SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૫ ) ઉપધાન શ્રુત નામનું નવમું અધ્યયન આઠમું અધ્યયન કહ્યું, હવે નવમું કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. કે પૂર્વે આઠ અદયયનેમાં જે આચારને વિષય કહ્યા હતા, તે શ્રી વીર વદ્ધમાન સ્વામીએ પિતે પાળે છે, તેથી તે નવમા અધ્યયનમાં કહે છે. તેને આઠમા સાથે આ પ્રમાણે સંબંધ છે, કે તેમાં અભ્યદ્યા મરણ ત્રણ પ્રકારનું બતાવ્યું, તેવા કઈ પણ અણસણમાં રહેલ સાધુ આઠમા અધ્યયનમાં બતાવેલ વિધિએ અંતિ ઘર પરીસહ ઉપસર્ગ સહન કરી અને સન્માર્ગને અવતાર પ્રકટ કરી ચાર ઘાતિ કર્મને નાશ કરીને અનંતજ્ઞાન વિગેરે અતિશવાળું અપ્રમેય મહાવિષનું વ તથા પરનું પ્રકાશક એવું કેવળજ્ઞાન મેળવનાર શ્રી મહાવીર પ્રભુને સમોસરણમાં બેઠેલા અને સત્યના હિત માટે દેશના કરે છે તેમને પિતે ધ્યાનમાં ધ્યાવે, એટલા માટે આ અધ્યયન કહે છે. આવા સંબધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વાર કહેવા, તેમાં ઉપક્રમ દ્વારમાં અર્થાધિકાર બે પ્રકારે છે, અધ્યયન અથધિકાર તથા ઉદ્દેશાર્થ અધિકાર તેમાં અધ્યયનને અર્વાધિકાર ટૂંકાણમાં પહેલા અધ્યચનમાં કહેલ છે, અને તેને જ ખુલાસાવાર નિર્યુક્તિકાર
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy