SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪). કેટિ, અને પૂર્વ માફક વેદના છે. વાયુની પણ લાખ ચેનિ, તથા ૭લાખ કુલ કેટિ. અને ઠંડ-ઊષ્ણતાની જુદા જુદા પ્રકારની વેદના છે. પ્રત્યેક વનસ્પતિની દશલાખ યુનિ, સાધારણ વનસ્પતિની ૧૪લાખ એનિ, અને બંનેની ૨૮લાખ કુલ કેટ છે. તેમાં ગયેલે જીવ અનંતકાળ સુધી પણ છેદન-ભેદન માટન વિગેરેની જુદી જુદી વેદનાને અનુભવે છે. - વિકળઇંદ્રિય, બેઇદ્રિય, તીનઇદ્રિય, ચારઈદ્રિયની બન્ને લાખ એનિ, તથા, કુલ કેટિ ૭-૮-૯ લાખ અનુક્રમે છે, અને તે દરેકને ભૂખ તરસ, ઠંડ-તાપ, વિગેરેથી થતું દુખ આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. તીર્થંચ-પંચેદ્રિયની ચાલાખ નિ છે, અને જળચરની કુલ કેટી રાલાખ છે, પક્ષીઓની કુલ કેટિ ૧૨લાખ, અને ચેપગની ૧૦લાખ, ઊર પરિ સર્વની ૧૦લાખ, ભુજ-પરિસર્ષની ૯ લાખ છે, અને જુદી જુદી વેદના તિર્થચેની જે છે, તે પ્રત્યક્ષ જ છે. કહ્યું છે કે क्षुत्तृड् हिमात्युष्ण भ यार्दितानां, पराभि योगव्यसना तुराणां अहो ! तिरश्चामति दुःखिताना, सुखानु षंगः किलवार्तमेतद ॥१॥ ભૂખ તરસ ઠડ તાપ તથા ભયથી દુઃખી થએલા તથા પારકાના કબજામાં રહેવાના દુખથી સદા પડાયેલા એવા તિર્યએ જે અતિ દુઃખી છે, તેમનામાં સુખને અનુસંગ
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy