SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૮) સંસારણ જે રાગદ્વેષરૂપ કષાયની સંતતિ છે, તેને ક્ષતિ વિગેરે ગુણે ધારીને વિશ્રેણી (નષ્ટ) કરીને તથા સમત્વ ભાવપણું જાણીને તે પ્રમાણે વર્ત જેમકે જિનકલ્પી કેઈ એક કલ્પ (વસ) ધારી કેઈ બે, અને કોઈ ત્રણ પણ ધારણ કરે છે, અથવા સ્થવિર કલ્પી મુનિ માસક્ષપણ હેય, કઈ પંદર દિવસના ઉપવાસ કરનાર હોય, તથા કેઈ વિકૃષ્ટ અને કેઈ અવિકૃષ્ટ તપ કરનારે હોય, અથવા કોઈ ર ગડુ જે રજને પણ ખાનારો હેય, તે તે બધાએ તીર્થકરના વચન અનુસાર વર્તે છે, અને પરસ્પર નિંદા કરનારા ન લેવાથી સમત્વદશી છે, કહ્યું છે કેजोवि दुवत्थ तिवत्यो, एगेण अचेलगोव संथरहः नहुतेहिलेति, परंसम्वेवि हुते जिणाणाए; ॥१॥ જે બે, ત્રણે, એક અથવા વસ્ત્ર રહિત નિભાવ કરે, તે બધા જિનેશ્વરની આજ્ઞામાં લેવાથી પરસ્પર નિદા કરતા નથી, - તથા જિનકપિક, અથવા પ્રતિમા ધારણ કરેલ, કઈ મુનિ કદાચિત્ છમહિના સુધી પણ પિતાના કલ્પમાં ભિક્ષા ન મેળવે, તે ઉત્કૃષ્ટ તપ કરવા છતાં પિતે રોજ ખાનાર ફર ગડુ જેવા મુનિને એમ ન કહે કે હે ભાત ખાવા માટે દિક્ષા લેનારા મુંડ! તે ખાવા માટે જ માત્ર દીક્ષા લીધી છે! (એવું કહીને અપમાન ન કરે)
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy