SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) પુરૂષ મને આક્રોશ કરે છે, બાંધે છે તેપે છે ( ) પટે છે, સંતાપે છે, પણ મને સારી રીતે સહન કરવાથી એકાંતથી સકામ નિર્જરા થાય છે, કેવલી ભગવાન તેજ પાંચ સ્થાનમાં આવેલા પરીસહ ઉપસર્ગ સહન કરે તે જાણે છે. કે, કવેલી જ્યારે આવાં દુઃખ સહન કરે છે, ત્યારે ઘણા છમસ્થ સાધુએ નિર્ચ થે આવેલા પરીસહ ઉપસર્ગોને તેમના દષ્ટાંતથી સારી રીતે સહન કરશે અને આત્મામાં શાંતિ રાખશે આ ઉપરથી સાધુએ સાર એ લે કે કોઈ ગાંડે થયેલે બીજાને મારે તે તેના ઉપર દયા આવે છે. તેજ પ્રમાણે સાધુને દુખ દેનાર ઉપર સાધુમે દયા લાવવી જોઈએ, આ પ્રમાણે જે પરીસો આવે તે અનેક પ્રતિક એમ એ ભેદે છે. તે બનેમાં રાગદ્વેષ કર્યા વિના શાંતિ રાખીને વિચરે, અથવા બીજી રીતે પરીસહ બે પ્રકારના બતાવે છે, જે સત્કાર અને પુરસ્કાર સાધુને આનંદકારી છે અને પ્રતિકૂલ મનને અનિષ્ટ છે, અથવા લજજારૂપ યાચના કરવી અને અચેલ વિગેરે છે અને લજજા વિનાના ઠડ તાપ વિગેરે છે, એ પ્રમાણે બન્ને પ્રકારની પરીસને સમ્યફ પ્રકારે સહન કરતે વિચરે, વળી ___चिचा सव्वं विसुत्तियं फासे समियदंसणे एए भो णगिणा वुत्ता जे लोगसि अणागमणधम्मिणो
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy