SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૩ ) છે ( ઉત્તમ સાધુ નથી ) વળી સારા માઠાને વિવેક જેમાં હોય તે ધમ છે અને તેવા ધર્મ ગામમાં પણ થાય અને અરણ્યમાં પણ થાય પણ ધર્મનું નિમિત્ત કે ધર્મને આધાર ગામ કે અરણ્ય નથી, જેથી ભગવાને રહેવાસને આશ્રથી કે બીજી રીતના આશ્રય લઈને ધમ બતાવ્યે નથી, તેમનું કહેવુ... એ છે કે પ્રથમ જીવાદિ તત્વનું જ્ઞાન મેળવવું અને સમ્યક્ અનુષ્ઠાન કરવાં (કે સર્વ જીવેાને અભયાન મળે તે ધર્મ છે.) તે ધર્મને તમે બરોબર જાણે! એવું ભગવાન મહાવીરે કહ્યુ છે પ્રઃભગવાન કેવા છે.? ઉઃ—મનન તે બધા પદાર્થીનું પરિજ્ઞાન છે તેજ મતિ છે અને તે મતિવાળા (કેવળ જ્ઞાની) ભગવાને કહ્યું છે પ્ર-કેવા ધમ કહ્યા છે ? —યામ તે મહાવ્રતા છે તેમાં ત્રણુ ખતાન્યા છે. જીવ હિંસા જુઠે અને પરિગ્રહ તે ત્રણેને ત્યાગ તે યામ છે. તે પરિગ્રહમાં અદત્તાદાન અને મૈથુન સમાવ્યા છે માટે પાંચને બદલે ત્રણ સંખ્યા કહી છે. અથવા યામ તે વય ( ઉમર ) ની અવસ્થા છે. જેમકે આઠ વરસથી ત્રીસ અને ત્યારથી સાઠ સુધી ત્રીજી અને ત્યારપછી ત્રીજી એમાં દિક્ષા લેવાને અાગ્ય એવા તદ્દન નાના આઠ વરસની અંદરના અને છેકજ મુદ્રાનો સમાવેશ ન કર્યાં. (જુદા કાઢયા ) અથવા જેનાવડે સંસાર ભ્રમણુ વિગેરે દૂર થાય તે યામ તે જ્ઞાનદન ચારિત્ર છે, એમ યામના ત્રણ પ્રકારે ત્રણની સંખ્યાના -
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy