Book Title: Acharanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 293
________________ (૩૭૨) ત્રીને ઉદ્દેશે કહે છે. બીજે ઉશે કહીને હવે ત્રીને કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદેશામાં ભગવાનની શય્યા (વસતિ ) નું વર્ણન કર્યું. અને તે સ્થાને માં જે ઉપસર્ગો અને પરીષહે સહન કર્યા, તે બતાવવા આ ઉદેશે કહે છે. આ સંબધે આવેલા ઉદ્દેશાની આ સૂત્ર ગાથાઓ છે. तणफासे सीयफासे य तेउ फामे य दसमसगे य अहियामए मया समिए फासाई विस्वरूवाई ॥१॥ अह दुचरलाढमचारी वनभूमिं च सुन्भभूमिं च । पंतं सिज मेविसु आसणगाणि चेव पंताणि ॥२॥ लाढहिं तस्वसग्गा बहवे जाणवया लुसिंम् । अह लूहदेभिए भत्ते कुक्करातत्थ हिसिंप्ठ निवइंसु ।३। अप्पे जगे निवारेइ लू सणए सुणए दसमाणे । छुच्छुकारिंति आई उ समणं कुक्कुरा दसंतुत्ति ॥४॥ - કુશ દ વિગેરે તૃણના કઠોર ફરસ, તથા ઠંડીના સ્પર્શે તથા ગ્રીષ્મ રૂતુમાં ઉનાળા વિગેરેને તાપ દુઃખદાયી હતે અથવા ભગવાનને ચાલતાં તેજ (અનિ) કાયજ હતું, તથા ડાંસમરે વિગેરે હતા, તેવા જુદી જુદી જાતિના સ્પર્શીને ભગવાન સમતાથી અથવા સમિતિવડે સહન કરતા ના

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317