________________
(१३) कम्प्रय दवे हि समं, संजोगो होइ जोउ जीवस्स सो बंधो नाययो, तस्स विभोगो भवे मुक्खो २६॥ - કર્મ વર્ગણાના દ્રવ્ય (પુદગલે) સાથે જે જીવને સંગ છે, તે પ્રકૃતિ સ્થિતિ અનુભાવ અને પ્રદેશ રૂપ બદ્ધ
સ્પષ્ટ નિધત્ત નિકાચન અવસ્થાવાળે બંધ જાણવે. કારણ કે આત્માને એકેક પ્રદેશ અનંત=અનંત કર્મ પુદ્ગલે વડે બંધાયેલે છે, અને અનંત અન ત નવા બંધાઈજ રહ્યા છે, કારણ કે બાકીના અગ્રહણ ગ્ય છે.
પ્ર–આઠ પ્રકારનાં કર્મ કેવી રીતે બંધાય છે?
Go-मथ्याला यथी- 2, . __"कह ण भंते ! जी अट्ट कम्मपगडीओ बं. धति, गो अमा?णाणावरणिजस्म कम्मस्त उदएणं दरितणावणिज कम्मं निअच्छन्ति, दमणमोहणिजस्त कमस्स उदएणं मिच्छत्तं णियच्छन्ति, मिच्छत्तेणं उइन्नेणं एवं खलु जीवे अट्ट कम्मपगडीओ बंधह" यदि वा-"णेहतुषिअगत्तस्स; रेणुओ ल. ग्गई जहा अंगेतह रागदोसणेहा लियस्त कम्मंपि जीवस्म ॥१॥"
પ્ર–હે ભગવન જીવે આઠ પ્રકારના કર્મો કેવી રીતે બાંધે છે?