________________
(૨૭૭) વળી કોઈ વખત ભગવાનને ઉચે ઉંચકીને નીચે પટકતા હતા, અથવા ગે દેહિક ઉત્કટુક વીરાસન વિગેરેથી ધક્કો મારી પાડી દેતા, આવું દુખ થવા છતાં પણ ભગવાને તે કાયાને મેહ મુકી દીધેલ હોવાથી પરિસિહ સહન કરવામાં લીન હતા, અને મુશ્કેલીથી સહન થાય, તેવા પરિસોના દુઃખને સહેતા, પણ તે દુઃખને દૂર કરવાની અથવા દવા કરવાની ઈચ્છા ન ધરાવવવાથી અપતિજ્ઞાવાળા હતા.
દુખ સહેનારા ભગવાન કેવી રીતે હતા તે દષ્ટાંતથી બતાવે છે. सूरो संगामसीसे वा संवुडे तत्थ से महावीरे पडिसेवमाणे फरसाई, अचले भगवं रीयित्या ।१३॥ एप्त विही अणुकतो, माहणेण मईमया बहुसो अपडिनेण, भगवया एवं रियंति ॥१४॥
જેમ સંગ્રામના મોખરે શુરવીર પુરૂષ શવના સૈન્યના ભાલ વિગેરેથી ભેદાવા છતાં પણ બખતર પહેરેલું હોવાથી પાછો હટતે નથી, તેજ પ્રમાણે ભગવાન મહાવીર પણ તે લઢ વિગેરે દેશોમાં પરીસહ રૂ૫ શત્રુઓએ પીડા કરવા છતાં પણ કઠેર પરીસહના દુઃખેને મેરૂ માફક નિષ્કપ બનીને ધીરજ વડે સંવૃત અંગવાળા બનીને રહેતા જ્ઞાન