________________
છે, તેમણે આ ખાતું હમેશાં ચાલુ રહે તેની ખાતર રૂ. ૧૧૦૦) અગ્યારસે એક મદદ આપેલ છે, તેમની આ ઉદાર વૃત્તિથી તેમના દાદાશ્રી શેઠ લખમાજી જીવણજી પુસ્તકેદાર ફંડ એવું નામ આપેલ છે, અને શેઠજી ને શ્રી જ્ઞાનભંડાર તરફથી અભિનંદન પત્રિકા આપેલી આ સાથે જોડવામાં આવી છે, કે બીજા ભવ્યાત્માઓ પણ આવા મહાન પરોપકારી કાર્યમાં સહાય કરે.
વકીલ કેશવલાલ પ્રેમચંદ જેઓ અમદાવાદ હજી પટેલની પળમાં રહે છે તેઓ ધર્મપ્રેમી અને સંસ્કૃત ભાગધીના તથા જૈન સાહિત્યના પરમ પ્રેમી સુશ્રાવક છે તેમણે તેમના બંધુ ડાહ્યાભાઈના સ્મરણાર્થે રૂ. પ૦) ભેટ આપ્યા છે.