SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૨) તથા બે માસથી અધિક અથવા છ માસથી પણ વધારે ભગવાને પાણી પણ પીધા વિના રાત દિવસ નિર્વાહ કરી લીધે, હું પાણી પીશ તેવી ઈચ્છા (પ્રતિજ્ઞા) પણ ન કરી, તથા કેઈવાર વારી (ખવાય તેવું) મળ્યું હોય તે કઈવાર ખાઈ પણ લેતા. દા छटेण एगया भुंजे, अदुवा अट्ठमण दसमेण, दुवालसमेण एगया भुंजे, पेहमाणे समाईि अपडि. णचा णं से महावीरे नोऽविय पावगं सयमकासी, अन्ने हिंवाण कारित्था, कीरतपि नाणु जाणित्था ।। વળી કઈ વખત છટ્ઠને તપ કરી પારણું કરે છે, એટલે પ્રથમના દિવસે એક વખત ખાય, ત્યારપછી બે દિવસ ઉપવાસ કરે, અને દિવસે પાછું એકવાર ખાય, એટલે પ્રથમને એક વચલા ચાર અને ચેથા દિવસને એક ટેક મળી છ વખત ન ખાવાથી છઠ ભક્ત થાય છે, એ પ્રમાણે બે બે ટંક એકેક દિવસના વધારતાં આઠ ભક્ત ત્યાગવાથી અઠમ અને તેવી રીતે દશમ તથા બાર ભક્ત પચ્ચખાણ કર્યું. એટલે વચમાં પાંચ ઉપવાસ કરે અને પ્રથમના દિવસે તથા સાતમા દિવસે એક વાર ખાય. આ બધે તપ પિતે શરીરમાં સમાધિ રાખીને કરતા પણ
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy