________________
(८३)
रिग्गरं वीरायमाणा समुहाए अविहिंसा सुव्वया दंता पस्स दीणे उप्पइए पडिवयमाणे वसट्टा कायरा जणा लूमगा भवंति अहमेगेसिं सिलोए पावए भवइ, से समणो भवित्ता विभंते २ पासहेगे समन्नागएहिं सह असमन्नागए नममाणेहिं अनममाणे विरएहिं अविरए दविएहिं अदविए अभिसमिचा पंडिए मेहावी निट्ठियट वीरे आगमेणं सपा परिकमिजासि त्तिवेमि (सू० १९३) इति धूताध्ययने चतुर्थोदेशकः ६-४॥
કેટલાક સાધુઓ તત્વ સમજીને સમ્યગ ઉત્થાનથી તૈયાર થઈ વીર માફક વર્તતા પાછળથી પ્રાણની હિંસા ४२ना। थाय छे. .. ० ते वी रीते तैयार थयेस ता? .
ઉ–તે વિચારે છે કે હે ભાઈ ! મારે આ સ્વાર્થમાં તત્પર એવા માતા પિતા પુત્ર કલત્ર (સ્ત્રી) વિગેરે જેઓ ” પરમાર્થ દ્રષ્ટિએ જોતાં અનર્થ રૂપ છે. તેમની જોડે હુ શું કરીશ? કારણ કે તેઓ મારું કાંઈ પણ કાર્ય કરવું કે રોગ દૂર કરવામાં સમર્થ નથી, તેથી તેના વડે હું શું કરીશ? એમ જાણીને દીક્ષા લે છે. અથવા કેઈ દીક્ષા લેનારને કેઈએ કહ્યું, કે હે ભાઈ ! રેતીના કેળીઆ ખાવા