SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૪) જેમ સમાધાન રહે તેમ બેસે. એટલે સંકેચથી ખેદ પામે તે હાથ વિગેરે લાંબા કરે. તેનાથી પણ ખેદ પામે તે સ્થિર ચિત્તે બેસે. અથવા મુકરર જગ્યામાં ફરે. તેમાં પણ આ પિત છુટ રાખેલી હોવાથી નિંદવા જોગ નથી તે કેવી છે, તે કહે છે. અચળ તે સમાધિમાં રહે તે ઇંગિત પ્રદેશમાં પિતાની મેળે શરીર ચલાવે. પણ બેદથી કંટાળી અભ્યદત્ત મરણથી ચલાયમાન ન થાય. તેથી તે અચળ છે. (શરીરથી હાલે પણ શુભ ધ્યાનથી ચલાયમાન ન થાય.)) પિત ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાનમાં મન રાખે. અને ભાવથી નિશ્ચળ રહીને ઇંગિત પ્રદેશમાં ચંક્રમણ વિગેરે કરે. (૧૪) તે બતાવે છે. પ્રજ્ઞાપકની અપેક્ષાએ સંમુખ તે અભિમણ છે. અર્થાત સંથારાથી દૂર જાય. તથા પ્રતીપ એટલે પાછે સંથારા તરફ આવે. પિતાના મુકરર ભાગમાં જા આવ કરે તથા નિષ્પન્ન અથવા નિષન્ન રહીને જેમ સમાધિ રહે તેમ ભુજા વિગેરેને સંકેચે અથવા લાંબા કરે. પ્ર–શા માટે ! ઉ–તે બતાવે છે. શરીરની પ્રકૃતિના કમળપણના સાધારણ કારણથી કરવું પડે છે. અને કાયને સાધારણપણું હેવાથી પીડા થતાં આયુના ઉપાયના પરીડાર વડે પિતાની આયુની સ્થિતિ ક્ષય થવાથી મરણ થાય. (શરીરને તે
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy