________________
(४५) आणाए मामगं धम्मं एस उत्तरवाए इह माणवाणं विग्राहिए, इत्थोवरए तं झोसमाणे आघाणिज्जं परिन्नाय परिवारण विगिंचर, इह एगेसिं एग चरिया होई तत्थियरा इयरेहिं कुलेहिं सुद्धेसणाए सव्वंसणाए से मेहावी परिव्वए सुबिंभ अदुवा दुभि अदुवा तत्थ भेरवा पाणा पाणे किलसति ते फासे पुट्ठो धीरे अहियासिज्जासि तिबेमि (सू० १८४) धूताध्ययने द्वितीयोदेशकः ॥ ६-२ ॥
અધા પરિસહાની થતિ વેદનાને સહન કરી દુઃખને अनुलवता छतां वित्तमां शांति रामे प्रश्न व मनीने ?! ઉ૰ સભ્યપ્રકારે દર્શન પામેલા તે સમિત દર્શનવાળા - અંત્ સમ્યગ્દષ્ટી બને. તે પરિસહાને સહન કરનાર સાધુએ देवा हाय ते कुडे छे, ते निष्ठियन निर्भय ( लावनथ ) જીનેશ્વરે ખતાવેલા છે. આ મનુષ્ય લોકમાં આગમન ધર્મ રહિત છે. અર્થાત્ ઘર છેડીને દીક્ષા લીધા પછી પાછા ઘેર જવાની ઈચ્છા કરતા નથી, પણ પેાતાની દીક્ષામાં લીધેલી પ્રતિજ્ઞા પૂરીવાળી પંચ મહાવ્રતનેા ભાર વહન કરે છે, વળી જેનાવડે આજ્ઞા કરાય તે જીનેશ્વરનુ' વચન તેજ મા ધર્મ છે. તેથી તેને ખરેખર પાળે, અથવા ધર્મનું અનુષ્ઠાન પૂરેપુરૂ ́ કરે, અને વિચારે કે ધમ તેજ મારે સાર છે, બાકી બધુ પારકું