________________
(૭૫) નાર છે? વિગેરે અનુચિત વચન બોલે છે. અને વિદ્યાના ખોટા મદના અવલેપથી મદાંધ બનીને શાસ્ત્ર રચનાર ગણધર ભગવંતને પણ દૂષણ આપે છે. વળી, આચાર્યોને દૂષણ આપે છે, એટલું જ નહિ, પણ બીજા સાધુઓને પણ કડવાં મહેણ સંભળાવે છે.
सीलमंता उपसंता संखाए रीयमाणा असीला अणुवयमाणस्स बिया मंदस्स बालथा (सू०१८९)
શીલ તે અઢાર હજાર ભેદવાળું છે, અથવા મહાવતે પાળવાનું છે, તથા પાંચ ઇન્દ્રિયને જ કરવાનું છે. કષાચને નિગ્રહ છે, ત્રણ ગુપ્તિ પાળવાની છે. એવું નિર્મળ શીળ પાળે તે શીળવંત છે, તથા કષાયને શાંત કરવાથી ઉપશાંત છે.
શકા-શીળવાન ગ્રહણ કરવાથી ઉપશાંત તેમાં સમાઈ ગયા ત્યારે ફરી કેમ કહ્યું?
ઉ–કષાયના નિગ્રહનું પ્રધાનપણું બતાવવા માટે, સમ્યફ રીતે જેના વડે કહેવાય, તે સંખ્યા અથવા પ્રજ્ઞા છે, તેના વડે સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરનારા આચાર્યો, હિય; છતાં, કેઈ સાધુના નબળા ભાગ્યથી સદાચાર સહિત એ આચાર્યો છે. એવી નિંદા કરનારા, અથવા પછવાડે નિદા કરનારા, અથવા મિથ્યા દષ્ટિ વિગેરે બેલે કે તેઓ કુશીલ છે, એવું કહેતાં પાસસ્થા વિગેરેની આચાર્યને ખોટા વચન કહેવા રૂપ આ બીજી મૂર્ખતા છે.