SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૫) ણત થવાથી જે કર્યો પિતાનાથી બંધાય છે, તે કર્મને પૂર્વે બાંધેલ હોવાથી તેને પ્રવાહ અનાદિ કાળની અપેક્ષાથી ચાલ છે. તે કર્મને સર્વથા અભાવ રૂપ વિવેક કરે, અર્થાત્ આત્માને તેનાથી નિલેપ કરે, તેજ જીવને તેટલો જ છે. પણ બીજા નિર્વાણ પ્રદીપ બુઝાએલા દીવા) માફક કપેલે મિક્ષ નથી, ભાવ વિમેશ કહ્યા, અને જેને તે મોક્ષ થાય છે, તેણે સર્વથા મેક્ષ પ્રાપ્ત કરવા અવશ્ય ભક્ત પરિસ્સા વિગેરે ત્રણ મરણ (અણસણ)માંથી કેઈપણ સ્વીકારવું જોઈએ, અને કાર્યમાં કારણને ઉપચાર કરવાથી તે મરણજ ભાવ વિમેક્ષ છે. તે બતાવે છે. भत्त परिन्ना इंगिणि पायवगम णं च होइ नायव्वं । जो मरह चरिममरणं भावविमुक्खं वियाणा हि।२६३॥ - ભક્ત (ભજન)ની પરિજ્ઞા (પચ્ચખાણ) અણસણું તે ભકત પરિણા છે, તેમાં ત્રણ પ્રકારને આહાર ત્યાગીને ફકત અચિત્ત પાણીની છુટ રાખીને અણસણ કરે, પણ તે શરીરની વૈયાવચ્ચ કરવા દે, અને તે પૈર્યતા તથા મજબુત સંઘચણવાળ હોય, તે જેમ પિતાને સમાધિ રહે તેમ અણસણ કરે. તથા ઇગિત પ્રદેશમાં મરણ પામવું તે ઇગિત મરણ છે. તે ચાર પ્રકારના આહારની નિવૃત્તિ રૂપ છે. અને તે જેનું સંઘયણ મજબુત હોય, તે પેતાની મેળેજ પાસે
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy