खलु मे कप्पह एयप्पगारं असणं वा ४ भोत्तए वा पायए वा. अन्ने वा तहप्पगारोत्त"
આમાં પણ તેજ પાઠ છે કે કેઈ ગૃહસ્થ સાધુ પાસે આવીને કહે કે હું તમારે માટે ચાર પ્રકારના આહારમાંથી કેઈ પણ સામે લાવીને આપું ! તે સાધુ પ્રથમથી જાણે તે કહે કે ગૃહસ્થ ! તું મારે માટે કંઈ પણ સામે,
Page #201
--------------------------------------------------------------------------
________________
(१८०) લાવીને આપે તે મને ખાવા પીવાને કલ્પ નહિ, તેમ તેવું मी ५ न. ४८५..
આ પ્રમાણે નિષેધ કરેલ પણ શ્રાવક સમ્યગદષ્ટિ. પ્રકૃતિ ભદ્રક અથવા મિથ્યા દષ્ટિમાંથી કઈ પણ દયાળુ એવું ચિંતવે, કે આ પ્લાન સાધુ ભિક્ષા લેવા જવાને અશકત છે, તેમ બીજાને લાવવા પણ કહી શકે નહિ, માટે તેણે નિષેધ કર્યા છતાં પણ હું કઈ બહાને લાવીને આપીશ એ પ્રમાણે વિચારીને આહાર વિગેરે એમ લાવીને આપે, તે તે સમયે સાધુએ તે આહાર ને અનેષણીય (અયોગ્ય) છે, એમ વિચારીને તે ગૃહસ્થને નિષેધ કરે. વળી–
जस ण भिक्खुस्स अयं पगप्पे-अहं च खलु पडिन्नत्तो अपडिन्नत्तेहिं गिलाणो अगिलाणेहिं अ. भिक्खंसाहम्मिएहिं कीरमाणं वेयावडियं साइन्जि स्सामि, अहं वावि खलु अपडिन्नतो पडिन्नत्तस्स अगिलाणो गिलाणस्स अभिकख साहम्मियस्स कुजा वेयावडियं करणार आहट्ट परिन्नं अणुक्खिस्सामि आहडं च साहजिस्सामि १, आहट्ट परिनं आणक्खिस्सामि आहडं च नो साइजिस्सामि २, आहट्ट परिनं नो आणक्खिस्सामि आहडं च सा
Page #202
--------------------------------------------------------------------------
________________
(૧૮૧) इज्जिस्सामि ३ आहट परिन्नं नो आणक्खिस्सामि आहडं च नो साइन्जिस्सामि ४ एवं से अहाकिटियमेव धम्मं समभिजाणमाणे संते विरए सुसमाहियलेसे तत्थावि तस्स कालपरियाए से तत्थ विअंतिकारए, इच्चेयं विमोहाय णं हियं सुहं खमं निस्सेसं आणुगामियं तिबेमि सू० २१७) ।।-५॥ विमोक्षाध्ययने पंचम उद्देशकः॥ .
( વાક્યની શોભા માટે છે) જે ભિક્ષુ પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળે અથવા યથાસંદિક હોય, તેને હવે પછી કહેવા પ્રકલ્પ (આચાર) છે. તે આ પ્રમાણે (ખલુ વાકયની શેભા માટે, ચ સમુચ્ચયના અર્થમાં છે) હું બીજાએ કરેલી વૈયાવચ્ચની અભિલાષા રાખીશ, હું કે છું ! પ્રતિજ્ઞાત વૈયાવચ્ચ કરવાને બીજાએ કહેલ છું અર્થાત્ તેઓ કહે છે કે અમે તમારી વેયાવચ્ચ યથા ઉચિત કરીએ. તે બીજા કેવા છે!
ઉ–અપ્રતિજ્ઞપ્ત ન કહેલા હું કેવો છું ! ઉ—વિકૃષ્ટ તપવડે કર્તવ્યતામાં અશકત છું અથવા વાયુ વિગેરે રેમવાથી ગ્લાન છું. બીજ કહેનારા કેવા છે ! અગ્લાન છે, ઉચિત કર્તવ્ય કરવાને શકિતવાન છે, તેમાં પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વાળા તપ કરનારની અનુપારિહારિક (વૈયાવચ્ચ કરનાર) સેવા
Page #203
--------------------------------------------------------------------------
________________
(૧૮૨) કરે છે, તે વૈયાવચ્ચ કરનાર ક૫માં રહયે હેય, અથવા. બીજે પણ હય, હવે જે તે સેવા કરનાર પણ ગ્લાન (માદા) હોય, તે તે બીજાની વેયાવચ્ચ ન કરે, એ પ્રમાણે યથાલદિક સાધુનું પણ જાણવું, પણ એટલું વિશેષ કે સ્થવિર કલ્પી સાધુ પણ તેની સેવા કરી શકે છે, તે બતાવે છે
નિજરને હૃદયમાં વિચારીને સરખા કલ્પવાળા સાધર્મિક અથવા એક કલ્પમાં રહેલા બીજા સાધુઓથી કરાયેલી વૈયાવચ્ચને હું ઈચ્છીશ, જેને આ આચાર છે, તે તેવા આચારને પાળ ભકત પરિજ્ઞાવડે પણ જીવિતને છોડે પણ આચારનું ખંડન ન કરે, આ ભાવાર્થ છે;
તેજ પ્રમાણે અન્ય સાધર્મિક વડે કરાયેલું વૈયાવચ્ચે અનુમતિ આપેલું છે. હવે બીજાની વૈયાવચ્ચ પિતે કરે તે બતાવે છે (ચ સમુચ્ચયના અર્થમાં અને અપિ પુનાના અર્થમાં છે અને તે પૂર્વના કહેવાથી કંઈ વિશેષ બતાવવા. માટે છે. ખલુ શબ્દ વાકયની શા માટે છે) અને હું અપ્રતિ
પ્ત કહેવાયેલ છું અને જે બીજે પ્રતિજ્ઞપ્ત વૈયાવચ્ચ ન કરવાને માટે કહેવાયેલું છે તે પ્લાન સાધુની હું અગ્લાન (સા) છું માટે નિર્જરને ઉદેશીને તેવા ક૫ધારી સાધાર્મિક સાધુના વૈયાવચ્ચ કરૂં
પ્ર—શા માટે ! તેના ઉપકાર (શાંતિ) ને માટે, તેથી આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને પણ ભકત પરિજ્ઞાએ પ્રાણને છેડે
Page #204
--------------------------------------------------------------------------
________________
(૧૮૩) પણ પ્રતિજ્ઞાનું ખંડન ન કરે, (આ સૂત્રને પરમાર્થ છે) હવે પ્રતિજ્ઞા વિશેષના દ્વારવડે ભંગી કહે છે. કેઈ એક આવી પ્રતિજ્ઞા કરે છે કે હું બીજા ગ્લાન સાધર્મિક સાધુને આહાર વિગેરે લાવી આપીશ; તથા હું વૈયાવચ્ચ પણ ચગ્ય રીતે કરીશ, તથા અપર (બીજા) સાધમિકે આણેલ આહાર વિગેરેને વાપરીશ, આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને વૈયાવચ્ચ કરે, (૧) તથા બીજો સાધુ આવી પ્રતિજ્ઞા કરે કે, હું બીજા માટે ગેચરી વિગેરે શેધીશ, પણ બીજાને આહાર વિગેરે લાવેલ ખાઈશ નહિ, (૨) ત્રીજે આવી પ્રતિજ્ઞા કરે કે હું બીજાને નિમિતે આહાર વિગેરે શીશ નહિ પણ બીજાને લાવેલે ખાઈશ, (૩) આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે, હું બીજાને નિમિતે આહાર વિગેરે શેધીશ નહિ, તેમ બીજાનું લાવેલું ખાઈશ પણ નહિ (૪) આ પ્રમાણે જુદી જુદી પ્રતિજ્ઞાઓ કરીને કઈ જગ્યાએ ગ્લાયમાન (માદે) પણ થાય, તે પણ જીવિતને ત્યાગ કરે, પણ પ્રતિજ્ઞાને ભંગ ન કરે. હવે આ વિષયને સંપૂર્ણ કરવા કહે છે. આ પ્રમાણે કહેલી વિધિ એ તત્વને જાણનારે તે સાધુ શરીર વિગેરે મેહ છેડનારે બનીને યથાકીર્તિત ધર્મનેજ બરોબર જાણીને આસેવન પરિજ્ઞા વડે પાલતે તથા લાઘવિકને ઈચ્છો વિગેરે ચોથા ઉદેશામાં જે કહ્યું, તે અહિં બધું જાણી લેવું, તથા પિતે કષાયને ઉપશમથી શાંત છે, અથવા અનાદિ સંસારમાં પર્યટન કરવાથી શાંત છે, તે
Page #205
--------------------------------------------------------------------------
________________
( ૧૮૪)
સાવદ્ય અનુષ્ઠાનથી વિત છે, શોભન લેફ્યા તે જેણે અતકરણની નિમળવૃત્તિ તેજલેશ્યા વિગેરે ધારણ કરવાથી તેસુસમાત લેફ્સા વાળા છે, આવા બનીને પૂર્વ કહેલી પ્રતિજ્ઞા લઈને પાળવામાં સમર્થ છે, તે તપ અથવા રોગ ના કારણે ગ્લાન ભાવને પામેલા હાય, છતાં પણ તે પોતાની પ્રતિજ્ઞાના લાપ ન કરતા શરીર ત્યાગવા ભકત પ્રત્યાખ્યાન કરે, અને તે ભકત પરિજ્ઞામાં પણ કાળ પર્યાયવડે અનાગત્ પિરજ્ઞા (બાર વર્ષની સ`લેખનાના સમય નથી, તેમાં પણ કાલ પર્યાય છે, જેણે શિષ્યાને ભણાવી ગણાવી તૈયાર કર્યો હોય, અને તપ વડે સલિખિત દેહ વાળા હોય તેને જે કાળ પર્યાય મૃત્યુને અવસર પ્રશસવા ચાગ્ય છે, તેવા આ ગ્લાન થયેલા પધારીને પણ એવાજ અવસર છે. કારણકે ખનેમાં કર્મીની નિર્જરા સમાન છે, તે કલ્પધારી ભિક્ષુ પ્લાનપણાથી અણુશનના વિધાનમાં વ્યતિકારક કર્મ ક્ષય કરનારો છે બાકીનુ અધુ પૂર્વ મા જાણવુ પાંચમો ઉદ્દે સમાપ્ત થયા.
S
છઠ્ઠો ઉદ્દેશો.
પાંચમા કહ્યા પછી છઠ્ઠો ઉદ્દેશ કહે છે, તેના આ પ્રમાણે સખ'ધ છે. ગયા ઉદ્દેશામાં બતાવ્યું, કે ગ્લાન સાધુએ ભકત પ્રત્યાખ્યાન કરવું, અને આ ઉદ્દેશામાં બતાવશે કે ધૃતિ
Page #206
--------------------------------------------------------------------------
________________
(૧૮૫) સંહનન વિગેરેથી બળવાળે સાધુ એકવ ભાવનાને ભાવીને ઇગિત મરણ કરે. આ સંબંધે આવેલા આ ઉદ્દેશનું પહેલું સૂત્ર કહે છે.
जे भिक्खु एगेण वत्थेण पग्विसिए पायवि. ईएण, तस्स ण नो एवं भवह बियं वत्थं जाइ. स्सामि, से अहेसणिजं वत्थं जाइजा अहापरिग्गहियं वत्थं धारिजाजाव गिम्हे पडिवन्ने अहापरिजुन्नं वत्थं परिदृविजा २ त्ता अदुवा एगसाडे अदुवा अचेले लावियं आगममाणे जाव समत्तमेव સમિળિયા (ફૂ૦ ૨૧૮)
જિનકલ્પ વિગેરે જે સાધુને એ અભિગ્રહ હોય કે મારે એક વરસ ધારણ કરવું અને બીજું પાત્ર રાખવું તેવા ઉત્તમ સાધુને મનમાં એમ ન આવે, કે બીજું વસ્ત્ર યાચું. તે પિતાને જરૂર પડતાં ફક્ત ઠંડી રૂતુમાં એકજ નિર્દોષ વસ સાચી લાવે, અને વિધિ પ્રમાણે લાવી પહેરે, પણ
જ્યારે ઉનાળે આવે, ત્યારે જુનું વસ્ત્ર જીર્ણ થવાથી તેને પરઠવી દે, પણ બીજા શીયાળામાં ચાલે તેવું હોય તે પિતે તે એક સાટક (ચાદર) ને ધારણ કરે, અને જીર્ણ વસ્ત્ર પરઠવી દીધું હોય, તે પિતે વસ્ત્ર રહિત થઈને વિચરે, તે સ્થિર મતિવાળા સાધુનું આ લાઘવપણું આગમ અનુસારે
Page #207
--------------------------------------------------------------------------
________________
૧
*
*
* *
*
*
*
(૧૮૬) હોવાથી સમ્યક્ત્વ અથવા સર્વ પ્રાણુ ઉપર સમભાવ પશુ કે રાગદ્વેષ રહિત પણું જાણવું તથા તે સાધુને લઘુતા હેવાથી તેને એકત્વ ભાવનાને અધ્યવસાય થાય તે બતાવે છે.
जस्स णं भिक्खुस्स एवं भवइ-एगे अहमंसि नमे अस्थि कोइ न याहमवि कस्सवि, एवं से एगागिणमेव अप्पाणं समभिजाणिज्जा, लाघवियं आगममाणे तवेसे अभिसमन्नागए भवइ जाव स. सभिजाणिया (मु० २१९) | (i વાક્યની શોભા માટે છે, જે સાધુને આ વિચાર
થાય કે હું એકલે છું, સંસારમાં ભ્રમણ કરતાં પરમાર્થ દષ્ટિએ જોતાં મને ઉપકાર કરનાર બીજે કંઈ નથી. અને હું પણ બીજા કેઈના દુઃખને દૂર કરવામાં સહાયક નથી, કારણ કે પિતાના કરેલાં કર્મનું ફળ ભેગવવામાં સર્વ જેને ઈશ્વર (સમર્થ) પણું છે “આ પ્રમાણે આ સાધુ પિતાના આત્માને અંતરદષ્ટિએ સમ્યગ રીતે એકલે જાણે, અને આ આત્માને નરક વિગેરેનાં દુઃખેથી બચાવવા શરણ આપવા ગ્ય બીજે નથી, એવું માનતે હેય તે પિતાને જે જે ગિ વિગેરે દુઃખ દેનારાં કારણે આવે, ત્યારે બીજાના શરણની ઉપેક્ષા કરતે “મેં કર્યું છે માટે મારેજ ભેગવવું” આ નિશ્ચળ વિચાર કરીને સમ્ય રીતે ભગવે છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
(૧૮૭) પ્રા–તે કેવી રીતે એમ સમતાથી સહન કરે?
ઉ–લાઘવિય વિગેરે ચોથા ઉદ્દેશા ર૧પસૂ. માં બતાવું તે “સમત્વપણું જાણવું” ત્યાંસુધી જાણવું, કે આ સાધુને કર્મની લઘુતા થવાથી આ લેક પરલોક બંનેમાં હિત સુખ નિશ્રેયસ માટે થાય છે અને પરંપરાએ મેક્ષ ફળ આપનાર છે–તેથી તેણે એક ભાવના ભાવથી આ અધ્યયનના બીજા ઉદ્દેશામાં ઉદ્ગમ ઉત્પાદન એષણ બતાવી તે આ પ્રમાણે आउसेतो सपणा ! अहं खर तब अढाए अतणं वा ४ विगेरे સૂવ ૨૦૨માં બતાવ્યું તે પ્રમાણે પાંચમાં ઉદ્દેશામાં ગ્રહણ એષણા બતાવી, પિયા ય તે પૂર્વ વયં તરસી પt ગાયેલું ગણવા ૪ ગાદ તન્ના ધ્યાત્રિ (સૂત્ર ૨૧૬માં વચમાં આ પાઠ છે) આ સૂત્ર વડે ગ્રાસ એષણ બતાવી તેને હવે પછીના સૂત્રમાં વિશેષથી બતાવવા સૂત્ર કહે છે.
से भिक्खू वा भिक्खुणी वा असणं वा ४ आहारे माणे नो वामाओ हणुयाओ दाहिणं हणुयं संचारिज्जा आसाएमाणे दाहिणाओ वामं हणुां नो संचारिजा आसाएमाणे, से अणासायमाणे लाघवियं आगममाणे तवे से अभिसमन्नागए भवइ, जमेयं भगवया पवेइयं तमेवं अभिसमिचा समओ सधताए समत्तमेव अ (सम) भिजाणीया (सू० २२०)
Page #209
--------------------------------------------------------------------------
________________
(૧૮૮)
તે પૂર્વ બતાવેલ સાધુ અથવા સાધ્વી અશન વિગેરે આહાર ઉદ્ગમ ઉત્પાદન એષણાથી શુદ્ધ અને પ્રત્યુત્પન્ન તે ગ્રહણ એષણ શુદ્ધ એટલે ૧૬ ગૃહસ્થ દાન દેનારના તથા સેળ લેનારના તથા દશ બંનેના ભેગા મળી કુલ કર ષથી રહિત આહાર લાવીને ગોચરી કરતાં જે પાંચ દેષ અંગાર ધૂમ વિગેરે છે તેને વઈને આહાર કરે, તે અંગાર અને ધૂમ રાગદ્વેષના કારણે થાય છે તેમાં પણ સરસ નીરસ આહાર આવે તે રાગ દ્વેષ થાય છે, અને કારણને અભાવ થતાં કાર્યને પણ અભાવ છે, એમ જાણીને રસની ઉપલબ્ધિ (સ્વાદ)નું નિમિત્ત ત્યજવાનું બતાવે છે. તે સાધુ આહાર કરતાં ડાબી બાજુથી જમણી બાજુ સ્વાદ લેવા માટે ભોજન વિગેરે ન લઈ જાય તે જ પ્રમાણે સ્વાદ લેવા જમણી બાજુથી ડાબી બાજુ ન લઈ જાય, કારણકે સંસારના સ્વાદથી રસની પ્રાપ્તિમાં રાગદ્વેષનું નિમિત્ત છે, અને તે થી જ અંગાર તથા ધૂમ દોષ લાગે છે, જેથી ઉત્તમ સાધુ સાધ્વીએ જે કંઈ સ્વાદિષ્ટ હોય તેને સ્વાદ ન કરે, બીજી પ્રતિમાં ગાઢા પાળ પાઠ છે, તેને અર્થ આ છે, કે “આહારમાં આદરવાળે મૂચ્છ વાળા બનીને આહારને આમ તેમ ન ફેરવે
હનુ (હડપચી) માં આમ તેમ ડાબી જમણીમાં ન ફેરવવું, તેમ બીજે પણ સ્વાદ લે નહિ તે બતાવે છે. તે
Page #210
--------------------------------------------------------------------------
________________
(૧૮૯) તે સાધુ ચારે પ્રકારના આહારને વાપરતે રાગદ્વેષ છેવને ખાય, તેજ પ્રમાણે કેઈ નિમિત્તથી ડાબી જમણી બાજુ આહાર ફેરવે પડે તે પણ પિતે સ્વાદ કર્યા વિના ફેરવે. પ્ર—શા માટે! ઉ–આહારની લાઘવંતાને સ્વીકારતે આસ્વાદ ન કરે, આ પ્રમાણે આસ્વાદના નિષેધથી અંત પ્રાંત આહારને સવીકાર પણ કહેલે સમજે. આ પ્રમાણે સ્વાદ ન કરવાથી તે સાધુને કર્મની બહેળી નિર્જરા થાય છે, તે બધું પૂર્વ માફક છે, સમપણું સમત્વને પામે અથવા સમ્યકત્વ નિશ્ચળ થાય એ બધું પૂર્વ માફક સમજવું. તેવા ઉત્તમ સાધુ અથવા સાધ્વીને અંત પ્રાંત આહાર ખાવાથી માંસ લેહી ઓછા થવાથી જર્જરિત હાડકાં થવાથી સંયમ અનુષ્ઠાન શરીરથી બરાબર ન થવાથી ખેદ થાય, તેવી કાય ચેષ્ટા- ' વાળાને શરીર ત્યાગવાની બુદ્ધિ થાય, તે બતાવે છે. - जस्स णं भिक्खुस्त एवं भवइ-से गिलामि च खलु अहं इममि समए इमं सरीरगं अणुपुव्वेण परिवाहित्तए, से अणुपुल्वेणं आहारं संवहिना, अणुपुव्वेणं आहारं मंवहिता कसाए पपणुए किच्चा समाहियच्चे फलगावयट्ठी उहाय भिक्खु अभिनि
એકત્વ ભાવના ભાવનાર જે સાધુને આહાર ઉપકરણમાં લાઘવપણું પ્રાપ્ત થયું હોય, તેને આ અભિપ્રાય
Page #211
--------------------------------------------------------------------------
________________
કે પ્રતિલેખન
ક્ષણે ન9 મહારને સંગ
(૧૯૦) થાય છે, શબ્દનો અર્થ તત્ છે અને તે વાક્યના ઉપન્યાસ માટે છે, ર સમુચ્ચયના અર્થમાં છે, ખલુ અવધારણના અર્થમાં છે) કે હું આ સંયમના અવસરમાં લુખા આહારથી અથવા રોગ ઉત્પન્ન થવાથી પીડાઈને ગ્લાનિ પામી અશક્ત થયો છું, લખા આહારથી કે તપથી શરીર અશક્ત થવાથી અનુપૂર્વિએ એગ્ય રીતે આવશ્યક ક્રિયા કે પ્રતિલેખના વિગેરે ક્રિયા કરવામાં અશક્ત બની ગયે છું. અને શરીર દરેક ક્ષણે નબળું પડતું હોવાથી એક બે ઉપવાસ કે આંબલ તપ વડે આહારને સંક્ષેપ કરે. અર્થાત્ સાજા શરીરમાં બાર વર્ષ સુધી અનુક્રમે થોડા ઘણા તપે સંલેખના થતી હોય, તે અહીં ગ્રહણ ન કરે, પણ ગ્લાન સાધુને તેટલે કાળ સ્થિતિ ન રહે, માટે તેવી ટુંક કાળની અનુપૂર્વી વાળી દ્રવ્ય લેખન માટે આહારને રેકે, આવી દ્રવ્ય સંખના કરીને બીજું શું કરે? તે કહે છે –
બે ત્રણ ચાર પાંચ ઉપવાસ વિગેરેને અનુક્રમે તપ કરીને આહારને સંક્ષેપ કરે, અને કષાને ઓછા કરીને શરીરને મેહ છેડે. કષાયો હંમેશાં ઓછા કરવા જોઈએ, પણ આ સંખનામાં તે અવશ્ય વિશેષ પ્રકારે ઓછા કરવા. એથી તેમને વિશેષથી ઓછા કરી સમ્યફ પ્રકારે સ્થાપન કર્યું છે. શરીર (ચર્ચા) જેણે તે મુનિ “સમા
Page #212
--------------------------------------------------------------------------
________________
(૧૯૧)
‘હિત અર્ચ” છે. ( નિયમિત કાયના વ્યાપાર વાળે છે.) અથવા અર્ચા તે વેશ્યા છે, તે લેગ્યાને સમ્યફ રીતે સ્થાપી છે માટે અતિ વિશુદ્ધ અધ્યવસાય વાળ પતે બન્ય છે, અથવા અચ્યું તે કેધાદિ અધ્યવસાય રૂપ વાળાને શાંત કરવાથી સમાહિત અચ્ય વાળે છે, તેવા સાધુએ. કર્મ ક્ષય રૂ૫ ફળ (તેને ક પ્રત્યય લગાડવાથી ફલક થયું) ને સંસાર ભ્રમણ રૂપ આપદામાં અર્થ (પ્રોજન વાળે છે માટે તે ફળક આપમાંથી કહેવાય છે. અથવા ફળક (પાટીયા)ને બંને બાજુથી વાંસલા વિગેરેથી સરખું કરવા છેલે તેમ અહીં બાહા અત્યંતર અવકૃષ્ટ થવાથી (આર્ષ વચન પ્રમાણે વિગ્રહ કરતાં ! ફલગાવયઠ્ઠી” છે, અથવા દુર્વચન (મહેણાં) રૂપ વાંસલાથી છેલાવા છતાં કષાયના અભાવથી ફલક માફક રહે છે, તેવા સ્વભાવથી પિતે “ફલકાવસ્થાયી” છે, અર્થાત પિતે “વાસી ચંદન કલ્પ જે છે, (આ પ્રમાણે માગધી સૂત્રના અર્થ કર્યા, કર્મ ક્ષય રૂપ ફળને અથી, તે સંસાર ભ્રમણની આપદામાંથી છુટવાને અથી, તથા ધાદિના ઓછા થવા થી પાટીયા જે મધ્યસ્થ રાગદ્વેષ રહિત બતાવ્ય) આવે ઉત્તમ સાધુ પ્રતિદિન સાકાર ભકત પ્રત્યાખ્યાન વાળે છે અને ઘણે બળવાન રેગ આવતાં શોઠ મરણ ને ઉદ્યમ કરનાર બની અભિ નિર્વા અર્ચવાળ એટલે શરીર
Page #213
--------------------------------------------------------------------------
________________
(१८२) સંતાપ રહિત બને, પૈર્ય તથા સંઘયણ વિગેરેથી મુકતા હોય, તે મહા પુરૂએ આચરેલા ઈગિત મરણ ને स्वी४२. प्र०वी शते ? ते ४ छ.
अणुपविसित्ता गाम वा नगरं वा खेडं वा कब्बडं वा मडंबं वा पट्टणं वा दोणमुहं वा आगरंवाआसमं वासत्रिवेसं वा नेगमं वा रायहाणिं वा तणाई जाइजा तणाई जाइत्ता से तमायाए एगंतमवक मिजा, एगंतमवकमित्ता अप्पंडे अप्पपाणे अप्पबीए अप्पहरिए अप्पोसे अप्पोदए अप्पुतिंग पणगदग मटिय मकडा संताणए पडिलेहिय २ पमन्जिय २ तणाई संथरिजा, तणाइ संथरित्ता इत्य विसमए इत्तरियं कुज्जा, तं सचं सच्चवाई ओएतिन्ने छिन्न कहं कहे आईयटे अगाईए चिच्चाण भेउरं कायं संविहूय विख्वरूवे परीसहोवसग्गे अस्सिं विस्त भणयाए भाव मणुचिन्ने तत्यावि तस्ल काल परियाए जाव अणुगाभियं तिमि (मू० २२२) ॥८-६॥ विमोक्षाध्धयने षष्ठ उद्देशकः .
બુદ્ધિ વિગેરે ગુણોને ગ્રાસ કરે અથવા અઢાર કરે જ્યાં લેવાય, તે ગામ છે, (બધી જગ્યા એ વા શબ્દનો અર્થ
Page #214
--------------------------------------------------------------------------
________________
(૧૩) ગુજરાતીમાં અથવા લે) જ્યાં કર ન હોય તે ન કર (નગર) છે, ધૂળના ઢગલાથી કોટ બનાવે હેય તે ખેટ (ખે) છે નાના કેટથી વીટાયેલું તે કર્મટ છે, રા ગાઉને આંતરે ગામ હોય તે મટુંબ છે, પત્તન (પાટણ) બે પ્રકારે છે. જલ પત્તન તે કાનન દ્વીપ વિગેરે છે, સ્થળ પત્તન તે મથુરા છે, દ્રોણ મુખ તે જળ કે સ્થળ માર્ગે નીકળવા તથા પસવાના રસ્તા હોય જેમકે ભરૂચ ખંભાત (બંદર) છે, સેના ચાંદી વિગેરેની ખાણ ને અ કર છે, તાપસ વિગેરેને મઠ તે આશ્રમ (આ ) છેયાત્રા નિમિત્તે મળેલા માણસેને જ્યાં જમાવ થતો હોય તે સંનિવેશ છે, ઘણુ વાણીયા (વેપારી) નું રહેઠાણ તે “નામ” છે, રાજાને રહેવાનું નગર તે રાજ્યધાની છે. આમાંથી કેઈપણ જગ્યાએ જઈને ઘાસની યાચના કરે. ' - પ્ર – શા માટે ? . . . .
ઉ–પિતાને સંથારે કરવા માટે સુકું નિર્જીવ ઘાસ દર્ભ વીરણ વિગેરેને કઈ ગામિ વિગેરેમાં જઈને તેના માલિકની આજ્ઞા લઈને પિલું સહેલું લીલું છોડીને સુકું ઘાસ લે, તે લઈને ઘાસ એકાંત સ્થળ પહાડની ગુફા વિગેરેમાં જઈ મહા સ્થહિલ શેધે તે કહે છે, જેમાં કીડી વિગેરેના ઇંડાં ન હય, જેમાં બે ઇંદ્રિય જીવે ન હોય, તથા નવાર શ્યામા, વિગેરે બીજે ન હોય, તથા લીલું ઘાસ દરે ૧૩.
Page #215
--------------------------------------------------------------------------
________________
(૧૯૪). વિગેરે ન હોય, તથા ઉપર કે અંદર ઠારતું પાણી પડેલું ન હોય (અર્થાત છાંટા પડેલા ન હય,) તથા વરસાદનું કે નીચેનું પાણી તેમાં પડેલું ન હોય, તેજ પ્રમાણે કીડીયા, પાંચ વર્ણની સેવાળ, તુર્તની પાણીથી પછાળેલી માટી કળીયાનાં જાળાં રહિત નિર્દોષ જગ્યા હોય, તેવા મહા સ્થડિલમાં ઘાસને પાથરે. પ્ર–કેવી રીતે? તે કહે છે. તે જગ્યાને આંખથી બરોબર જોઈને પછી રજે હરણથી બબર પૂજીને (દરેકમાં બે વાર લેવાનું કારણ બરેપર જુએ) અથારે પાથરીને ઝાડા પેશાબની જમીન બરબર જોઇને પૂર્વ દિશાના મેઢે સંથારા ઉપર બેસી હથેળી અને લલાટમાં રજોહરણ ફરકાવીને સિદ્ધ ભગવંતને નમસ્કાર કરીને પંચ પરમેષિને યાદ કરી (અપિ શબ્દને અન્યત્ર અર્થ છે) સમયમાં મુકરર કરેલા સ્થાનનાં ઇગિત મરણ કરે, (ઈવર શબ્દનો અર્થ પદપપગમનની અપેક્ષા માટે છે તેથી) પાદપિગમન અણમણ અથવા કરે, (પણ ઇત્વરને અર્થ સાકાર અમુક કાળ સુધીનું એ અર્થ ન લે) કારણ કે જિન કલ્પી વિગેરે મુનિને બીજા કાળમાં પણ સાકાર પ્રત્યાખ્યાનને સંભવ નથી, તે પ્રત્યાખ્યાન જેવા અંતિમ વખતે સાકારને સંભવ કયાંથી હોય? કારણ કે ઈવર તે અમુક કાળનું પચ્ચખાણ રેગી શ્રાવક કરે, કે જે આ રોગથી પાંચ દિવસમાં મુકાઈશ,
Page #216
--------------------------------------------------------------------------
________________
(૧૫) તે પછી ભેજન કરીશ, તે શિવાય નહીં કરું વિગેરે ઇત્વર પચ્ચકખાણ છે, પણ ઇગિત મરણ તે વૈર્ય સંહનન વિગેરેના બળ વળે પિતાની મેળેજ પાસે ફેરવવાની વિગેરે ક્રિયા કરનારે આખી જીંદગી સુધી ચારે આહારને ત્યાગ કરે છે. કહ્યું છે કે – पच्चक्खा आहारं, चउन्विहं गियमओ गुरुसमावे; इंगियदेसंमि तहा, चिटुंपि हु नियमओ कुगइ ॥१॥ उव्वत्तह परिअत्तइ, काहगमाईऽवि अपणा कुणहा सम्वमिह अप्पणचिअ ण, अन्नजोगेण घितिबलि
ઓ રા ચારે પ્રકારના આહારનું ગુરૂ પાસે નિયમથી પ્રત્યાખ્યાન કરે, અને ઇગિત (મુકરર કરેલા) ભાગમાં ચેષ્ટા પણ નિયમથી કરે છે, (૧) પાસું બદલે, બાજુએ જાય અથવા ઇલે માતરૂં કરે, તે પણ જાતે કરે, તે ધેય તથા બળવાળે પિતાના સિવાય બીજા પાસે ન કરાવે– - પ્ર. ઈંગિત મરણ કેવું છે? અને કેણ કરે? તે કહે છે. સંત પુરૂષનું હિત કરે તેથી તે ઇગિત મરણ સત્ય છે, અને સુગતિ માર્ગે લઈ જવામાં તે અવિસંવાદપણે હોવાથી તથા સર્વજ્ઞના ઉપદેશથી તે ઇગત મરણ સત્ય (તથ્ય) છે. તથા પિતે પણ સત્ય બોલનાર લેવાથી સત્ય
Page #217
--------------------------------------------------------------------------
________________
( ૧૯૬ )
'
વાદી છે, કારણ કે આખી જીંદગી સુધી યથાક્ત અનુષ્ઠાન કરવાની પ્રતિજ્ઞા લીધેલી તે ભાર ઉપાડવા સમર્થ હાવાથી અને તેમજ પાળવાથી સત્યવાદી છે, તથા · આજ તે રાગદ્વેષ રહિત છે, તથા સંસાર સાગરને તર્યાં છે, અને ભૂતકાળ મા ભવિષ્યમાં પણ તરવા માટે તેવા ઉપચાર કરવાથી આવતી છે, તથા જેણે રાગ વિગેરેની વિકથા કોઇ પણ રીતે ન કવાનું નક્કી કરવાથી છિન્ન કથ་કથ છે, અથવા આ ઇંગિત મરણની પ્રતિજ્ઞા કેવી રીતે પાર ઉતારીશ ? એવી કથા જેણે છેદી નાંખી, માટે છિન્ન કથકથ છે. કારણ કે દુષ્કર અનુષ્ઠાન કરનારા તેજ કથકથી છે. પણ તે મહા પુરૂષપણે હોવાથી તે વ્યાકુળતાને પામતે નથી, તેજ પ્રમાણે આ સાધુએ બધી રીતે અતિશયથી જીવાદિ પદાર્થા જાણી લધાથી તે અતીત અર્થ છે, અથવા આદત્ત અર્થ છે.
અથવા બધી રીતે અથાં અતિક્રાંત કર્યો છે, અર્થાત જેને પ્રયેાજન હવે કશુ ખાકી નથી. તે ઉપરત વ્યાપાર વાળા છે. તેજ પ્રમાણે બધી રીતે ‘ ઋતુ ' તે અતીત, અને તેવા નહીં માટે અનાતીત છે, અથવા અનાદત્ત સસાર કરનારી તે. સ'સાર અણુવ પારગામી બન્યો છે. આવે નિઃસ્પૃહી સાધુ ઇંગિત મરણુ રવીકારે છે, તે સાધુ વિધિએ પ્રતિ ક્ષણે ક્ષય પામતા ભિન્નુર શરીરને માહ છેડીને જે
Page #218
--------------------------------------------------------------------------
________________
*
(૧૯૭). દારિક શરીર કર્મ સંબંધથી આવેલું છે, તેને સિને વે છે. અને જે પરિસહ ઉપસર્ગો જુદા જુદા આવે, તેનું મંથન કરે. સમ્યગ રીતે સહન કરી આ સર્વજ્ઞ પ્રણીત આગમમાં વિશ્વાસ રાખીને અવિસંવાદના અધ્યવસાય પણાથી ભયાનક અનુષ્ઠાન જે કલબ પુરૂષથી ન વિચાય, તેવું ઈશિત મરણ પિતે સ્વીકાર્યું છે, જો કે રેગના કારણે આ તેણે સ્વીકાર્યું છે છતાં પણ તેને લાભ કાલ પર્યાય આગત જેટલેજ છે, તે બતાવે છે, રેગ પડાના કારણે મરણ સ્વીકાર્યું છતાં તેને લાભ લાંબા કાળ જેટલાજ છે. એટલે કાળ પર્યાયમાંજ લાભ થાય. તેમ અહીં પણ થાય છે, તે - કાળજ્ઞ સાધુને આજ કાલ પર્યાય છે, કર્મને ક્ષય બનેમાં સમાન છે. કહ્યું છે કે–રિ તથ વિયંત જાણ તેને અર્થ પૂર્વ માફક છે, અને સમજાય તેમ છે કે અહીં પણ પુષ્કળ નિર્જરા છે. (આ ઉદેશામાં રેગી સાધુ ઈશિત કે પાદપપગમન અણસણ કરે તે તેટલા ચેડા કાળમાં સમભાવે ઘણું દુઃખ સહેવાથી ગચ્છમાં રહી જે કર્મ ખપાવે તેટલું જ આ ચેડા કળમાં ખપાવે.)
છ ઉદ્દેશ સમાસ.
Page #219
--------------------------------------------------------------------------
________________
(૧૯૮)
સાતમે ઉશે. ' છો કહીને હવે સાતમા કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદ્દેશામાં એકત્વ ભાવના ભાવનાર ઘતિ સંહનન વિગેરેથી યુક્ત સાધુનું ઇગિત મરણ બતાવ્યું, અને અહીં તેજ એકત્વ ભાવના પ્રતિમાઓ વડે બતાવે છે, એથી અહી તે પ્રતિમાઓ બતાવે છે, તથા વધારે વિશિષ્ટ સંઘયણવાળે પાદપપગમન અણુશણ પણ કરે. આ સંબંધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે.
जे भिक्खू अचेले परिक्षा सए तस्स णं भिक्खुस्स एवं भवइ-चाएमि अहं तणफासं अहियासि तए सीयफासं अहियासित्तए, तेउफासं अहियासित्तए दंसमसगफासं अहियासित्तए एगयरे अन्न तरे विरूवरूधे फासे अहियासित्तए, हिरिपडिच्छायणं चऽहं नो संचाएमि अहियासित्तए, एवं से कप्पेइ कडिबंधणं धारित्तए (सू० २२३)
જે સાધુ પ્રતિમા ધારણ કરેલ અને વિશેષ અભિગ્રહથી અચેલ (વસ્ત્રરહિત) પણે સંયમમાં રહેલે હય, તે ભિક્ષુને આ અભિપ્રાય થાય છે, કે હું ધૃતિ સંવનન વિગેરે યુક્ત હોવાથી વૈરાગ્ય ભાવનાથી ભાવિત અંતઃકરણવાળે છું. અને આગમ ચક્ષુવડે (ચારે ગતિનું જ્ઞાન હોવાથી )
Page #220
--------------------------------------------------------------------------
________________
(૧૯) નારકતિર્યંચનું દુઃખ જાણું છું. અને માનું છું કે મારે મેક્ષ જેવું મેટું ફળ લેવાનું હોવાથી તૃણને સ્પર્શ કઈ દુઃખ દેતું નથી, તે જ પ્રમાણે ઠડ તાપી ડાંસ મચ્છરને સ્પર્શ સહન કરવા શક્તિમાન છું, તથા એક જાતના કે જુદી જુદી જાતિના અનુકૂળ કે પ્રતિકૂલ વિરૂપણપવાળ ફરશો સહન કરવાને હું શક્તિવાન છું, પણ લજજાને લીધે ગુહા પ્રદેશને ઢાંકવાની જરૂર હોવાથી તે છોડવા હું ચાહતે નથી અને આ સ્વભાવથીજ અથવા સાધનના વિકૃત રૂપાણીથી તે સાધુને શરમ લાગે, તે તેને ચળપટ્ટો પહેરવેક છે, અને તે પહોળાઈમાં એક હાથને ચાર આંગળને હાય, અને લંબાઈમાં કેડના પ્રમાણમાં હોય, તેવે ગણતરીને એક રાખે, પણ જો તેવાં કારણે ન હોય, તે અલપણેજ વિહાર કરે, અને અચેલપણેજ કંડ વિગેરે સ્પર્શ સારી રીતે સહન કરે , એ બતાવવા કહે છે – ___ अदुवा तत्थ परकमंतं भुजो अचेल तणफासा फुसन्ति सीयफासा फुसन्ति तेउफासा फुमन्ति दंममसंग फासा फुसति एगपरे अन्नयरे विरूव स्वे फामे अहिया मेइ, अचेले लायश्यिं आगममाण जाव समभिजाणिया (सू० २२४) ।
એવું કારણ તેને હોય, તે તે સાધુ વસ્ત્ર ધારણ કરે, અથવા પિતે લજા ન પામતે હેય, તે અચેત રહી સંયમ
Page #221
--------------------------------------------------------------------------
________________
(२००) પાળે, અને વસહિત સંયમ પાળતાં તેને તૃણના ફરશે ફરશે, તથા ઠડ તાપી ડાંસ મચ્છરના ફરશો દુઃખે દે તેવા
એક જતના કે જુદી જુદી જાતને ભેગવવા છતાં પોતે - અલ રહી કર્મનું લાઘવપણું માને, અને તેમાંજ સમત્વ માને, વળી પ્રતિમધારી સાધુજ વિશેષ અભિગ્રહ ધારણ કરે, તે આ પ્રમાણે કે હું બીજા પ્રતિમાઘારી મુનિઓને કિંચિત આપીશ, અથવા તેમની પાસેથી લેઈશ એ કઈ પણ જતને અભિસહ ધારણ કરે, તેની ભેગી કહે છે, • जस्स गं भिक्खुस्स एवं भवइ-अहं च खलु अन्नसिं भिक्खूणं असणं वा ४ आहह दलइस्मामि आहडं च साइजिस्सामि १ जस्स ण भिक्खुस्स एवं भवइ-अहं च खलु अन्नामि भिक्खुणं असणं वा ४ आह दलइस्लामि आहडं चनो साइस्मामि २ जस्तणं भिक्खुस्स एवं भवइ अहं च खलु असणं वा ४ आहट्ट नो दलइस्सामि आहडं च साइजिमामि ३ जस्स गं भिक्खुसम एवं भवइ अहंच खलु अन्नेसिं भिक्खूगं असणं वा ४ आहट्नो दलइस्सामि आहडं च नोसाइजिस्सामि ४, अहं च खलु तेण अहाइरितेण अहे साणिजण अहापरिग्गहिएणं
Page #222
--------------------------------------------------------------------------
________________
(૨૦૧ )
असणेण वा ४ अभिकख साहम्मियस्स कुंजा duraडियं करणाए, अहं वावि तेण अहाइरितेण अहे सणिजण अहापरिग्गहिएणं असणेण वा पाणेण वा ४ अभिकख साहम्मिएहिं कीरमाणं वेयावडिय साइजिस्सामि लाघवियं आगममाणे जाव सम्मत्तमेव समभि जाणिया (सू० २२५)
2)
આ બધુ પૂર્વ સૂ. ૨૧૭ માં આવી ગયુ છે, તેથી સંસ્કૃત વડે કહે છે, જે મિક્ષુને આવા અભિગ્રહ હોય, કે હું બીજા સાધુએ માટે આહાર લાવીને આપીશ, તથા તેમનું લાવેલું ખાઇશ (૧) બીજા સાધુને આવા અભિગ્રહ હોય કે બીજા સાધુઓને આહાર લાવીને આપીશ પણ બીજાના લાવેલા ખાઇશ નહિ. (૨) કોઇને આવે અનિગ્રહ હાય કે બીજાને માટે આહાર લાવીને આપીશ નહિ, પણ તેમને લાવેલે ખાઇશ (૩) બીજાને માટે લાવીને આપીશ નહિ, તેમ લાવેલા ખાઇશ પણ નહિ. માચારમાંના કોઇ પણ અભિગ્રહ ધારણ કરે, અથવા પ્રથમના ત્રણમાંના એક પદ વડેજ કોઈ અભિગ્રહ કરે તે બતાવે છે, જે સાધુને આવો અભિગ્રહ હોય, કે હું બીજા એ અહિાર કરતાં વધેલા આહારનું ભાજન કરીશ, કારણ કે તે પ્રતિમા ધારીઓને તેવુ જ એષણીય ( ખાવા ચેગ્ય ) છે, તે આ પ્રમાણે. પાંચ પ્રાકૃતિકામાં અગ્રહ છે, મેના અભિ
.
Page #223
--------------------------------------------------------------------------
________________
(૨૦૨) ગ્રહ છે, તેમજ પિતાને માટે લીધેલા આહારમાંથી સાધ મિક સાધુની વૈયાવચ્ચ નિર્જરાને ઉદ્દેશીને કરે છે કે તેમણે પ્રતિમા ધારણ કરેલી હેવાથી એક જગ્યાએ ભેગા. થઈને ન ખાય, પણ તેમને અભિગ્રહ એક સરખે હેવાથી સંગિક છે, અને તેથી તેવા ઉત્તમ સાધુનાં ઉપકરણ લાવવા માટે હવે વૈયાવચ્ચ કરૂં, આ અભિગ્રહ કેઈ લે, તથા બીજું બતાવે છે. (વા શબ્દથી બીજે પક્ષ બતાવે છે અપિ શબ્દ પુનના અર્થમાં છે) અથવા હું તેમણે લીધેલી ગોચરીમાંથી ૪ નિર્જરાને ઉદેશીને સાધામિકાએ. કરેલી વેયાવરચને સ્વીકારીશ અથવા જે બીજાની વેવ્યાવચ્ચે કરે તેની હું અનુમોદના કરીશ. કે હે સાધે! તમે બહુ સારૂં કર્યું છે! એવું વચન બેલીશ, તથા કાયા વડે તથા પ્રસન્ન મનવાળા ભાવિવડે અનુમોદના કરીશ, આ બધું શા માટે કરે? કર્મની લઘુતા માટે આ પ્રમાણે કઈ પણ અભિગ્રહ ધારણ કરેલે અચેલ કે સચેલ સાધુ શરીર પીડા હેય અથવા ન હોય, પણ પિતાનું આયુ ડું રહેલું જાણુને ઉદ્યત મરણ સ્વીકારે, તે બતાવે છે
जस्स णं भिक्खुस्म एवं भवह-से मिलामि ग्वलु अहं इमम्मि समए इमं मरीग्गं अणु पुव्वंण परि. वहित्तए, से अणुपुव्वेणं आहारं संवटिता २ कमाए पयणुए किच्चा समाहियच्चे फलगावयट्ठी उद्याय
Page #224
--------------------------------------------------------------------------
________________
(२०३)
भिक्खू अभिनिव्वुडच्चे अणुपविसित्ता गामं वा नगरं वा जाव राय हाणिं वा तणाई जाइजा जाव संथरिजा, इत्यवि समए कायं च जोग च इरियं च पच्चक्खाइजा, तं सच्चं सच्चावाई ओए तिने छिन्न कहकहे आइयंट अणाईए चिच्चाणं भेउरं कार्य संविहाणिय विरुवरूर्व परीसहोवसग्गे आस्स विस्संभणाए भेरवमणुचिन्ने तत्थवि तस्स काल पग्यिाए सेवि तत्थ वियान्तिकारए, इच्चे यं वि. मोहाययणं हियं सुहं खमं निस्सेसं आणुगामियं तिमि (सू० २२६) ॥८-७॥
(वायनी शमा माटे छ,) माने भाव અભિપ્રાય થાય છે, કે હું વલાન થયે છું, એમ જાણુંને સૂ. રરરમાં બતાવ્યા પ્રમાણે ઘાસ લાવીને એકાંત નિર્દોષ જગ્યામાં પાથરે અને ત્યાં બેસીને શું કરે? તે કહે છે, આ અવસરમાં પણ બીજે સ્થળે નહિ પણ તેજ જગ્યાએ સંથારામાં બેસીને સિદ્ધની સમક્ષ પિતાની મેળેજ પાંચ મહાવ્રતને ફરી આપ કરે (ફી આલા વા ગણું જાય) ત્યાર પછી ચાર આહારનું પચ્ચકખાણ કરે, પછી પાદ પગમન અણુશણ માટે શરીરને સ્થિર કરે, અને તેને વેપાર તે સંકેચવું, લાંબા કરવું, કે આંખ મીંચવી ઉઘાડવી તે પણ રેકે,
Page #225
--------------------------------------------------------------------------
________________
(૨૦૪)
તથા ઇરણે તે ઈર્યા તે સુક્ષમ કાય વચન સંબંધી તથા મન સંબધી પણ અપ્રશસ્તનું પચ્ચકખાણ કરે, અને તે પાદપિપગમન અણુસણુ સત્ય સત્યવાદી વિગેરે બધું ગયા ઉદ્દેશા પ્રમાણે જાણવું, (ઇતિ તથા બ્રોમિ શબ્દો પણ જાણીતા છે)
સાતમે ઉદ્દેશ સમાપ્ત.
આઠમો ઉદેશે. સાતમે કહીને હવે આઠમે કહે છે, તેને સંબંધ આ પ્રમાણે છે, ગયા ઉદ્દેશાઓમાં કહ્યું કે રેગાદિ સંભવમાં કાળપર્યાયે આવેલું ભક્ત પરિક્ષા, ઇંગિત, કે પાદપિગમન મરણ કરવું યુક્ત છે, અને અહીં તે અનુક્રમે વિહાર કરતા સાધુઓનું કાળ પર્યાયે આવેલું મરણ કહે છે, આ સંબંધે આવેલ ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે.
- અનુપ છં. अणुपुव्वेण विमोहाइं, जाइं धीरा समासज्ज । वसंमतो महमतो, सव्वं नच्चा अणेलिसं ॥१॥ दुविहपि विइत्ताणं; बुडा धम्मस्ल पारणा अणुपुव्वीइ मखाए, आरंभाओ (घ) तिउद्दई ॥२॥ कमाए पपणूकिचा, अप्पाहारे तितिक्खए अभिक्खू गिलाइज्मा, आहारस्लेव अंतियं ॥३॥
Page #226
--------------------------------------------------------------------------
________________
(ર૦૫) जीवियं नाभिकंखिजा. मरण नोवि पत्थए કુરિ , કવિ ના તફr Iઝા
અનુક્રમે દીક્ષા લીધી. હિત શિક્ષા મળી, સ્વાર્થ મેળવી સ્થિર મતિ થયા પછી એકાકી વિહાર વિગેરે પ્રતિમા સ્વી કારી હેય, અથવા અનુપૂર્વા તે બાર વર્ષની સંખના વિધિ જેમાં ચાર વરસ વિકૃષ્ટ તપ વિગેરે અનુક્રમે પૂર્વે તપ બતાવે, છે તે જાણવું ત્યારપછી મોહ રહિત છે જેમાંથી કે જેનાથી મહ ર થયે, તેવાને ભક્ત પરિજ્ઞા અગિત કે પાદપપ ગમન અણુ સણ અનુક્રમે કરવાનાં છે. તેમાં ધીર તે, ભાય માન ન થાય, તેવા વસુ (સંયમ) વાળા તથા મનન, તે મતિ હેય ઉપાદેય છોડવું લેવું તે સંબંધી વિચાર કસ્નાર મતિમંત છે, તથા સર્વે કૃત્ય અકૃત્ય જાણીને જે સાધુને ભક્ત પરિજ્ઞા વિગેરે કઈ મરણ ઉચિત લાગે તથા પિતાની બૈર્યતા સંઘયણ વિગેરે વિચારી અદ્વિતીય (ઉત્તમ). રીતે જાણીને તેવા મરણે સમાધિનું પાલન કરે, (૧) બે પ્રકારની અવસ્થા તથા તપની બાહો અભ્યતર અવસ્થાને વિચારી પાલન કરીને અથવા મેક્ષાધિકારમાં બે પ્રકારનું મુકાવું છે, તેમાં પણ બાહ્ય તે શરીર ઉપકરણ વિગેરે, તથા અત્યંતર રાગાદિ છે તેને હેયપણે જાણે અને ત્યાગીને આરંભથી દૂર થાય એટલે, જ્ઞાનનું ફળ હેયને ત્યાગવાનું છે, કેણ ત્યાગે? બુદ્ધિમાન પુરૂષે, તે તત્વને જાણનારા શ્રત ચારિત્ર નામને
Page #227
--------------------------------------------------------------------------
________________
(૨૬) ધર્મ છે, તેની પાર પહોંચનારા છે, અર્થાત સમ્યગે જાણ નારા છે, તે પંડિત ધર્મ સ્વરૂપને જાણનારા પ્રવ્રજ્યાના અનુક્રમે સંયમ પાળીને જાણે કે હવે મારા જીવવાથી કંઈ વિશેષ ગુણ નથી, એથી હવે મેક્ષને અવસર મળે છે, તેથી હું ક્યા મરણે મરવા એગ્ય છું એમ વિચારીને શરીર ધારણ કરવા માટે અન્ન પાન વિગેરે શેધવારૂપ આરભથી છુટે છે, (અહીં પાંચમીના અર્થમાં થી વિભક્તિ છે.) તથા કોઈ પ્રતિમાં (કાગો તિગા) પાઠ છે, એટલે આઠ ભેટવાળા કર્મથી પતે છુટે છે, (વ્યાકરણના નિયમ પ્રમાણે વર્તમાનના સમીપમાં વર્તમાન માફક થાય છે) પા. ૨-૩-૧૩૧ ના નિયમ પ્રમાણે ભવિષ્યકાળના અર્થમાં વર્તમાન કાળ છે, (૨) ' અને તે અલ્યુદત મરણ માટે સંલેખના કરતે પ્રધાન ભૂત (શ્રેષ્ઠ) ભાવે સંલેખન કરે તે બતાવે છે. એટલે કષ તે સંસાર છે. તેને આય તે કષાય છે. તે કેધ વિગેરે ચાર છે, તેને પાતળા (ઓછા) કરતે ખાય, તે બતાવે છે–
તે પણ વધારે પ્રમાણમાં નહિ, તે બતાવે છે, અલ્પાહારી થોડું ખાનારે) તે છઠ અઠમ વિગેરે સંલેખનાના અનુક્રમે આવેલા તપને કરતે પારણામાં પણ અ૫ ખાય, અને અલ્પ આહાર ખાવાથી કેધને ઉભવ થાય, તેને ઉપશમ
Page #228
--------------------------------------------------------------------------
________________
( ૨૦૭ )
કરવા. તે બતાવે છે—તુચ્છ માણસથી પણ તિરસ્કારનાં વચન સાંભળે, તા પણ સહન કરે, અથવા રાગ વગેરે પણ અરાબર રીતે સહન કરે, તે પ્રમાણે સલેખના કરતા આહાર ને એછા પ્રમાણમાં લેવાથી તે મુમુક્ષુ ભિક્ષુ પ્લાનતા પામે, તે સમયે આહારની અ'ત અવસ્થને સ્વીકારે, એટલે ચાર વિકૃષ્ણ વિગેરે સલેખનાના ક્રમના તપ છેડીને ભાજન કરે, અથવા ગ્લાનતા પામ્યાથી આહારની સમીપમાં ન જાય, તે આ પ્રમાણે-હમણાં થાડા દિવસ ખાઈ લઉ, અને પછી બાકીની સલેખનાને તપ કરીશ એવી આહાર ખાવાની ભાવનામાં ન જાય. ઘા વળી તે સ`લેખનામાં રહે અથવા આખી જીદગી સુધી હંમેશાં તે સાધુ પ્રાણ ધારવા રૂપ જીવિતને ન ચાહે, તથા ભૂખની વેટ્ટનાથી કટાળી મરણુ પણ ન વાંછે, તથા જીવિત તથા મરણમાં સંગ (ધ્યાન) ન શખે (૪) ત્યારે તે સાધુ કે હાય ? તે કહે છેमज्झत्यो निज्जरापेही, समाहिमणुपालए अन्तो बहिं विउसिज्ज, अज्झत्थं सुद्धमेणा ॥५॥ जंकिंचु व कर्मजाणे, आउ खेम समप्यणो तहसे व अंतरद्वार, खिवं सिक्विज पंडिए ॥ ६ ॥ गामेवा अदुवा रणे, थंडिलं पडिलेहिया બળવાન તું ચિન્નાય, તગારું સરે મુળી પ્રગા
Page #229
--------------------------------------------------------------------------
________________
(૨૮) अणाहारो तुष्टिज्जा, पुट्टो तत्थऽहियासए माहवेलं उवचरे, माणुसेहि विपुटुच ॥८॥
રાગદ્વેષની વચમાં રહે તે મધ્યસ્થ છે, અથવા જીવિત મરણની આકાંક્ષા રહિત તે મધ્યસ્થ છે, તે નિર્જરાની અપેક્ષા રાખનાર તે નિર્જરાપેલી છે. તે સાધુ જીવન મરણની આ શંસા રહિત સમાધિ જે અંત વખતની છે, તેનું પાલન કરે, અર્થાત્ કાલ પર્યાય વડે જે મરણ આવે તે સમાધિમાં રહી પાળે તથા અંદરના કષાને તથા બહારના શરીર ઉપકરણ વિગેરેને મમત્વ છેડી દે, અને અધ્યાત્મ તે અંતઃકરણને શુદ્ધ કરે, એટલે મનમાં થતા રાગદ્વેષ વિગેરેના બધાં જેડકાં દૂર થવાથી વિસ્ત્રાતસિકા (ચંચળતા) રહિત અંતઃકરણને વછે, વળી ઉપકમણ ઉપકમ ઉપાય છે, તેવા કઈ પણ ઉપાયને જાણે
પ્ર–કને ઉપક્રમ? આયુષ્યનું ક્ષેમ તે સમ્યફ પ્રકારે પળવું. - પ્રવ્ય-કેના સંબંધી તે આયુ છે? ઉને આત્માનું–તેને પરમાર્થ આ છે, કે આત્મા પિતાના આયુષ્યને ક્ષેમથી પ્રતિપાલન કરવા જે ઉપાયને જાણે તે તેને શીધ્ર શીખવે, એટલે બુદ્ધિમાન સાધુ તે પ્રમાણે વર્તે, પણ તે સંલેખનાના કાળમાં બાર વર્ષ પૂરા થતા પહેલાં અધવચમાં શરીરમાં વાયુ વિગેરેના રોકાણથી શીઘ્ર જીવ
Page #230
--------------------------------------------------------------------------
________________
(૨૦૯) લેણ રોગ ઉત્પન્ન થાય તે સમાધિ મરણને વાછરે તેના ઉપશમના ઉપાયને એષણીય વિધિએ તેલ ચળવું વિગેરે કરે, અને ફરી પાછી સુલેખના શરૂ કરે, અથવા આત્માનું આસુ (જીવિત) ને કંઈ પણ આયુના પુણનું સંવર્તન (ઉપક્રમણ) ઉપન્ન થએલું જાણે, તે તે સંખનાના તપમાંજ અનાકુલ મતિવાળા બનીને એ ઘર ભક્ત પરિક્ષા વિગેરેને બુદ્ધિમાન સાધુ શીખવે (આદરે), (૬) પ્રલેખના વડે શુદ્ધ કાયવાળ બનીને સરણ કાળ અવેલે જાણીને શું કરે? તે કહે છે.
ગ્રામ-શબ્દ જાણી લે છે. પણ તેને અર્થ અહીં પ્રતિ શ્રય (ઉપાશ્રય બનાવ્યા છે, પ્રતિશયજ તેને સ્થડિલ (સંથારાની જગ્યા) છે. તેને જોઈને સંચાર કરે અ વા અરણ્ય એટલે ઉપાધયની બહાર અર્થ બત, ઉદ્યાન અથવા પર્વતની ગુફામાં સથાની જગ્યા પ્રથમ નિર્જીવ જુએ, અને ગામ વિગેરેથી કાચી લાવેલા દર્ભ વિગેના સુકા વાસમાં યથા ઉચિત કાળને જાણનારે સાધુ સંથારે કરે, ઘાસ પાથરીને શું કરે? તે કહે છે –
આહાર રહિત તે અનાહારી બને, તેમાં શક્તિ અનુસારે ત્રણ અથવા ચારે આહારનું પ્રત્યાખ્યાન કરી પંચ મહાવ્રતનું ફરી સ્વયં આપણું કરી બધા પ્રાણી સમૂહને ખમાવેલે બની સુખ દુઃખમાં સમભાવ રાખી પૂર્વે મેળવેલા
Page #231
--------------------------------------------------------------------------
________________
(૨૧૦)
પુણ્યના સમૂહવડે મરણથી ન ડરતે સંથારામાં પાસું ફેરવવું કરે, પરિસહ ઉપસર્ગો આવે તેને દેહ મમત્વ છેડેલ હોવાથી સમ્યફ પ્રકારે સહન કરે, તેમાં મનુષ્યના અનુલ પ્રતિકૃલ પરીસહ ઉપસર્ગ આવતાં મર્યાદાનું ઉલંધન ન કરે, તેમ પુત્ર સ્ત્રી વિગેરેના સંબંધથી આd ધ્યાનને વશ ન થાય, તેમજ પ્રતિકૃલ પરીસહ ઉપસર્ગોથી ધથી હણાયેલે ન થાય, તેજ બતાવે છે... . संसप्पगा य जे पाणा, जेय उडमहाचरा। * अन्ति मससोणियं, न छणे न पमजए ॥९॥ पाणा देहं विहिंमन्ति, ठाणाओ नवि उन्भमे । आमवेहिं विवि हिं, तिप्पमाणोऽहियामए ॥१०॥ गन्थेहि विवित्तेहिं, आउकालस्स पारए । परगहिय तरंगं चेयं, दविराम वियाणओ ॥११॥ अयं मे अवरे धम्मे नायपुत्तेण साहिए। आयवजं पडीयारं; विजहिजा तिहा तिहा ॥१२॥
સંસર્પન કરે, તે કીડી કેન્દ્ર (શિયાળ) વિગેરે જે પ્રાણીઓ છે, તથા ઉચે ઉડનારગીપ વિગેરે છે, તથા બીલમાં નીચે રહેનારાં સાપ વિગેરે છે, તથા સિંહ વાઘ વિગેરે આવીને માંસ ભક્ષણ કરે, તથા ડાંસ મચ્છર વિગેરે લેડી પીએ, તે સમયે તે જેને આહાર અર્થે આવેલા જાણીને
Page #232
--------------------------------------------------------------------------
________________
(૨૧૧) અવંતિ સુકુમાર માફક તેમને હણે નહીં. તેમ રજોહરણ વિગેરેથી ઉડાડીને ખાવામાં અંતરાય ન કરે, (૯) વળી આવેલા પ્રાણીઓ મારી કાયાને હણશે, પણ મારા જ્ઞાન દર્શન ચારિત્રને નહીં હણે, તેમ વિચારી કાયાને મેહ છોડેલ હોવાથી તેને ખાતાં અંતરાયના ભયથી પિતે ન રેકે, અને તે સ્થાનથી પિતે ભયના કારણે બીજે ખસે નહિ,
પ્ર–કે બનીને ?
ઉ–પ્રાણાતિપાત વિગેરે પાંચ આવે અથવા વિષય કષાય વિગેરેથી દૂર રહીને શુભ અવસાય વાળ બનીને ડાંસ મચ્છર વિગેરેથી લેહી પીવાતે પણ અમૃત વિગેરેથી સિંચન થવા માફક તેઓની કરેલી પીડાને પિતે તપ્યા છતાં પણ સહન કરે, (૧૦) વળી બાહ્ય અત્યંતર ગ્રંથ તથા શરીરને પ્રેમ વિગેરેથી પિતે દૂર રહી તથા અંગ ઉપાંગ વિગેરે જૈન આગમથી આત્માને ભાવતે શુકલ ધ્યાન ને ધર્મ ધ્યાનમાં રક્ત બની મૃત્યુ કાલને પારગામી બને એટલે જ્યાં સુધી છેવટના શ્વાસોશ્વાસ હેય ત્યાં સુધી તેવી સમાધિ રાખે, આ ભક્ત પ્રત્યાખ્યાન મરણથી મોક્ષમાં જાય, અથવા દેવ લેકમાં જાય.
ભક્ત પરિશ્તા કહીને હવે ઈગિત મરણ અડધા કલાકથી કહે છે. પ્રકર્ષથી ગ્રહિત માટે પ્રકર્ષ રહિ છે, અને તે પ્રકર્ષથી લીધાથી પ્રગ્રહિત તર છે. (અનેક, પ્રત્યય લાગવાથી) પ્રગ્રહિત
Page #233
--------------------------------------------------------------------------
________________
(૨૧૨)
રક છે. હવે ઈગિત મરણ કહે છે કારણ કે આ ભક્ત પ્રત્યાથાનના નિયમથી જ ચાર આહારનું પ્રત્યાખ્યાન છે. તથા ઈગિત પ્રદેશમાં સંથારાની જગ્યામાંજ વિહાર લેવાથી વિશિછતર ધૃતિ સંહનન વિગેરેથી યુક્ત હય, તેજ પ્રકર્ષથી લે છે,
પ્ર–આ કેને હેય છે? દ્રવ્ય ( સંયમ જેને હોય તે કવિક છે, અને તે ગીતાર્થનેજ છે, અને તે જંઘન્યથી પણ નવ પૂર્વનું જ્ઞાન હોય તેવાને છે, બીજાને નથી, અહીં ઈગિત મરણમાં પણ સંલેખનમાં કહેલ તૃણ સંથારે વિગેરે સમજવું. (૧૧)
આ અપર વિધિ છે? તે કહે છે. એ ઉપર બનાવેલો વિધિ ભક્ત પરિજ્ઞાથી જુદે ઇગિત મરણને વિધિ વિશેષ પ્રકારે વીર વિદ્ધમાન સ્વામીએ સમ્યફ પ્રકારે પ્રાપ્ત કર્યો છે, આ બંને જોડે કહેવાથી અને પ્રત્યક્ષ સમાન કહેવાથી
ઈદં) આ” વિશેષણ મુક્યું છે, આ ઇ ગિત મરણમાં પણ પ્રજ્યા વિગેરે વિધિ કહે, સંલેખ પૂર્વ માફક જાણવી, તેજ પ્રમાણે ઉપકરણ વિગેરે ત્યજીને સંથારની જગ્યા બરાબર દેખીને આલેચના કરી પાપથી પાછો હટીને પંચ મહા વ્રત ફરી ઉચરીને ચાર આહારનું પ્રત્યાખ્યાન કરીને સંથારામાં બેસે, અહીં આટલું વિશેષ છે. - આત્માને છેડે એટલે અંગ સંબંધી વેપાર વિશેષ પ્રકારે ત્યજે. ત્રિવિધ ત્રિવિધ તે ત્રણ મન વચન કાયાથી
Page #234
--------------------------------------------------------------------------
________________
(૨૧૩).
કરવું કરાવવું અનુમેદવું વિગેરે બધું આત્મ વેપાર શિવાચનું ત્યાગે. જરૂર પડતાં પાસું ફેરવવું પડે હાલવું પડે અથવા પેશાબ વિગેરે કરે છે તે જાતે જ કરે (બીજાની મદદ ન લે) વળી બધી રીતે. પ્રાણીનું રક્ષ વારંવાર કરવું તે બતાવે છે. हरिए उन नियजिजा, थंडिलं मुणियाए विओलिज अगाहारो, पुढो तत्यहियामए ॥१३॥ इंदियहि गिलायंतो, ममियं आहो. मुगी, Rણ ને અTI, જે જે વારિ II ૨૪ - अभिकम पाडकन, सकुपए पसारए જાપ નાણા:wા, રૂસ વેથળ છે परिको परोफिलम, अगा कि अहायए ठाणे ग परिगिलने, निजीइता य अंतनों ॥१६॥
હસ્તિ તે દ્રોના અકુર વિગેરેમાં ન સૂએ, પણ નિર્દોષ જગ્યા જોઈને સૂમે. તથા બાધ્ય અમ્મતર ઉપધિ છેડીને અનહારી બનીને પરિસહ તથા ઉપસર્ગથી ફરસાયેલે પણ સંબામાં બેઠેલ રડી સમ્યક પ્રકારે સહન કરે, (૧૩) વળી આડાના અભાવે મુનિ ઈદ્ધિથી ગ્લાન ભાવ પામે, તે પણ આત્મ ને સમાધિમાં રાખે એટલે શમિને ભાવ શમિતા એટલે સમ ભાવને ધારણ કરી આધ્યાન ન કરે. તથા
Page #235
--------------------------------------------------------------------------
________________
(૨૧૪) જેમ સમાધાન રહે તેમ બેસે. એટલે સંકેચથી ખેદ પામે તે હાથ વિગેરે લાંબા કરે. તેનાથી પણ ખેદ પામે તે સ્થિર ચિત્તે બેસે. અથવા મુકરર જગ્યામાં ફરે. તેમાં પણ આ પિત છુટ રાખેલી હોવાથી નિંદવા જોગ નથી તે કેવી છે, તે કહે છે. અચળ તે સમાધિમાં રહે તે ઇંગિત પ્રદેશમાં પિતાની મેળે શરીર ચલાવે. પણ બેદથી કંટાળી અભ્યદત્ત મરણથી ચલાયમાન ન થાય. તેથી તે અચળ છે. (શરીરથી હાલે પણ શુભ ધ્યાનથી ચલાયમાન ન થાય.)) પિત ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાનમાં મન રાખે. અને ભાવથી નિશ્ચળ રહીને ઇંગિત પ્રદેશમાં ચંક્રમણ વિગેરે કરે. (૧૪) તે બતાવે છે.
પ્રજ્ઞાપકની અપેક્ષાએ સંમુખ તે અભિમણ છે. અર્થાત સંથારાથી દૂર જાય. તથા પ્રતીપ એટલે પાછે સંથારા તરફ આવે. પિતાના મુકરર ભાગમાં જા આવ કરે તથા નિષ્પન્ન અથવા નિષન્ન રહીને જેમ સમાધિ રહે તેમ ભુજા વિગેરેને સંકેચે અથવા લાંબા કરે.
પ્ર–શા માટે !
ઉ–તે બતાવે છે. શરીરની પ્રકૃતિના કમળપણના સાધારણ કારણથી કરવું પડે છે. અને કાયને સાધારણપણું હેવાથી પીડા થતાં આયુના ઉપાયના પરીડાર વડે પિતાની આયુની સ્થિતિ ક્ષય થવાથી મરણ થાય. (શરીરને તે
Page #236
--------------------------------------------------------------------------
________________
(૨૧૫) સ્વભાવ હોવાથી તે કરવું પડે છે. પણ તેમને મહા સત્વપાણુ હેવાથી શરીરની પીડા થવાથી ચિત્તમાં ખેટ ભાવે થાય તેમ ન જાણવું.) શંકા. જેણે કાયાને બધે વ્યાપાર રેકેલે છે. તે સુકા લાકડા માફક અચેતન પણે પડેલ હોય, તેને પુન્યને સમૂહ ઘણે એકઠા થયેલ છે. તે શા માટે કાયાને હલાવે? - ઉ–તે નિયમ નથી, શુદ્ધ અધ્યવસાયથી યથાશક્તિ ભારવહન કરવા છતાં તેની ખબરજ કર્મ ક્ષય છે. અહીં વા અવ્યય હેવાથી જાણતું કે, પાદપેપગમનમાં અચેતન અકિય માફક ઈગિત મરણ વાળે સક્રિય હોય, તે પણ અને સમાન જ છે. (બંનેની ભાવમાં સમાનતા છે. કાયા સંબંધિ ઈગિત મરણમાં સક્રિય છે. અને પાદપિપગમનમાં કાયાને હલાવવાની નથી. માટે અક્રિય છે. " અથવા ઈગિત મરણમાં અચેતન સુકા લાકડા માફક સર્વ યિા રહિત જેમ પાદપપગમન વાળો હોય તેમ પિતે શક્તિ હોય તે નિશ્ચળ રહે. (૧૫) તેવું સામર્થ્ય ન હોય તે આ પ્રમાણે કરે. તે કહે છે. જે બેઠે અથવા ન બેઠે. ગાત્ર ભંગ થાય તે ત્યાંથી ઉઠીને ફરે તે સમયે સરળ ગતિએ નિયમિત ભાગમાં આવજા કરે અને થાકી જાય તે જેમ સમાધિ રહે તેમ બેસે અથવા ઉભે રહે. જે સ્થાનમાં બેદ પામે તે બેસે અથવા પલાંઠી મારીને અથવા અડધી
Page #237
--------------------------------------------------------------------------
________________
(૨૧૬)
પલાંઠી મારીને અથવા ઉત્સુક આસને બેસે અને થાકે તે સીધે બેસે તેમાં પણ ઉત્તાનક (સીધે ઉંચે મેટું રાખીને) સુવે અથવા પામું ફેરવે અથવા સીધે સુવે અથવા ગશાયી સુવે જેમ સમાધિ રહે તેમ કરે (૧૬) વળી आसाणऽणेलिसं मरणं, इन्दियाणि समीरए । कोलावासं समामजन, वितह पाउनए ॥ १७ ॥ जओ व ममुपज्जे, न तत्य आलम्बए तउ उकसे अप्पाणं, फासं तत्थ अहियाए ॥ ८॥ अगं चाययतरे सिया, जो एवमणु प.लए सव्व गाय निरोहेऽवि, ठागाओ नवि उममे ॥१९॥ अयं से उत्तमे धम्ने, पुव्व द्वाणस्स परगह अचिरं पडिलहिता, विहरे चिठमाहणे ॥ ० ॥ - પ્ર–ગુ આશ્રયીને? આ ઉ– અપૂર્વ આ મરણ છે. અને તે સામાન્ય માણસને " વિચારવું પણ દુર્લભ છે. * પ્રતે બનીને શું કરે ? તે કહે છે. ઇન્દ્રિયને ઈષ્ટ અનિષ્ટ પિતાના વિષયોથી રાગદ્વેષ ન કરતાં તેને સમભાવે પ્રેરે કેલવાસ (ઘુણના કીડાનું સ્થાન) અથવા ઉધઈને રામુડ ટેકો દેખીને જે ચીજ હોય અથવા તેમાં નવી જીવાત ઉત્પન્ન ન થાય તેવું જોઈને ખુલ્લું દેખાતું - પિલાણ રહિત પિતાને ટેકે લેવા શે. (૧૭)
Page #238
--------------------------------------------------------------------------
________________
(૨૧૭) . ગિત મરણને આશ્રયી જે નિષેધ છે. તે કહે છે. આ
અનુષ્ઠાનથી અથવા ટેકા વિગેરેથી વા માફક દૂર રહે અર્થાત્ કીડાને થતું દુઃખ સાધુને વજ લેપ માફક ત્યાં દેશ લાગે માટે તે ગુણવાળા લાકડાને ટેકે વિગેરે લે નહીં. તથા ઉંચી નીચી કાયાને કરતાં અથવા ખરાબ વચનથી અથવા આર્તધ્યાન વિગે? મનના યોગથી પિતાના આત્માને દેવ લાગતે જાણીને તેનાથી દૂર રહે અર્થાત પાપ લાગવા ન દે અને તેમાં ધર્મ અને સંહનન વિગેરે મજબુત હોય તે શરીરની વૈયાવચ્ચ ન કરે. અને ચડતા શુભ ભાવના કડકવાળ બની અપૂર્વ અપૂર્વ ભાવની ધારાએ ચઢીને સર્વજ્ઞના કહેલા આગમ અનુસાર પદાર્થના સ્વરૂપના નિરૂપણમાં પિતાની મતિ સ્થિર કરીને આ શરીર આત્માથી જુદુ છે. માટે ત્યાગવા જોગ છે એ વિચાર કરીને બધા દુઃખ ના સ્પને તથા અનુકૂળ પ્રતિકૂળ આવેલા ઉપસર્ગ પરીસહાને તે વાતપિત્ત કફ દ્રઢ અથવા જુદા રોગો આવે તે મારે કર્મ ક્ષય કરવાનું હોવાથી હું ઉઠી છું માટે મારેજ આ પૂર્વે કરેલાં પાપને ભોગવવા જોઈએ. આ વિચાર કરીને દુઃખ સહે.
કારણ કે મેં જે શરીરને વ્યાખ્યું છે. એને જ ઉપદ્રવ કરશે, પણ જે ધર્મ ચાચરણને કરવું છે. તેને બાવા લગાડે તેમ નથી. માટે તેવું વિચારીને સહે. (૧૮) ઇગિત મરણ
Page #239
--------------------------------------------------------------------------
________________
(૨૧૮)
કહ્યું હવે પાદપે પગમન અણસણ કહે છે. તે જોડાજોડ કહેલ હોવાથી આ વિશેષણ વડે મરણને વિધિ બતાવે છે. આ આયત તર છે તે બતાવે છે. મર્યાદાની વિધિમાં આ ઉપસર્ગ છે. તે સંપૂર્ણ યત થતાં આયત શબ્દ છે. અને ઉપરના બે અણસણ કરતાં વધારે આયત છે, માટે આયત તર છે.
અથવા ઉપરના બને અણસણથી અતિશય આત્ત છે. માટે આરંતર છે અર્થાત્ યત્નથી અધ્યવસાયવાળે છે. પ્રથમ કહેલા બે અણસણ કરતાં પાદપપગમન વધારે દતર છે એમાં પણ ઇગિત મરણમાં કહ્યા મુજબ પ્રવજ્યા સંલેખના વિગેરે બધું જાણવું, પ્ર–જો આ આયત તર છે તે શું કરવું ?ઉ–કહે છે. જે ભિક્ષુક આ કહેલી વિધિએજ પાદપિપગમન વિધિને પાળે તથા શરીરના બધા વ્યાપાર છોડવાથી કાયા તપે અથવા મૂછ પામે અથવા મરણ સમુદઘાત આવે, અથવા લેહી માંસ શિયાળીયા ગીધ કીડીઓ વિગેરેથી ખવાય, પીવાય, તે પણ મહા સત્વના કારણે પિતે જાણે કે આ ઈતિ મેટું ફળ આવ્યું છે તેથી તે સ્થાનથી દ્રવ્યથી, અને ભાવથી તે શુભ અધ્યવસાયથી ચલાયમાન ન થાય. ને બીજા સ્થાને જાય. (૧૯) વળી આ અંતઃકરણમાં ઉત્પન્ન થવાથી પ્રત્યક્ષ મરણ વિધિ છે. અને તે સૌથી શ્રેષ્ઠ હોવાથી પાદપ ઉપ
Page #240
--------------------------------------------------------------------------
________________
(૨૧૯)
ગમન રૂપ મરણનો ધર્મ ( વિશેષ ) વિધિ છે. ઉત્તમ પણાના કારણા ખતાવે છે. ( સૂત્રમાં છઠ્ઠી છે. તેને પાંચમીમાં અથ લઇએ તેા પૂર્વ સ્થાનથી એટલે ભક્ત પરિજ્ઞા તથા ઇંગિત મરણના રૂપથી આ પ્રકથી ગ્રહ છે; માટે પૂર્વ સ્થાન પ્રગ્રહ છે. અર્થાત્ પ્રગ્રહિતતર છે. તે પ્રમાણે જે ઇંગિત મરણમાં કાયાને હલાવવાની છૂટ હતી તે પણ અહીંયા નથી. ઝાડનુ` મૂળ જમીનમાં હાય, તે પાતે મળાતું કે છેદાતુ' સ્થાનથી ખસતુ' નથી. તેમ પોતે સાધુ ઝાડ માક ચેષ્ટા ક્રિયા રહિત દુઃખમાં આવેલા હાય તા પણ ચિલાતી પુત્ર માફક સ્થાનથી ખસતા નથી. પણ ત્યાંજ સ્થિર રહે છે તે બતાવે છે. અચિર સ્થાન તે પેાતાના સંથારાની જગ્યા પ્રથમથી જોઇને કહેલી વિધિએ તેમાં રહે. આ પાદપઉપગમનના અધિકારથી વિહરણના અથ વિહાર ન લેતાં પોતે વિધિએ પાલણ કરે એમ જાણવુ'. પણ સ્થાનથી ન ખસે, તેજ અતાવે છે. બધા ગાત્રના નિરોધમાં પણ સ્થિર રહે પણ ખસે નહી.
પ્ર—આવા કાણુ છે ?
ઉઃ—માહણ સાધુ છે. તે બેઠો હાય ઉભા હોય તે પણ શરીરની ખબર રાખ્યા વિના જેવી રીતે પેતેિ પ્રથમ કાયાને સ્થાપિ હોય તેમજ અચેતન માફક રહે. હાલે નહી (૨૦) આજ વાતને ખીજી રીતે કહે છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
(૨૦)
अचित्तं तुः समामज्ज, ठावए तत्थ अप्पगं चोसिरे सव्यसो काय न मे देहे परीसहा ॥ २१ ॥ जावज्जीवं परीसहा, उपसग्गा इत्ति सखया संवड देहभयाए, इय पन्नेऽअहियासए ॥२२॥ भैउरे उ न रजिजज्जा, कामेसु बहुतरेसुवि इच्छा लोभ न सेविज्जा, धुववन्न मपहिया ॥२३॥ सासएहि निमन्तिज्जा, दिवमायं न सद्दहे तं पडियुज्झ माहणे, सव्व नूमं विहूणिया ॥२४॥
ચિત્ત જેમાં ન હોય તે અચેતન (જીવ રહિત) છે અને તેવી સંથારાની જગ્યા અથવા પાટીયું વિગેરે મેળવીને તેના ઉપર સમર્થ પુરૂષ બેસે અથવા કોઈ લાકડા ઉપર ત્યાં આત્માને થાપન કરે અને ચાર પ્રકારને આહાર ત્યાગીને મેરૂ પર્વત માફક નિષ્પકપ રહે પ્રથમ ગુરૂ પાસે આચના વિગેરે ક્રિયા કરીને આત્માથી દેહને દૂર કરે (મેહ છેડે) તે સમયે જે કઈ પરીસહ ઉપસર્ગો આવે તે ભારતના ભાવે કે આ મારી દેહ હવે નથી કારણકે મેં તેને ત્યાગી છે તે સિહ મને કેવી રીતે લાગે? અથવા મારા શરીરમાં પરીસહ નથી, કારણકે સારી રીતે કહેવાથી તે સંબંધી પીવાના ઉદ્દેગને અભાવ છે. એથી પરિસહેને કર્મ શત્રુને નજીવા માફક અપરીસહજ
Page #242
--------------------------------------------------------------------------
________________
(૨૨)
માને (શત્રને જીતવાથી આનંદ મને તેમ પરીબહેને જતે) (૨૧)
પ્ર—તે કયાં સુધી રહેવા આવી શંકા દૂર કરવા કહે છે. આખી જીદંગી સુધી પરિસહ અને ઉપસર્ગ કહેવા એમ જાણીને તેને સહન કરે અથવા મને આખી જીંદગી સુધી પરિસહ ઉપવર્ગો નથી એમ જાણીને સહે. અથવા જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી પરિસહ ઉપસર્ગની પીડા થાય છે, તે ચેડા આંખના પલકારા સુધી આ અવસ્થામાં હું રહેલ છું. તેવાને તે આ અલ્પ માત્ર છે એમ જાણીને કાયાને ખબર સંવરીને શરીર ત્યાગ માટે ઉઠેલો છું એમ માનીને તે મુનિ ઉચિત વિધાનને જાગનાર કાયાને પીડા કરનાર જે જે કષ્ટ આવે તે બબર સહે (રર)
આવા સાધુને જોઈને (અશ્ચિર્ય પામીને) કેઈ રાજા વિગેરે ભેગની નિમત્રણ કરે તે બતાવે છે. એટલે જે ભેદાવાના સ્વભાવવાળા છે તે ભિદુર શબ્દ વિગેરે પાંચ કામ ગુણે છે. તેમાં રાગ ન કરે મુનિ તેનાથી ન લલચાય) અથવા બીજી પ્રતિમાં “#ig વાવ પાઠ છે. એટલે ઈચ્છા મદનરૂપ જે કામ છે. તે ઘણું પ્રમાણમાં હોય તેમાં ન લલચાય અર્થાત્ તે રાજા પિતાની કન્યાનું દાન વગેરે આપવા લેભાવે. તે પણ તેમાં ગૃદ્ધ ન થાય તથા ઈચ્છા રૂપ લે તે ઈછા લે છે તે મુની આ અણસનું
Page #243
--------------------------------------------------------------------------
________________
(૨૨૨)
ફળ આવતા ભવમાં મને ચક્રવતીનું પદ અથવા ઇંદ્રની . પદવી વિગેરે મળે. તેવા અભિલાષનું નિયાણું પોતે નિર્જ. રાની અપેક્ષા રાખીને સેવે નહીં (નિયાણું ન કરે.) - જેમ દેવતાની રિદ્ધિ સમાન સનસ્કુમાર ચકવતીની રિદ્ધિ દેખીને બ્રહ્મદ પૂર્વ ભવમાં નિયાણું કર્યું તેમ પિતે ન કરે તે પ્રમાણે આગમમાં કહ્યું છે.
આ લેકની આશંસા માટે તપ ન કરે (૧) તથા પરલકની આશંસા માટે ન કરે (૨) તથા જીવિતની આશંસા ન કરે. () મરણની આશંસા (૪) કામ ભેગની આશંસા (૫)
માટે સંલેખના તપ ન કરે, વિગેરે છે. | વર્ણ—સંયમ અથવા મોક્ષ તે દુઃખે કરીને જણાય
છે. અથવા પાઠાંતરમાં ધુવવત્ત પાઠ છે તેને અર્થ આ છે કે અવ્યભિચારી તે ધ્રુવ છે તે ધ્રુવ વર્ણ (સંયમ) ને અથવા શાશ્વતી યશકીર્તિને વિચારીને કામ ઈચ્છા લેભને દૂર કરે. (ર૩). * વળી આખી જીંદગી સુધી ક્ષય ન થવાથી શાશ્વત છે અથવા પ્રતિદિન દાન દેવાથી શાશ્વત અર્થ છે. તેવા સારા વિભવ વડે કેઈ લલચાવે તે ગુરૂ શિષ્યને સમજાવે છે કે તારે તેમાં લલચાવું નહીં, પણ વિચારવું કે આ ધન શરીર માટે લેવાય પણ તે નાશવંત છે, માટે ધન નકામું છે.
તેજ પ્રમાણે કેઈપણ રીતે દેવતાની માયાથી ન લલ
Page #244
--------------------------------------------------------------------------
________________
(૨૨૩).
ચાય તે કહે છે. જો કેઈ દેવતા પરીક્ષા કરવા અથવા શત્રુ પણાથી અથવા ભક્તિથી અથવા તુક વિગેરેથી જુદી જુદી રિદ્ધિઓ બતાવી લલચાવે તે પણ આ દેવ માયા છે એમ હું જાણુ અને લલચાતે નહીં. કારણ કે જો એ માયા ન હોય તે આ પુરૂષ એકદમ ક્યાંથી આવે અને આટલું બધું દુર્લભ દ્રવ્ય આવા ક્ષેત્રમાં કાળમાં કે ભાવમાં કેણ આપે ? આ પ્રમાણે દેવ માયાને તું જાણી લે અથવા કેઈ દેવી દિવ્યરૂપ ધારણ કરીને લલચાવે તે પણ પિતે ન લલચાય. તેવું તું સમજ, હે સાધુ! તું આ બધી માયાને અથવા કર્મ બંધને જાણીને દેવ વિગેરેની કપટ જાળને સમજીને લલચાતે નહી, (૨૪) सम्बटेहिं अमुच्छिए, आउकालस्त पारए। तितिक्खं परमं नचा, विमोहन्नयरं हियं ।२५। तिमि विमोक्षाध्ययन मष्टमं समाप्तम् उद्देशः॥ ८-८॥
બધા અર્થો ઇદ્રિના વિષયે પાંચ પ્રકારના છે. તે કામ ગુણ છે અથવા તેને પ્રાપ્ત કરાવનાર દ્રવ્ય સમૂહ છે. તેમાં તે મૂછ ન પામતે એટલે પ્રાપ્ત કરાવનાર દ્રવ્ય સમૂહ છે તેમાં પિત મૂછ ન પામતે આયુ પહોંચે ત્યાં સુધી પિતે સ્થિર રહે. અને તેને એટલે ક્ષય થાય ત્યાં સુધી રહે તે પારગ છે એટલે ઉપર બતાવેલી વિધિએ પાદપઉપગમન અણસણમાં રહીને ચઢતા શુભ ભાવ વડે પિતાના આયુના કાળને પાર
Page #245
--------------------------------------------------------------------------
________________
(૨૨૪) પહોંચનારે થાય. આ પ્રમાણે પાદપ ઉપગમનની વિધિ બતાવીને સમાપ્ત કરવા ભકત પરિજ્ઞા વિગેરે ત્રણે મ ણેના કાળક્ષેત્ર પુરૂષની અવસ્થાને વિચારીને મેગ્યતા પ્રમાણે કરે તે છેલ્લા બે પદમાં બતાવ્યું છે. પરસહ ઉ સર્ગથી જે દુઃખ આવે તે બધું સારી રીતે સહન કરવું. તે ત્રણે મરણમાં મુખ્ય છે તે વિચારીને મેહ રહિતનાં જે મરણે ભક્ત પરિજ્ઞા ઇગિત મરણ પાદપ ઉપગમન છે. તે ત્રણેમાં કાળ ક્ષેત્ર વિગેરેને આશ્રયી ઉત્તમ ભાવે તે કરવાથી બધામાં સમાન ફળ છે. માટે અભિપ્રેત અર્થ મેળવવાથી હિત છે, માટે યથાશક્તિ ત્રણમાંનું કઈ પણ પિતાની શકિત પ્રમાણે તે અવરે કરવું. (હાલ તેવું સંઘયણ ન હોવાથી ધેય ન રહે તેમ આયુષ્યને કાળ બતાવનાર જ્ઞાની સાધુના આવે તેવું અણસણ થતું નથી પણ યથાશકિત • ગરિક એક બે ઉપાસનું અથવા કલાક બે કલાકનું અણબણ વૈયાવચ્ચ કરનાર માંદા સાધુની સ્થિરતા જોઈ કરાવે છે. અને તેમાં નિર્મળ ભાવની પ્રધાનતા હોવાથી પૂર્વને મરણ જે જ લાભ છે.)
આ પ્રમાણે સુધર્મા સ્વામીએ કહ્યું નય વિચાર વિગેરે તેમાં હું આવી ગયું છે. આઠમાં અધ્યયનને આકર્ષે ઉદ્દેશ સમાપ્ત થયે. અને અધ્યયન પણ સમાપ્ત થયું. (ટીકાના શ્લેક ૧૦૨૦) આઠમું અધ્યયન સમાપ્ત
Page #246
--------------------------------------------------------------------------
________________
(૨૨૫ )
ઉપધાન શ્રુત નામનું નવમું અધ્યયન
આઠમું અધ્યયન કહ્યું, હવે નવમું કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. કે પૂર્વે આઠ અદયયનેમાં જે આચારને વિષય કહ્યા હતા, તે શ્રી વીર વદ્ધમાન સ્વામીએ પિતે પાળે છે, તેથી તે નવમા અધ્યયનમાં કહે છે. તેને આઠમા સાથે આ પ્રમાણે સંબંધ છે, કે તેમાં અભ્યદ્યા મરણ ત્રણ પ્રકારનું બતાવ્યું, તેવા કઈ પણ અણસણમાં રહેલ સાધુ આઠમા અધ્યયનમાં બતાવેલ વિધિએ અંતિ ઘર પરીસહ ઉપસર્ગ સહન કરી અને સન્માર્ગને અવતાર પ્રકટ કરી ચાર ઘાતિ કર્મને નાશ કરીને અનંતજ્ઞાન વિગેરે અતિશવાળું અપ્રમેય મહાવિષનું વ તથા પરનું પ્રકાશક એવું કેવળજ્ઞાન મેળવનાર શ્રી મહાવીર પ્રભુને સમોસરણમાં બેઠેલા અને સત્યના હિત માટે દેશના કરે છે તેમને પિતે ધ્યાનમાં ધ્યાવે, એટલા માટે આ અધ્યયન કહે છે. આવા સંબધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વાર કહેવા, તેમાં ઉપક્રમ દ્વારમાં અર્થાધિકાર બે પ્રકારે છે, અધ્યયન અથધિકાર તથા ઉદ્દેશાર્થ અધિકાર તેમાં અધ્યયનને અર્વાધિકાર ટૂંકાણમાં પહેલા અધ્યચનમાં કહેલ છે, અને તેને જ ખુલાસાવાર નિર્યુક્તિકાર
Page #247
--------------------------------------------------------------------------
________________
( २२६ )
जो जइबा तित्थयरो, सो तइया अप्पणी यति
त्थम्मि | quis तवोकम्म, ओहाण सुर्यमि अज्झणे | २७६ । જે સમયે જે તીર્થંકર ઉત્પન્ન થાય છે, તે પાતના તીમાં આચારને વિષય કહેવાને છેવટના અધ્યયનમાં પાત્તે કરેલા તપનું વર્ણન કરે છે (કે બીજા જીવાને પણ તેમ કરવાની રૂચિ થાય ) આ બધા તીર્થંકરાના કલ્પ છે, અહી તેા ઉપધાન શ્રુત નામનુ' છેલ્લુ અધ્યયન ( તે વિષયતુ) છે, તેથી તેને ઉપધાન શ્રત કહે છે. કોઇને શકા થાય કે જેમ અધા તીર્થંકરનું કેવળ જ્ઞાન સમાન છે, તેમ તપ અનુષ્ઠાન સમાન છે, કે એછું વધતુ છે ? તે શકાનુ નિવારણ કરવા કહે છે;
सodi odiकम्मं निरुवसग्गं तु वण्णिय जिणाणं; नवरं तु वडमाणस्त, सोवसग्गं मुणेपव्वं ॥ २७७|| तित्थरो चनाणी सुरमहिओ सिज्जिघन्वय धु
वम्मि
अणिगूहियवलधिरिओ, तवोविहाणंभि उज्जमह
11 896.11
किं पुण अवसे से हिं aratकारणा सुचिहिए हिं होइ न उज्जमिपव्वं स पचवामि माणुस्से १ । २७९ ।
Page #248
--------------------------------------------------------------------------
________________
(૨૨૭) (ત્રણે ગાથાને અર્થ સરળ હેવાથી ટીકા નથી તે પણ ટુંકામાં લખીએ છીએ)
બધા તીર્થકરેને તપ શાસ્ત્રમાં ઉપસર્ગ રહિત બતાવે છે (પાર્શ્વનાથને છેડે હેવાથી ગ નથી) પણ વદ્ધમાન સ્વામીને તપ ઉપસર્ગવાળા જાણ. (તેમને સંગમ દેવતા વિગેરેના ઘણા ઉપસર્ગ આવેલા છે, ાર૭૭ | તીર્થકર દીક્ષા લીધા પછી તુર્ત મન પર્યવ જ્ઞાન પ્રકટ થતાં ચાર જ્ઞાનવાળા થાય છે, દેવતા ગોથી પૂજાય છે, નિશ્ચયે મેક્ષમાં જનારા છે, તે પણ પિતાનું બળ વીર્ય ન ગાવતાં તપ વિધાનમાં ઉદ્યમ કરે છે, ૨૭૮ તે બીજા સામાન્ય ગીતાર્થ સાધુ વિગેરે એ (તપને ફાયદે જાણ્યા પછી) અને મનુષ્યપણાનું જીવન સપક્રમ (વિનોવાળું હેવાથી શા માટે તપમાં યથાશક્તિ ઉદામ ન કરે? - હવે અધ્યયનને અર્વાધિકાર બતાવીને ઉદેશાનો અર્થધિકાર કહે છે– ' યા ? હિષા ૨ રાઇ 3, . () વિજા (૪) ૨ |
तव चरणेणऽहिगारो. વાસુદેહુ ના ૨૮ના
ચરણુચરાય તે ચર્યા, એટલે “વદ્ધમાન સ્વામીના વિહારને આ પહેલા ઉદેશામાં વર્ણવે છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
(૨૮) બીજા ઉદેશામાં શય્યા તે વસતિ (રહેવાનું સ્થાન) જેવું મહાવીરે વાપર્યું છે તેનું વર્ણન છે. - ત્રીજા ઉદેશામાં પરીસહ આવેથી નિર્જરા માટે ચારિત્ર માર્ગથી ભ્રષ્ટ ન થતાં સાધુએ તેને સહન કરવા, અને તેના ઉપલક્ષણથી અનુકૂલ તથા પ્રતિકૂલ વાદ્ધમાન સ્વામીને જે પરીસો થયા તે બતાવે છે.
ચોથા ઉદ્દેશામાં ભૂખની પીડામાં વિશિષ્ટ અભિગ્રહની પ્રાપ્તિમાં આહારવડે ચિકિત્સા (ઉપાય) કરે, અને તપ ચરને અધિકાર તે ચારે ઉદ્દેશામાં ચાલે છે, એ ગાથાર્થ - ત્રણ પ્રકારે નિક્ષેપ છે, ઓઘ નિષ્પન્ન, નામ, અને સૂવાલાપક તેમાં ઓઘમાં અધ્યયન, નામમાં ઉપધાન શ્રુત એવું બે પદનું નામ છે, તે ઉપધાન અને શ્રતના યથાક્રમે નિક્ષેપ કરવા એ ન્યાયે ઉપધાન નિક્ષેપનું વર્ણન કરે છે. नामंठवणुवहाणं व्वे भावे य होइ नायचं । एमेव य सुत्तस्सवि निक्खेवो चउन्विहो होइ ॥२८॥
નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે ઉપધાનના નિક્ષેપ છે, તેજ પ્રમાણે કૃતના પણ ચારજ છે, તેમાં દ્રવ્યથત અનુપયુક્ત (ઉપગ વિના)નું છે, અથવા દ્રવ્ય મેળવવા માટે જૈનેતરનું છે.
અને ભાવ શ્રુત તે અંગ ઉપાંગમાં રહેલું જે શ્રત છે,
Page #250
--------------------------------------------------------------------------
________________
( ૨૨૯ )
તેમાં ઉપયેગ હાય તે, હવે સુગમ નામ સ્થાપના છેડીને દ્રશ્ય વિગેરે ઉપધાન બતાવવા કહે છે.
वहाणं सपणे भाव हाणं तवो चरित्तर । तम्हा उ नाणंदसण तवचरणेहिं इहा हिमयं ॥ २८२ ॥
સમીપમાં રહીને ધારણ કરાય તે ઉપયન છે દ્રવ્ય સમધી હાય તે દ્રવ્ય ઉપધાન છે. તે પથારી વિગેરેમાં સુખે સુવા માટે માથા નીચે ટેકે લેવા ઓશીકું વિગેરે મુકાય છે. તે દ્રવ્ય ઉપધાન છે.
અને ભાવનુ ઉપધાન તે ભાવાપધાન છે. તે જ્ઞાનદર્શન ચરિત્ર અથવા બાહ્ય અભ્યતર તપ છે. કારણ કે તેનાવડે ચારિત્રમાં પરિણત થયેલા ભાવવાળાને ઉપ’ભન (આધાર) કરાય છે. જેથી તે પ્રમાણે જ્ઞાન દર્શીન તપ અને ચરણુવડે અહીયાં અધિકાર છે. (માથા અથ )
પ્ર૦ શામાટે ચારિત્રના આધાર માટે તપનુ' ભાવ ઉપધાન કહે છે ? . કહીએછીએ. जह खलु महलं वस्थे सुज्झह उद्गाइएहिं दव्येहिं । एवं भाववहाणेण सुज्झए कम्ममट्टविहं ॥ २८३॥
(યથા ઉદાહરણના ઉપન્યાસ માટે છે. જેમકે આ છે, એમ ખીજી' પણ જાવુ. ખટ્ટુ શબ્દ વાક્યની શભા માટે છે.) જેમ મેલું વ પ્રથમ પાણી વિગેરેથી શુદ્ધ કરાય
Page #251
--------------------------------------------------------------------------
________________
(૨૩૦) છે, તેમ છવને પણ ભાવ ઉપધાન રૂ૫ બાહ્ય અભ્યતર તપ વડે આઠે કર્મથી શુદ્ધ કરાય છે. અને અહીંયા કર્મક્ષયના હેતુ માટે તપસ્યાનું ઉપધાન શ્રતપણે લેવાથી પર્યાયે લેવા જોઈએ. (તત્વ ભેદ અને પય વડે વ્યાખ્યા થાય છે.) માટે પર્યાયે કહે છે. અથવા તપ અનુષ્ઠાન વડે અવધૂનન વિગેરે કર્મ ઓછાં થવાના જે વિશેષ ઉપાય સંભવે છે તે બતાવે છે. ओधूणण धूणण नासण विणाप्तणं झवण खवण
छेयण भेयण फेडण, डहणं धुवणं च कम्माणं ॥२८॥ - તેમાં અવધૂનન, તે અપૂર્વકરણ વડે કર્મ ગ્રંથિ ભેદનું ઉપાદાન જાણવું. અને તે તપના કેઈ પણ ભેદના સામર્થ્યથી આ ક્ષિા થાય છે. એટલે બાકીના અગીયાર ભેદમાં પણ આ જાણવું. તથા “ધૂનન” તે ભિન્ન શિવાળાને અનિવૃતિકરણ વડે સમ્યફત્વમાં રહેવું, તથા “નાશન” કર્મ પ્રકતિનું સ્તિબુક સંક્રમણ વડે એક પ્રકૃતિનું બીજી પ્રકૃતિમાં સંક્રમણ થવું, “વિનાશન શેલેશી અવસ્થામાં સંપૂર્ણતાથી કર્મને અભાવ કરે, “ધ્યાપન' ઉપશમ શ્રેણિમાં કર્મનું ઉદયમાં ન આવવું, ક્ષપણ તે અપ્રત્યાખ્યાનાદિ કમ વડે ક્ષપક શ્રેણીમાં મેહ વિગેરેને અભાવ કરે, શુદ્ધિકર-અનં. તાનુબંધીના ક્ષયના પ્રકમથી ક્ષાયિક સમ્યફ મેળવવું,
Page #252
--------------------------------------------------------------------------
________________
(૨૩૧) છેદન, ઉત્તરોત્તર શુભ અધ્યવસાયમાં ચડવાથી સ્થિતિની. ઓછાશ કરવી, ભેદન” તે બાદર સંપરાય અવસ્થામાં સંજવલનના લેભના ખંડ ખંડ કરી નાંખવા, (ડ) રિ–ચેઠાણીઆ રસવાળી અશુભ પ્રકૃતિને ત્રણ રસવાળી વિગેરે બનાવવી. “દહન, તે કેવળિ સમુદઘાત રૂપ ધ્યાન અગ્નિ વડે વેદનીય કર્મનું રાખતુલ્ય બનાવવું, અને બાકીના કર્મનું બળેલા દેરડા માફક બનાવવું, “ધાવન” તે શુભ અધ્યવસાયથી મિથ્યાત્વ પુદ્ગલેનું સમ્યફવભાવે બનાવવું, આ બધી કર્મની અવસ્થાએ પ્રાચે ઉપશમeી ક્ષપકશ્રેણી કેવલિ સમુદુધાત શૈલેશી અવસ્થા પ્રકટ કરવાથી પ્રભૂત રીતે પ્રકટ થાય છે, (આત્મા નિર્મળ કરવા કરાય છે) એટલા માટે પ્રકમાય (આરંભાય) છે, તેમાં ઉપશમ શ્રેણમાં પ્રથમજ અનંતાનુબંધીઓની ઉપશમના કહેવાય છે, અહીં અસંયત સમ્યગ દષ્ટિ દેશવિરતિ પ્રમત્ત અપ્રમત્તમાંથી કઈ પણ બીજા રોગમાં જતાં આરંભક હોય છે, તેમાં દર્શન સપ્તક એક વડે ઉપશમાય છે, તે કહે છે.
અનંતાનુબંધી ચેકડી, ઉપરની ત્રણ લેસ્થામાં વિશુદ્ધ હોવાથી સાકાર ઉપગવાળે અંત કેટી કેટી સ્થિતિની સત્તાવાળે પરિવર્તન થતી શુભ પ્રકૃતિએને જ બાંધતે પ્રતિ સમયે અશુભ પ્રવૃતિઓના અનુભાગને અનંતગુણ હાનિએ ઓછી કરતે શુભ પ્રકૃતિને અનંત ગુણ વૃદ્ધિએ અનુભાગ
Page #253
--------------------------------------------------------------------------
________________
(૨૩ર) (રસ) માં વ્યવસ્થા કરતે પાપમના અસંખ્ય ભાગ હીન ઉત્તરેતર સ્થિતિબંધ કરતે કરણકમલથી પણ પહેલાં અંત મુહર્તમાં વિશુદ્ધ માન બનીને ત્રણ કરણ કરે છે, તે પ્રત્યેકઅતર્મુહુર્તના છે. તે કહે છે-(૧) યથા પ્રવૃત્ત (૨) અપૂર્વ (8) અનિવૃત્તિકરણ છે-અથવા ચેથી ઉપશાંતથી થાય છે. તેમાં યથા પ્રવૃત્ત કરણમાં દરેક સમયે અનંત ગુણ વૃદ્ધિ વાળી વિશુદ્ધિને અનુભવે છે. તેમાં સ્થિતિ ઘાત, રસઘાત, ગુણ શ્રેણિ, ગુણ સંકમણ આમાંથી કઈ પણ હેતું નથી તેજ પ્રમાણે બીજા અપૂર્વકરણમાં છે. તેને પરમાર્થ કહે છે કે તેમાં અપૂર્વ અપૂર્વ ક્રિયાને મેળવે છે. તેથી અપૂર્વ કરણ છે. તેમાં પ્રથમ સમયે જ સ્થિતિ ઘાત રસ ઘાત ગુણશ્રેણિ ગુણ સંક્રમ અને અન્ય સ્થિતિ બંધ એ પાંચ પણ અધિકાર સાથે પૂર્વે ન હતા, અને હવે છે, તેથી અપૂર્વ કરણ છે. તે પ્રમાણે અનિવૃત્તિકરણમાં અન્ય અન્યને પરિણામે ઉદ્યઘતા નથી. માટે તે અનિવૃત્તિ કરણ છે. એને સાર આ છે કે પહેલે સમયે જે વેએ આ કરણ ફર તે બધામાં તુલ્ય પરિણામ છે. એ પ્રમાણે બીજા સમયમાં પણ જાણવું. અહીંયા પણ પૂર્વે જ બતાવેલા સ્થિતિઘાત વિગેરે પાંચે પણ અધિકાર સાથે વર્તે છે. તેથી જ આ ત્રણ કરણ વડે ઉપર બતાવેલા મવડે અનંતાનુબંધીના કષાને ઉપશમાવે છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
(૩૩)
ઉપશમનનું વર્ણન - જેમ ધૂળ પાણીથી છાંટીને લાકડાના થાળાવડે કુબેકરતાં ચાટી જવાથી વાયુ વિજેથી ઉલડવા છત્તાં તે ધૂળ ઉડતી નથી, તેમ કર્મ ધૂળ પણ વિશુદ્ધિ ભાવરૂપ પણ ભિંજાવી અનિવૃત્તિ કરણ થાબાવડે હણતાં કરજ શાંત થવાથી ઉદય ઉદીરણ સંક્રમ નિયત નિકાચનારૂમ કરીને અયોગ્ય થાય છે. (ચીકણે કર્મ બંધ ન થાય) તેમાં પણું પ્રથમ સમયે કર્મલિક શેડું ઉપશાંત થાય અને બીજા ત્રીજા વિગેરે સમયમાં અસંમેય ગુણ વૃદ્ધિએ ઉપશમતાં અંતરમુહર્તમાં બધું શાંત થાય છે. આ પ્રમાણે એક મતવડે અનંતાનુબંધીને ઉપશમ બતાવ્યું. ' બીજા આચાર્યોને મત
અનંતાનુબંધીની વિસજના બતાવે છે. તેમાં ક્ષાપથમિક સમ્યમ્ દષ્ટિ જીવે ચાર ગતિમાં રહેલા છે. તેમાં પણ અનંતાનુબંધીને વિસાજકે છે. તેમાં નારક અને દેવ અવિરત સમ્યગૂ દષ્ટિએ છે, તથા તિર્થ અવિરત દેશવિરત છે. મનુષ્ય અવિરત દેશ વિરત પ્રમત્ત અપ્રમત્ત છે.
એ બધા પણ યથા સંભવ વિશેધિ વિવેક વડે પરિણત થયેલા અનતાનું બધિની વિસંજના માટે પૂર્વે કહેલ
Page #255
--------------------------------------------------------------------------
________________
(૨૩૪) કરણ ત્રણ કરે છે. તેમાં પણ અનંતાનુબંધીની સ્થતિને અપવર્તન કરતે પલ્યોપમના અસંખ્યય ભાગ માત્ર બનાવે છે. અને પલ્યોપમના અસંખ્યય ભાગ જેટલી મેહ પ્રકૃતિએ જે બંધાય છે, તેને પ્રતિ સમયે સંકમાવે છે. તેમાં પણ પ્રથમ સમયે સ્તક અને ત્યાર પછીના સમયમાં અસંખ્યય ગુણ સંક્રમાવે છે. એ પ્રમાણે છેલ્લા સમયમાં બધા સંક્રમ વડે આવલિકા જેટલાને છોડી બાકીની સવે સંકમાવે છે. અને પછી આવલિકામાં રહેલ પણ સ્તિબુક સંમ વડે વેદાની બીજી પ્રકૃતિઓમાં સંક્રમાવે છે. એ પ્રમાણે અનંતાનુબંધી કષાયે વિસંજિત થાય છે.
| દર્શન ત્રિકની ઉપશમના. તેમાં મિથ્યાત્વનો ઉપશમક મિથ્યાદષ્ટિ છે અથવા વેદક • સમ્યગૃષ્ટિ છે પણ સમ્યકત્વ કે સમ્યગ મિથ્યાત્વને વેદક તેજ ઉપશામક છે. - તેમાં મિથ્યાત્વને ઉપશમ કરતે તેનું અંતર કરીને પ્રથમ સ્થિતિને વિપાક વડે ભેળવીને મિથ્યાત્વને ઉપશમ કરતે, ઉપશાંત મિથ્યાત્વી બને છે. અને ઉપશમ સમ્યગ દષ્ટિ થાય છે. હવે વેદક સમ્યમ્ દષ્ટિ જીવ ઉપશમ શ્રેણીને સ્વીકારતે અનંતાનુબંધીને વિસાજીને સંયમમાં રહેલે આ વિધિએ દર્શનત્રિકને ઉપશમાવે છે તેમાં યથા પ્રવૃત્ત વિગેરે પહેલા બતાવેલ ત્રણ કરને કરીને અંતર
Page #256
--------------------------------------------------------------------------
________________
(૨૩૫) કરણ કરતે વેદક સમ્યક્ત્વની પહેલી સ્થિતિને અંતર મૂહર્તની બનાવે છે. અને બાકીની આવલિકા માત્ર બનાવે છે. ત્યાર પછી થોડી ઓછી એવી મુહર્ત માત્રની સ્થિતિ ખંડ ખંડ કરીને બધ્યમાન પ્રકૃતિએને સ્થિતિબંધ માત્ર કાળ વડે તે કર્મને દળિયાને સમ્યક્ત્વની પ્રથમ સ્થિતિમાં પ્રક્ષેપ કરતે આ પ્રક્રિયા વડે સમ્યફત્વના બંધના અભાવથી અંતર ક્રિયમાણ કરેલું થાય છે. મિથ્યાત્વ સમ્યફ મિથ્યાત્વ પ્રથમ સ્થિતિ દલિકને આવલિકાના પરિ માણુ માત્ર સમ્યફત્વની પ્રથમ સ્થિતિમાં સ્તિબુક સંકમવડે સંજમાવે છે. તેમાં પણ સમ્યફવની પ્રથમ સ્થિતિ ક્ષીણ થતાં ઉપશાંત દર્શનત્રિકવાળો થાય છે. ત્યાર પછી ચારિત્ર. મેહનીયને ઉપશમાવતે પૂર્વ માફક ત્રણ કરણ કરે છે. એમાં વિશેષ આ છે. યથા પ્રવૃત્ત કરણ અપ્રમત્ત ગુણ સ્થાને જ થાય છે. અને બીજું અપૂર્વકરણ તે આઠમુંજ ગુણસ્થાન છે. તેના પ્રથમ સમયે જ સ્થિતિ ઘાત રસઘાત ગુણ શ્રેણિ ગુણ સંકેમ અપૂર્વ સ્થિતિ બંધ એ પાંચ અધિકાર સાથે પ્રવર્તે છે. તેમાં અપૂર્વકરણના સંખ્યય ભાગ જતાં નિદ્રા પ્રચલાના બંધને વ્યવ છેદ થાય છે. તેમાં પણ ઘણું હજાર સ્થિતિનાં કંડકે ગયે છતે છેલ્લા સમયમાં બીજા ભવની નામ પ્રકૃતિની ત્રીસ પ્રકૃતિના બંધને વ્યવછેદ કરે તે આ પ્રમાણે છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
(૨૩૬ ) (૧) દેવગતિ (૨) અનુપૂર્વી (૩) ચંદ્રિય જાતિ, (૪) વૈચિય (૫) આહારક શરીર અને તે ( -૭) બંનેના અંગેપાંગ, (૮) તેજસ (૯) કામણ શરીર (૧૦) સમચતુરસ્ત્ર સંસ્થાન (૧૧થી૧૪) વર્ણગંધ રસ સ્પર્શ (૧૫) અગુરુલઘુ (૧૬) ઉપઘાત (૧૭) પરાઘાત (૧૮) ઉચ્છવાસ (૧૯) પ્રશ
સ્ત વિહાગતિ (૨૦) વસ (૨૧) બાદર (૨૨) પર્યાપ્ત (૨૩) પ્રત્યેક (૨૪) સ્થિર (રપ) શુભ (ર૬) સુભગ (૨૭) સુસ્વર (૨૮) આદેય (૨૯) નિર્માણ (૩૦) તીર્થકર નામ તેથી અપૂર્વ કરણના છેલ્લા સમયમાં હાસ્ય પતિ ભય જુગુ
સાના બંધને વ્યવચ્છેદ થાય છે. અને હાસ્યાદિ ષકના ઉદયને વ્યવરછેદ થાય છે. બધા કર્મને અપ્રશ
સ્તને ઉપશમ નિત નિકાચના કરવાનું વ્યવરછેદ થાય છે. (ટીકાના કાઉંસમાં લખ્યું છે કે દેશના ઉપશમને વ્યવ૨છેદ થાય છે, તેથી એ પ્રમાણે અસંયત સમ્યગ દષ્ટિ વિગેરેથી અપૂર્વ કરણના અંત સુધી સાત કર્મોને ઉપશાંત મેળવી છે. ત્યાર પછી અનિવૃત્તિકરણ છે. અને તે નવ ગુણ (ગુણ સ્થાન) તેમાં રહેલે એકવીસ મેહ પ્રકૃતિને અંતર કરીને નપુંસક વેદને ઉપશમવેિ છે.
ત્યાર પછી સ્ત્રી વેદ પછી હાસ્યાદિ ષટક પછી પુરૂષ વેદના બંધ ઉદયને વ્યવછેદ થાય છે. ત્યાર પછી બે આવલિકામાં એક સમય એ છે ! વેદને ઉપશમ થાય છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
(૨૩૭)
ત્યાર પછી બે કોને અને પછી સંજવલન કેલને, પછી એજ પ્રમાણે માનત્રિક અને માયાત્રિકને ઉપશમ કરે છે. ત્યાર પછી સંજ્વલન લોભના સૂક્ષ્મ ખડે બનાવે છે. અને તે કરણના કાળના ચરમ સમયમાં વચલા બે લેભને ઉપશમાવે છે. આ પ્રમાણે નિવૃત્તિકરણના અંતમાં સતાવીસ પ્રકૃતિ ઉપશાંત થાય છે, ત્યાર પછી સૂકમ બંને અનુભવતે સૂમપરાય વાળે થાય છે. (દશમું ગુણ સ્થાન ફરસે છે.) તેના અંતમાં જ્ઞાન અતિશય દશક દર્શન નાવર્ણ ચતુષ્ક યશકીર્તિ અને ઉંચ નેત્ર એમ સળ પ્રકૃતિના બંધને વ્યવચ્છેદ થાય છે. એ પ્રમાણે મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિ સંજ્વલન લેભ ઉપશમાવતાં ઉપશાંત વીતરાગ થાય છે, (અગીયારમું ગુણ સ્થાન ફસે છે.)
અને તે જઘન્યથી એક સમય અને તે ઉત્કૃષ્ટથી અંતમુહર્ત છે. અને તે ગુણસ્થાનેથી પડવાનું કારણ કે તે મનુષ્ય ભવ સમાપ્ત થાય અથવા કાળ ક્ષય થાય. અને તે જેમ ચડેલે છે અને બંધાદિ વ્યવછેદ કરે છે, તે જ પ્રમાણે પછિ પડતાં કર્મ બંધ બાંધે છે. અને તેમાંથી કઈ પડતાં મિથ્યાત્વ નામના પહેલા ગુણસ્થાને પણ જાય છે. "
અને જે ભવક્ષયથી પડે છે, તેને પહેલા સમયમાં જ બધા કરણે પ્રવર્તે છે. કે તે એક ભવમાં પણ બે વાર ઉપશમ શ્રેણિ કરે છે,
Page #259
--------------------------------------------------------------------------
________________
(૨૩૮)
પક શ્રેણીનું વર્ણન આ શ્રેણી કરનાર મનુષ્યજ આઠ વરસની ઉપર આરંભક હોય છે. અને તે પ્રથમજ કરણ ત્રય પૂર્વક ‘અનંતાનુબંધી કષાને વિસાજે છે. (દૂર કરે છે.) પછી કરણ ત્રણ પૂર્વકજ મિથ્યાત્વને અને તેમાં બાકી રહેલ ભાગને સમ્યગ મિથ્યાત્વમાં નાંખતે ખપાવે છે. એ પ્રમાણે સમ્યગૂ મિથ્યાત્વને પણ ખપાવે પણ વિશેષ એટલું છે કે તેમાં બાકી રહેલને સમ્યક્ત્વમાં નાંખે છે એ જ પ્રમાણે સમ્યફને ખપાવે છે. અને તેના છેલ્લા સમયમાં વેદક (ક્ષય ઉપશમ) સમ્યગ્ર દષ્ટિ થાય છે ત્યાર પછી ક્ષાયિક સમ્યગૂ દષ્ટિ થાય છે. આ સાત કર્મ પ્રકૃતિઓ અસંયત સમ્યગ દષ્ટિથી લઈને અપ્રમત્ત ગુણ સ્થાન સુધી ખપાવે છે અને આ સમ્યકત્વ પામ્યા પહેલાં જે આયુ બંધાયું હોય તે પ્રેણિક રાજા માફક ત્યાંજ ટકે છે. પણ જેણે આયુ બાંધ્યું નથી અને ક્ષાયિક સમક્તિ મેળવ્યું છે. તે કષાય અને ખપાવવા કરણત્રય પૂર્વક આરભે છે. ત્યાં યથા પ્રવૃત્ત કરણ અપ્રમત્તને જ હોય છે અપૂર્વ કરણમાં તે સ્થિતિઘાત વિગેરે પૂર્વની માફક નિદ્રાદ્રિક અને દેવગતિ વિગેરે ત્રીસ તથા હાસ્યાદિ ચતુષ્કને યથાક્રમ બંધ વ્યવ છેદ ઉપશમશ્રણના કમ માફક કહેવે અને અનિવૃત્તિકરણમાં તે થીણુદ્ધિ વિક નરક તિર્યંચ ગતિ તેની અનુપૂવિ એકદિય આદિ ચાર
Page #260
--------------------------------------------------------------------------
________________
(૨૩૯) જાતિ આતા ઉદ્યત સ્થાવર સૂફમ સાધારણએ સેળ પ્રકૃતિને ક્ષય થાય છે. પછી આઠ કષાયને ક્ષય થાય છે. - બીજા આચાર્યને મતે પ્રથમ કષાય અષ્ટકને ખપાવે છે.
ત્યાર પછી ઉપર કહેલી સળ પ્રકૃતિ અપાવે છે. ત્યાર પછી નપુંસક વેદ ત્યાર પછી હાસ્યાદિ ષટક પછી પુરૂષ વેદ પછી સ્ત્રી વેદ અપાવે છે. પછી અનુક્રમે કોઇથી માયા સુધી ત્રણ સંજવલન કષાયને ખવે છે. અને સંજવલન લેભના ખંડ ખંડ કરી તેમાંના બાદર ખડેને ખપાવતે અનિવૃત્તિ બાદર ગુણ સ્થાન વાળ હોય છે. અને સૂક્ષમ ખડેને ખપાવતે સૂમ સંપરાય હેય છે. તેના અંતમાં જ્ઞાનાવરણીયની દર્શનાવરણની અંતરાયની તથા યશકીતિ ઉંચ્ચ ગોત્ર મળી સેળ પ્રકૃતિને બંધ વ્યવચ્છેદ કરે છે. પછી ક્ષીણ મેહી બનીને અંતમુહુર્ત રહીને તેના અંતમાં છેલ્લા સમયના પહેલામાં બે નિદ્રાને ખપાવે છે. અંત સમયમાં જ્ઞાન આવરણ અને અંતરાય પંચક તથા દર્શન આવરણ ચતુષ્ક ખપાવીને આવરણ રહિત જ્ઞાન દર્શન વાળે કેવળી (સર્વજ્ઞ) બને છે. અને તે ફક્ત એકજ સાતાવેદનીય કર્મને સગી ગુણસ્થાન સુધી બાંધે છે. આ ગુણસ્થાને જઘન્યથી કેવળી અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેમાં ઓછું આયુ સુધા હોય છે ત્યાર પછી
Page #261
--------------------------------------------------------------------------
________________
(૨૪)
આ કેવળી ભગવાનને માલમ પડે કે અંતર્મુહુત આયુ બાકી છે. અને વેદનીય કર્મ ઘણું વધારે છે તે બંનેની સ્થિતિ સરખી કરવા કેવળી સમુદઘાત અનુક્રમે કરે છે.
કેવળી સમુદ્યાતનું વર્ણન આદારિક કાયના ગ વાળે આ લેકિના અંત સુધી ઉચે નીચે પહોંચે ત્યાં સુધી શરીરના પરીણાહ (અવગાહનાના) પ્રમાણને પ્રથમ સમયમાં દંડ આકાર બનાવે છે. બીજા સમયમાં તીછી દિશામાં લેકાંત પુરવા માટે કપાટ (કમાડ) માફક દારિક કાર્મણ શરીરના રોગમાં રહીને બનાવે છે. ત્રીજા સમયમાં ખુણાઓ પુરવા માટે કર્મણ શરીર માં રહીને મન્થાન (મથણી) માફક બનાવે છે, અને તે સમ શ્રેણિ પછી શ્રેણિ લેવાથી લેકને ઘણે ભાગ પ્રાયે પુરાય છે. અને જેથી સમયમાં કાર્મણ યોગવડેજ મંથાનના વચમાં રહેલા આંતક પુરવા માટે નિષ્ફટ વડે પુરે છે તે જ પ્રમાણે ઉલટા ક્રમે બીજા ચાર સમચમાં તે વ્યાપારને સંકેલતા તે તે ગવાળે થાય છે. ફકત
છા સમયમાં મંથાનને ઉપહાર કરતાં આદારિક મિશ્ર ચોગી થાય છે. તે પ્રમાણે કેવળી ભગવાન સમુદુઘાતને સંહરીને પછી ફલક વિગેરે પિતે જે ગૃહસ્થ પાસે લીધું હોય તે પાછું સંપીને રોગને નિરોધ કરે છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
(૨૧) યુગ નિધનું વર્ણન પ્રથમ બાદર મન વેગને રોકે છે. પછી વચનગને અને કાય ચિગ જે બાદર હોય તેને રેશકે છે. પછી એ જ કેમેં સૂકમ મનો વેગ રોકે છે. પછી સૂકમ વચન ગ રેકે છે. ત્યાર પછી સૂક્ષમ કાય ચેગને રેકો અપ્રતિપાતિ નામના શુકલ યાનના ત્રીજા ભેદને આરહે છે અને સૂક્ષ્મ ક્રિયાને શક્તિ વિશેષ કરીને કિયા રેકીને અનિવૃત્તિ નામના શુકલ ધ્યાનના ચેથી પાયાને આરેહે છે. * *
અને તેમાં આરૂઢ થયા અગી કવળી ભાવને પામેલ અંતર્મુહુર્ત જઘન્ય ઉત્કૃષ્ટથી રહે છે. તેમાં જ જે કર્મનો ઉદય આવેલ નથી તે તે કર્મોને સ્થિતિને ક્ષય વડે ખપાવત અને વેરાતિ પ્રકૃતિને બીજી પ્રકૃતિમાં સંકમાવત ખપીવતે છેવટના પહેલા સમયમાં આવે છે. તે વખતે દેવ ગતિ સાથેની કર્મ પ્રકૃતિએ અપાવે છે. | દેવ ગતિ અનુપૂર્વી વૈકિય આહારક શરીર બંનેનાં અંગપાંગ અને બંધન અને સંઘાત તથા બીજી પ્રકૃતિ અપાવે છે. આદારિક તેજસ કાર્મણ એ ત્રણે શરીર તેનાં બંધન અને સંઘાતન છ સંસ્થાન છે સંઘયણ દારિક શરીરનાં અંગે પાંગ વર્ણ બંધ રસ ફરસ મનુષ્ય અનુપવી અગુરૂ લઘુ ઉપઘાત પરાઘાત ઉચ્છવાસ પ્રશસ્ત અપ્રશસ્ત વિહાગતિ તથા અપર્યાપ્તિ પ્રત્યેક સ્થિર અસ્થિર શુભ અશુભ
Page #263
--------------------------------------------------------------------------
________________
(૨૪૨ )
સુભગ દુભગ સુસ્વર દુ:વર અનાદેય, અયશ કીતિ નિર્માણ નીચ ગાત્ર કાઇ પણ એક વેઢનીય કમ ખપાવે છે. અને છેલ્રા સમયમાં તે ૧ મનુષ્ય ગતિ ૨ પચે દ્રિય જાતિ ૩ ત્રસ ૪ ભાદર ૫ પર્યાપ્ત ૬ સુભગ ૭. આદિય ૮ શ: કીર્તિ ૯ તિ કર નામ ૧૦ કોઇ એક વંદનીય કમ ૧૧ આયુ ૧૨ ઇંચ ગાત્ર એ બાર પ્રકૃતિઓ તીર્થંકર ખપાવે છે, અને કાઇ આચાર્ચને મતે અનુપૂર્વી સહિત તેર પ્રકૃ તિઓ ખપાવે છે, અને તીથ કર ન હોય, તે પ્રથમ બતાવેલી ખાર અથવા અગ્યાર્ ખપાવે છે, સપૂર્ણ ક્રમ ક્ષય કર્યો પછી તુ જ અસ્પૃશ ગતિએ એકાંતિક આત્યંતિક અનાળાધ લક્ષણ વાળા સુખને અનુભવતા સિદ્ધ સ્થાન જે લાકના અગ્ર ભાગે છે, ત્યાં પહોંચે છે.
હવે ઉપસહાર કરતાં તીર્થંકરના આ સેવનથી ખીજા જીવાને પ્રાચનતા થાય, તે બતાવવા કહે છે. एवं तु समणुश्चिन्नं, वीरवरेणं महाणु भावेणं जं अणुचरितु धीरा, सीवमचलं जन्ति निवाणं
॥૨૪॥
આ પ્રમાણે કહેલી વિધિએ જ્ઞાનાદિ ભાવ ઉપધાન અથ તપને વીરવદ્ધમાન સ્વામીએ સ્વય' આર્યાં છે, તા ખીજા પણ માક્ષાભિલાષીએ આદરવા ( ગાથા) બ્રહ્મચર્ય અધ્યયનની નિયુક્તિ સમાપ્ત થઈ.
Page #264
--------------------------------------------------------------------------
________________
(૨૪૩ ) હવે સૂવાનુગમમાં સૂત્ર ઉચ્ચારવું તે કહે છે– अहासुयं वहस्सामि, जहा से समणे भगवं उठाए संखाए तंसि हेमंते, अहुणो पाइए रीइत्था ॥१॥
આર્ય સુધમાં સ્વામીને પૂછવાથી જંબુસ્વામીને પિતે કહે છે, યથાશ્રુત અથવા યથા સૂત્ર હું કહીશ, તે આ પ્રમાણે - તે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ઉદ્યત વિહાર સ્વીકારીને સર્વ અલંકાર (ભૂષણ) ત્યાગીને પાંચ મુઠી લેચ કરીને ઇ આપેલા એક દેવ દૂષ્ય વસ્ત્ર ધારણ કરી સામાચિકની પ્રતિજ્ઞા ઉચ્ચરીને મન પર્યવ જ્ઞાન ઉત્પન્ન થએલ આઠ પ્રકારના કર્મ ક્ષય કરવા માટે અને તીર્થ પ્રવર્તાવવા માટે ઉદ્યત વિહારવાળા બનીને તત્વને જાણીને તે હેમંત ફતમાં માગશર (ગુજરાતી કારતક) માસમાં વદ ૧૦ ના રેજ પ્રાચીન ગામિની છાયા (આથમતે સૂર્ય) થતાં દક્ષા લઈને વિહાર કર્યો. અને કુંડ ગ્રામથી બે ઘી દીવસ બાકી રહે કમર ગામે આવ્યા અને ત્યાં ભગવાન આવ્યા પછી અનેક પ્રકારના અભિગ્રહ ધારણ કરીને ઘેર પરીસહુ સહન કરતા મહાસય મલેરાને પણ શાંતિ પમાડતા બાર વર્ષથી કાંઈક અધિક છમસ્થ પણે માનવત લઈ તપ આદર્યો અહીયાં ભગવાને સામાયક ઉચયું, ત્યારપછી ઈ ભગવાન ઉપર દેવ દ્વષ્ય વસ્ત્ર ખભે મુક્યું તેથી ભગવાને પણ નિસંગ અભિપ્રાય વડેજ ધર્મોપકરણ વિના બીજા
Page #265
--------------------------------------------------------------------------
________________
(૨૪૪) મુમુક્ષુઓથી પણ ધર્મ થ અશકય છે. એ કારણની અપેક્ષાએ મધ્યસ્થ વૃત્તિએ તેજ પ્રમાણે ધારણ કર્યું, પણ તેના ઉપગની ઈચ્છા નથી, એમ જાણવું. તે બતાવવા
मोत्रिमेण वत्येण पिहिस्सामि तसि मंते । से पारए आवाहाए, एवं खु अणुधम्मियं तस्स ॥२॥ पत्तारि माहिए मासे, बहवे पाणजाइया आगम्म। अभिरुज्झ कायं विहरिसु, आरुसिया णं तत्थ हिं.
संत्रच्छर माहिथं मासं जन रिकासि वत्थगं भगवं। अचलए तओ चाइ तं वोसिन्ज वत्थमणगारे ॥४॥
ભગવાન વિચારે છે કે ઈદે આપેલા આ વસ્ત્ર વડે આ મારા શરીર આત્માને ઢાંકીશ નહીં. અથવા હેમંત (શીયાળા) ની જતુમાં તે વસ્ત્ર વડે શરીરનું રક્ષણ કરીશ નહીં અથવા લજજા માટે વસ્ત્ર ધારણ નહીં કરું. તે ભગવાન કેવા છે! તે બતાવે છે.
તે ભગવાન પ્રતિજ્ઞાને પુરી કરે છે. અથવા પરીસહી અથવા સંસારથી પાર જાય છે.
પ્ર–કેટલે કાળ! તે કહે છે. આખી જીદગી સુધી પ્ર—શા માટે આમ રાખે છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
(૨૪૫)
ઉને વસ્ત્ર ધારણ કરવાથી એમ બતાવ્યું કે પૂર્વના તીર્થ કરીએ તે પ્રમાણે વસ્ત્ર ધારણ કર્યું છે. (બુ અયધારણના અર્થ માં છે. અને તે ભિન્ન ક્રમ બતાવે છે ) બીજા તીકરિનું વસ્ત્ર ધારણ કરવું આગમ પાડથી બતાવે છે.
" से बेमि जे य अईया जे य पडुप्पन्ना जेय आगमेस्सा अरहंता भगवन्तो जे य पव्ययन्ति जे अ पव्वहस्सन्ति सम्वे ते सोवही धम्मो देसिअव्वोत्तिका तित्थधम्मयाए एसाऽमुधम्मिगत्ति एमं देवदूसमायाए पव्वइंसु वा पायंति वा पठनइस्स૪િ ” ત્તિ,
તે હું કહું છું. પવે જે અનંતા તીર્થકરે થયા જેઓ હાલ ઉત્પન્ન થાય છે. અને ભવિષ્યમાં થશે. જેમણે દીક્ષા લીધી છે અને ભવિષ્યમાં લેશે. તેઓ બધાએ ઉપાધિ વાળ ધર્મ શિષ્ય માટે બતાવે એમ વિચારી પિતે આ ધમને મારગ છે એમ જાણીને એક દેવ દૃષ્ય ઇંદ્ર પાસે દીક્ષામાં લીધું છે. વર્તમાનમાં લે છે અને ભવિષ્યમાં લેશે. વળી કહ્યું છે કે गरियस्त्वात्सचेलस्य, धर्मस्यान्यैस्तथागतैः । शिष्यस्य प्रत्ययाचैव, वस्त्रं दधे न लजया ॥२॥
વસ્ત્ર સહિત સાધુના ધર્મનું વિશેષ પાડ્યું હોવાથી બીજા તીર્થકરોએ પણ શિષ્યના વિશ્વાસ માટે વસ્ત્ર ધારણ કર્યું
Page #267
--------------------------------------------------------------------------
________________
(૨૪) છે. પણ લજજાને માટે ધારણ કર્યું નથી. તથા ભગવાને દીક્ષા લીધા પછી જે દેવતા સંબધી સુગધ પટ લાગેલ હત (દેવતાએ સુગધીનું વિલેપન કર્યું હતું, તેથી તેની સુગંધથી ખેંચાઈ આવેલા ભમરા વિગેરે ભગવાનના શરીરને દુઃખ આપતા હતા તે બતાવે છે. ચાર મહીનાથી પણ વધારે ઘણું પ્રાણીઓ ભમરા વિગેરે શરીરમાં ડંખ મારતા હતા અને માંસ લેહીના અર્થી બનીને કરીને આમતેમ દુખ દેતા હતા. (તે પ્રભુએ સમભાવે સહ્યું.)
પ્રા–ભગવાન પાસે કયાં સુધી તે દેવ દુષ્ય વસ્ત્ર રહ્યું. ' ઉ–તે ઇ આપેલું વસ્ત્ર એક વરસથી કાંઈક અધિક માસ સુધી રહ્યું ત્યાં સુધી ભગવાન કલ્પમાં રહ્યા છે. માટે ત્યાગ્યું નહીં. ત્યાર પછી વસ્ત્રને ત્યાગનારા થયા અથત ભગવાન વસ્ત્ર ત્યાગીને અચેલ થયા, અને તે સુવર્ણ તાલુકા નદીના પૂરમાં આવેલા કાંટામાં ભરાયેલું બ્રાહ્મણે લીધું, વળી अरू पोरिसिं तिरियं भित्तिं चक्खुमासज्ज अन्नसो
શીયા अह चक्खुभीया संहिया ते हन्ता हन्ता बहवे
હિંદુ જા. सयहिं वितिमिस्सेहि, इथिओ तत्थ से परिन्नाय सागारियं न सेवेइ य, से सयं पवेसिया झाइ, ॥६॥
Page #268
--------------------------------------------------------------------------
________________
(૨૪૭) जे के इमे अगारस्था, मासीभावं पहाय से भाई पुडोवि नाभिभासिंसु, गच्छह नाइवत्सह अंज ॥७॥ जो सुकरमेयमेगेसिं नाभिभासे य अभिवायमाणे इयपूव्वे तत्थ दंडेहिं, लूसियपुठवे अप्प पुण्णेहिं ॥८॥
પછી પુરૂષ પ્રમાણ પિરસી આત્મ પ્રમાણ વીથી (મારગ જગ્યા શોધતા વિહાર કરે છે. અર્થાત્ સાધુને ચાલતાં તેજ થાન છે કે પિતાની ઉચાઈ જેટલી જગ્યા શોધીને ચાલવું. * પ્રા-કેવી વીથી છે?
- ઉતીર્થગ ભિત્તિ ગાડાની જે સરી પ્રમાણ મેઢા આગળ સાંકડી અને આગળ જતાં પહેલી હોય છે તે પ્રમાણે લગવાન જુએ છે..
પ્ર–-કેવી રીતે જુએ છે? - ઉ-આંખે બરાબર ધ્યાન રાખીને તેમાં જુએ છે. તેવી રીતે ચાલનારને જોઈને કઈ વખત કઈ બાળક કુમાર વિગેરે પીડા કરે, તે બતાવે છે. ' (અહીં ચક્ષુ શબ્દ દર્શનને પર્યાય છે. એટલે તેમના દાનથી જ કરેલા એકઠા થયેલા ઘણા બાળક વિગેરે ધૂળની મુઠી વિગેરેથી હણું હણને ચાળા પાડવા લાગ્યા. અને બીજા બાળકોને બોલાવીને કહ્યું–––જુઓ ! આ નાગા મુંડી છે. તથા આ કેણ છે? ક્યાંથી આવ્યું છે? અને આ કોના સંબંધી છે? આવી રીતે કેલાહલ કી. (૫)
Page #269
--------------------------------------------------------------------------
________________
(૨૪૮) વળી જેનામાં સુવાય તે શયન તે રહેવાનું સ્થાન છે. તેમાં કોઈ નિમિત્તથી ભેગા મળેલા ગૃહસ્થ અથવા બીજા દર્શનધાળાઓથી ભેગા થતાં તેમને એકલા જોઈને કઈ વખત જીમાં પ્રાર્થના કરે છે. તેથી તેઓ શુંભ માર્ગમાં ભુંગળ શમાન ૪ પરિજ્ઞા વડે તેમને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડ વાગતા મિથુનને સેવતા નથી, અને જ્યારે પિતે એકલા પણ એ ઘરમાં હોય ત્યારે ભાવ મૈથુન પણ સેવતા નથી. આ પ્રમાણે તે ભગવાન પોતાના આત્મા વડે વૈરાગ્ય માર્ગે આત્માને દોરીને ધમ ધ્યાન અથવા શુકલ ધ્યાન થાય છે. (૬) :: તેજ પ્રમાણે કેટલાક ઘરમાં રહેનાર અગારસ્થ જે પ્રહ છે. તેઓ સાથે કારણ પડતાં એકમેક થતાં પણ દ્રવ્યથી અને ભાવથી મિશ્ર ભાવ છેડીને તે ભગવાન ધર્મ ધ્યાન થાય છે. (તેમની સાથે કેઈ પણ જાતની વાતચીત કરતા નથી.
પ્ર—શા માટે ભગવાન એલાગ્યાથી અથવા ન બોલા વ્યાથી બેલતા નથી? * ઉ–પિતાના કાર્ય માટે જાય છે. તેટલા માટે તેઓ
લાવે તે પણ ભગવાન મેક્ષ પથને અથવા પિતાના ધ્યાનને છોડતા નથી. કારણ કે પિતે સંયમ અનુષ્ઠાનમાં વર્તતા હોવાથી અજી (સરળ) છે 1 છે આ સંબંધમાં 'નાગાર્જુનીયા કહે છે,
Page #270
--------------------------------------------------------------------------
________________
(૨૪૯),
*
फुले व मो अपुटो व णी अजुनाह पाचगं भगवं। . કેઈ ગ્રહસ્થ પૂછે, અથવા ન પણ પૂછે, તે પણ ભગવાન પિતે પાપની સંમતિ આપતા નથી – '
પ્ર—હવે કહેવાતી વાત બીજાઓને સુર નથી (પણ દુષ્કર છે, તેથી અન્ય પ્રાકૃત પુરૂથી પળાય તેમ નથી, છતાં પણ ભગવાને શા માટે તે આચર્યું ? તે બતાવે છેબેલાવનારા બેલાવે તે પણ પ્રસન્ન થઈને બોલતા નથી, અને જે નથી લાવતા, તેમના ઉપર કેપતા નથી, તેમજ પ્રતિકૂલ ઉપસર્ગ કરવાથી પણ ભગવાને તેના ઉપર. વિરપ ભાવ કરતા નથી, તે બતાવે છે. ભગવાન જ્યારે ચાાર્ચ (જંગલી) દેશ વિગેરેમાં વિચર્યા ત્યારે ભગવાનને તે અનાય પાપીઓએ પ્રથમ દંડા વડે માર્યા, તેજ પ્રમાણે કેશ વિગેરે ખેંચી તેડીને દુઃખી કર્યો. વળી फरसाइ कुत्तितिक्खाइ, अइअच्च मुणी परकम्म
' માને आघायनदृगीयाई, दंडजुडाई मुडिजुडाई ॥१॥
પરૂષ (કર્કશ) વચનેથી બીજા પાપીઓ દુઃખ દેતાં, તેવા કઠેર તિરસ્કારને ભગવાને ન ગણતાં જગતના સ્વભાવને જાણતા ભગવાન ચારિત્રમાં પરાક્રમ બતાવી સહન કતા તથા (કેઈના પ્રેમ ભાવના) ગાયેલાં ગીતો અને કરેલા નીચેથી પિતે તુક માનતા નહોતા. તથા દંડ
Page #271
--------------------------------------------------------------------------
________________
( ૨૫૦ )
યુદ્ધ તથા મુક્કામાજીની કુસ્તી થવાની સાંભળી આત્મય માનીને ખીલેલા નેત્રવાળા તથા શમાજી વિકાર વાળા ઉત્સુક થતા ન હાતા.
गढिए मिहुहासु समयंमि नायसुए विसोगे
अदक्खु । एथाइ से उरालाई गच्छइ नाय पुते असरणयाए । १०३ अवि साहिए दुवे वाले सीओदं अमुखा निक्खन्ते । एग गए पिपिचे से अहिनादंसणे सन्ते ॥ ११ ॥
એ પ્રમાણે કાઇ માંડામાંહે કથા કરતા હોય. અથવા કોઇ પાતાના સિદ્ધાંતમાં કદા ગ્રહી હોય. અથવા એ સ્ત્રી પેાતાની કથામાં રક્ત હાથ. તે સમયે ભગવાન મહા વીર હર્ષ શેક છેડીને તે મષાની સ્થામાં મધ્યસ્થ રહીને જોતા હતાં. અને એ તથા બીજા અનુકૂળ પ્રતિ*ળ પરિસહ ઉપસગ થતાં ઉદાર ( અતિશય ) ન સહન થાય તેના દુઃખા આવે તે પણ પાતે ન ગણતાં સચમ અનુષ્ઠાનમાં રહેલા છે. તથા જ્ઞાત નામના જે ક્ષત્રીએ તેમના વશમાં જે જન્મેલા છે તે જ્ઞાત પુત્ર મહાવીર આ દુઃખને સ્મરણમાં લાવતા નથી. ( પણ ચારિત્ર નિળ પાળે છે. )
અથવા શરણ તે ઘર છે. તે નથી માટે અશરણુ છે. અને તે સયમ છે તે માટે પાતે યત્ન કરે છે. તે બતાવે
Page #272
--------------------------------------------------------------------------
________________
(૨૧) છે. એમાં આશ્ચર્ય શું છે કે ભગવાન અતિશય બળ પર. કમ વાળા મહા વ્રત પાળવાની પ્રતિજ્ઞા રૂપ એ પર્વત ચહેલા પરાક્રમ કરે છે? તે ભગવાન મહાવીરે જ્યારે દિક્ષા નહાતી લીધી ત્યારે પણ નિદોષ શુ આહારથી નિર્વાહ કરતા હતા તે સંબંધી કથા કહે છે. જ્યારે ભગવાન મહાવીરના માતા પિતા દેવ લેકમાં ગયાં ત્યારે ભગવાન મહાવીરે માતાના ગર્ભમાં જરા ન હાલવાથી માને અતિશય દુખ થયું હતું અને જ્યારે પિતે હાલ્યા ત્યારે જ માતાને ધીરજ થઈ હતી તેથી તે સમયે અવધિ જ્ઞાને માતાને અભિપ્રાય જાણનારા મહાવીર પ્રભુએ અભિગ્રહ કર્યો હતો કે મારા વિચારથી માતા પિતા કમેતે ન મરે, તે હતને ધ્યાનમાં રાખી “મારે માતા પિતા જીવતાં સુધી દીક્ષા ન લેવી.” અને તે પ્રમાણે અઠાવીસ વરસની પિતાની ઉંમર થતાં માતા પિતા દેવલોકમાં ગયાં. ત્યારે અભિગ્રહની પ્રતિજ્ઞા પુરી થઈ એમ જાણીને દીક્ષા લેવાની તૈયારી કરી તે સમયે નંદીવર્ધન નામના મોટાભાઈ તથા જ્ઞાતિ બંધુઓએ પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ ! ઘા ઉપર ખાર છાંટવા જેવું માતા પિતાના વિયેગના દુઃખમાં તમારે વિયેગ ન કરે. ભગવાન મહાવીરે આ સાંભળીને અવધિજ્ઞાને જાણ્યું કે મારા આ દીક્ષાના સમયમાં ઘણુ મનુષ્ય ઘેલા થશે, અને મરી જશે, એવું વિચારીને તેઓને કહ્યું કે મારે કેટલે
Page #273
--------------------------------------------------------------------------
________________
(૨૨) કાળ કાવું પડશે? તેઓએ કહ્યું કે અમને બે વરસમાં શિક દૂર થશે. પ્રભુએ કહ્યું કે ઠીક છે, પણ આ હાર વિગેરે લેવું તે મારી ઇચ્છાએ થશે પણ તે ઈચ્છા તેડવા તમારે ને આવવું. તેઓએ વિચાર્યું કે કેઈ પણ રીતે ભગવાન રહે એમ માનીને તેમણે હા પાડી, ત્યાર પછી ભગવાન તે વચનને અનુકારે નિર્દોષ આહાર લઈને ગૃહરિથાણામાં પણ સાધુ વૃત્તિએ હતા, પછી પિતાની દીક્ષાને અવસર જાણીને સંસારની અસારતા વિશેષ પ્રકારે જાણીને તીર્થપ્રવર્તન માટે ઉદ્યમ કરે છે. તે બતાવે છે. (૧૦) ભગવાન મહાવીર છે વસથી કંઈક અધિક કાળ સુધી કાચું પાણી ત્યાગીને પગ દેવા વિગેરે ક્રિયા પણ પ્રાસુક જળ વડેજ કરતા જેવી રીતે પહેલું વ્રત જીવદયાનું પાળ્યું તે જ પ્રમાણે બીજો તે ભાજી પાડ્યાં. તે જ પ્રમાણે એકત્ર ભાવના વડે ભાવિત અંતઃ કરણવાળા બનીને અચ્ચરૂપ કે જવાળાને જેણે અટકાવી છે. અથવા પિહિત અર્ચ એટલે શરીરને ગુપ્ત રાખ્યું છે. (કે કોઈ પણ જીવને પિતાની કાયાથી પીડા થવા દેતા નથી.)
તે ભગવાન મહાવીર દીક્ષા લીધા પછી છદ્મસ્થ કાળમાં સમ્યકત્વ ભાવના વડે ભાવિત હતા. (તેમને ધમ ઉપર નિર્મળ શ્રદ્ધા હતી) તથા ઇદ્રિ અને મન વડે પિત શાંત હતા. (ઉન્માર્ગે જવા દેતા નહેતા) એવા ભગવાન હવાસમાં પણ છેવટના બે વર માં સાવદ્ય આરંભના
Page #274
--------------------------------------------------------------------------
________________
(૨૫૩) ત્યાગી હતા તે પછી દિક્ષા લીધા પછી ચારિત્ર કાળમાં શા માટે નિસ્પૃહ ન હોય? તે બતાવે છે. : पुडविं च आउकामं च तेउकार्य च वाउ कार्य च । पणगाइंबीयहरियाई ससकायं चसम्वनो नचा।१२॥ एाई सन्ति पडिलेहे, चित्तपन्नाइ मे अभिन्नाय । परिवन्जिय विहरित्या इय सङ्काय महावीरे ॥१३॥ अदुथावरा य तसत्ताए तमा य थावरत्ताए॥ अदुवा सधजोणिया सत्ता कम्मुणा कप्पिया पुढो
થાજા / , આ ભગવાન મહાવીર પૃથ્વીકાય અપકાય વાયુ કાય વિગેરે જેને સચિત્ત જાણીને તેને આરંભ ત્યાગીને પિત વિચરે છે. તે બતાવે છે. પૃથ્વીકાય સૂમ અને બાદર બે ભેદે છે. તે સૂક્ષ્મ સર્વત્ર છે. અને બાદર પણ કેમળ અને કઠણ એમ બે ભેદે છે. તેમાં કમળ માટી છેળા વિગેરે પાંચ રંગની છે. પણ કઠણે પૃથ્વી તે પૃથ્વી શર્કરા વાલુક્ત વિગેરેથી છત્રીસ ભેદવાળી છે. તે પ્રથમ શસ્ત્ર પરિણા નામના પહેલા ભાગમાં પાને છે ત્યાંથી સમજવું. અપકાય પણ સૂમ બાદર બે ભેદે છે. તેમાં સૂક્ષ્મ સર્વત્ર છે. પણ બાદર અગ્નિ અંગારા વિગેરે પાંચ ભેદે છે.
વાયુનું પણ તેમજ છે. ફકત બાર વાયુ કાય ઉત્કાલિક
Page #275
--------------------------------------------------------------------------
________________
(૨૫૪) વિગેરે પાંચ ભેદે છે. વનસ્પતિ પણ સૂમ બાદર બે ભેદે છે. સૂક્ષમ સર્વત્ર છે. અને બાદર અગ્ર મૂળ સ્કંધ પર્વ બીજ સમૂછન એમ સામાન્યથી છે ભેદે છે.
વળી તે દરેક પ્રત્યેક અને સાધારણ એમ બે ભેદે છે. પ્રત્યેક વૃક્ષ ગુચ્છા વગેરે બાર ભેદે છે. અને સાધારણ તે અનેક પ્રકારે છે. તે અનેક ભેદ વાળે છતાં વનસ્પતિ કાય સૂક્ષમ સવંગત હોવાથી અને અતક્રિય હોવાથી તેને છીને ફક્ત ભેદમાં બાદરવ. કાય લીધે છે તે બતાવે છે. પાક લેવાથી બીજ અંકુર ભાવ રહિત પનક વિગેરે ઉલ વિગેરે અનંત કાય લેવા અને બીજના ગ્રહણથી અગ્ર બીજ વિગેરે લેવા હરિત શબ્દથી બીજા ભેદ લેવી (૧૨) આ પ્રમાણે પૃથ્વી વિગેરે ભૂતે છે. એમ જાણીને તથા તે ચેતનાવાળાં છે એમ જાણીને ભગવાન મહાવીર તેમને આરંભ છીને વિચર્યા પૃથ્વીકાય વિગેરે જતુના ત્રસ થાવર પણ ભેદ બતાવીને હવે એમનામાં પરસ્પર આગમન પણ છે, તે બતાવે છે. (૧૩) સ્થાવર તે પૃથિવી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ છે. તે ત્રયપણે એટલે બેઇંદ્રિય વિગેરે કર્મ વશથી જાય છે. અને ત્રસ જી કૃમિ વિગેરે પૃથ્વી વિગેરેમાં કર્મને લીધે જાય છે. તે પ્રમાણે બીજે પણ કહ્યું છે.
વથoor અને ! પૂપિયા વાર तसकाइयत्ताए उवषण्णपुग्वे ?, हंता गोयमा ! अ
Page #276
--------------------------------------------------------------------------
________________
(૨૫૫)
सई अदुवाणंत खुसो जाव उववरण पुण्ये" ति ગાતમના પ્રક્ષાઃ—હે ભગવાન ! આ જીવ પૃથ્વી કાય પણેથી લઈ ત્રસ કાય પણે પૂર્વ ઉત્પન્ન થયેલ છે ?
ઉ:--—હા, અનેક વાર અનંત વાર પૂર્વે ઉત્પન્ન થયેલ છે, અથવા બધી ચેાનિઓ જે જીવાનાં પ્રતિ સ્થાન છે, તે સર્વો ચૈનિક જીવ છે, અને જીવે મધી ગતિમાં જનારા છે, તે જીવે મંદ બુદ્ધિથી ) ખાલ છે, અને રાગ દ્વેષથી વ્યાપ્ત થઈ ચીકણાં કર્મ બાંધી પાતાના કરેલાં કમનાં ફળ જુદી જુદી રીતે સર્વી ચેનિયેમાં ભાગવવા વડે કલ્પિત ( વ્યવસ્થા કરાયલા ) છે. કહ્યું છે કેઃ
स्थि किरमो परसो, लोएवालग्ग कोडि भित्तोऽकि . जम्मण मरणा बाहा अणेगसो जत्थणचि पत्ता ॥ १ ॥
આ લેકમાં વાળના અગ્રભાગ જેટલા પ્રદેશ માત્ર પણ એવા નથી, કે જ્યાં આ જીવે જન્મ મરણની બાધા અને વાંર પ્રાપ્ત કરી નથી ! વળી रंगभूमिमा काचि च्छुडा जगति विद्यते विचित्र कर्म नेपथ यंत्र सत्वर्न नाटितं ॥ २ ॥ તેવી શુદ્ધ રગ ભૂમિ જગમાં કોઇ વિદ્યમાન નથી, કે જ્યાં ને પથ્ય શણગાર) પહેરીને સર સર્વે નાચ્યા
નથી ! વિગેરે છે. ૫૧૪ા વળી
waterda
Page #277
--------------------------------------------------------------------------
________________
(૫૬) भावं एव मलेमि सोरहिए हु लुष्पह वाले; .. कम्मं च सव्वसो नचा, तं पडियाइक्ख पावगं भ.
વર્ષ ૨૦માં दुविहं समिच्च मेहावि, किरियमक्खायणेलिसं आयाणसोयमइवायसोयं, जोगं च मनपा ण.
શા છે ? . ભગવાન મહાવીરે તેમજ બીજી રીતે જાણ્યું કે ઉપાધિ સહિત તે દ્રવ્યથી તથા ભાવથી ઉપધિ સહિત જે વર્તે તે કર્મથી લેપાય, પછી તે બાળ અજ્ઞ સાધુ દુખેને અનુભવે છે. અથવા (હને હેતુમાં અર્થે લઈએ તે ) સેપધિક બાળ સાધુ કર્મથી લેપાય છે, તેથી બધી રીતે કર્મ બંધાતું જાણને ઉપધિનું કર્મ ત્યાગી દીધું. એટલે અંદરથી અને બહારથી જે ઉપધિરૂપ પાપ કર્મનું અનુષ્ઠાન હતું તે ભગ વાને ત્યાગી દીધું. (જરૂર હોય ત્યાં સુધી શક્તિના અભાવમાં ઉપધિ સાધુએ રાખવી, અને પાછળથી શક્તિમાન થતાં ત્યાગી દેવાને માર્ગ ભગવાને બતાવ્યું ૧૫ . વળી બે પ્રકારવાળા તે દ્વિવિધ કર્મ છે, ઇ પ્રત્યય. અને સાંપરાયિક છે, તે બંનેને પણ સર્વજ્ઞ પ્રભુએ જાણીને સંયમ અનુષ્ઠાનરૂપ જે કર્મ છેદવાને માટે અન્યત્ર નથી, તેવી અનન્ય સદશી ક્રિયા બતાવી.
Page #278
--------------------------------------------------------------------------
________________
(૨૫૭) પ્ર–ભગવાન કેવા હતા? .. :
ઉ–જ્ઞાની, (કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેમણે આ ક્યિા બતાવી.)
પ્ર–વળી તેમણે બીજું શું કહ્યું?
ઉ–જેના વડે નવાં કર્મ લેવાય તે આદાન છેટું ધ્યાન છે, તથા ઈાિના વિકાર સંબંધી તે સ્ત્રોત છે, માટે જે આદાન ઐત છે, તેને જાણીને તથા જીવ હિંસા રૂપ તથા તેના લક્ષણથી મૃષાવાદ વિગેરે પાપને તથા મન વચન કાયાના વ્યાપાર વાળું દુર્થાન છે તે બધે પ્રકારે કર્મ બંધને માટે છે એમ જાણીને તેમણે સંયમ લક્ષણવાળી નિર્દોષ કિયા બતાવી. વળી अइवत्तियं अणाहिं सयमन्नेसिं अकरणयाए; जस्सिथिओ परिन्नाया, सबकम्मावहा उस
વધુ શા. આકુટ્ટી (હિંસા) ને ત્યાગવાથી અહિંસા છે, તે પાપથી અતિ કાંત હોવાથી નિર્દોષ છે, તે મહાવીર પ્રભુએ પિતેજ પ્રથમ અહિંસા સ્વીકારીને બીજાઓને પણ હિંસાની પ્રવૃત્તિથી દૂર રાખ્યા, તથા જેમને સ્ત્રીઓ સ્વરૂપથી તથા વિપાકથી કડવાં ફળ આપનારી છે, એવું જ્ઞાન છે, તે પરિજ્ઞાત ભગવાન છે, તથા તેજ રીઓ સર્વ કર્મ સમૂહે એટલે
૧૭
'
'
Page #279
--------------------------------------------------------------------------
________________
(૨૫૮) સર્વ પાપના ઉપાદાન ભૂત છે. તે પણ એમણે જોયું છે, તેથી જ તેઓ સંસારનું રૂપ જાણનારા થયા તેને ભાવાર્થ એ છે કેન્સીના સ્વભાવના આવા પરિજ્ઞાનથી તથા તે જાણીને ત્યાગવાથી જ ભગવાન પરમાર્થ દશી થયા છે. મૂળ ગુણે અતાવને હવે ઉત્તર ગુણ પ્રકટ કરવા કહે છે – अहाकडं न से सेवे सम्धसो कम्म अदक्खः जं किंचि पावगं भगवं, तं अकुव्वं वियडं भुंजित्था
- I ૨૮ ! કે ગૃહસ્થ સાધુને પૂછીને અથવા વિના પૂછે ( છાનું) આધા કર્માદિ ભેજન વિગેરે કર્યું હોય તે પિતે તે લેતા નથી.
પ્ર—શા માટે ?
ઉ–તેમણે જોયું કે, તે લેવાથી બધી રીતે આઠે પ્રકારના કર્મને બંધ થાય છે, તેવું દેષિત બીજું પણ સેવતા નથી, તે કહે છે, જે કઈ પાપવાળું એટલે જેનાવડે ભવિધ્યમાં પાપનું કારણ થાય તેવું ભગવાને ન લીધું, પણ વિકટ (ફાસ નિર્દોષ) ભજન વિગેરે લીધું. ૧૮. વળી–– णो सेवइ व परवत्थं, पर पाएकी से न भुजित्था; परिवन्जियाण उमाण, गच्छह संखडिं असरणायाए
Page #280
--------------------------------------------------------------------------
________________
(૨૫૯ ) माचपणे असण पाणस्स, नाणुगिडे रसेसु अपडिने; अच्छिपि नो पमज्जिज्जा, नोवि य कंडूयए मुणी गायं | ૧૦ ||
પાતે પ્રધાન ( પર) વસ ભેગવતા નથી, તેમ કી‘મતી પાત્રમાં ખાતા નથી, તથા પાતે અપમાન છેડીને આહા રને માટે ( જ્યાં આહાર રંધાય તેવી રસાડાની જગ્યા ) સંડીમાં કોઇનું પણું શરણું ( આલેખન ) લીધા વિના અદીન · મનવાળા‘આ મારી કલ્પ ' છે એમ જાણીને પરીષા ‘ જીતવા’ માટે જાય છે. ! ૧૯ ૫
આહારની માત્રા (માપ) જાણે છે, માટે માત્રજ્ઞ પ્રભુ છે, પ્ર॰ કયા આહાર ? —ખવાય તે ભાત વિગેરેનુ ભાજન, પીવાય તે પાણી, દ્રાખનુ ધાવણ વિગેરે તેમાં પોતે àાપી નથી, તેમ રસ (વિંગ') માં ગૃહસ્થપણામાં પણ લાલૂપી નહાતા, તે પછી દીક્ષા લીધા પછીનુ તા શું કહેવું રસ લેવાથી એમ સૂચવ્યું કે પોતે તેવા પદાર્થમાં અભિ ગ્રહ ન ધારે કે આજે સિંહ કેસરીયા લાડુંજ ખાવા ! પણ આવી પ્રતિજ્ઞા રાખે કે આજે કુલ્માસ અડદના ખાકળા વિગેરે ખાયા ! તથા આંખમાં રજ પડી હાય, તે તે દૂર કરવા માટે પણ આંખ મસળે નહી ! તથા ખણુજ આવે તે લાકડાના છાંડા વિગેરેથી પણ ખણે નહીં. ॥ ૨૦ મા વળી अप्पं तिरियं पेहाए, अपि पिडओ पेहाए
Page #281
--------------------------------------------------------------------------
________________
(૨૬૦) अप्पंखुडएउपडि भाणी, पंथपेहिं चरे जयमाणे ॥२१॥ सिसिरसि अडपडिवन्ने, तं वोसिज वत्थमाणगारे॥ पखारितु बाहुं परकमे, नो अवलं वियाण कंघमि।२२॥ एस विहि अणुकन्तो माहणेण मईमया। बहुमो अपडिनेण भगवया एवं रियंति ॥ २३ ॥ ત્તિના ઉપાસકૃતાર્થથનો ? | I? |
(અલ્પ શોદ અભાવના અર્થમાં છે.) ભગવાન મહા વીર વિહારમાં તીરછી દિશામાં જતા નથી તેમ બને આજુએ જોતા નથી. તેમ માર્ગમાં ચાલતાં કઈ પૂછે તે પણ બેલતા નથી. મનજ ચાલે છે. તે બતાવે છે કે પિતે રસ્તામાં ચાલતાં પગ નીચે જેને પીડા ન થાય તેજ યતના રાખતા હતા. (૨૧)
વળી શિયાળામાં માર્ગમાં ખરી ઠંડીમાં પણ દેવ દુષ્ય વસ છોડ્યા પછી બે બહુ લાંબી કરીને ચાલે છે. પણ ઠંડથી પીડાતાં હથને વાંકા વાળી સંકેચતા નથી. તેમ પિતાના ખભા ઉપર પણ હાથ રાખીને ઉભા રહેતા નથી. હવે સમાપ્ત કરવા કહે છે. ( ર ) - આ વિહારને વિધિ બતાવે તે ભગવાન મહાવીર
સ્વામી જેઓ તત્વના જાણનારા છે. અને કોઈ જાતનું નિયાણું કર્યું નથી, તથા ઐશ્વર્યા વિગેરે ગુણોથી યુક્ત છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
(૨૬૧)
તેમણે પોતે આચર્ચા છે. એજ પ્રમાણે બીજા મેાક્ષાણિલાષી સાધુએ સપૂર્ણ કમ ક્ષય કરવા માટે આચરે છે. આવુ સુધર્માસ્વામિ કહે છેઃ—
ઉપધાન શ્રુત અધ્યયનના પહેલા ઉદ્દેશે પુરા થયા.
પહેલા કહીને જોડાજોડજ બીજા ઉદ્દેશાની સૂત્ર ગાથાની વ્યાખ્યા ટીકાકાર કહે છે. તેમાં પ્રથમ સંબધ કહે છે. પહેલા ઉદ્દેશામાં ભગવાનની ચર્ચા બતાવી. અને તેમાં કોઇપણ શય્યા ( વસતિ ) માં રહેવુ પડે, તેથી આ આજા ઉદ્દેશામાં તેનું વર્ણન આવશે. આ સંબધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે.
બીજા ઉદ્દેશાની સૂત્ર ગાથાએ, चरियासणाई सिजाओ एगइयाओ जाओ बुझ्याओ । आइक्ख ताईं सयणासणाई जाई सेवित्था से મદાવાર ॥ आवेसणसभा पवासु पणियसालासु एगया वासो । अदुवा पलिपठाणेसु पलालपुञ्जेसु एगया वासो॥२॥ आगन्तारे आरामागारे तह य नगरे व एगया वासो । सुसाणे मुण्णगारे वा रुक्खमूले व एगया वासो ॥३॥ एएहिं मुणी सयणेहिं समणे आसि पतेरसवासे । राई दिवयि जयमाणे अपमत्ते समाहिए झाइ ॥४॥
Page #283
--------------------------------------------------------------------------
________________
(૨૨) ચરિયા (ચર્યા) માં જે જે શપ્યા આસન વિગેરે જરૂરનાં હેય તે શસ્ય ફલક (પાટીયું) વિગેરે સુધમાંસ્વામિએ જખુ સ્વામિના પૂછવાથી ભગવાન મહાવીરે જે પ્રમાણે ઉપગમાં લીધેલ છે. તે બતાવેલ છે. (આ ટીકાકાર લખે છે કે તેના પહેલાંની ટીકામાં આ ગાથાને અધિકાર વચ્ચે નથી, તેનું કારણ તે સુગમ છે કે સૂત્રમાં નથી તે સૂચન પુસતકમાં જણાતું નથી તેથી અમે પણ તેમને અભિપ્રાય સમજતા નથી.) (૧)
જબુસ્વામિના પ્રશ્નને ઉત્તર આપે છે.
ભગવાન મહાવીરને આહારના અભિગ્રહ માફક પ્રતિમા સિવાય પ્રાયે શય્યાને અભિગ્રહ નથી. ફક્ત જ્યાં છેલ્લે યહેર (ચરમ પિરસી) થાય ત્યાંજ માલીકની આજ્ઞા લઈને રહે તે બતાવે છે. સર્વથા જ્યાં રહેવાય તે આવેશન છે. તે આવેશન-૧ ગૃહ તથા “સભા તે ગામ નગર વિગેરેમાં ત્યાંના લેકેને માટે તથા આવેલા નવા માણસને સુવા માટે ભીતવાળું મકાન બનાવે છે (ગુજરાતમાં જેને રે કહે છે) પ્રપાપાણી પાવાની જગ્યા, (જેને પરએ કહે છે) તે આવેશન, સભા પ્રપા તેમાં ભગવાને વાસ કર્યો, તથા પણ્યશાળા (દુકાન) તથા પલિય એટલે હાર, સુતારની એાસરીમાં તથા પલાલના ઢગલામાં અથવા માચે. ઉપર લટકાવ્યું હોય તેના નીચે રહે, પણ તેના ઉપર ન બેસે કારણ કે મા પિકળ હોય છે (૨)
Page #284
--------------------------------------------------------------------------
________________
(૨૬૩) - વલી પ્રસંગે આવેલા અથવા આવીને ત્યાં બેસે તે મુસાફરખાનું કે ધર્મશાળા તે ગામમાં હોય અથવા ગામ - બહાર હેય તથા આરામ તે ઘર આરામ તથા આગારમાં કોઈ વખત વાસ કરે, તથા મસાણમાં અથવા શુન્ય ઘરમાં વાસ કરે, (આવેશન તથા શુન્ય ઘરને ભેદ એ છે કે પેલાની ભીંત મજબુત હેય પણ બીજામાં તેમ નહી કે વખત ઝાડના મુળ નિચે વાસ કર્યો (૩)
ઉપર બતાવેલ શયન તે વસતિમાં ત્રણ જગતને જાણનારા ઋતુબદ્ધ કાળમાં અથવા ચોમાસામાં ભગવાન તપસ્યામાં ઉક્ત બનીને અથવા ધ્યાન રાખનારા બનીને વાસ કર્યો.
પ્રો કાળ! તે કહે છે. પ્રકર્ષથી તેરમાં વરસ સુધી એટલે બાર વરસથી કંઈક અધિક મુદત સુધી આખી રાત અને દિવસ સંયમ અનુષ્ઠાનમાં ઉદ્યમવાળા બનીને અપ્રમત્ત એટલે નિદ્રા વિગેરે પ્રમાદ રહીત તથા વિત સિકા રહીત ધર્મ ધ્યાન અથવા શુકલ ધ્યાન ધ્યાય
છે વળી–' णिपि नो पगामाए, सेवइ भगवं उठाए। जग्गा वह य अप्पाणं इसिं साई य अपडिने ॥५॥ संबुज्झमाणे पुणरवि आसिसु भगवं उठाए। निक्खम्म एगया राओषहि चंकमिया मुहत्तागं ॥६॥
Page #285
--------------------------------------------------------------------------
________________
(૨૬૪) सयहिं तत्थुवसग्गा भीमा आसी अणेगरूवा य । संसप्पगा य जे पागा अदुवा जे पक्खिणो उवच
रन्ति ॥ ७॥ अदु कुचरा उवचरन्ति गामरक्खा यसत्तिहत्था य। अदु गामिया उपसग्गा इत्थी एगइया पुरिसाय ॥८॥
ભગવાન પિતે પ્રમાદ રહિત બનીને નિદ્રા પણ વધારે લેતા નથી. અને તેજ પ્રમાણે બાર વરસમાં અસ્થિક ગામમાં વ્યંતરના ઉપસર્ગ પછી કોયેત્સર્ગમાં રહીને અંત મુહર્ત સુધી સ્વને દેખતાં સુધી એકવાર નિદ્રા કરી હતી ત્યારપછી ઉઠીને આત્માને કુશળ અનુષ્ઠાનમાં પ્રવર્તાવે છે અહીંયા પણ પિતે પ્રતિજ્ઞા રહિત છે. એટલે પિતે મનમાં ઉછીને સુતા નથી (પ)
વળી તે વીર પ્રભુ જાણે છે કે આ પ્રમાદ સંસાર ભ્રમણ માટે છે. એમ જાણીને સંયમ ઉત્થાન વડે ઉઠીને વિચરે છે. જે અંદર રહેતાં નિદ્રા પ્રમાદ થાય તે ત્યાંથી નીકળીને શિયાળાની રાત વિગેરેમાં ખુલ્લી જગ્યામાં મુહુર્ત માત્ર નિદ્રા પ્રમાદ દૂર કરવા ધ્યાનમાં ઉભા રહ્યા. (૬) વળી જ્યાં આગળ કુટુક આસન વિગેરેથી આશ્રય લેવાય તેવા સ્થાનમાં અથવા તે સ્થાને વડે તે ભગવાનને ભય કરાવનારા અનેક જાતિના કંડ તાપ વિગેરેથી અથવા
Page #286
--------------------------------------------------------------------------
________________
(૨૬૫ )
અનુકૂળ પ્રતિકૂલ રૂપે પરિસહ ઉપસર્ગો થયા. તથા શૂન્ય ઘર વિગેરેમાં અહિ નકુળ (સાપ નાળીયા) વિગેરે ભગવાનનું માંસ વિગેરે ખાતા હતા, અથવા મસાણ વિગેરેમાં ગીધ વિગેરે પક્ષીએ માંસ ખાતા હતા, ( તે પણ ભગવાન રાગદ્વેષ કરતા નહેાતા.) (૭)
વળી કુચર તે ચાર પરદ્વાર લપટ વિગેરે કોઇ શૂન્ય ઘર વિગેરેમાં ભગવાનને દુઃખ દેતા હતા તથા ગામ રક્ષા કરનારા કોટવાળ વગેરે ત્રિક ચાતરા વિગેરે ઉપર ઉભેલા ભગવાનને જોઇને પૂછતાં જવાબ ન આપવાથી હાથમાં શક્તિ કુ'તું ( ભાલા ) વિગેરે રાખનારા ભગવાનને પીડા કરતા હતા. તથા ઇંદ્રિયાથી ઉન્મત્ત થયેલ સ્ત્રીએ ભગવાન પાસે એકાંતમાં ભાગની યાચના સુંદર રૂપ જોઇને કરતી હતી. અથવા શરીર સુગંધી જોઇને અથવા પોતાનુ તેવું સુંદર શરીર મનાવવા ઈચ્છતા પુરૂષષ ભગવાન પાસે ઉપાય પૂછતા હતા. જવાબ ન મળવાથી ભગવાનને દુઃખ પણ દેતા હતા. praisert पर लोइयाई भीमाई अणेगरुवाई | अवि सुभि दुभिगन्धाई सद्दाई अणेगरूवाई ॥९॥ अहियास सया समिए फासई विरूववाहं । अरई रई अभिभूय यई माहणे अबहुवाई ॥१०॥ सजणेहिं तत्थ पुच्छि एगचरावि एगया राओ ।
Page #287
--------------------------------------------------------------------------
________________
(૨૬૬) अन्वाहिए कसाइत्था पेहमाणे समहिं अपडिले ।११॥ अयमंतरंसि को इत्थ ? अहमं सित्ति भिक्खु आहट्ट । अयमुत्समे से धम्मे तुसिणीए कसाइए झाइ ॥१२॥ - આ લેકમાં એટલે મનુષ્ય કરેલા દુઃખના સ્પર્શે તથા દેવતાએ કરેલા દિવ્ય સ્પર્શે તથા તિર્યોએ કરેલા ઉપસર્ગોનાં દુખે તથા પર ભવે કરેલાં પાપથી ઉદયમાં આવેલાં દુઃખેને પિતે સમતાથી સહે છે. અથવા આજ જનમમાં જે દંડાના પ્રહાર વિગેરે દુઃખ દે છે. તથા તે શિવાયના પર લેક સંબંધી ભીમ (ભયંકર) જુદા જુદા ઉપસર્ગો આવે છે. તે બતાવે છે. એટલે સુધી વાળા તે ફુલની માળા તથા ચંદન વિગેરે છે. અને કેહેલાં મુડદાં વિગેરે દુધ વાળા છે તે જ પ્રમાણે વીણા વેણુ મૃદંગ વિગેરેથી મધુર અવાજ તથા કમેલક (ઉંટ) નું બરાહવું વિગેરે કાનમાં કઠેર અવાજ લાગે છે. તે બંનેમાં ભગવાન રાગ દ્વેષ કરતા નથી. (૯)
તથા બધે કાળ પાંચે સમિતિઓથી યુક્ત છે અને જે કંઈ દુઃખના સ્પર્શી આવે તે સંયમમાં અરતિ લાવતા નથી તેમ સુંદર ભેગમાં રતિ લાવતા નથી એમ બંને પરિસહમાં સમભાવ ધારીને સંયમ અનુષ્ઠાનમાં વર્તે છે. પિતે કઈ પણ જીવને દુઃખ ન દેવું, એવા માહણે બનેલા જરૂર જરૂર પડતાં એક બે ઉત્તર આપતા વિચરે છે. (૧૦)
કવિ દયા કરતા અતિથી
Page #288
--------------------------------------------------------------------------
________________
(૨૭) - તે ભગવાન મહાવીર સાડા બાર પક્ષ વધારે એવા બાર વરસ બાર વરસ અને સાડા બાર પખવાડીયા સુધી એકલા વિચરતા શૂન્યગૃહ વિગેરેમાં રહેતા લેકેથી પૂછાતા. કે તમે કેણ છે?
કેમ અહીં ઉભા છે અથવા ક્યાંથી આવ્યા છે. તે સમયે પિત ન રહેતા, તથા દુરાચારીઓ વિગેરે એકલા ભટકતા ત્યાં આવીને કેઈ વખત રાતમાં અથવા દિવસમાં પૂછતા. પણ ભગવાને ઉત્તર ન આપવાથી કોધમાં આવી ભગવાનને મન દેખી તેઓ અજ્ઞાનથી દષ્ટિ છવાઈ જતાં દંડ મુક્કી વિગેરેથી મારીને પિતાનું અનાર્યપણું આચરતા હતા. પણ ભગવાન તે સમાધિમાં રહી ધર્મ ધ્યાનમાં ચિત્ત રાખીને સારી રીતે સહેતા હતા. પ્ર. ભગવાન કેવા હતા? - ઉ. પ્રતિજ્ઞા રહિત એટલે તેનું વેર લેવું એવી ઈચ્છા રાખતા નહોતા.
પ્રવ તે આવેલાઓ કેવી રીતે પૂછતા હતા? ઉ૦ અત્રે કેણ રહેલું છે? એમ સંકેત કરીને દુરાચારીએ અથવા કામ કરનારા પિતાના સાથીઓની રાહ જોઈ ભગવાનને પૂછતા હતા. વળી હમેશાં ત્યાં રહેલા દુષ્ટ ધ્યાનવાળા પૂછે છે, પણ ભગવાન મૌન રહેલા હતા, પણ કોઈ વખત ઘણેજ દેષ થતું હોય તે ટાળવા માટે થોડું બેલતા પણ હતા, પ્ર. કેવી રીતે? ઉ૦ હું ભિક્ષુ છું, આમ બોલતાં જે તેઓ
Page #289
--------------------------------------------------------------------------
________________
(૨૬૮). સંમતિ આપે તે ત્યાં રહેતા, પણ તે આવેલા દુષ્ટની ઈચ્છામાં વિદન થતું હોય, તે કોપાયમાન થઈને મેહધ બની વર્તમાન લાભ દેખનારા તુચ્છ બુદ્ધિથી કહે કે અમારા મુકામથી હમણું નિકળ, તે ભગવાન આ અપ્રીતિનું સ્થાન છે, એમ વિચારી તુર્ત નીકળી જતા. અથવા ભગવાન પોતે પ્રથમથી ત્યાંના મુખ્ય ધણીની આજ્ઞા લીધેલી હોવાથી નીકળતા નહોતા, અને આ મારું ધ્યાન ઉત્તમ ધર્મ છે. મારો આચાર છે, એમ વિચારી તે આવનાર ગૃહસ્થનાં કડવાં વચન વિગેરે સહન કરી માન રહી જે થવાનું હોય તે થાય, એમ માની દુઃખ સહન કરે, પણ ધ્યાનથી ચલાયમાન થતા નહતા. વળી શું કરતા તે કહે છે. जंसिप्पेगे पवेयन्ति सिसिरे मारुए पवायन्ते । तसिप्पेगे अणगारा हिमवाए निवायमेसन्ति ॥१३॥ संघाडीओ पवेसिस्तामो एहा य समादहमाणा। पिहिया व सक्खामो अहदुक्खे हिमगसंफासा ॥१४॥ तंसि भगवं अपडिन्ने अहे विगडे अहीयासए । दविए निक्खम्म एगया राओ ठाइए भगवं समि
થાઈ ને ? एस विहि अणुकन्तो माहणेण मईमया। बहुसो अपडिपणेण भगवया एवं रीयन्ति ॥१६॥
Page #290
--------------------------------------------------------------------------
________________
(૨૬૯). तिमि ॥ नवमस्य द्वितीय उद्देशकः ९-२॥
શિયાળાથી રતુમાં કેટલાક માણસે કપડાંના અભાવે દાંત વીણા ( ) વિગેરે યુક્ત કંપતા હતા. અથવા ઠંડીના દુઃખને અનુભવ કરી આર્ત ધ્યાનમાં પડતા હતા. તેવા હિમ પડવાના સમયમાં ઠડે વા વાતાં કેટલાક સાધુ જેઓ પાસસ્થા જેવા હતા, તેઓમાંના કેટલાક તેવી ઘણી ઠંડ પડતાં દુઃખી થઈને ઠંડને દૂર કરવા માટે ભડકો કરતા અથવા અંગારાની સગડી શેધતા તથા પ્રાવાર (કામ) વિગેરે યાચતા અથવા અનગાર તે પાર્શ્વનાથ ભગવાનના. તિર્થમાં રહેલા ગચ્છવાસી સાધુઓજ ઠંડથી પીડા
જ્યાં વાયરે ન આવે, તેવી ઘંઘ ( ) શાળા વિગેરે બંધ જગ્યા શોધતા હતા. (૧૩)
વળી (સંઘાટી શબ્દ વડે ઠડ દૂર કરનાર બે અથવા ત્રણ વસ્ત્ર જાણવાં) તે સંઘાટી શેધવા માટે ઠંડથી પીડાએલા વિચારતા કે અમે કયાંયથી માગી લાવીએ. અને અન્ય ધર્મીએ તે એધા સમિધ બાળવાનાં લાકડાં શેષતા હતા. કે જેને બાળીને ઠડ દૂર કરવા શક્તિવાન થઈશું. તથા સંધાટી વડે એટલે કાળે વિગેરે ઓઢીને રહેતા.
પ્રશા માટે એવું કરે છે?
ઉ—કારણ કે આ હિમને ઠંડો પવન દુખે કરીને સહન થાય છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
(ર૭૦) | (મુંબઈમાં ઓછી કંડ છે તેથી ગુજરાતમાં જરા વધારે છે. પણ મેટી મારવાડમાં તેથી વધારે છે. પણ દિલ્હી તરફ મહા માસમાં એટલી ઠંડી પડે છે કે સવારના દેઢ કલાક દિવસ ચઢતાં સુધી ભાગ્યેજ બહાર નીકળાય અને કદાચ નીકળવું પડે તે પગનું રક્ષણ હેવું જ જોઈએ. અને રાતના સગડી વિના ઉંઘ આવે જ નહીં. અને કાશ્મીર વિગેરેમાં તે તેથી પણ વધારે ઠંડ છે; આવી ફંડની અપેક્ષાથી અન્ય દર્શની સાધુએ લાકડાં બાળી ઠંડા દૂર કરે. અને જૈન સાધુઓ જાડા કામળા એકી સુકું ઘાસ પાથરી નિર્વાહ કરે છે.) ૧૪
આવી સખત ઠંડી ઋતુમાં કેઈ અન્ય તાપસ વિગેરે તાપણું તાપી ઠડ દૂર કરતા કે આ જૈન સાધુ કામળે એટી નિભાવતા, તે સમયે ભગવાન શું કરતા? તે કહે છે આવી કકડતી ઠંડી અને ઠંડા પવનમાં બધા શરીરને પીડા થવા છતાં ભગવાન જેઓ એશ્વર્ય આદિ ગુણ યુક્ત છે, તેઓ સમ ભાવે ઠંડને (તાપણું કે કપડા વિના) સહે છે.
પ્ર–ભગવાન કેવા છે? * ઉ–પ્રતિજ્ઞા રહિત છે. એટલે તેઓ જ્યાં ઠી ન આવે તેવું બંધ કબજા વાળું મકાન રહેવા વિગેરે માટે યાચતા નથી.
–તેઓ કઈ જ યાએ કંડ સહે છે?
Page #292
--------------------------------------------------------------------------
________________
(ર૭૧) આ ઉ–બાજુની ભીતિ રહિત તથા ઉપરનું ઢાંકણ હોય કે નહીં, તેવા સ્થાનમાં રહેતા, તથા ફરી ભગવાનના ગુણ કહે છે, રાગ દ્વેષ દૂર થવાથી શુદ્ધ આત્મા દ્રવ્ય વાળા અથવા કર્મ ગ્રંથિ દૂર થવાથી દ્રવ્ય સંયમ છે, તે દ્રવ વાળા દ્રવિક (સંયમી) છે, તેમ મકાનમાં ઠંડી સહેતાં કદાચ ઘણું સખત ઠંડી પડે, તે તે ઢાંકેલા મકાનથી બહાર નીકળી કે વાર રાત્રીમાં બે ઘડી સુધી ત્યાં રહી ઠંડી સહન કરી પાછા તેજ મકાનમાં આવીને સમતાથી ખાચરના દષ્ટાંતથી સહેવાને શક્તિવાન થતા.
ખચ્ચરનું દ્રષ્ટાંત. (સિંધ દેશમાં ખચ્ચરે શક્તિવાળાં છતાં લુચ્ચાઈથી બે સહન કરતાં નહોતાં, તેમને સીધાં કરવા તેને માલીક વધારેમાં વધારે બેજો નાંખતા, પછી વધારે થાકે ત્યારે બેજે ઓછ કરતા, તેથી ખચર ખુશ થઈને દેડતું, તેજ પ્રથાણે ભગવાન મહાવીર પિતાના શરીર રૂપ ખચ્ચર ઉપર વધારેમાં વધારે ઠંડી સહન કરતા, જેથી સામાન્ય ઠંડી સહેલથી સહન થતી.) આ ઉદેશાને સમાપ્ત કરવા કહે છે, કે આ વિધિ વિગેરે પૂર્વ માફક જાણવું એવું સુધર્માસ્વામી કહે છે.
બીજો ઉદેશે સમાપ્ત થશે.
Page #293
--------------------------------------------------------------------------
________________
(૩૭૨)
ત્રીને ઉદ્દેશે કહે છે. બીજે ઉશે કહીને હવે ત્રીને કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદેશામાં ભગવાનની શય્યા (વસતિ ) નું વર્ણન કર્યું. અને તે સ્થાને માં જે ઉપસર્ગો અને પરીષહે સહન કર્યા, તે બતાવવા આ ઉદેશે કહે છે. આ સંબધે આવેલા ઉદ્દેશાની આ સૂત્ર ગાથાઓ છે. तणफासे सीयफासे य तेउ फामे य दसमसगे य अहियामए मया समिए फासाई विस्वरूवाई ॥१॥ अह दुचरलाढमचारी वनभूमिं च सुन्भभूमिं च । पंतं सिज मेविसु आसणगाणि चेव पंताणि ॥२॥ लाढहिं तस्वसग्गा बहवे जाणवया लुसिंम् । अह लूहदेभिए भत्ते कुक्करातत्थ हिसिंप्ठ निवइंसु ।३। अप्पे जगे निवारेइ लू सणए सुणए दसमाणे । छुच्छुकारिंति आई उ समणं कुक्कुरा दसंतुत्ति ॥४॥ - કુશ દ વિગેરે તૃણના કઠોર ફરસ, તથા ઠંડીના સ્પર્શે તથા ગ્રીષ્મ રૂતુમાં ઉનાળા વિગેરેને તાપ દુઃખદાયી હતે અથવા ભગવાનને ચાલતાં તેજ (અનિ) કાયજ હતું, તથા ડાંસમરે વિગેરે હતા, તેવા જુદી જુદી જાતિના સ્પર્શીને ભગવાન સમતાથી અથવા સમિતિવડે સહન કરતા ના
Page #294
--------------------------------------------------------------------------
________________
(૨૭૩).
વળી દુઃખથી વિહાર થાય, તે દુર દેશ લાઢે છે, તેમાં પણ પોતે વિચર્યા, તેના બે ભાગ છે, એક વજ ભૂમિ તથા બીજી શુભ્ર ભૂમિ છે, તે બંને જગ્યાએ વિચર્યા છે, તથા પ્રાન્ત તે શુન્ય ગ્રહ વિગેરે વસતિમાં રહીને અનેક ઉપદ્ર ભગવાને સહન કર્યા, તથા ધૂળના ઢગલા, જાડી રેતી વેકર (વે) તથા માટીનાં ઢેફાં વિગેરેના પ્રાંત (ત૭) આસને, તથા લાકડાં જેવાં તેવાં પડેલાં, તેના ઉપર પિત બેસતા, છે ૧ છે તથા તે લાઢા દેશમાં જે બે વિભાગ ઉપર બતાવ્યા તેમાં પ્રાયે લેકેના આકેશ તથા કૂતરાંના કરડવા વિગેરેના ઘણા પ્રતિકૃતિ ઉપસર્ગો થયા, તે બતાવે છે.
જનપદને દેશ–અને તેમાં ઉત્પન્ન થયેલા તે જાનપદ માણસે છે, તે અનાર્ય દેશ હેવાથી અનાર્યો છે, તેથી તે દુષ્ટોએ દાંતથી કરડવું, ભારે દંડને પ્રહાર વિગેરેથી દુઃખ દેવું (અપિ શબ્દના અર્થમાં અથ શબ્દ છે, તેથી એમ જાણવું, કે) ત્યાં ભેજન પણ લખું અંતપ્રાંત આપતા, તથી અનાર્યપણથી સ્વભાવથી જ કરી હતી અને રૂના અભાવે ઘાસ વડે શરીર ઢાંકતા, તેઓ ભગવાન ઉપર વિરૂપ આચરતા હતા, અને શીકારી કૂતરાએ ભગવાન ઉપર કરડવા આવતા ૩ છે અને તે દેશમાં ભાગ્યેજ હજારમાં એક દયાળુ જન હતું કે જે કરડવા આવેલા કુતરાને અટકાવે, ઉલટા ભગવાનને લાકડી વિગેરેથી મારીને ફત
૧૮
Page #295
--------------------------------------------------------------------------
________________
(૨૭૪) રાને તેના ઉપર દેડાવવા સીકાર (@g) કરતા કે કઈ રીતે આ સાધુને તે કુતરાઓ કરડે! આવા દુષ્ટ અને ભયંકર દેશમાં પણ ભગવાન છ માસ સુધી રહ્યા. વળી– एलिक्खए जणा भुजो बहवे वनभूमि फरमासी लष्टुिं गहाय नालियं, समणा तत्थ य विहरिंसु ॥५॥ एवं पितत्य विहरंता, पुट्टपुव्वा अहेसिं सुणिएहिं संलुश्चमाणा सुणएहिं दुच्चराणि तत्थ लादहिं ॥६॥ निहाय दंडं पाणेहिं तं कायं वोसज्जमणगारे अह गाम कंटए भगवंते, अहिपासए अभिलमि
a | ૭ || नागो संगामसीसे वा पारए, तत्य से महावीरे. एवंपि तत्थ लाहिं अलडपूछोवि एगया गामो ८
ઉપર બતાવેલ કષ્ટ આપનાર જયાં માણસ છે, તે દેશમાં ભગવાન વારંવાર વિચર્યા, અને તે વન ભૂમિમાં ઘણા માણસે લખું ખાનારા હોવાથી ઉધી હતા, અને તેથી સાધુને દેખોને કદર્થના કરે છે, તેથી બીજા સાધુએ. બદ્ધ વિગેરેના હતા; તેઓ શરીર પ્રમાણ અથવા તેથી ચાર આંગળ વધારે લાંબી નળી (લાકડી) કુતરા હાક માટે હાથમાં રાખીને વિચરતા હતા. પા - વળી લાકડી વિગેરેની સામગ્રી શખાથી બુદ્ધ મતના
Page #296
--------------------------------------------------------------------------
________________
(ર૭૫) સાધુએ વિચારી શકતા, અને તે પ્રમાણે કૂતરાએથી કરડાવાને ડર તથા તેમને નિવારણ કરવાનું મુશ્કેલ હેવાથી અનાર્ય લોકના લાઢ દેશમાં ગામ વિગેરેમાં વિચરવું મુશ્કેલ હતું. મા
પ્ર–આવા કઠણ દેશમાં ભગવાન ત્યારે કેવી રીતે વિચય? તે કહે છે. પ્રાણીઓ જેના વડે દંડાય તે દંડ મન વચન કાયા સંબંધી છે, તે દંડને ભગવાને છે દીધે, તેજ પ્રમાણે કાયાને મેહ છેડીને તે અણગાર (ભગવાને) ગામ કંટક તે ગામડાના નીચ કેનાં કઠેર વા નિર્જરાનું કારણ માનીને સમતાથી સહન કર્યા પછા
પ્ર–કેવી રીતે સહન કર્યા? તે દષ્ટાંત બતાવીને કહે છે.
જેમ હાથી સંગ્રામના મેખરે આગળ વધીને શત્રુના લશ્કરને ભેદીને તેની પાર જાય છે, તે પ્રમાણે ભગવાન મહાવીર તે લાઢ દેશમાં પરીષહની સેનાને જીતીને તેનાથી પાર ઉતર્યા, તથા તે લાઢ દેશમાં ગામે ડાં હોવાથી કઈવાર કેઈ સ્થળે ગામ વખતે મળતું પણ નહતું. (જંગલમાં પણ પડી રહેતા) उवसंकमन्तमपडिलं, गामंतियाग्मि अप्पत्तं .. पडिनिक्वमित्तु लूसिंह, एयाओ परं पलेहीत्ति ॥२॥
Page #297
--------------------------------------------------------------------------
________________
( ૨૭૬ )
हयपुव्वो तत्थ दंडेण, अदुवा मुट्ठिणा अदु कुंत હેળ;
अदु लेलुणा कवालेण, हंता हंता बहवे कंदिंसु ॥१०॥
ગાચરી લેવા જતાં અથવા મકાનમાં રહેવા જતાં ભગવાન પ્રતિજ્ઞા રહિત હતા, એટલે ગામ પાસે આવેલુ હાય, અથવા ગામ ન મળ્યુ હોય, તે એમ નહોતા કરતા કે; હું અહી હંમેશાં રહીશ, અથવા અહી' નહીં' રહું', તથા ત્યાં અનાય ટાકા ભગવાનની પાસે આવીને પ્રથમ મારતા, અને કહેતા કે આ ગામથી દૂર જાએ. !! ૯ !! તથા કદી ગામ બહાર રહેતા તે ત્યાં પણ અનાર્ય લોકો આવીને પ્રથમ દંડ ( લાકડી ) અથવા મુક્કીથી મારતા, અથવા ભાલાની અણીથી માટીના ઢેફાથી અથવા ઘડાના ઢોકરાથી મારી મારીને અનાય લાકા બીજાને ખેલતા કે આવા આવે ! તમે જુઓ તે ખરા કે આ કાણુ છે ? એ પ્રમાણે કલકલ કરતા હતા, ૫૧મા मसाणि छिन्नपुव्वाणि उभिया एगया कार्य; परीसहाई लुचिंखु, अदुवा पंणा उवकारि |११| उच्चा लक्ष्य निहणिसु, अदुवा आसणाउ खलइंसु वोस कायपणासी दुक्खसहे भगवं अपनेि ॥१२॥
ફાઇ વખત તા ભગવાન પાસે આવીને તેમના શરીરને ઝાલી રાખીને તેમાંથી માંસ કાપી કાઢતા, તથા બીજા પણ. દુઃખ દેનારા પરીષહે। આપતા, અથવા ધૂળથી હેરાન કરતા ૧૧
Page #298
--------------------------------------------------------------------------
________________
(૨૭૭) વળી કોઈ વખત ભગવાનને ઉચે ઉંચકીને નીચે પટકતા હતા, અથવા ગે દેહિક ઉત્કટુક વીરાસન વિગેરેથી ધક્કો મારી પાડી દેતા, આવું દુખ થવા છતાં પણ ભગવાને તે કાયાને મેહ મુકી દીધેલ હોવાથી પરિસિહ સહન કરવામાં લીન હતા, અને મુશ્કેલીથી સહન થાય, તેવા પરિસોના દુઃખને સહેતા, પણ તે દુઃખને દૂર કરવાની અથવા દવા કરવાની ઈચ્છા ન ધરાવવવાથી અપતિજ્ઞાવાળા હતા.
દુખ સહેનારા ભગવાન કેવી રીતે હતા તે દષ્ટાંતથી બતાવે છે. सूरो संगामसीसे वा संवुडे तत्थ से महावीरे पडिसेवमाणे फरसाई, अचले भगवं रीयित्या ।१३॥ एप्त विही अणुकतो, माहणेण मईमया बहुसो अपडिनेण, भगवया एवं रियंति ॥१४॥
જેમ સંગ્રામના મોખરે શુરવીર પુરૂષ શવના સૈન્યના ભાલ વિગેરેથી ભેદાવા છતાં પણ બખતર પહેરેલું હોવાથી પાછો હટતે નથી, તેજ પ્રમાણે ભગવાન મહાવીર પણ તે લઢ વિગેરે દેશોમાં પરીસહ રૂ૫ શત્રુઓએ પીડા કરવા છતાં પણ કઠેર પરીસહના દુઃખેને મેરૂ માફક નિષ્કપ બનીને ધીરજ વડે સંવૃત અંગવાળા બનીને રહેતા જ્ઞાન
Page #299
--------------------------------------------------------------------------
________________
(૨૭૮) દર્શન ચારિત્ર રૂપ મેક્ષ માર્ગમાં વિચરે છે. ૧૩આજ પ્રમાણે ગયા ઉદેશામાં બતાવ્યા પ્રમાણે બુદ્ધિમાન ભગવાન મહાવીર કાગ્રહવિના દુઃખ સહેતા વિચર્યા–
નવમા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ સમાપ્ત થશે.
ચેલે ઉશે. ત્રીજે ઉદેશે કહીને હવે ચે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે કે ત્રીજા ઉદેશામાં ભગવાને સહેલા ઉપસર્ગ પરીસોનું વર્ણન છે, અને આ દિશામાં પણ રોગ આતંક પીડા આવતાં પણ તેની ચિકિત્સા (ઉપાય) છોડી દઇને ભયંકર રોગ ઉત્પન્ન થયા છતાં પણ બરાબર સહેતા, અને એકાંત તપ ચરણમાં ઉદ્યમ કરતા, તે બતાવશે. આ સંબંધે આવેલા ઉદેશાનું આ પ્રથમ સૂત્ર છે
ओमोयरियं चाएइ, अपुढेऽवि भगवं रोगहि; पुढे वा अपुढे वा, नो से साइबई तेइच्छं ॥१॥ संसोहणं च वमणं च, गायम्भंगणं च सिणाणं च सं पाहणंच न से कप्पे दंतपक्खालणं च परित्राए।२। " ઉપર બતાવેલા શીત દશમશક આકાશ તાડના વિગેરે પરિસમાં થોડું દુઃખ હેવાથી સહેવા શક્ય હતા, પણ "ઉદરી (ઓછું ખાવું) તે શક્ય ન હતું, પણ ભગવાન
Page #300
--------------------------------------------------------------------------
________________
(૨૭૯)
મહાવીર તેમ વાતાદિ ક્ષેાસના અભાવે રોગમાં સપા ન હોતા છતાં, પશુ આછું' ખાવાને શક્તિવાન થયા, એટલે લકા તા રંગમાં સપડાયા હોય, ત્યારે તે રોગ દૂર કરવા ઓછુ ખાતા હતા, પણ ભગવાન તે તે રાગના અભાવમાં પણ મમત્ર આછે. કરવા આધુ ખાતા, અથવા ખાંસી કે ક્રમ વિગેરેના દ્રવ્ય રોગથી પીડાયા નહોતા, છતાં પણ ભવિષ્યમાં આવવાના ભાગ રૂપ કર્મીને દૂર કરવા માટે ઉનાદરી તપ કરતા હતા.
પ્ર—શું ભગવાનને તેના ખાંસી ક્રમ વિગેરેના રાગ થતા નહાતા ? કે ભાત્ર રેગા દૂર કરવાના કારણે ઉણા-કરી તપ કર્યો ?
==
દ: કહે છે ભગવાનને ખાંસી વિગેરે રોગો સ્વભાવ થીજ કાયા સાથે થતા હતા, અને નવા તે શત્રુના ઘા વિગેરે લાગવાથી થતા, તે બતાવે છે. તે ભગવાન મહાવીર કુતરાંના કરડવાથી અથવા ખાંસી શ્વાસ વિગેરેના રાગોથી પીડાય, છતાં પણ તે ચિકિત્સા (રોગના ઉપાય) ને કરતા નથી, અર્થાત્ તે રોગની શાંતિ કરવા આષધ લેવાની ઈચ્છા કરતા નહાતા, પ્રા
તે બતાવે છે, શરીરનું ખરેખર રીતે શોધવું', તે નિઃસેત્ર (નસેતર) સુવર્ણ મુખી વિગેરેથી જીલાભ લેતા નહાતા. તથા મદન ફળ (મી’ઢળ) વિગેરેથી ઉલટી (યમન)
Page #301
--------------------------------------------------------------------------
________________
(૨૮૦)
(
કરતા નહાતા, તથા સહસ્ર પાક તેલ વિગેરેથી શરીરનુ અય'ગન ( ચાળવુ' ) કરતા નહાતા, તથા ઉદ્ધૃત્તન ) વિગેરેથી સ્નાન કરતા નહાતા. હાથ પગ વિશેરંતુ આધન ( દુખાવવુ ) કરાવતા નહાતા. તથા શાખુ શરીર સ્મશુચિ (ગદકી) થી ભરેલું છે, એમ જાણીને દાતણ વિગેરેથી દાંત સાર્ક કરતા નહાતા. विरए गाम धम्मेहिं, रीयइ माहणे अबहुवाई सिसिरभि एगया भगवं, छायाए झाइ आसीय ॥३॥ आयावर य गिम्हाणं, अच्छ उक्कुड़ए अभितावे अदु जाव इत्थ लहेणं, ओघणं मधुकुम्मासेणं ॥४॥
વળી પાંચ ઇંદ્રિયોના વિષચેમાં શબ્દ વિગેરેથી માહ ન પામતાં સંયમ અનુષ્ઠાનમાં તેને દોરે છે, તેથી તેઓ વિરત છે, તથા માહન ( જીવેાના રક્ષક ) પ્રભુ અમહુધેડું) ખેલનારા છે, (એક વાર ખેલે તેથી અમડુ શબ્દ લીધે છે, બાકી તા મવાદી છે એવુ એટલાય ) તથા કેઇ વખત શિશિર રૂતુ ( શીયાળા )માં ભગવાન ધર્મ ધ્યાન અથવા શુકલ ધ્યાનમાં સ્થિર હતા. ॥ ૩ ॥
વળી (છઠ્ઠી વિભક્તિને સાતમીના અર્થમાં લેતાં ) ગ્રીષ્મ રૂતુમાં ભગવાન ( ખુલ્લા મેદાનમાં) તાપના લેતા તે મતાવે છે. ઉત્કૃટુક આસને ભગવાન સૂર્યના તડકા સ’મુખ
Page #302
--------------------------------------------------------------------------
________________
(૨૮૧) બેસતા, અને ધર્મના આધારરૂપ દેહને લુખા એવા કેદશ ભાતથી તથા બેરકૂટ વિગેરેને સાથે, તથા અડદ (જે ઉત્તર દિશામાં થાય છે) અથવા બાફેલા વાસી અડદ અથવા સિદ્ધ માસા વિગેરેથી કાયાને નિભાવ કરતા. ૪
હવે તે કાળ અવધિ (મુદત)ના વિશેષણ વડે બતાવે છે. एयाणि तिनि पडिसवे, अट्टमासे अ जावयं भगवं; अपिइत्य एगया भगवं अडमासं अदुवामासंपि।। अवि साहिए दुवे मासे छप्पि मासे अदुवा विह
राओवरायं अपडिन्ने अनगिलायमेगयाभुजे।६।
કદાચ કઈને એવી શંકા થાય કે પ્રથમ બતાવેલા ભાત મયુ તથા અડદ સાથે મેળવી ખાતા હશે, તેથી તે દુર કરવા કહે છે, કે તે ત્રણે જે સાથે મળે તે સાથે લઈ ખાતે, અને ત્રણેમાંથી કઈ જુદું જુદું મળે છે તેમ લેતા અથવા એકલું મળે છે તેમ લેતા, અર્થાત ત્રણમાંથી જે મળે તે લેઈ નિર્વાહ કરતા.
* પ્ર–આ કેટલી મુદત સુધી આમ કરતા, તે કહે છે (શીયાળા ઉનાળાની આઠ માસની રૂતુને રૂતુબદ્ધ કાળ કહે છે. તે) આઠ માસ સુધી ભગવાને તેવા લુખા ભેજનથી નિર્વાહ કર્યો તથા તેજ પ્રમાણે પાણી પણ અડધે માસ કે એક માસ ભગવાને તેવું (સાદુ) પીધું. પા
Page #303
--------------------------------------------------------------------------
________________
(૨૮૨)
તથા બે માસથી અધિક અથવા છ માસથી પણ વધારે ભગવાને પાણી પણ પીધા વિના રાત દિવસ નિર્વાહ કરી લીધે, હું પાણી પીશ તેવી ઈચ્છા (પ્રતિજ્ઞા) પણ ન કરી, તથા કેઈવાર વારી (ખવાય તેવું) મળ્યું હોય તે કઈવાર ખાઈ પણ લેતા. દા छटेण एगया भुंजे, अदुवा अट्ठमण दसमेण, दुवालसमेण एगया भुंजे, पेहमाणे समाईि अपडि.
णचा णं से महावीरे नोऽविय पावगं सयमकासी, अन्ने हिंवाण कारित्था, कीरतपि नाणु जाणित्था ।।
વળી કઈ વખત છટ્ઠને તપ કરી પારણું કરે છે, એટલે પ્રથમના દિવસે એક વખત ખાય, ત્યારપછી બે દિવસ ઉપવાસ કરે, અને દિવસે પાછું એકવાર ખાય, એટલે પ્રથમને એક વચલા ચાર અને ચેથા દિવસને એક ટેક મળી છ વખત ન ખાવાથી છઠ ભક્ત થાય છે,
એ પ્રમાણે બે બે ટંક એકેક દિવસના વધારતાં આઠ ભક્ત ત્યાગવાથી અઠમ અને તેવી રીતે દશમ તથા બાર ભક્ત પચ્ચખાણ કર્યું. એટલે વચમાં પાંચ ઉપવાસ કરે અને પ્રથમના દિવસે તથા સાતમા દિવસે એક વાર ખાય. આ બધે તપ પિતે શરીરમાં સમાધિ રાખીને કરતા પણ
Page #304
--------------------------------------------------------------------------
________________
(૨૮૩) મન મેલું કરતા નહેતા, તથા નિયાણું (પ્રતિજ્ઞા) કરતા નહેતા, છ તથા હેય ઉપાદેય વસ્તુ સાથે સવારે જાણીને તે મહાવીર પ્રભુએ કર્મની પ્રેરણા કરવામાં વીરબનીને પાપ કર્મ પિતે જાતે ન કર્યું, ને બીજા પાસે કરાવ્યું, અને અન્ય પાપ કરનારને પિતે પ્રશસ્યા નહીં, તેમ गामं पविसे नगरं वा घासमेसे कडं पराइए सुविसुद्धमेसिया भगवं, आयतजोगयाए सेवि.
આ / ૧ / अदु वायसा दिगिच्छत्ता जे अन्ने रसेसिणो सत्ता घासेसणाए चिंटुंति, सययं निवइएय पेहाए ॥१०॥ - ભગવાન મહાવીર ગામ અથવા નગરમાં પેસીને ગેચરી શોધતા, પણ તે પર માટે બનાવેલું એટલે ઉદ્દગમ દેષ રહિત હોય તે લેતા, તથા સુવિશુદ્ધ એટલે ઉત્પાદ દોષ રહિત લેતા, આ પ્રમાણે એષણ (ગોચરી ) ના દેષ ત્યાગીને ભગવાન આયત તે સંયમ અને મન વચન કાયાના 5 (વ્યાપાર) વાળા બનીને જ્ઞાન ચતુષ્ટય વડે ત્રણે ગુપ્તિ પાળતા, આયત ગવાળે ભાવ (તે આયત ગત) છે, તે વડે શુદ્ધ આહાર લાવી ગોચરી કરતાં પાંચ દોષ થાય, તે ટાળીને ગીરી કરતા (અહીંયાં પણ કરે છેષ ગોચરી લેતાં અને પગ ગોચરી કરતાં એમ ૪૭ દેષ ટાળવાનું જાણવું) લા
Page #305
--------------------------------------------------------------------------
________________
(૨૮૪ )
હવે ભગવાન જ્યારે ગોચરી નીકળતા, ત્યારે માર્ગોમાં ભૂખથી પીડાયેલા કાગડા તથા બીજા રસ ( પાણી ) ની ઈચ્છાવાળાં કપાત ખમ્રુતર વિગેરે સત્વા (પ્રાણી) તથા ખાવાનુ શેધવા માટે જે પ્રાણીઓ રસ્તામાં બેઠેલાં હોય, તેમને જમીન ઉપર બરાબર જોઇને તેમને ખાસ પીવામાં અડચણ ન પડે તેવી રીતે હંમેશાં પાતે ધીરે ધીરે ગોચરીને માટે ચાલે છે. ૧૦ના
अदुवा माहणं च समणं वा, गाम पिण्डोलगं च अतिहिंवा; सोवागमृसियारिंवा कुक्करं वावि विट्टियं पुरओ ॥૨૨॥ वित्तिच्छेयं वज्जन्तो तेसिमप्पत्तियं परिहरन्तो; मंदं परकमे भगवं अहिंसमाणो घासमेसित्या |१२|
અથવા બ્રાહ્મણને લાભ માટે ઉભે જાણીને તથા ઐદ્ધિ મતના સાધુ આજીવિક (ગોશાળાના મતના) સાધુ તથા પરિત્રાટ તાપસ અથવા પારસનાથના અનુયાયી જૈન સાધુમાંથી કોઇપણ હાય, અથવા ગામના ભીખારીએ જે હાજરી ભરવા માટે ભટકતા હોય, અથવા કોઇ અતિથિ (પરા) મુસાફર હાય, તથા ચાંડાળ કે ખીલાડી ધૃતરૂ' કે કોઇપણ પ્રાણી મેઢા માગળ ઉભેલું હોય તે ૫૧૦મા
Page #306
--------------------------------------------------------------------------
________________
(૨૮૫) તેમની વૃત્તિને છેદવા વિના અને મનમાંથી દુર્ગાન કાઢીને તેમને જરા પણ ત્રાસ આપ્યા વિના ભગવાન મંદ મંદ ચાલે છે, તથા પર એવા કુંથુવા વિગેરે નાના જંતુએને દુઃખ દીધા વિના પિતે ગેચરીમાં ફરે છે. ૧રા अवि सूहयं वा सुकं था सीयं पिंडं पुराणकुम्मासं। अदु युक्कसं पुलागंवा लद्धे पिंडे अलढे दविए ॥१३॥ अवि झाइ से महावीरे आसणत्थे अकुक्कए झाणं उई अहेतिरियं च पेहमाणे समाहिमपडिन्ने ॥१४॥
દહીં વિગેરેથી ભજન ભીજાવેલું હોય, તેમજ વાલચણા વિગેરે સુકું હેય, અથવા ઠંડુ હોય અથવા ઘણું દિવસના ધેલા જુના કુભાષ ( , ) હોય અથવા બુકકસ તે જુનું ધાન્ય કે ભાત વિગેરે હોય, અથવા જુને સાથે બેક્ટ વિગેરે હેય, અથવા ઘણા દિવસનું ભરેલું. ગોરસ અને ઘઉંના મડક (ઢેબરાં) હય, તથા જવના નિપાવ (. ) વિગેરે પુલાક હેય, એ પ્રમાણે ઠડ. ઉને સારા માઠે રસિક અરસિક ગમે તે પિંડ મળે તે પણ રાગદ્વેષ છોડીને વાપરતા દ્રવિક (સંયમવાળા) ભગવાન વિચરે છે. એટલે જે પુરી અથવા સારી ગેચરી મળી હોય તે. અહંકારી થતા નથી, તથા ન મળતાં ઓછી મળતાં ખરાબ મળતાં પિતે પિતાની કે આપનાર ગૃહસ્થની નિંદા કરતા
Page #307
--------------------------------------------------------------------------
________________
(૨૮૬) નથી, એ ૧૩પણ તે આહાર મળતાં ખાઈને અને ન મળતાં ભૂખ્યા રહીને પણ સારું યાન મહાવીર પ્રભુ કરે છે, કેવી અવસ્થામાં રહીને ધ્યાન કરે છે, તે બતાવે છે. - ઉટક ગોહિક વીરાસન વિગેરે આસન ધારીને મુખ વિગેરેની ચંચળ ચેષ્ટાને છોડીને ધર્મ ધ્યાન કે શુકલ શ્વાન ધ્યાયે છે.
પ્ર–ત્યાં શું ધ્યેયને ભગવાન ધારે છે? તે કહે છે. ઊંચે, નીચે તથા તીરચ્છા લેકમાં જે પરમાણુ તથા જીવ વિગેરે વિદ્યમાન છે, તેને દ્રવ્ય પર્યાય નિત્ય અનિત્ય વિગેરે રૂપપણે ધ્યાવે છે, તથા અંત:કરણની પવિત્ર સમાધિને દેખતી પ્રતિજ્ઞા રહિત બનીને ધ્યાન કરે છે. ૧૪ अकसाई विगयगेही य सहरूवेसु अमुच्छिए झाई छउमस्योऽवि परकममाणो, न पमायं सइंपि
- વિભા ! ૨૧ सयमेव अभिसमागम्म, आयतजोगमायसोहीए अभिनिव्वुडे अमाइले, आवकहं भगवं समियामी एसविहि अणुकतो, माहणेण मईमया; बहुसो अपडिनेण, भगवया एवं रियति ॥ १७ ॥ રિરિ ૧-ક ત્રસૂઝત નાગને चतुर्थ उद्देशक
Page #308
--------------------------------------------------------------------------
________________
( ૨૮૭ )
કંષાય રહિત ( ક્રોધ વિગેરેથી ભાંપણ વિગેરે ચડાવ્યા વિના) તથા ગૃદ્ધ પણું દુર કરીને તથા શબ્દ વગેરેમાં મૂર્છા રાખ્યા વિના ધ્યાન કરે છે, મનને અનુકૂલમાં રગ નથી તેમ પ્રતિકૂલમાં દ્વેષ નથી, તથા જ્ઞાન આવરણ દર્શાનાવરણ મહુનીય અંતરાય એ ચાર કવિદ્યમાન હોવાથી છદ્મસ્થ હતા, તેા પણ તેમણે વિવિધ સયમના અનુષ્ઠાનમાં પરાક્રમ બતાવીને કષાય વિગેરે પ્રમાદને એકવાર પણ ન કર્યાં, ૧૧૫૪ા તથા પેતે પેાતાના આત્માથી તત્વને જાણીને સહસાર સ્વભાવ જાણનારા ભગવાન સ્વયં બુદ્ધ બની તીથ પ્રવર્ત્તન કરવા ઉદ્યમ કર્યાં. કહ્યુ છે કે, आदित्यादिर्विबुधविसरः सारमस्यां त्रिलोक्या, मास्कन्दन्तं पदमनुपमं यच्छिवं स्वामुवाच; तीर्थ नाथो लघुभवभवच्छेदि तूर्ण विधत्स्वे, त्येतद्वाक्यं त्वदधिगतये नो किनु स्यान्नियोगः ॥ १ ॥
આદિત્ય વિગરે વિધાનો સમૂહ (નવ લેાકાંકિત દેવા) છે, તેમણે તમને કહ્યું કે હે નાથ ! આ ત્રણ લેકમાં સાર રૂપ અનુપમ જે શીઘ્ર ભવાના ભય છેદાર અને શિવપદ આપનાર તીર્થ (જૈન શાસન) છે. તેમને શીઘ્ર સ્થાપન કરો ! આ પ્રમાણે. આવુ વાકય તમારી સ્મૃતિ માટે કાને ન પડયું હાત, તે આ નિયંગ કેવી રીતે થાત ! તથા
Page #309
--------------------------------------------------------------------------
________________
(૨૮૮) તીર્થ પ્રવર્તન માટે કેવી રીતે ભગવાને ઉદ્યમ કર્યો તે બતાવે છે.
આત્મ શુદ્ધિ વડે એટલે પિતાનાં કર્મને ક્ષય ઉપશમાં તથા ક્ષય કરવા વડે સુપ્રણિ હિત મન વચન કાયાની ગે. જે આયત ગ છે, તેમને નિર્મળ કરી તથા વિષય કષાયે. વિગેરેને ઉપશમ વિગેરેથી દૂર કરવાથી ઠરી ગુણ પ્રાપ્ત કરેલા (શાંત) ભગવાન છે. તથા માયા રહિત તેજ પ્રમાણે કે માન લેભ રહિત બની જીવતાં સુધી પાંચ સમિતિએ સમિત (ઉપગ રાખી વર્તન કરનારા) તથા ત્રણ ગુપ્તિથી ગુપ્ત બનીને રહ્યા હતા. ૧૬
ઉદેશ સમાપ્ત કરવા કહે છે. આ પ્રમાણે શાસ્ત્રમાં બતાવેલી વિધિએ શ્રી વર્તમાન સ્વામી જેઓ ચાર જ્ઞાન યુકત છે, તેમણે અનેક પ્રકારે નિયાણું કર્યા વિના આચાર્યો, કારણ કે તે પ્રમાણે બીજે મુમુક્ષુ પણ ભગવાનના દાખલ થી મેક્ષ આપનાર માર્ગ વડે આત્મ હિતને આચરે વિચરે, આ પ્રમાણે સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે, તે હું કહું છું. જે વીર પ્રભુના ચરણની સેવા કરતાં મેં સાંભળ્યું છે. : આ પ્રમાણે સૂવાનુગમ તથા સૂવાલાપક નિષ્પન્ન નિક્ષેપ સૂત્ર સ્પેશિક નિયુક્તિ સહિત વર્ણવ્યું છે. હવે નનું વર્ણન કરે છે.
નૈગમ સંગ્રેડ વ્યવહાર જજીસૂત્ર શબ્દ સમભિરૂઢ
Page #310
--------------------------------------------------------------------------
________________
(ર૮૯) એવંભૂત એ પ્રમાણે સામાન્યથી ૭નય છે. તે સંમતિ તર્ક વિગેરેમાં લક્ષણથી અને વિધાનથી વિસ્તારથી કહ્યા છે, માટે અહીંયા તેજ નયને જ્ઞાન ક્રિયા એ બંને નમાં સમાવીને સમાસથી કહીએ છીએ.
આ આચારાંગ સૂત્રના અધિકારમાં જ્ઞાન કિયા એમ બે નાને સમાવેશ થાય છે, તેથી તથા તે જ્ઞાન ક્રિયાને આધીન મોક્ષ હોવાથી, અને મેક્ષ માટે શાસ્ત્રની પ્રવૃત્તિ છે, એમ જાણવું, અને અહીં આ જ્ઞાન તથા ક્રિયા પરસ્પર સંબંધ રાખીને જ વિવક્ષિત કાર્ય સિદ્ધિમાં સમર્થ છે, પણ એકલું જ્ઞાન કે એકલી કિયા સમર્થ નથી, માટે અહીં તે બે જ્ઞાન કિયા નયને સમજાવીએ છીએ.
જ્ઞાન નયવાળાને અભિપ્રાય. જ્ઞાન પ્રધાન છે, પણ દિયા નહીં, કારણકે સમસ્ત (બધા) હેય પદાર્થને ત્યાગવા, ઉપાદેયને સ્વીકારવા, એ પ્રવૃત્તિ જ્ઞાનને આધીન છે. તેજ બતાવે છે, કે સારી રીતે નિશ્ચય કરેલા સમ્યમ્ જ્ઞાનથી પ્રવૃર્તન કરનાર અર્થ કિયાને
અર્થ પિતાનું કાર્ય બગાડતું નથી. કહ્યું છે કેવિજ્ઞપ્તિ જ પુણાં, ર શિr Rામતા मिथ्या ज्ञानात् प्रवत्तस्य फलासंवाददर्शनात् ॥१॥
પુરૂષને જે જ્ઞાન છે, તે ફળ દેનારૂં છે, પણ ક્રિયા ફળદાયી નથી, કારણ કે મિગ્રા જ્ઞાનવાળા કિયા કરવા જાય તે તેનું અગ્ય ફળ સાક્ષાત દેખાય છે, અને સમ્યગ
૧૯
Page #311
--------------------------------------------------------------------------
________________
(૨૦) પ્રકારે જ્ઞાનથી જ પાર પહોંચાય છે, તથા વિષય વ્યવસ્થિતિનું સમાધાન જ્ઞાન પૂર્વક થાય છે, તથા બધા દુખેને નાશ જ્ઞાનથી જ થાય છે, અને જ્ઞાનનું જ અન્વયવ્યતિરેકપણું છે. એટલે જ્ઞાન હોય તે ફળની સિદ્ધિ અને જ્ઞાન ન હોય તે ફળની અસિદ્ધિ છે; માટે દરેક રીતે જ્ઞાનનું પ્રધાનપણું છે, તે બતાવે છે. જ્ઞાનના અભાવે અનર્થ દૂર કરવા માટે તૈયારી કરે તે પણ કરવા જતાં અજ્ઞાનતાથી પતંગીયા માફક અનર્થમાં ઝીપલાઈ જાય છે, અને જ્ઞાનના સદ્ભાવે બધા અને અને અનર્થને સંશને વિચારીને યથા શક્તિ વિદનેને દૂર કરે છે, તેમજ આગમ પણ કહે છે, “પઢમં નાણ તઓ દયા” સૂત્ર છે. આ બધું ક્ષાપશમિક જ્ઞાન આશ્રયી કહ્યું, અને ક્ષાયિકને આશ્રયી પણ તેજ પ્રધાન છે, કારણ કે નમેલા સુર અસુર દેવતાના મુકુટના સમુદાયની વેદિ કામાં જેમના ચરણ યુગલની પીઠ છે, તથા ભવ સમુદ્રના તટે પહોંચ્યા છે.
તથા દીક્ષા લીધી છે, ત્રણ લેકના બંધુ છે તપ ચારિત્ર સારી રીતે આદરવા છતાં પણ જ્યાં સુધી જીવ અજીવ વિગેરે બધા પદાર્થોનું પરિચ્છેદ કરનાર ઘન ઘાતિ કર્મ સમૂહ ક્ષય થવારૂપ કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે ભગવાનને મેક્ષ પ્રાપ્તિ થતી નથી, માટે જ્ઞાનજ યુક્તિએ યુક્ત આ લેક પરલેક ફળની ઇચ્છિત પ્રાપ્તિ કરનાર સિદ્ધ થાય છે,
Page #312
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
ક્રિયા વાદીના નય ( અભિપ્રાય. )
ક્રયાજ આલોક પરલોકન' ઇચ્છિત ફળની પ્રાપ્તિનુ કારણ છે. કારણ કે તે યુક્તિએ યુક્ત છે. જો તેમ ન હોય તે તો જ્ઞાન વડે દેખવા છતાં પણ અક્રિયાના સમન અર્થમાં પ્રમાતા પ્રેક્ષા પૂર્વકારી છતાં પણ જો છાડવા લેવા રૂપ પ્રવૃત્તિ ક્રિયા ન કરે તો તેનું જ્ઞાન પણ નિષ્ફળ જાય છે, કારણ કે તે જ્ઞાનનું અર્થીપણુ ક્રિયા સાથે છે, કારણ કે જેની જે અર્થ માટે પ્રવૃત્તિ હોય, તેનુ તેમાં પ્રધાનપણુ છે, અને તે સિવાયનુ` અપ્રધાન (ગાણુ છે, એ ન્યાય છૅ, સવિદ્ વડે વિષય વ્યવસ્થાનનું પણ અય ક્રિયાપણાથી અર્થાંપણું ક્રિયાનું' પ્રધાનપણુ ખતાવે છે, અન્વય વ્યતિરેક પણ ક્રિયામાં સિદ્ધ થાય છે, કારણ કે સમ્યક્ ચિકિત્સાની વિધિ જાણનારા યથાથ ઔષધની પ્રાપ્તિ કરે, તેપણુ ઉપચાગ ક્રિયા રહિત હોય તો તે વૈદ રાગને દૂર કરી શકતા નથી. તેજ કહ્યું છે. કે–
शास्त्राण्य धीत्यापि भवंति मूर्खा; यस्तु क्रियावान् पुरुषः स विद्वान् संचिन्त्य तामौषधमातुरं हि किं ज्ञान मात्रेण करोत्यरोगम् ॥ १॥ શાસ્ત્રાને ભણીને પણ કેટલાક ક્રિયા ન કરનારા મૂર્ખા હાય છે, પણ જે થાડુ' ભણેલા હોય પણ ક્રિયા કરનારા
Page #313
--------------------------------------------------------------------------
________________
(૨૯૨)
ડાય તે વિદ્વાન છે. કારણ કે ઐષધ ચિ'તા, પણ તે ચિતવેલુ. આષધ વિના ક્રિયા કરે શું રોગીને નિરંગી બનાવી શકશે કે ? વળી
क्रियैव फलदा पुंसां, न ज्ञान फलदं मतं यतः स्त्री भक्ष्य भोगज्ञो, न ज्ञानात् सुखितो भवेत्
11211
પુરૂષોને ક્રિયાજ લદાયી છે. પણ જ્ઞાન ફલદાયી નથી કારણ કે સ્ત્રી ખાવાના પદાર્થ તથા ભોગવવાની વસ્તુઆના જાણનાર એકલા જ્ઞાનથી સુખી થતા નથી ! પણ તે ક્રિયાથી યુક્ત હોય તે માણસ પોતાની ઇચ્છા પ્રમાણે અ મેળવનારે થાય છે.
જે પૂછતા હ। કે કેવી રીતે ! તો કહુ છું કે “નિધચથી દેખેલામાં ન ઉપન્ન થએલું નથી,” અને જ્યાં સકલ (બધા) લેાકમાં પ્રત્યક્ષ સિદ્ધ અર્થ હોય ત્યાં બીજું પ્રમાણ માગી શકાય નહી ! તથા પરલોકનુ સુખ વાંચ્છતા હોય, તેમણે પણ તપ ચારિત્રની ક્રિયાજ કરવી, જિનેશ્વરનું વચન પણ તેજ કહે છે.
चे कुल गण संघे, आयरियाणं च पवणय सुएय सव्वेऽवि तेण कथं, तब संजम मुजमन्तेणं ॥ १ ॥
',
.
ચૈત્ય કુળ ગણુ સ`ઘ આચાય પ્રવચન શ્રુત, એ બધામાં પણ તેણે તપ અને સંયમમાં ઉદ્યમ કરવાથી કયું જાણવુ, માટે આ ક્રિયાજ સ્વીકારવી, કારણ કે તીર્થંકર વિગેરેએ પણ ક્રિયા રહિત જ્ઞાનને પણ અફળ કહ્યું, વળી કહ્યું છે કે
Page #314
--------------------------------------------------------------------------
________________
(૨૯૩) सुषहुंपि सुअम धीतं, किं काहि चरण विप्प हूण अंधस्स जह पलित्ता, दीव सत सहस्त कोडिवि ॥१॥
ઘણાએ સિદ્ધાંત ભયે હય, પણ જે ચારિત્ર રહિત હોય તે તે શું કરી શકે? જેમકે ઘરમાં લખે કરડે દીવા ર્યા હોય તે પણ અધે કેવી રીતે કાર્ય સિદ્ધ કરી શકે? , અર્થાત્ દેખવાની ક્રિયામાં વિફલ હોવાથી તેને દીવા નકામા છે. વળી ક્ષાપશમિક જ્ઞાનથી ક્રિયા પ્રધાન છે, એમ નહિ, પણ ક્ષાયિક જ્ઞાનથી પણ કિયા પ્રધાન છે, જેમકે જીવ અજીવ વિગેરે સંપૂર્ણ વસ્તુ પરિ છેદક કેવળજ્ઞાન વિદ્યમાન હોય, પણ જ્યાં સુધી ક્રિયા સમાપ્ત કરનારૂં અગી ગુણસ્થાનનું ધ્યાનરૂપ ક્રિયાપણું ન ફરસે, ત્યાં ત્યાં સુધી ભવ ધારણીય કર્મને ઉછેદ થાય નહી, અને તેને ઉછેદ ન થવાથી મેક્ષ પ્રાપ્તિ પણ ન થાય, માટે જ્ઞાન પ્રધાન નથી, પણ ચરણની ક્રિયામાં આલેક અને પરલેકના ઇચ્છિત ફળની પ્રાપ્તિ છે, માટે તે યિાજ પ્રધાન ફળને અનુભવે છે.
આ પ્રમાણે જ્ઞાન વિના સમ્યક કિયાને અભાવ છે. અને તે ક્રિયાના અભાવથી અર્થ સિદ્ધિ માટે જ્ઞાનનું વૈફલ્ય છે, આ પ્રમાણે બંને નયવાળે પિતાના નયની સિદ્ધિ કરી તેથી સામાન્ય બુદ્ધિવાળા શિષ્ય વ્યાકુલ મતિવાળે બનીને ગુરૂને પૂછે છે કે આમાં સત્ય તત્વ શું છે?
Page #315
--------------------------------------------------------------------------
________________
( ૨૯૪ )
આચાર્યના ઉત્તર—હૈ દેવાને પ્રિય ભાઈ! અમે તા કહ્યુ` છેજ! પણ તુ ભૂલી ગયા ! કારણ કે જ્ઞાન તથા સ્થાના અભિપ્રાયા અને એક મીજાને આધારેજ અધા ક્રમ કદના ઉચ્છેદ રૂપ મેાક્ષનાં કારણેા છે તેનું દૃષ્ટાંત.
આખું' નગર જ્યારે મળ્યું, ત્યારે અદર રહેલા આંધળે પાંગળા બંને મળી જવાથી સુખેથી બહાર નીકળ્યા, તેજ કહ્યું છે.
સંગોષ સિદ્ધાણ હતું વન્તીતિ, કારણકે એક પૈડાથી . રથ ચાલતો નથી, અનેને સયાગ થતાં કાર્યાંની સિદ્ધિ થાય છે, પણ સ્વતંત્ર પ્રવૃત્તિમાં તા વિવક્ષિત કાર્યની સિદ્ધિ થતી નથી, એ પ્રસિદ્ધજ છે. વળી ક્રિયા વિનાનું જ્ઞાન હણાયું છે, આગમમાં પણ સર્વ નાના ઉપસ’હારના દ્વાર વડે આજ વિષય કહયા છે, જેમકે—— सव्वेसिंपि णयाणं बहु विह वत्तवयं णिसामेत्ता तं सव्वणय विसुद्ध जं चरण गुणडिओ साहू ॥ १ ॥
બધા નયાનું ઘણા પ્રકારનું વક્તવ્ય સાંભળીને બધા નયથી વિશુદ્ધ મતવ્યને ચરણ ગુણમાં સ્થિત સાધુ હોય તે માને, તેથી આ આચારાંગ સૂત્ર જ્ઞાન ક્રિયારૂપ છે, તેને જાણેલા સમ્યગ્ માવાળા સાધુએ જેમણે કુશ્રુત નદી કષાય માછલાંના કુળથી આકુળ બનેલ તથા પ્રિયના વિયેગ અપ્રિયના સયાગ વિગેરે અનેક દુઃખથી મળેલ મહા આવત્ત વાળું મિથ્યાત્વ પવનની પ્રેરણાની ઉપસ્થાપિત ભય શાક હાસ્ય રતિ અરતિ વિગેરે તર’ગવાળુ વિશ્વસા યેલાથી ચિત થયેલ સેકડા વ્યાધિ મગરના સમૂહના રહેવાસ
Page #316
--------------------------------------------------------------------------
________________
(૨૫) વાળું મહા ગંભીર ભય આપનાર ત્રાસ ઉત્પાદક મહા સંસાર અર્ણવ (સમુદ્ર) ને સાક્ષાત્ દેખેલે છે, તેવા સાધુઓ તે સંસાર સમુદ્રથી પાર જવા ઈચ્છતા હોય તેમને આ આચારાંગ સૂત્રમાં બતાવેલું જ્ઞાન તથા કિયા અવ્યાહત (નિર્વિન) થાન પાત્ર (વહાણ) છે, એટલા માટે મુમુશુએ આત્યંતિક એકાંતિક અનાબાધ શાશ્વત અનંત અજર અમર અક્ષય અવ્યાબાધ તથા સમસ્ત ગદ્વેષ વિગેરે દ્રઢ રહિત સમ્યગ દર્શન જ્ઞાન ગ્રત ચરણ ક્રિયા કલાપથી યુક્ત પરમાર્થ શ્રેષ્ઠ કાર્ય જે સર્વોત્તમ મેક્ષ સ્થાને છે. તેની ઈચ્છાવાળા બનીને તે આચારાંગ સૂત્રને આધાર લે, તેજ બ્રહ્મચર્ય નામના શ્રત સ્કંધની નિવૃત્તિ કુલવાળા શ્રી શીલ આચાર્યો “તસ્વાદીત્યા” નામની બહરિ સાધુના સહાયથી આ ટીકા સમાપ્ત કરી છે,
તક ગ્રંથમાન ૯૭૬) છે. दासप्तत्यधिकेषु हि शतेषु सप्त सुगतेषु गुप्तानां संवत्सरेणु मासि च भाद्रपदे शुक्ल पंचम्याम् ॥१॥
૭૭૨ વર્ષ ગુપ્ત વંશવાળા રાજાઓના સંવત્સરનાં ગયે થકે ભાદરવા મહિનાની શુક્લ પંચમીએ. शीला चार्येण कृता गम्भूतायां स्थितेन टीकैषा सम्य गुप युज्य शोध्यं, मात्सर्य विना कृत राय: २१
શીલાચાયૅ ગંભૂતા (ગાંભુ)માં રહીને આ ટીકા બનાવી છે, તેને માત્સર્ય (અદેખાઈ) કર્યા વિના ઉત્તમ સાધુઓએ શોધવી.
Page #317
--------------------------------------------------------------------------
________________ (ર૯૬) कृत्वाऽचारस्य मया टीका यत्किमपि संचित पुण्यं तेनाप्नुयाजगदिदं निवृतिमतुलां सदाचारम् // 3 // અને મેં આ આચારાંગની ટીકા બનાવીને તેથી જે કંઈ પુણ્ય ઉપાર્જન કર્યું હોય, તેનાથી આ જગત્મા છે અતુલ મેક્ષ તથા સદાચાર પ્રાપ્ત કરે. वर्णः पदमथ वाक्यं पद्यादि च यन्मया परित्यक्तम् तच्छोधनीय मत्र चव्यामोहः कस्यनो भवति // 4 // વર્ણ (અક્ષર) પદ વાક્ય પદ્ય વિગેરે જે મારાથી પૂર્વની ટીકા કે સૂત્રમાંથી છુટી ગયું હોય, તે તે વિદ્વાને સુધારી લેવું. કારણ કે વ્યામેહ (ભૂલ) કેની નથી થતી? જ તત્વાદિત્યા જેનું બીજું નામ છે એવી આ આચારાંગ સૂત્રની વૃત્તિ બ્રહ્મચર્ય શ્રુત સ્કંધની છે તે સમાપ્ત થઈ. આ પ્રમાણે શ્રી ભદ્રબાહુ સ્વામીએ ચેલ નિર્યુક્તિ સહિત આચારાંગ સૂત્ર પ્રથમ સ્કંધની શ્રી વાહરિ ગણિએ કરેલ સહાયથી શ્રી શીલાંક આચાર્ય તત્વાદિયા એવા બીજ નામવાળી રચેલી આવૃત્તિ સંપૂર્ણ થઈ. आदेजन (अडाजण) ग्राम स्थिती मया कृतं भाषांतरं पूर्ण पुण्यैर्यत् पठनीय आचारांग प्रथम स्कंधे विहाय मोहं पठचित् सुबंधो। सौख्यं तु ये नात्र परत्र पूर्ण नान्यात्सुखं विश्वभरे पि किंचित् માજિકુ નિશ્ચિત તા