________________
(૨૬૬) अन्वाहिए कसाइत्था पेहमाणे समहिं अपडिले ।११॥ अयमंतरंसि को इत्थ ? अहमं सित्ति भिक्खु आहट्ट । अयमुत्समे से धम्मे तुसिणीए कसाइए झाइ ॥१२॥ - આ લેકમાં એટલે મનુષ્ય કરેલા દુઃખના સ્પર્શે તથા દેવતાએ કરેલા દિવ્ય સ્પર્શે તથા તિર્યોએ કરેલા ઉપસર્ગોનાં દુખે તથા પર ભવે કરેલાં પાપથી ઉદયમાં આવેલાં દુઃખેને પિતે સમતાથી સહે છે. અથવા આજ જનમમાં જે દંડાના પ્રહાર વિગેરે દુઃખ દે છે. તથા તે શિવાયના પર લેક સંબંધી ભીમ (ભયંકર) જુદા જુદા ઉપસર્ગો આવે છે. તે બતાવે છે. એટલે સુધી વાળા તે ફુલની માળા તથા ચંદન વિગેરે છે. અને કેહેલાં મુડદાં વિગેરે દુધ વાળા છે તે જ પ્રમાણે વીણા વેણુ મૃદંગ વિગેરેથી મધુર અવાજ તથા કમેલક (ઉંટ) નું બરાહવું વિગેરે કાનમાં કઠેર અવાજ લાગે છે. તે બંનેમાં ભગવાન રાગ દ્વેષ કરતા નથી. (૯)
તથા બધે કાળ પાંચે સમિતિઓથી યુક્ત છે અને જે કંઈ દુઃખના સ્પર્શી આવે તે સંયમમાં અરતિ લાવતા નથી તેમ સુંદર ભેગમાં રતિ લાવતા નથી એમ બંને પરિસહમાં સમભાવ ધારીને સંયમ અનુષ્ઠાનમાં વર્તે છે. પિતે કઈ પણ જીવને દુઃખ ન દેવું, એવા માહણે બનેલા જરૂર જરૂર પડતાં એક બે ઉત્તર આપતા વિચરે છે. (૧૦)
કવિ દયા કરતા અતિથી