SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૦) નાસ્તીકા કહે છે કે આ બધા લોક જે દેખાય છે તે બધું માયા (જી) ની ઈંદ્ર જળ જેવુ' તથા સ્વપ્નમાં દેખ્યા જેવુ છે અને અવિચારીત રમણીયપણે ભૂતને અલ્યુગમ (સ્વીકાર) કરવા છતાં પરલેાકના અનુયાયી જીવ પણ નથી, શુભ અશુભ ફળ-નથી પણ જેમ કિષુ વિગેરેમાંથી જેમ નસો ઉત્પન્ન થાય છે, તેમ ભૂતામાંથી ચૈતન્ય થાય છે. આ બધુ માયાકાર ગધ નગરના જેવુ છે. કારણ કે પૂન્ય પાપ વિગેરે યુક્તિથી સિદ્ધ થતાં નથી. વળી ચાર્વાક કહે છે. " यथा यथाऽर्थाश्चिन्तयन्ते, विविच्यन्ते तथा तथा । यद्येतत्स्वयमर्थेभ्यो रोचते तत्र के वयम् ॥ १ ॥ भौतिकानि शरीराणि, विषयाः करणानि च । तथापि मन्देरन्यस्य तत्त्वं समुपदिश्यते ॥ २ ॥ જેમ જેમ અર્થ વિચારીએ તેનુ' વિવેચન કરીએ • તેમ તેમ જે જે માઁ તરફ રૂચે તેમાં આપણે કઇ ગણત્રીમાં (જેમ જેમ વિચાર કરીયે તેમ તેમ આ બધુ વિષય તરફ ખેંચાઈ જાય ત્યારે આપણે વિચાર કરવાની શુ' જરૂર. !) આ શરીર તથા વિષય અને ઇન્દ્રિય ખધુ' ભૂતમાંથી અનેલું છે. તાપણુ મંદ બુદ્ધિવાળાએ બીજા જીવને ફસાવવા તત્વ તરિકે ઠસાવી દીધુ છે.
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy