SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭) - તે ભગવાન મહાવીર સાડા બાર પક્ષ વધારે એવા બાર વરસ બાર વરસ અને સાડા બાર પખવાડીયા સુધી એકલા વિચરતા શૂન્યગૃહ વિગેરેમાં રહેતા લેકેથી પૂછાતા. કે તમે કેણ છે? કેમ અહીં ઉભા છે અથવા ક્યાંથી આવ્યા છે. તે સમયે પિત ન રહેતા, તથા દુરાચારીઓ વિગેરે એકલા ભટકતા ત્યાં આવીને કેઈ વખત રાતમાં અથવા દિવસમાં પૂછતા. પણ ભગવાને ઉત્તર ન આપવાથી કોધમાં આવી ભગવાનને મન દેખી તેઓ અજ્ઞાનથી દષ્ટિ છવાઈ જતાં દંડ મુક્કી વિગેરેથી મારીને પિતાનું અનાર્યપણું આચરતા હતા. પણ ભગવાન તે સમાધિમાં રહી ધર્મ ધ્યાનમાં ચિત્ત રાખીને સારી રીતે સહેતા હતા. પ્ર. ભગવાન કેવા હતા? - ઉ. પ્રતિજ્ઞા રહિત એટલે તેનું વેર લેવું એવી ઈચ્છા રાખતા નહોતા. પ્રવ તે આવેલાઓ કેવી રીતે પૂછતા હતા? ઉ૦ અત્રે કેણ રહેલું છે? એમ સંકેત કરીને દુરાચારીએ અથવા કામ કરનારા પિતાના સાથીઓની રાહ જોઈ ભગવાનને પૂછતા હતા. વળી હમેશાં ત્યાં રહેલા દુષ્ટ ધ્યાનવાળા પૂછે છે, પણ ભગવાન મૌન રહેલા હતા, પણ કોઈ વખત ઘણેજ દેષ થતું હોય તે ટાળવા માટે થોડું બેલતા પણ હતા, પ્ર. કેવી રીતે? ઉ૦ હું ભિક્ષુ છું, આમ બોલતાં જે તેઓ
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy