SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) સંસાર ઉદરમાં જુદી જુદી વ્યાધિઓથી ઘેરાયેલા છે આમ તેમ ભમે છે, તે બતાવે છે (અથ શબ્દ વાક્યના ઉપન્યાસ માટે છે) હે શિષ્ય! તું જે ! તે સંસારી રખડતા જીવે ઉચ્ચ નીચ કુળમાં પિતાના શુભ અશુભ કર્મ ભેગવવાને ગયેલા (જન્મ પામેલા) છે, અને તે કર્મના ઉદયથી આવી અવસ્થાને ભેગવે છે, તેમાં તેમને ઉપ્તન્ન થતા સોળ રેગ બતાવનાર ત્રણ લોકો છે. તેમાં (૧) પ્રથમ રેગ, વાત, પિત્ત, લેમ્બ, અને તે ત્રણેના ભેગા થવાથી સંનિપાત એમ ચાર પ્રકારે ગંડ (કંઠમાળ) છે, તે ગંઠ જેને હોય તે ગડી કહેવાય છે, એટલે ગંડમાળા નામને રેગ તે સંમારી જીવને થાય છે, તેજ પ્રમાણે બીજા પણ રેગ થાય છે, તે બતાવે છે, (અથવા શબ્દ દરેક રેગ સાથે જોડ) -અથવા રાજસી એટલે અપસ્માર (ક્ષયને ભેદ) વિગેરેને રોગ થાય છે, અથવા અઢાર પ્રકારના કેઢ રેગવાળે કઢી થાય છે, તેમાં સાત મોટા કેઢ છે, તે આ પ્રમાણે (૨) ગળો (૨) () નિની (૪) જાપાત્ર (૯) વિના, (૬) Reીવા (૭) વઢ. (લાલ દાદર) આ સાતે પ્રકારના કે બધી ધાતુમાં પ્રવેશ થવાથી અને અસાધ્ય થઈ જવાથી તે સાતે ભયંકર છે. નીચલા અગીઆર કે શુદ્ર છે. (૧) સ્થળઆરૂષ્ક, (૨) મહાકુ, (૩) એક, (૪) ચર્મદળ, (૫) પરિસર્પ, (૬) વિસપ, (૭)
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy